________________
૬ ] શતક નામને ૫ મો કર્મગ્રન્થ [ યુગપદુવ્યવછિદ્યમાન બદય વગેરે દ્વારે
નિદ્રા ૫, મોહનીય ૨૫, ગોત્ર ૨, વેદનીય ૨, આયુ ૨, પિંડ ૨૫, પ્રત્યેક ૫,
દશકની ૧૬, ૨૫. યુગપદ્રવ્યવછિદ્યમાન બંધદય ૨૬ –બંધ અને ઉદયમાં એક સાથે જાય તે.
મિથ્યાત્વ, કષાય ૧૫, હાસ્ય રતિ, ભય, જુગુપ્સા, પુરુષવેદ, મનુષ્યાનુપૂર્વી, આતપ,
સૂક્ષ્મ ૩, ર૬. ઉ&મવ્યછિદ્યમાન બંધદય ૮ઃ–પહેલાં ઉદયવિચ્છેદ પછી બંધ થાય તે.
સુર ૩, વૈક્રિય ૨, આહારક ૨, અયશ, ર૭. ક્રમવ્યવચ્છિદ્યમાન બંધાય ૮૬ –પહેલાં બંધવિચ્છેદ પછી ઉદય વિદેદ થાય તે.
જ્ઞાનાદિ ૧૯, સંજવલન લેભ, શેક, અરતિ, વેદ ૨, વેદનીય ૨, ગોત્ર ૨,
આયુ ૩, પિંડ ૩૨, પ્રત્યેકની ૭, સ્થાવરની ૬, ત્રસ ૧૦. ૨૮, ઉદયબંધિત્કૃષ્ટ ૭૭ –જે પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે જ ઉત્કૃષ્ટ સ્થિતિબંધાય તે.
જ્ઞાનાદિ ૧૪, મિથ્યાત્વ મેહનીય, કષાય ૧૬, આયુઃ ૪, અશાંતાદનીય, નીચગેત્ર, પંચેન્દ્રિય જાતિ, વક્રિય ૭, તૈજસ ૭, હુંડક, વર્ણાદિ ૭, અશુભવિહાયોગતિ,
પ્રત્યેક ૬, અસ્થિર ૬, રસ , ર૯, અનુદયબંધિત્કૃષ્ટ ર૦ –ઉદય ન હોય ત્યારે જ ઉત્કૃષ્ટસ્થિતિ બંધાય તે.
નિદ્રા પ, એ કેન્દ્રિય જાતિ, સ્થાવર, આતપ, દારિક ૭ સેવા, તિર્યંચ ૨, નરક ર. ૩૦. ઉદયશંકમેકૃષ્ટ ૪૩ –ઉદય હોય ત્યારે સંક્રમ વડે જેની ઉત્કૃષ્ટસ્થિતિ થાય તે.
શાતા વેદનીય નેકષાય ૯, સમ્યક્ત્વ મેહનીય, મનુષ્યગતિ સંઘયણ ૫, સંસ્થાન ૫,
વદિ ૧૩, સ્થિર ૬, શુભવિહાગતિ. ઉચ્ચગેત્ર, ૩૧. અનુદય સંક્રમકૃષ્ટ ૩ર –ઉદય ન હોય ત્યારે સંક્રમ વડે જેની ઉત્કૃષ્ટસ્થિતિ થાય તે.
આહારક ૭, મનુષ્યાનુ પૂર્વી, સૂક્ષ્મ ૩, વિકલ ૩, દેવ ૨, જિનનામ, મિશ્ર મેહનીય, ૩ર, ઉદયવતી ૩૪ –જે પ્રકૃતિઓને સત્તામાંથી ક્ષય થાય ત્યારે ઉદય હોય તે.
જ્ઞાનાદિ ૧૪, વેદનીય ૨, સમ્યકત્વ મેહનીય, સંજવલનલેભ, સ્ત્રીવેદ, પુરુષ વેદ,
આયુષ્ય ૪, મનુ. ગતિ, પંચેન્દ્રિય, જિન, ત્રસ ૪, સુભગાદિ ૩, ઉચ્ચ. ૩૩. અનુદયવતિ ૧૧૪ –સત્તામાંથી ક્ષય થતી વખતે ઉદય ન હોય તે.
નિદ્રા ૫, મિથ્યાત્વમોહનીય, મિશ્રમેહનીય, નપુંસકવેદ હાસ્ય ૬, કષાય ૧૫,
નીચગોત્ર, પિંડ ૬૩, પ્રત્યેક ૭, સ્થાવર ૧૦, પ્રત્યેક ૩, સુસ્વર, અહીં પાંચમા કર્મગ્રન્થમાં ૧૭+ ક = ૨૦ દ્વારે આપ્યા છે. પ્રસંગને પામીને વધારાના બાકીના ૧૩ ધાર સાથે સાથે બતાવી દીધા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org