Book Title: Jain Tattvashodhak Granth
Author(s): 
Publisher: ZZZ Unknown
Catalog link: https://jainqq.org/explore/011534/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ THE FREE INDOLOGICAL COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC FAIR USE DECLARATION This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website. Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility. If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately. -The TFIC Team. Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ 4;& Tw TOX GU अर्पणपत्रिक a પ ( અમે ઇશ્વર માગીએ એટલું. એ શગ ) પહેલા દેવ અરીહંતને નમું, બીજા સિદ્ધ પ્રભુ થજો હાય હેમકુંવરાઇને આચારજની કૃપા ઉત્કૃષ્ટ છે, ઉપાધ્યાય અતિ સુખદાયઃ | હેમકુંવરાઇને (૧) સાધુ સાવિની કરે સેવના, ફળ શ્રેષ્ઠ છે પુણ્ય પ્રતાપ | હેમકુંવરાઇને કરે પંચ પરમેષ્ઠી આરાધના, એથી પ્રાપ્તિ પ્રમેાદ અમાપ | હેમકુંવાઇને (૨) એ છે ધર્મધ્વજા સુખરિણી, પામે પૃથ્વિમાં પૂરણ પ્યાર | હેમકુંવરખાઇને આપે। દીર્ઘ આયુષ્ય પ્રભુ એને, પામે ધર્મથી જય જયકાર | હેમકુંવરમાઇને (૩) મુંબઈ શેહેર નાહર દીપનું, તેમાં સઁધ સકળ સરદાર | હેમકુંવરબાઇને શેઠ રામજી માધવજી સદા, સ્વર્ગવાસીનું નામ શ્રીકાર | હેમકુંવરમાઇને (૪) એનું દ્રવ્ય છે સુકૃતનું અતિ, શુભ મારગે ખરચવા હેાંશ | હેમકુંવરાઇને 1. ધર્મ કરણીથી ધીરજતા ધરે, સ્હાય આપે કરૂણાના કાશ | હેમકુંવરમાઇને (૫) LO Page #4 -------------------------------------------------------------------------- ________________ ને જાણીએ CY જેના અંતરમાંહી અહનીશ, રો. અનુપા વશી છે અપાર I હેમકુંવરબાઈને ગુણખાણ ગરીબ ઉગારવા, પૈસા ખરચે છે અપરંપાર I હેમકુંવરબાઇને (૬) ધર્મ ધ્યાન ઉત્તેજન આપતાં, ' હો જામાંહી જય જયકાર હેમકુંવરબાઇને છે એને વિજય વિશેષ થાજો સદા, સંત સેવા થકી સુખકાર I હેમકુંવરબાઇને (૭). મુનિરાજની દેશના દિલ ધરી, પામ્યાં ધર્મથી પૂરણ પ્રીત | હેમકુંવરબાઈને . નો ઉપદેશ સરસ અણગાર, " " સુણી રાખી પૂરી પરતીત | હેમકુંવરબાઇને (૮) વહાલા ધર્મ અતિ વીતરાગને, વાણી બાઈની અમૃતધાર II હેમકુંવરબાઇને ખરચી દાસ સદા શુભ મારગે, . પોખે સાધરમી નર નાર | હેમકુંવરબાઇને ધન્ય જન્મ સફળ તેહને ગણું , જેના દિલમાં વશે જિનધર્મ હેમકુંવરબાઈને દ્રવ્ય ગર્વ તજી મુખ ઉચ્ચ નમ્રતાનાં વચન ઘણી શર્મ ( હેમકુંવરબાઇને (૧૦) આપ આશ્રય અંતર શુદ્ધથી, ધર્મકાર્યમાં પ્રીતિ અપાર I હેમકુંવરબાઈને / અતિ હોંશથી અર્પણત્રિકા, હિં કરે શુભ મનથી સ્વિકાર હેમકુંવરબાઈને ( Kછીએ કે છું 54 Page #5 -------------------------------------------------------------------------- ________________ 2) J * પરમ પુનિત સકળ ગુણાલંકૃત પરમ ધર્મનિષ્ઠ શેઠાણી બાઈ હેમકુંવરબાઈ. મહૂમ શેઠ રામજી માધવજીની વિધવા ભાર્યા. એ - મુંબઈ આપની શ્રી જૈનધર્મ પ્રત્યે એક નિષ્ઠાની વૃત્તિ અને અત્યંત આસ્થા, આપનો જીવ દયાપ્રતિપાળક મિણે જન સ્વભાવ, આપની અત્યુત્તમ સખાવતથી અનેક વિ, અવાચક ગાયના જીવની થતી હિંસાનું બચવું, આ પનું ધર્મકાર્યમાં અગ્રેસરપણું, આપની દયાળુ વૃત્તિથી માં ચાલતા ધર્મદા દવાખાનાને લીધે અનેક જીવોપર થતો હતો " ઉપકાર, આપની સદ્ધર્મનિષ્ઠવૃત્તિ તથા આપનું ધર્મ મને પરાયણપણું, અને આપની તથા આપના શ્રેયસ્કર બં ઉં શેઠ મૂળચંદભાઈ કરશનજીની તથા આપના ચિર છે જીવી ર હરકીશનદાસની અમારા ઉપરની પરોપકાર તરીકેની અમિદષ્ટિ એ વિગેરે શુભ ગુણોથી આ પુ . સ્તકમાં આપનું નામ અમર રહેવા આ શુભકારી છે અને માતગ્રંથ પ્રીતિપૂર્વક આપને અર્પણ કરીએ છીએ, થી અને આ જેનતત્વધક ગ્રંથના પવિત્ર પાઠથી, જે પુ રૂ - જે ય પાઠકને પ્રાપ્ત થાય, તેને એક ભાગ આપને હ મેશાં પ્રાપ્ત થાય, એવી ઈચ્છા રાખું છું. તથાસ્તુ! આપના પાકાંક્ષી છે. શા ત્રિભવનદાસ રૂગનાથદાસ, શા છોટાલાલ મોતીચંદ. S . * ' ' * ૯ છે *r 60) ( ) - . જ * • • * . . Page #6 --------------------------------------------------------------------------  Page #7 -------------------------------------------------------------------------- ________________ प्रस्तावना ' સુબંધુઓની પવિત્ર સેવામાં આજે ગુજારવામાં આવે છે કે, આપણને અનાદિ કાળથી ભવભ્રમણ રૂપ ચક્રમાં પર્યટન કર વાનું કારણ શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ, શુદ્ધ ધર્મની શ્રદ્ધા નહી આવ વાથી થયું છે. માટે દેવ ગુરુને ધર્મની બરાબર શુદ્ધ રીતે ઓળ , ખાણ કરવામાં ચૂકવું નહી. કેમ કે, મુખ્ય રીતિમાં શ્રદ્ધા શુદ્ધ , -અનુભાસના શુદ્ધ ૨, અનુપાળના શુદ્ધ ૩, વિનય શુદ્ધ૪, ભાવ શુદ્ધ પ, એ પાંચ પ્રકારની શુદ્ધિ કરવાથી જીવને જન્મ જરા ય રણની દુખ રૂપી અટવી લિધીને મેક્ષ રૂપનગરમાં નિર્વિધ્રપણે પહોચી શકવામાં વાર લાગશે નહીં. તે પાંચ શુદ્ધિ છે, તેમાં પણ શ્રદ્ધા શુદ્ધ તે મુખ્ય છે. તે માટે ગુરુગમથી શ્રદ્ધા શુદ્ધ કરવી એ આપણે મુખ્ય ધર્મ છે. કારણ કે, હાલ આ દુષમ પાં ચમા આરામાં જનધર્મમાં અનેક મત મતાંતરે વિસ્તાર પામ વાથી મતિ મૂઝાઈને છેવટના ભાગમાં શંકાદિક દોષ ઉત્પન્ન થ ' યાનો સંભવ થયા જેવું કેટલાકને થઈ પડે છે. માટે તે દાને નિર્ણય કરવા સારૂ વારંવાર જેની ગ્રંથે આગળ જે મહાપુરુષે - ઘણે પરિશ્રમ લઈને પરેપકાને માટે બનાવી ગયા છે, તે તેને લાભ પ્રમાદાદિકને વશ કરીને તથા પોતાના મતાભિમાને કરીને લઈ શકવાને અશક્ય થવાથી શંકા રૂપ અંકુર ઊગીને પ્રાયે ઉ સૂત્ર પ્રરૂપણરૂપ હોટું વૃક્ષ થઈને ધર્મથી ભ્રષ્ટ થવા રૂપ ફળ * પ્રાપ્ત થાય છે, અને તે પોતે તો તે હાલતને પહોચે છે. પણ બીજા ભવ્ય જીવોને પણ ઉન્માર્ગ રૂપ જાળમાં ફસાવીને દુષ્કૃત્ય રૂપ કાટે વીંધીને નરક નિગદ દુરગતિના દુ:ખ રૂપ સ્થાનકમાં હેડરોલી મૂકીને જન્મ જન્મની ખરાબી કરાવવામાં પાછો પગ - હઠાવતા નથી, તે બધાય પાપ કરતાં ઉસૂત્ર પ્રરૂપીને બીજાને અવળે રસ્તે ચડાવવા જેવું બીજું કાંઈ દુનિયામાં મોટું પાપ , . Page #8 -------------------------------------------------------------------------- ________________ (૮) ' , " પ્રસ્તાવના ” - ~ ~નથી. પ્રિયાબંધુઓ! જુએ કે, કેઈ જીવ મેહનીકર્મના ઉદયથી ચારિત્રથી ભ્રષ્ટ થશે, તો તે ફક્ત એક પિતાના આત્માને જ દુર્ગ તિનાં દ્વાર ખુલ્લા કરીને તેમાં પ્રવેશ કરશે પણ જે પુરુષે શ્ર દ્વાથી ભ્રષ્ટ થયા છે તે પોતે તો મિથ્યાત્વ રૂપ ઝેરને પાલે પીને બેઠા છે અને બીજા જે કઈ બાળા ભેળા ભવ્ય જીવ હોય, તેને પણ તે ખ્યાલ પાવાને તત્પર જ છે; અને તે પાઈને કર્મ રૂ૫ નિ શામાં ખૂબ ગરકાવ કરી દે છે કે, તેને ફરીથી સમિતિ રૂપ બોધિબીજ પામવું ઘણું જ મુશ્કેલ પડે. તેથી વિવેકીએ, આ મ નુષ્ય જન્મ દશ દષ્ટાંતે વારંવાર મળ ઘણો જ મુકેલ છે. તેમાં વળી જેનધર્મ, શાસ્ત્રનું શ્રવણ પ્રભુના વચન ઉપર શ્રદ્ધા, પાંચ ઇંદ્રિ પરવડી, સદગુરુને જેગ, દીર્ધાયુ વિગેરેને યોગ મળવો દુર્લભ છે. હવે મનુષ્ય જન્મ પવિત્ર કરવા માટે આપણું જે પૂર્વાચા . થી કે જેમણે આપણું ઉપર ઘણું જ અનુગ્રહ કરી મિથ્યાત્વ રૂપ ઉવટવાટથી સમ્યકત્વ રૂપ ખમાર્ગે ચડાવવાને અને વળી પરોપકાર ને માટે, આ “જેનતત્ત્વધક નામનો ગ્રંથ મહા દયાના સાગર અને પંડિતમાં શિરમણી એવા મહપુરુષ શ્રી ત્રીકમદાસજી મહારાજ જેઓ મારવાડમાં થઈ ગયા છે. તેઓ બનાવીને આપણને બક્ષીશ કરી ગયા છે કે, જેનો લાભ આપણાથી ન લેવાય તેટલે થોડો જ છે. કારણ કે જેની અંદર દયા, દાન, પુન્ય, નીતિ, ત્યાગ, વૈરાગ, ઉત્સર્ગમાર્ગ, અપવાદમાર્ગ, નિશ્ચય, વ્યવહાર સ્વસમય સ્થાપન, પર સમય ઉથાપન વિગેરેને એ તે આબેહુબ ચિતાર આ એ છે કે, તે વાંચવાથી જિનેના માર્ગની ખરેખર શું ખૂબી છે? તે આપણું જાણવામાં આવ્યા શિવાય રહેશે જ નહીં, પણ તે ગ્રંથને વિષમ દષ્ટિથી નહી વાંચતાં સમદષ્ટિથી વાંચશે તેને અમૃત રસ રૂપ જરૂર થઈ પડવાથી તે ઉન્માર્ગ છોડી સડકને