________________
૮૬ ]
[ ભાવ પ્રરૂપણું
ષડશીતિ નામને ચતુર્થ ૪ થે કર્મગ્રંથ
ભાવ ૫ પ્રકાર
૩
= ૫૩
૧. ઉપશમ ૨. ક્ષાયિક ૩. ક્ષાપશમિક ૪. ઔદેવિક . પરિણામિક
૨ ૮ ૧૮ ૨૧ ભાવના ૫ પ્રકાર – તે તે રીતે થવું તે “મવ માવ
૧. ઉપશમભાવ – જેમાં કર્મને (મેહનીય) પ્રદેશ અને વિપાક બને રીતે અનુદય હાય તે.
૧. ઉપશમ સમ્યકત્વ દર્શન ૭ ના ઉપશમથી થાય. ગુ. ૪ થી ૧૧
૨. ઉપશમ ચારિત્ર:–મહનીયના સર્વથા ઉપશાંત થવાથી ગુ. ૮ થી ૧૧ ૨. ક્ષાયિકભાવકર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થયેલે ભાવ તે.
૧. ક્ષાયિક સમ્યકત્વ- દર્શન ૭ ના ક્ષયથી ગુ. ૪ થી ૧૪ ૨. કેવલજ્ઞાન - કેવલજ્ઞાનાવરણના ક્ષયથી ગુ. ૧૩ ૧૪ ૩. કેવલદર્શન – કેવલદર્શનાવરણના ક્ષયથી ગુ. ૧૩ ૧૪ ૪. ક્ષાયિકચારિત્ર:– મેહનીયના સર્વથા ક્ષયથી ગુ ૧૨ થી ૧૪
૫. થી ૯ દાનાદિ ૫ લબ્ધિઓ – તે તે અંતરાયના ક્ષયથી ગુ. ૧૩ ૧૪ ૩. ક્ષાપશમિક - ઉદયમાં આવેલા કને ક્ષય અને અનુદય કમેને ઉપશમ થયેલ ભાવ. ચાર ઘાતિ કર્મોમાં જ હોય છે.
૫ લબ્ધિઓ – તે તે અંતરાયના ક્ષપશમથી ૧ ક્ષાપશમિક સમ્યકત્વ- દર્શન ૭ ના ક્ષપશમથી ગુ. ૪ થી ૭ ૧ દેશવિરતિ – દર્શન ૩ અને ૮ કષાયના ,, ગુ. ૫ મું ૧ સર્વવિરતિ – , , , ૧૨ ) , ગુ. ૬ થી ૧૦ ૧૦ ઉપગ કેવલ વિના :
જ્ઞાન ૪ તે તે જ્ઞાનાવરણના દર્શન ૩ , દર્શનાવરણના અજ્ઞાન 8 , જ્ઞાનાવરણના
, અને તેની સાથે
મેહનીયના ઉદયથી સિદ્ધાંતના મતે – અવધિદર્શન ૧ થી ૧૨ અને કચમથના મતે અવધિદર્શન ૪ થી ૧૨ ગુણસ્થાનક સુધી કહ્યું છે.
પ્રશ્ન- સિદ્ધાંતના મતે અવધિદર્શનને ૧લું ગુણસ્થાનક કહ્યું છે તે શા માટે? ઉત્તર – વિર્ભાગજ્ઞાનીને અવધિદર્શન હોય એવું પ્રતિપાદન કર્યું છે માટે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org