SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ કમ ખ'ધના હેતુએ, અને કબંધ ] કવિપાક નામને ૧ લે કર્મ ગ્રન્થ [ પ અશેાક વૃક્ષવાળા વનને અશાકવન કહેવું. (નિશ્ચયથી પરમાથી આ પણુ અસત્ય છે.) ૪ અસત્યાક્રૃષા (વ્યવહાર ) :—જેમાં સાચું પણ નહી'. અને ખેાટુ' પણ નહીં. દા. ત. દેવદત્ત ઘડા લાવવા જોઈ એ. (પરમાથ થી—નિશ્ચયથી છેતરવાની બુદ્ધિ હાય તે અસત્યમાં જાય તે સિવાય સત્યમાં જાય. ) ૭ કાયયાગ :~~~ ૧ ઔદારિક કાયયેાગ :—ઔદારિક શરીરને વ્યાપાર પર્યાપ્તા તિય ચ અને મનુષ્યને હાય. ૨. ઔદારિકમિશ્ર કાયયેાગ :—કામણુ અને ઔદારિક શરીર બન્નેના ભેગા વ્યાપાર અપર્યાપ્તા તિર્યંચ અને મનુષ્યને તથા સમુદ્ધાતાવસ્થામાં કેવલીભગવંતને ૨, ૬ અને છ મા સમયે હાય. ૩, વૈક્રિય કાયસેગ :—વૈક્રિય શરીરનેા વ્યાપાર. પર્યાપ્તા દેવ અને નારકોને તથા લબ્ધિવાળા પચેન્દ્રિય તિર્યંચ મનુષ્ય અને વાયુકાયના જીવાને હાય. ૪ વૈક્રિયમિશ્ર કાયયેાગ :—કાણુ તથા વૈક્રિય શરીર બન્નેના ભેગા વ્યાપાર અપર્યાપ્તા દેવ અને નારકને હાય. ૫ આહારક કાયયાગ :—મહારક શરીરને વ્યાપાર. આહારક લબ્ધિવાળા ૧૪ પૂર્વધરને હાય. ૬ આહારક મિશ્ર કાયયેાગ :-આહારક અને ઔદારિક શરીરના ભેગેા વ્યાપાર, આહારકલબ્ધિવાળા ૧૪ પૂધરને હાય. ૭ કાણુ કાયયેાગ :—માત્ર કામણુ (તૈજસ અને કાણુ) શરીરના વ્યાપાર વિગ્રહગતિમાં જીવાને અને સમુદ્ધાતાવસ્થામાં કેવલી ભગવંતને ૩, ૪, ૫ માં સમયે હાય. કુ અધ ૧ પ્રકૃતિબંધ ૩. રસમધ ૪. પ્રદેશખ ધ ૨. સ્થિતિખ‘ધ ૧ પ્રકૃતિબધ :—કર્માંના (જ્ઞાનાદિશુષ્ણેાને આવરવાના ) સ્વભાવ. ૨ સ્થિતિબંધ :—આત્મા સાથે કર્મોના ચેટી રહેવાના નક્કી થયેલે કાળ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005267
Book TitleKarmgranth 1 to 5
Original Sutra AuthorN/A
AuthorVeershekharvijay
PublisherBharatiya Prachyatattva Prakashan Samiti
Publication Year1984
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy