SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ] શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ સ્થિતિસમુદાહાર, પ્રકૃતિસમુદાહાર, અધ્યવસાયે હોય છે. ૧ અનંતપનિધા :-આયુઃ વિના ૭ કમૅમાં પૂર્વ-પૂર્વથી ઉત્તરોત્તર વિશેષાધિક વિશેષાધિક છે. શુભમાં ઉ. થી જ. અને અશુભમાં જ. થી ઉ. જ્યારે આયુષ્યમાં પૂર્વ-પૂર્વથી ઉત્તરોત્તર સ્થિતિસ્થાનમાં અસંખ્યગુણ અસંખ્યગુણ અધ્યવસાયે છે. ર પરંપરોપનિધા :-આયુઃ વિના ૭ કર્મોમાં પપમના અસંખ્યાતમાં ભાગ જેટલા સ્થિતિસ્થાને ઓળંગીને પછી પછીના સ્થિતિસ્થાનમાં અધ્યવસાયે બમણું થતા જાય છે. - દ્વિગુણવૃદ્ધિસ્થાને આવ.સં.ભા.પ્ર. -સૌથી થેડા. એકતરા વચ્ચેના સ્થાને -પ. અસં.ભા.પ્ર :-અસંખ્યગુણા. દ્વિગુણવૃદ્ધિસ્થાને – અંગુલના પ્રથમ વર્ગમૂળના કુલ છેદનકે જેટલા આવે. તેના અસંખ્યાતમા ભાગમાં જેટલા છેદન કે છે, તેના આકાશપ્રદેશ પ્રમાણ ૨ અનુકૃષ્ટિ -સ્થિતિબંધમાં હેતુભૂત અધ્યવસાયની અનુકૃષ્ટિ છે જ નહિ. કારણ કે અધ્યવસાયે પૂર્વ-પૂર્વથી ઉત્તરોત્તર સ્થિતિસ્થાનમાં ખેંચાતા નથી. પરંતુ દરેક સ્થિતિસ્થાનેમાં બધા નવા જ અધ્યવસાય હોય છે. ૩ તીવ્રતા મંદતા – જઘન્યસ્થિતિસ્થાનને જઘન્યરસ સૌથી થોડા તે જ , ઉત્કૃષ્ટરસ પછીના છે જઘન્યરસ તે જ , ઉત્કૃષ્ટરસ પછીના જઘન્યરસ તે જ ,, ઉત્કૃષ્ટરસ એમ યાવત્ ઉત્કૃષ્ટ ,, ઉત્કૃષ્ટરસ સુધી અનંતગુણ અનંતગુણ કહેવું. ર. પ્રકૃતિસમુદાહાર – દ્વાર:૧ પ્રગણના ૨ અ૨બહુવ ૧ પ્રગણા -જ્ઞાનાવરણને સઘળા સ્થિતિસ્થાનમાં કુલ અધ્યવસાયે અસંખ્યકાકાશપ્રદેશ પ્રમાણ છે. આ પ્રમાણે સઘળા કર્મોમાં સમજવું. અનંતગણું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005267
Book TitleKarmgranth 1 to 5
Original Sutra AuthorN/A
AuthorVeershekharvijay
PublisherBharatiya Prachyatattva Prakashan Samiti
Publication Year1984
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy