________________
ગુણસ્થાનનું અંતર અને પલ્યોપમના પ્રકાર] શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ ૫૩
ઉત્તરોત્તરની ગુણશ્રેણીઓમાં અંતમું. કાળ સં. ગુ. ૨ હીન છે. દલિક અસં. ગુ.ર છે. તેથી નિર્જરા પણ અસં. ગુ. છે.
આમ ઉત્તરોત્તર ગુણશ્રેણીઓના કાળ સં. ભા. માત્ર એટલે અલ્પર હેવા છતાં અસં. ગુ. દલરચનાવાળી હેવાથી અસં. ગુ. દલિકેની નિર્જરા કરે છે.
ગુણસ્થાન પ્રાપ્તિનું અંતર :- (ગા.-૮૪) ગુણસ્થાનક જ. અંતર ગુણસ્થાનક ઉત્કૃષ્ટ અંતર ૧૨-૧૩-૧૪ સાસ્વાદન ૫. અસં. ભા.
મિથ્યાત્વ.
સા૧૩૨ સાગર. શેષ. ૧૦ અંતમું.
શેષ ૧૦ દેશનાધ પુદ્ગલપરાવર્તન પોપમ ૩ પ્રકાર (ગા. ૮૫)
૧. ઉદ્ધાર
૨, અદ્ધા.
૩. ક્ષેત્ર
૧. સૂક્ષ્મ ૧. બાદર ૧. સલમ ૨. બાદર ૧. સૂક્ષ્મ ૨. બાદર. અનંત પરમાણુ = ૧ ત્રસરેણું ૮ ત્રસરેણું = ૧ રથરેણું ૮ રથરેણુ = ૧ વાલાઝ ૮ વાલાગ્ર = ૧ લિંક્ષા
૮ લીક્ષા = ૧ ચૂકા ૮ ધૂકા = ૧ યવ ૮ યવ = ૧ ઉત્સધાંગુલ ૨૪ ઉસેધાંગુલ = ૧ હાથ ૪ હાથ = ૧ ધનુષ ૨૦૦૦ ધનુષ = ૧ ગાઉ
૪ ગાઉ = ૧ ઉત્સધાંગુલનું જન એવા એક જનને લાંબે, પહેળા, અને ઉંડે વૃત આકારવાળો કે કપીએ તેમાં ઉત્તરકુરૂના યુગલિકના વાળ મુંડન કર્યા પછી ૭ દિવસમાં જેવડે વાળ ઉગે તેના ૮૩ વાર (૮ ટૂકડા ૭ વાર ) ( ૨૦૯૭૧પર) ટૂકડા કરવા. અને એવા. (૩૩૦૭૬૨૧૦૪૨૪૬૫૬૨૫૪૨૧૯૯૬ ૦૯૭૫૩૬ ૦૦૦૦૦૦૦૦૦ ) ટુકડાથી અત્યન્ત ગાઢ રીતે ભરો.
તેમાંથી દરેક રમખંડને સમયે સમયે કાઢતાં કુ ખાલી થતાં જેટલો સમય લાગે તે બાદર ઉદ્ધાર પલ્યોપમ.
અને દરેક રમખંડને ૧૦૦-૧૦૦ વર્ષ કાઢતાં કુ ખાલી થતાં જેટલો સમય લાગે તે બાદર અદ્ધા પાપમ,
મખંડને સ્પર્શલાકાશપ્રદેશોને પ્રતિ સમયે કાઢતાં કૂવે ખાલી થતાં એટલે સમય લાગે તે બાદર ક્ષેત્ર પોપમ,
બાદર ઉદ્ધાર પોપમ = સંખ્યાતા સમય , અદ્ધા , = , વર્ષ
આ ક્ષેત્ર , = અ, કાળચક્ર ઉપરોક્ત પ્રત્યેક રમખંડના અસંખ્યાત ટૂકડા કરવા. (પ્રત્યેક રમખંડની અવગાહના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org