________________
૪૬ ] શતક નામને ૫ મો કમગ્રથ [ વર્ગણાઓ જ. અને ઉ. પરમાણુની સં. સમજવું. સૂક્ષ્મ નિગોદની જધન્ય વર્ગણાને અવલિકાના અસંખ્ય સમયે વડે ગુણવા માટે કહ્યું છે. કારણ કે સૂક્ષ્મ નિગોદના જધન્ય યોગસ્થાનકને તેટલી સંખ્યા વડે ગુણતાં ઉત્કૃષ્ટ સ્થાન આવે છે. અને યોગને આધીન કમ ગ્રહણ છે. અચિત્ત માહર્માધવગણઓ :-આ વગણુઓ વિશ્રસા પરિણમયી શિખર, પર્વતાદિના મોટા
સ્ક વગેરેને અવલંખીને રહેલી છે. આ વર્ગણાઓ જ્યારે ત્રસ જીવોની સંખ્યા અલ્પ હોય ત્યારે વધારે હોય છે. અને સંખ્યા વધારે હોય ત્યારે આ વર્ગણાઓ અ૫ હોય છે. કારણ કે જ્યારે ત્રણ જે વધારે હોય ત્યારે દારિકાદિ વર્ગણાઓનું ગ્રહણ વધારે થાય છે, તે વખતે આ વર્ગણાના પરમાણુઓ તે વર્ગણાઓ તરીકે રૂપાન્તર પામે છે.*
આ દરેક પિત-પિતાના ગુણથી નિષ્પન્ન નામવાળી વર્ગણાઓ છે. પ્રશ્ન :- અહિ છવ તે પુદ્ગલેને દેશથી કે સર્વથી ગ્રહણ કરે છે? ઉત્તર :- અહિં જીવ આત્મપ્રદેશને સ્પર્શીને રહેલા દલિકોને જ ગ્રહણ કરે છે. પરંતુ આંતરમાં
રહેલા પુદ્ગલેને ગ્રહણ કરતા નથી. આ પ્રમાણે એક જીવ પ્રદેશમાં જ સ્પશને રહેલ એક પણ ગ્રહણ યોગ્ય દ્રવ્યને સર્વ આત્મપ્રદેશથી ગ્રહણ કરે છે. તેવી જ રીતે સર્વ આત્મ
પ્રદેશમાં સ્પર્શીને રહેલા ગ્રહણ યોગ્ય સર્વસ્કને સર્વ આત્મપ્રદેશથી છવ ગ્રહણ કરે છે. અનુ- વગણનું નામ જ, વર્ગણામાં પરમાણુની ઉ. વગણામાં પરમાણુની ક્રમ
સંખ્યા
સંખ્યા દારિક અગ્રાહ્ય ૧ પરમાણુ
અભવ્યથી અનંત ગુણ
સિદ્ધના , ભાગ. ઔદારિક
પૂર્વની ઉ. + ૧ પરમાણુ સ્વ. જ, + તેને અનં. ભા. વૈકિય અગ્રા
, + ૧
૪ અનંત ગુ. અભવ્યથી વિકિય
+ , ભા. આહારક અગ્રાહ્ય આહારક
અaહ્ય તૈજસ
ક , + , ભા. ભાષા
અગ્રાહ્ય ભાષા
> > + ૧
5 ) + ભા. ૧૧ ઉશ્વાસ અગ્રાહ્ય ઉશ્વાસ
, , + , ભા. ૧૩ મને. અગ્રાહ્ય
છ + ૧ ,
» » x 9 ગુ. * પાંચમા કર્મગ્રન્થમાં ધૂવાચિત્ત વગેરે (૧૦) વર્ગણાઓ ઉપગ ન હોવાને કારણે બતાવી ન હેવા છતાં પ્રસંગને પામીને અહીં કર્મ પ્રત્યાદિના આધારે બતાવી દીધી છે.
+
+
+
X
+
+
તેજસ
+
X
+
+
X
+
X +
૧૨
+
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org