SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવની પ્રરૂપણા ] ષડશીતિ નામના ચતુર્થાં ૪ થા કમ ગ્રન્થ [ ૮૭ પ્રશ્નઃ— ક્રમ પ્રકૃતિ આદિમાં વિભગજ્ઞાનમાં અવધિદર્શનને પ્રતિષેધ કર્યાં છે. તે પછી અહીં ( સિદ્ધાંતના મતે) વિભ`ગજ્ઞાનમાં અવધિદર્શન કેમ કહ્યું ? ઉત્તરઃ— જેમ સમ્યગ્દષ્ટિને વિશેષ વિષય અવધિજ્ઞાન અને સામાન્ય વિષય અવધિદર્શન કહેવાય છે. તેમ કેવલ વિભ’ગજ્ઞાનીને પણ અવધિદર્શન અનાકાર માત્રથી અવિશિષ્ટ હેાવાથી અધિજ્ઞાનીના અધિદશનની તુલ્ય છે. તેથી અવધિદશ ન કહેવાય છે. પણ વિભ’ગદર્શન નથી. કામ ગ્રન્થિકો કહે છે કેઃ— સાકાર અને અનાકારપણાથી વિભગજ્ઞાન અને અવધિદર્શન જુદા છે. તેપણુ સમ્યગ્ નિશ્ચય વિભ’ગજ્ઞાનથી થતું નથી કેમકે તે મિથ્યાત્વરૂપ છે. તેવી રીતે અવધિદર્શનથી પણ થતા નથી કેમકે નિરાકાર માત્ર છે, તે પછી તેની પૃથક્ વિવક્ષા શા માટે કરવી ? ૪. ઔયિક ભાવઃ કર્મીના ઉદ્દયથી થતા ભાવ તે. ૪ ગતિ:— તે તે ગતિનામકમના ઉદયથી થતા ભાવ તે. ૪ કષાયઃ— ?? ?, કષાયના ૩ વેદઃ— વેદના ,,,, 99 ૬ લેશ્યાઃ— આત્માને પરિણામ વિશેષ. ૧ મિથ્યાત્વઃ Jain Educationa International ૧ અજ્ઞાનઃ ૧ અસયમઃ— ચારિત્ર ૧ અસિદ્ધત્વ:— આઠે કમના "" ,, ૧. જીવશ્ર્વ ૨. સભ્યત્વ ૩. અસભ્યત્વ. સાંનિપાતિકભાવ ભાંગાની ટૂંકી રીતઃ-~ "" ૫. નિદ્રા આદિ અન્ય પણ ઔદયિક ભાવ હોય છે. આ ૨૧ ની જ વિવક્ષા કરી છે. મિથ્યાત્વ માહનીયના ઉદ્દયથી થતા ભાવ તે. 191 22 ૧ * "" ૫ "" 99 "" ÷ For Personal and Private Use Only "" "" 19 "" "" પરન્તુ "" "" ૫. પારિણામિકભાવઃ— પરિણામથી થતા ભાવ તે. અથવા જેને લઈને મૂળવસ્તુમાં કઈ પ્રકારના પરાવન ન થાય તેવા જીવ તથા ધર્માસ્તિકાય અદિ દ્રવ્યેામાં રહેલા સ્વતઃસિદ્ધ સ્વભાવ. ૪ × X X X "" "" દ્વિ આફ્રિ સયેાગથી ઉત્પન્ન થતા ભાવા તે. સયાગીઃ— २ 3 ૪ ય ÷ ÷ 3 * ૧ "" "" ભાંગા—૫ ૧૦ ૧૦ ૫ ૧ એક સાગી ભાંગા ન ડાય માટે દ્વિ આદિ સયાગી કુલ ભાંગા 79 ગ્રન્થકારે અહીયા 99 = ૩૧ ૫ = ૨૬ www.jainelibrary.org
SR No.005267
Book TitleKarmgranth 1 to 5
Original Sutra AuthorN/A
AuthorVeershekharvijay
PublisherBharatiya Prachyatattva Prakashan Samiti
Publication Year1984
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy