________________
૧૮ ] કમવિપાક નામનો ૧લે કર્મગ્રન્થ [ ગોત્ર અંતરાય અને નામકર્મ ગેત્રના ૨ પ્રકાર – ૧. ઉચ્ચગેત્ર –જે કર્મના ઉદયથી ઉત્તમ જાતિ, કુળ, તપ, અશ્વ, રૂપ,
વગેરેના સંભવવાળા કુળમાં જન્મ થાય. ૨. નીચોત્ર – જે કર્મના ઉદયથી જ્ઞાનાદિ સંપન્ન છતાં નિદાને પાત્ર થાય
તેવી હીન અને નીચ જાતિમાં ઉત્પન્ન થાય.
૭. અંતરાય ૫ પ્રકાર
૧. દાનાન્તરાય ૨. લાભાન્તરાય ૩. ભેગાન્તરાય ૪. ઉપભેગાન્તરાય ૫. વિયત્તરાય અંતરાયના ૫ પ્રકાર – ૧. દાનાન્તરાય –( દાન = પિતાની માલિકી ઉઠાવી બીજાને આધીન કરવું તે.)
જે કર્મના ઉદયથી છતિ શક્તિ સંગમાં, દાનનું ફળ જાણવા
છતાં આપવાને ઉત્સાહ ન થાય તે. ૨. લાભાન્તરાય –જે કર્મના ઉદયથી વસ્તુ પ્રાપ્ત ન થાય તે. ૩. જોગાન્તરાય –જે કર્મના ઉદયથી છતિ સામગ્રીએ વસ્તુ ભેગવી ન શકે. ૪. ઉપલેગાન્તરાય –જે કર્મના ઉદયથી છતિ સામગ્રીએ વસ્તુને ઉપભેગ
ન કરી શકે તે. (ભગ = એકવાર ગવાય છે.)
(ઉપગ = અનેકવાર ગવાય છે.) ૫. વીર્યન્તરાય – જે કર્મના ઉદયથી નીરોગી શરીર, યૌવનાવસ્થા છતાં
અલ્પ બળવાળો હોય તે. ૮. નામકર્મ-૧૦૩–૯૩-૬૭-૪ર પ્રકાર
૧. પિડપ્રકૃતિ
૨. પ્રત્યેકપ્રકૃતિ
દશક-૨
+
+
૩૯
+
+
vvvv
૨૦ = ૪૨ ૨૦ = ૬૭ ૨૦ = ૯૩ ૨૦ = ૧૦૩
+
+
+
+
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org