SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ ધ્રુવનંધિ વગેરે ૩૩ દ્વારે કુલ. જ્ઞા, દ. વે. મો. આ. નામ. ગે. અં. ગાથાંક ૨૦ સાંતરખધ. ૪૧ ૦ ૦ ૧ ૬ ૦ ૩૪ ૦ ૦ ૬૧ ૨૧ નિરન્તરબંધ. પર ૫ ૯ ૦ ૧૯ ૪ ૧૦ ૦ ૫ ૨૨ સ્વાનુદયબંધિ. ૧૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૨૩ દબંધિ. ૨૭ ૫ ૪ ૦ ૧ ૦ ૧૨ ૦ ૫ ર૪ ઉભયબંધિ ૮૨ ૦ ૨ ૨ ૨૫ ૨ ૪૬ ૨૦ ૨૫ યુગ દુવ્યવચ્છિદ્યમાન બંધદય. ૨૬ ૦ ૦ ૨૬ ઉ&મવ્યવચ્છિદ્યમાન બંધદય. ૨૭ ક્રમવ્યવચ્છિદ્યમાન બંધદય. ૮૬ ૫ ૯ ૨ ૧ ૩ ૫૫ ૨૮ ઉદયબત્કૃષ્ટ. ૭૭ ૫ ૪ ૧ ૧૭ ૪ ૪૦ ૧ ૫ ૨૯ અનુદય બંધાત્કૃષ્ટ. ૨૦ ૦ ૫ ૦ ૦ ૦ ૧૫ ૦ ૩૦ ઉદયસંક્રમત્કૃષ્ટ. ૪૩ ૦ ૦ ૧ ૧૦ ૦ ૩૧ ૧ ૦ ૩૧ અનુદયસંક્રમત્કૃષ્ટ. ૧૮ ૦ ૦ ૦ ૧ ૦ ૩૨ ઉદયવતી. - ૩૪ ૫ ૪ ૨ ૪ ૪ ૯ ૧ ૫ ૩૩ અનદયવતી. ૧૧૪ ૦ ૨ ૦ ૨૪ ૦ ૮૪ ૧ ૦ ૦ = ૪ ૦ ૦ ૦ ધ્રુવબંધિ વગેરે ૩૩ દ્વારે – ૧. ધ્રુવબંધિ ૪૭ - બંધવિચ્છેદ સ્થાન સુધી અવશ્ય બંધાય તે. જ્ઞાનાદિ ૧૯, કષાય ૧૬, મિથ્યાત્વ મેહનીય, ભય, જુગુપ્સા, વર્ણાદિ ૪, તેજસકાર્પણ શરીર, અગુરુ લઘુ, ઉપઘાત, નિમણ, અનાદિ-અનંત, અભવ્યને, અનાદિ-સાંત ભવ્યને, અને સાહિ–સાંત સમ્યકત્વ વગેરેથી પડેલાને, એમ ૩ ભાંગા આવે. (ગા.૨–૫) ૨. અધવબંધિ ૭૩ :- બંધવિચ્છેદ સ્થાન સુધી વિકલ્પ બંધાય તે. હાસ્યાદિ ૪, વેદ ૩, શેષ ૮, પિંડ ૩૩, પ્રત્યેકની પ, દશકની ૨૦, અધ્રુવ હોવાથી સાદિસાંત ૧ જ ભાંગે આવે. (ગા. ૩-૪-૫) ૩. હૃદથી ર૭ - ઉદય વિચ્છેદ સ્થાન સુધી અવશ્ય ઉદય હોય તે. જ્ઞાનાદિ ૧૪, મિથ્યાત્વમેહનીય, વર્ણાદિ ૪, તૈજસ-કામણ શરીર, અગુરુ લઘુ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005267
Book TitleKarmgranth 1 to 5
Original Sutra AuthorN/A
AuthorVeershekharvijay
PublisherBharatiya Prachyatattva Prakashan Samiti
Publication Year1984
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy