________________
[ ૩૯
૮-૯-૧૦ ગુણસ્થાનકો ] કસ્તવ નામને ૨ જે કર્મગ્રન્થ
૮. અપૂર્વકરણગુણસ્થાનક ૨ પ્રકાર
૧. ઉપશામક
૨. ક્ષયક ૧. ઉપશામક –ઉપશમ શ્રેણવાળા જીવને ચડતા અથવા પડતા.
કાળી –જ. ૧ સમય.
ઉ. અંતમુહૂર્ત. ૨. ક્ષપક–ક્ષપકશ્રેણી ઉપર ચડતા ને.
કાળ–અંતમુહૂર્ત. ૯. અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક –આ ગુણસ્થાનકમાં સાથે
ચઢેલાં જીવોના અધ્યવસાયમાં પરસ્પર તારતમ્ય ન હોય માટે
અનિવૃત્તિ ગુણસ્થાનક કહેવાય. અને સંપરાય = કષાયને ઉદય. આ ગુણસ્થાનક સુધી બાદર કષાયને ઉદય હોય છે. આ ગુણસ્થાનકમાં સ્થિતિઘાતાદિ પાંચે પદાર્થો થાય છે. આ ગુણસ્થાનક પણ બે રીતે હોય છે.
૯ અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક ૨ પ્રકાર
૧. ઉપશામક
૨. ક્ષક ૧. ઉપશામક –આ ગુરુસ્થાનકના અને ત્રણે કષાય ઉપશાંત થઈ ગયેલા
હોય છે. કાળ :–જ. ૧ સમય.
ઉ. અંતમુહૂર્ત. ર. ક્ષપક –આ ગુણસ્થાનકના અંતે ત્રણે કષાયને ક્ષય થઈ ગયેલ હોય છે.
કાળ :–અંતમુહૂર્ત. ૧૦ સુક્ષ્મસં૫રાય ગુણસ્થાનક –કીટ્ટીરૂપે કરાયેલા સૂકમ કરાયો
ઉદય અહીં હોય છે. આ પણ બે રીતે હોય છે. ૧૦. સુક્ષ્મસં૫રાય ગુણસ્થાનક ૨ પ્રકાર
૧. ઉપશામક |
૨. ક્ષપક ૧ ઉપશામક –આ ગુણસ્થાનકને અંતે સંજવલન લેભને સર્વથા ઉપશમ
થઈ જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org