________________
૧૪ પૂર્વ અને અવધિજ્ઞાન ] કર્મવિપાક નામને ૧લે કર્મગ્રન્ય
૧૪ પૂર્વ અનુ. પૂર્વનું નામ | પદ સંખ્યા અને પૂર્વનું નામ પદ સંખ્યા
ઉત્પાદ પૂર્વ | ૧૦૦૦૦૦૦૦' | ૮ |કર્મ પ્રવાદ પૂર્વ ૧૮૦૦૦૦૦૦ અગ્રાયણિ પૂર્વ | ૯૬૦ | ૯ પ્રત્યાખ્યાન પ્રવાદ ૮૪૦૦૦૦૦
પૂર્વ | ૩] વિર્યપ્રવાદ પૂર્વ | ૭૦૦૦૦૦૦ ૧૦ |વિદ્યા પ્રવાદ પૂર્વ| ૧૦૦૧૦૦૦૦' અસ્થિ
૧૧ | કલ્યાણ પૂર્વ | ૨૬૦૦૦૦૦૦૦ ૫ | કાનપ્રવાદ પૂર્વ
૧૨ | પ્રાણાયુ પૂર્વ પ૬૦૦૦૦૦૦૦૦૦૦૦સત્ય પ્રવાદ પૂર્વ | ૧૦૦૦ |૧૩ ક્રિયા વિશાલ પૂર્વ ૯૦૦૦૦૦૦૦ ૭ | આત્મપ્રવાદ પૂર્વ | ૨૬૦૦૦૦૦૦૦૧|૧૪ લેક બિન્દુસાર | ૧૨૦૦૦૦૦'
અવધિજ્ઞાન
૧ અનુગામી ૨ અનુગામી ૩ વર્ધમાન ૪ હીયમાન ૫ પ્રતિપાતિ ૬ અપ્રતિપાતિ
તત્ત્વાર્થને મતે –. અનવસ્થિત ૬. અવસ્થિત. ૩. અવધિજ્ઞાન :–મર્યાદામાં રહેલારૂપી પદાર્થોને બેધ જેનાથી થાય તે. ૧. અનુગામી – જ્યાં જાય ત્યાં ચક્ષુની પેઠે સાથે આવે છે. ૨. અનુગામી :–જે સ્થાને ઉત્પન્ન થયું હોય ત્યાં જ દીપકની માફક રહે. ૩. વર્ધમાન :–ઉત્પન્ન થયા પછી વધતુ જાય તે. ૪. હીયમાન –ઉત્પન્ન થયા પછી ઘટતું જાય તે. ૫. પ્રતિપાતિ :- આવેલું જાય તે. (વધુમાં વધુ કાકાશ જેટલું હોય.) ૬. અપ્રતિપતિ –અલકાકાશના ૧ પણ પ્રદેશને જોવાનું સામર્થ્ય હોય તે
જાય નહીં. યાવત્ કેવલજ્ઞાનને અપાવે. પ્રશ્ન –પ્રતિપાતિ અને હીયમાનમાં શું તફાવત? ઉત્તર –હીયમાન :-ધીમે ધીમે ઘટતું જાય.
પ્રતિપાતિ :-એક સાથે નાશ પામે.
૧ પ્રવચનસારોદ્ધારમતે ૧-૭-૧૦-૧૪ પૂર્વમાં પદસંખ્યા કેમે કરીને ૧૧૦૦૦૦ ૦૦૦, ૩૬૦૦૦૦૦૦૦,
૧૦૦ ૧૫૦૦ ૦, ૧૨૫૦૦૦e ૨ પ્રવચનસારોદ્ધારમતે ૪-૧૧ માં પૂર્વના અનુક્રમે અસ્તિનારિતપૂર્વ અવધ્યપૂર્વ નામ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org