________________
[૭૧
સંસી અને આહારીની માર્ગણાઓ | બંધસ્વામિત્વ નામને ૩ જે કર્મગ્રન્ય
ક્ષાયિક – ઓધે છ૯, ૪ થી ૧૪ ગુ. એ બંધ પ્રમાણે.
એ ૩ ૬૪ મિશ્ર - ૩ ગુ. ૭૪
ઓધ બંધ પ્રમાણે ૨ ૧૦૧ સાસ્વાદન - રજી. ગુ. ૧૦૧
૧ ૧૧૭ મિથ્યાત્વ :- ૧લું ગુ. ૧૧૭ ૧૩ સંસી :- સંજ્ઞીને ૧ થી ૧૪ ગુણસ્થાન ઓધ બંધ પ્રમાણે. અસંજ્ઞીને ૧ થી ૨
, , પરંતુ આઘે ૧૧૭ ૧૪ આહારી – આહારી - ૧ થી ૧૩ ગુણસ્થાન ઓધ બંધ પ્રમાણે
અનાહારી :- કામણ કાગ પ્રમાણે ઘ-૧-ર-૪-૧-૧૪ ગુણસ્થાન
કેટલીક સંજ્ઞાઓ –
બંધ = બંધાતી. બંધવિચ્છેદ = બંધાતી અટકી જવી. અબંધ = અહીં ન બંધાતી આગળ ઉપર બંધાવાની. એવી જ રીતે ઉદય, ઉદીરણા અને સત્તામ
પણ સમજવું. થીણુદ્ધિક = થીણદ્ધિ, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, નિદ્રા = નિદ્રા પ્રચલા. દર્શનાવરણ = ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ. અનતાનુબંધિ૪ = અનતાનુબંધિ ક્રોધ માન-માયા-લેભ.
એવી જ રીતે અપ્રત્યાખ્યાનીયે, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન* જાણવા. મધ્યમકષાય = ૪ પ્રત્યાખ્યાન કષાય, ૪ અપ્રત્યાખ્યાનીય કષાય. દઈનસતક (દશન)= 3 દર્શન મેહનીય, ૪ અનંતાનુબંધિ કષાય. હાસ્ય = હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા. હાસ્ય' = 9 ૦ નરક = નરકાયુષ્ય, નરકગતિ, નરકાનુપૂર્વી.
એવી જ રીતે તિર્યંચ, મનુષ્ય, દેવ જાણવા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org