SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦] શતક નામનો પ કે કર્મગ્રન્થ [ ઉત્તરપ્રકૃતિનું જ સ્થિ. બંધમાણ એકેન્દ્રિયાદિમાં જઘન્યસ્થિતિબંધ પ્રમાણ –(ગા. ૩૫-૩૬) સંખ્યા પ્રકૃતિના નામ જઘન્યસ્થિતિ જ્ઞાનાદિ ૧૪, સં લેભ, અંતમુહૂર્ત યશ, ઉચ્ચગેત્ર. ૮ મુહૂર્ત શાતા વેદનીય. ૧૨ ) સ'. ક્રોધ. ૨ માસ , માન. » માયા. ૧૫ દિવસ પુરુષવેદ ૮ વર્ષ દેવાયુ, નરકાયુ, ૧૦ હજાર વર્ષ તિય ચાયુ, મનુષ્યાયુ, ભુલકભવ વિક્રિય ૬, ૨૦૦૦ સાગરોપમ આહારક ૨, જિનનામ, અંતઃ કેડીકેડી ઉ. કરતાં સંખ્યાતગુણહીન. ૮૫ નિદ્રા પ, અશાતા વેદનીય, મોહનીય ૨૧, નીચગોત્ર, ઉ૭૦કોડાકોડી સાગરોપમx પિંડ ૩૧, પ્રત્યેકની ૭, દશકની ૧૯, પરંતુ વર્ણાદિમાં સાગરોપમ એકેન્દ્રિાદિ જીવોમાં તેમને બંધગ્ય પ્રકૃતિએને જ, ઉ. સ્થિતિબંધ –(ગા. ૩૭-૩૮) એકેન્દ્રિયને સ્થિતિબંધ-૨ આયુઃ વિના ૧૦૭ પ્રકૃતિઓને, પંચસંગ્રહના મતે – જઘન્યસ્થિતિબંધ-તે તે પ્રકૃતિને ઉત્કૃષ્ટસ્થિતિ બંધ = ૭૦ કડાકોડી સાગરોપમ. ઉત્કૃષ્ટસ્થિતિબંધ –જઘન્યસ્થિતિબંધ + પલ્યોપમને અસંખ્યાતમ ભાગ. એકન્દ્રિયના જઘન્યસ્થિતિબંધને ૨૫, ૫૦, ૧૦૦ અને ૧૦૦૦ આદિથી ગુણીએ એટલે અનુક્રમે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંક્ષિપંચેન્દ્રિયને જઘન્યસ્થિતિબંધ આવે. 0 પ્રજ્ઞાપના સૂત્રમાં દેવ ૨ ની જ. સ્થિ.બંધ ૨૦૦૦ – પ. અસં. ભા. કહેલ છે. અહીંતત્વ કેવલીગમ્ય. બંધ શતકશૂર્ણિની હસ્ત લિખિતપ્રતમાં ૨૦૦૦ – પલ્યો. સં. ભા. જ. સ્થિ. બંપ વે. ૬ને બતાવેલ છે. જ્યારે મુકિતપ્રતમાં પ. અસં. ભા. ન્યૂન બતાવેલ છે. કે મતાંતરે આહારક ૨, અંતર્મદૂત્ત, અને જીનનામ ૧૦૦૦૦ વર્ષ. x આ પંચસંગ્રહના મતે, કર્મીગ્રન્થના મતે – ઉ= ૭૦ કેડાછેડી સાગરોપમ– ૫ મને અસંખ્યાતમે ભાગ ન્યૂન કરવાને અને કમં પ્રકૃતિના મતે જે પ્રકૃતિ જે વર્ગની હોય તેના ઉઃ ૩૦ કડાકોડી સાગરોપમ - પલ્યોપમને અસંખ્યાત ભાગ ખૂન કરવો. સલમાર્થ વિચાર સાર પ્રકરણને મત પણ આ પ્રમાણે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005267
Book TitleKarmgranth 1 to 5
Original Sutra AuthorN/A
AuthorVeershekharvijay
PublisherBharatiya Prachyatattva Prakashan Samiti
Publication Year1984
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy