SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કમં] કર્મવિષાક નામને ૧ લે કર્મચન્ય ૧૩ કેવલજ્ઞાન ક્ષાવિકભાવનું છે. જ્યારે અત્યાદિ ૪ જ્ઞાન ક્ષયે પશમભાવના છે. માટે કેવલીને ૪ જ્ઞાન ન હોય. કેટલાક આચાર્યો –કેવલજ્ઞાન વખતે મત્યાદિ ૪ જ્ઞાન હોય છે. એમ માને છે. જેમ સૂર્યના પ્રકાશમાં ચન્દ્ર, મણિ, નક્ષત્ર, અગ્નિ વગેરે પ્રકાશ અંતર્ભત થઈ જાય છે. તેમ અત્યાદિ ૪ જ્ઞાનને પણ કેવલજ્ઞાનમાં અન્તભવ થાય છે. ૧. મતિજ્ઞાન ને ઢાંકે તે મતિજ્ઞાનાવરણીય કર્મ ૨. શ્રુતજ્ઞાનને છે કે શ્રુત કે છે ૩. અવધિજ્ઞાનને , અવધિ , ૪. મન:પર્યવ છે , મન પર્યવ , ૫. કેવલજ્ઞાનને , , કેવલ , , મિથ્યાત્વના ગે પ્રથમ ત્રણ જ્ઞાન અજ્ઞાન રૂપે થાય છે. અર્થાત મિથ્યાષ્ટિને મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાન કહેવાય છે. ૨. દર્શનાવરણીય ૯ પ્રકાર ૧ચક્ષુ ૨ અચક્ષુ ૩ અવધિ ૪ કેવલ પનિદ્રા ૬ નિદ્રા 9 પ્રચલા ૮ પ્રચલા થીણુદ્ધિ દર્શનાવરણ દર્શનાવરણ દર્શનાવરણ દર્શનાવરણ નિદ્રા દર્શન ૪ પ્રકાર પ્રચલા ૧. ચક્ષુદર્શન ૪. કેવલદર્શન ૨. અચક્ષુદર્શન ૩. અવધિદર્શન. નિદ્રા ૫ પ્રકાર ૧. નિદ્રા ૨. નિદ્રાનિદ્રા ૩. પ્રચલા ૪. પ્રચલા પ્રચલા પ. થાણદ્ધિ દર્શનના ૪ પ્રકાર – ૧. ચક્ષુદર્શન :-ચક્ષુ ઈન્દ્રિયથી થતે સામાન્ય છે. ૨. અચક્ષુદર્શન –શેષ ચાર ઈન્દ્રિય અને મનથી થતે સામાન્ય બોધ. ૩. અવધિદર્શન – અવધિજ્ઞાન પર્વે થતો રૂપ દ્રવ્ય વિષયી સામાન્ય બધ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005267
Book TitleKarmgranth 1 to 5
Original Sutra AuthorN/A
AuthorVeershekharvijay
PublisherBharatiya Prachyatattva Prakashan Samiti
Publication Year1984
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy