SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Educationa International ૧૬ ] ૨. ચારિત્ર મેહનીય : ૧. કષાય : ૧૬ –કષ સંસાર અને આય લાભ. જેનાથી સંસારને લાભ થાય અથવા વધ્યા કરે છે. ૧. ક્રોધ –અપ્રીતિ. ૨. માન:–બીજાની ઈર્ષ્યા અને પિતાને ઉત્કર્ષ ૩. માયા –પરવંચના. ૪. લાભ –તૃષ્ણ-આશક્તિ પ્રત્યેકના ૪ પ્રકાર: ૧. અનંતાનુબંધિ – અનંત સંસારને અનુબંધ કરાવે તે. ર, અપ્રત્યાખ્યાનીય –અલ્પ પણ પચ્ચકખાણ ન થવા દે. ૩, પ્રત્યાખ્યાનીય :-સર્વવિરતિ રૂપ પ્રત્યાખ્યાનને રોકે છે. ક, સંજવલન –પરિસહ, ઉપસર્ગ આદિ દ્વારા ચારિત્રનું કાંઈક જવલન કરે બાળે તે. For Personal and Private Use Only કર્મવિપાક નામને ૧લે કર્મગ્રન્થ કષાય ગુણ વાત | પ્રાય: | પત ગતિ પ્રાપ્ત સ્થિતિ | ક્રોધ માન માયા લાભ અનંતાનુબંધી સમ્યકત્વ નિરક ગતિ લાવવા પર્વતની ખીણ પથ્થરના ! વાંસના મૂળ | કરમજના જે | થાંભલા જે | જેવી | રંગ જે અપ્રત્યાખ્યાની દેશવિરતિ | | તિ"ચ | ૧ વર્ષ પૃથ્વીની ફાડ | હાડકના | મેઢાના સીગડા| ગાડાની મળી ગતિ જે ! થાંભલા જે જે પ્રત્યાખ્યાનીય | સર્વવિરતિ | મનુષ્ય | ૪ માસ રેતીની લીટી | કાષ્ટના | ગોમૂત્ર જેવી ! કાજળ જે ગતિ જે | થાંભલા જે ! સંજ્વલન યથાખ્યાત | દેવગતિ | ૧ પક્ષ પાણીની રેખા નેતરની | વાંસની છાલ | હળદરના (શુદ્ધ) ચારિત્ર જે | સોટી જે | જેવી | રંગ જે [ ચારિત્ર મોહનીય www.jainelibrary.org
SR No.005267
Book TitleKarmgranth 1 to 5
Original Sutra AuthorN/A
AuthorVeershekharvijay
PublisherBharatiya Prachyatattva Prakashan Samiti
Publication Year1984
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy