________________
જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કમં] કર્મવિષાક નામને ૧ લે કર્મચન્ય ૧૩
કેવલજ્ઞાન ક્ષાવિકભાવનું છે. જ્યારે અત્યાદિ ૪ જ્ઞાન ક્ષયે પશમભાવના છે. માટે કેવલીને ૪ જ્ઞાન ન હોય. કેટલાક આચાર્યો –કેવલજ્ઞાન વખતે મત્યાદિ ૪ જ્ઞાન હોય છે. એમ માને છે.
જેમ સૂર્યના પ્રકાશમાં ચન્દ્ર, મણિ, નક્ષત્ર, અગ્નિ વગેરે પ્રકાશ અંતર્ભત થઈ જાય છે. તેમ અત્યાદિ ૪ જ્ઞાનને પણ કેવલજ્ઞાનમાં
અન્તભવ થાય છે. ૧. મતિજ્ઞાન ને ઢાંકે તે મતિજ્ઞાનાવરણીય કર્મ ૨. શ્રુતજ્ઞાનને છે કે શ્રુત કે છે ૩. અવધિજ્ઞાનને , અવધિ , ૪. મન:પર્યવ છે , મન પર્યવ , ૫. કેવલજ્ઞાનને , , કેવલ , ,
મિથ્યાત્વના ગે પ્રથમ ત્રણ જ્ઞાન અજ્ઞાન રૂપે થાય છે. અર્થાત મિથ્યાષ્ટિને મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાન કહેવાય છે.
૨. દર્શનાવરણીય ૯ પ્રકાર
૧ચક્ષુ ૨ અચક્ષુ ૩ અવધિ ૪ કેવલ પનિદ્રા ૬ નિદ્રા 9 પ્રચલા ૮ પ્રચલા થીણુદ્ધિ દર્શનાવરણ દર્શનાવરણ દર્શનાવરણ દર્શનાવરણ નિદ્રા
દર્શન ૪ પ્રકાર
પ્રચલા
૧. ચક્ષુદર્શન
૪. કેવલદર્શન
૨. અચક્ષુદર્શન ૩. અવધિદર્શન.
નિદ્રા ૫ પ્રકાર
૧. નિદ્રા ૨. નિદ્રાનિદ્રા ૩. પ્રચલા ૪. પ્રચલા પ્રચલા પ. થાણદ્ધિ દર્શનના ૪ પ્રકાર –
૧. ચક્ષુદર્શન :-ચક્ષુ ઈન્દ્રિયથી થતે સામાન્ય છે. ૨. અચક્ષુદર્શન –શેષ ચાર ઈન્દ્રિય અને મનથી થતે સામાન્ય બોધ. ૩. અવધિદર્શન – અવધિજ્ઞાન પર્વે થતો રૂપ દ્રવ્ય વિષયી સામાન્ય બધ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org