SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ] શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ જીવસમુદાહાર વિશુદ્ધપરિણામે – ધ્રુવબંધિ ૪૭ પ્રકૃતિએના જઘન્યસ્થિતિબંધ થતું હોય ત્યારે. પરાવર્તમાન શુભપ્રકૃતિએ ૩૪ નો ઉત્કૃષ્ટરસ ૪ ઠાણિયા બાંધે. અને » અશુભ , ૩૯ ને , ૨ , , મધ્યમપરિણામે –પ્રવબંધિ ૪૭ પ્રકૃતિના અજઘન્ય (મમ)સ્થિતિબંધ થતા હોય ત્યારે. પરાવર્તમાન શુભપ્રકૃતિએ ૩૪ ને ઉત્કૃષ્ટરસ ૩ ઠાણિયા બાંધે અને » અશુભ » ૩૯ , ૩ ) , પણ તે સમાન નહિ. તીવ્રસંકલેશે –યુવબંધિ ક૭ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટસિતિબંધ થતું હોય ત્યારે. પરાવર્તમાન શુભપ્રકૃતિએ ૩૪ ને ઉત્કૃષ્ટરસ ૨ ઠાણિયા બાંધે અને , અશુભ ૩૯ , ૪ , , પરાવર્તમાન શુભ ૩૪ પ્રકૃતિઓ –શાતા, આયુષ્ય, ઉચ્ચ, મજુર, દેવર, પંચે. જાતિ. ઔદા, વૈક્રિય, આહા., ૧લું સંધ, ૧લું. સંસ્થા, સુખગઈ, પ્રત્યેકની ", ત્રસ , પરાવર્તમાન અશુભ ૩૯ પ્રકૃતિએ –અશાતા, યુગલ, વેદ, નીચ, નરક, તિર્યચ, જાતિ, સંઘ.", સંસ્થા, કુખગઈ, સ્થાવર", શુભ અને અશુભ પરાવર્તમાન પ્રકૃતિઓના બંધને આશ્રયીને રસ અનાકાર ઉપગે નિયમ ૨ ઠાણિયે જ અને સાકાર ઉપગે ૨-૩-૪ ઢાણિયે પ્રાપ્ત કરે છે. . . ૩-૪ ઠા. રસ માત્ર સાકારરૂપ જ અને ૨ ઠા. બંને રૂપે પ્રાપ્ત થાય છે. અનંતરે પનિધા -થુવબંધિનો જઘન્યસ્થિતિબંધ શુભને ૪ ઠણિયે અને અશુભને ૨ ઠણિયે બાંધતા - સર્વ અલ્પ સ્થિતિ બાંધતા જ સૌથી છેડા ત્યારપછી ૧ સમયાધિક , , , વિશેષાધિક , ૩ ,, , , ,, ,, એમ યાવત સેંકડો સાગરોપમ સુધી વિશેષાધિક વિશેષાધિક કહેવું. ત્યારપછી ૧ સમયાધિક સ્થિતિ બાંધતા જી વિશેષહીન ૩ , , , , એમ યાવત્ સેંકડો સાગરોપમ પછી જ સ્થિતિ સુધી હોય છે. આ પ્રમાણે શુભને ૩ ઠાણિ અને અશુભને ૩ ઠાણિ તથા શુભનો ૨ ઠાણિયે અને અશુભને ૪ ઠાણિયે બાંધતા સમજવું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005267
Book TitleKarmgranth 1 to 5
Original Sutra AuthorN/A
AuthorVeershekharvijay
PublisherBharatiya Prachyatattva Prakashan Samiti
Publication Year1984
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy