________________
Jain Educationa International
૧૬ ]
૨. ચારિત્ર મેહનીય :
૧. કષાય : ૧૬ –કષ સંસાર અને આય લાભ. જેનાથી સંસારને લાભ થાય અથવા વધ્યા કરે છે. ૧. ક્રોધ –અપ્રીતિ. ૨. માન:–બીજાની ઈર્ષ્યા અને પિતાને ઉત્કર્ષ ૩. માયા –પરવંચના.
૪. લાભ –તૃષ્ણ-આશક્તિ પ્રત્યેકના ૪ પ્રકાર:
૧. અનંતાનુબંધિ – અનંત સંસારને અનુબંધ કરાવે તે. ર, અપ્રત્યાખ્યાનીય –અલ્પ પણ પચ્ચકખાણ ન થવા દે. ૩, પ્રત્યાખ્યાનીય :-સર્વવિરતિ રૂપ પ્રત્યાખ્યાનને રોકે છે. ક, સંજવલન –પરિસહ, ઉપસર્ગ આદિ દ્વારા ચારિત્રનું કાંઈક જવલન કરે બાળે તે.
For Personal and Private Use Only
કર્મવિપાક નામને ૧લે કર્મગ્રન્થ
કષાય
ગુણ વાત
| પ્રાય: | પત ગતિ પ્રાપ્ત સ્થિતિ | ક્રોધ
માન
માયા
લાભ
અનંતાનુબંધી સમ્યકત્વ નિરક ગતિ લાવવા પર્વતની ખીણ પથ્થરના ! વાંસના મૂળ | કરમજના
જે | થાંભલા જે | જેવી | રંગ જે અપ્રત્યાખ્યાની દેશવિરતિ | | તિ"ચ | ૧ વર્ષ પૃથ્વીની ફાડ | હાડકના | મેઢાના સીગડા| ગાડાની મળી
ગતિ જે ! થાંભલા જે
જે પ્રત્યાખ્યાનીય | સર્વવિરતિ | મનુષ્ય | ૪ માસ રેતીની લીટી | કાષ્ટના | ગોમૂત્ર જેવી ! કાજળ જે
ગતિ
જે | થાંભલા જે ! સંજ્વલન યથાખ્યાત | દેવગતિ | ૧ પક્ષ પાણીની રેખા નેતરની | વાંસની છાલ | હળદરના (શુદ્ધ) ચારિત્ર
જે | સોટી જે | જેવી | રંગ જે
[ ચારિત્ર મોહનીય
www.jainelibrary.org