રસ્તે ચડયા શિવાય રહેશે જ નહી, આ પવિત્ર ગ્રંથને બનાવવાવાળા પંડિતોની પંક્તિમાં ગણાતા હતા, પણ તેમણે વિષમદષ્ટિથી આ ' થવા પોતાની મહત્તા વધારવા માટે અથવા વાદ વિવાદન માટે '' આ ગ્રંથ બનાવ્યો નથી, પણ ફક્ત એકાંત શાસ્ત્રના ન્યાયે પરે પકાર બુદ્ધિયે બનાવ્યું છે. માટે તે પુરુષના આપણે આભારી Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના --------------------------------------- એ. તે દરમ્યાનમાં કેઇને તે વાંચવાથી શ્રેષ ઉત્પન્ન થશે તો તે હાત્મા પુરુષોને શિર દોષ નથી, તેમ તે ગ્રંથનો પણ દોષ નથી. કે શેલડી તે ઘણી મીઠી છે, પણ તે ઊંટને વિષ રૂપ થઈ ડે છે. વળી અને સાકર વિષ રૂપ અને વાયસને દ્રાક્ષ વિષ રે થઈ પડે છે, પણ તેમાં શેલડી સાકર કે, દ્રાક્ષને દોષ નહી, છે તે પાપિષ્ટ જીના પ્રારબ્ધનો દોષ છે. તેમ આ ગ્રંથ શેલડી કર ને દ્રાક્ષ થકી પણ અધિક મધુર રસ વાળે છતાં ભારે મેં જીવે ઊંટ, ખરે અને વાયસ જેવાને વિષ રૂપ થઈ પડશે તો મા તે મહાત્મા પુરુષને દેષ નથી, માટે વિવેકી વગ, આ વને એક વાર વાંચવાથી તેની અંદર શું ખૂબી છે? તે આ જ્ઞને જાણવામાં થોડું જ આવશે. પણ દીર્ધદષ્ટિવાળાને તે ઘ 1 જ પ્રિય થઈ પડશે, વળી તેને વારંવાર વાંચવાથી તેની ખરે ખૂબી માલમ પડી આવશે કે, આ મહાત્મા પુરુષે પોતાની ની અનહદ બુદ્ધિ વાપરી છે કે, તે વાચકવર્ગને આશ્ચર્ય થયા વાય રહેશે જ નહી. આ ગ્રંથ ઘણા વર્ષથી બનેલું છે, પણ મારા જાણવામાં ટૂંક મુદતથી આવ્યો છે તેથી તેને ઘણું જ યે પ્રસિદ્ધિમાં થોડો જ માલમ પડતો જાણી આપણું સ્વર્સિ ને સરખે લાભ લઈ શકવાના ઈરાદાથી અમો છપાવી પ્ર પદ્ધ કર્યું છે. આ ગ્રંથની પ્રત મારવાડથી અમને મળવાથી તે ચિતાં તેમાં કેટલી જગ્યાયે અશુદ્ધ હેય તેમ માલમ પડવાથી માં તસ્દી લઇને બનતાં સુધી શુદ્ધ કર્યો છે. તે પણ તેની પંદર કઈ જગ્યાએ ભૂલ ચૂક રહી હોય તે સજજન વર્ગ સુ રીને વાંચવાની કૃપા કરશે.' તથાસ્તુ ! . : : ' . . -- ~ ---- Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રીમત્તિ, પૃટાંક. _ વિષયાંક. વિષયનું નામ. ૧ નામદ્વાર ... ... ૨ લક્ષણહાર ... .. ૩ ભેદદ્વાર ... ૪ દૃષ્ટાંતદાર . ૫ ઓળખણદ્વાર ૬ કૃણદ્વાર ... ૭ આત્માદ્વાર ... ... ૮ સાવદ્ય નિર્વદ્યદ્વાર .... ૯ રૂપિઅરૂપિઢાર ૧૦ જીવાજીવકાર ૧૧ શુભાશુભદ્વાર .... ૧૨ ધર્મકર્મઢાર ૧૩ આજ્ઞા અનાજ્ઞા દ્વારા ૧૪ નિત્યાનિત્યદ્વાર ... ૧૫ ગુણઠાણાદાર .. ૧૬ સમવતારદ્વાર .. ૧૭ પ્રકૃતિ અપ્રકૃતિદ્વાર - ૧૮ ભાદ્વાર . ... ૧૯ દ્રવ્ય, ગુણ, પર્યાયકાર » ૨૦ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવદ્વાર ૨૧ ઉત્પાદ, વ્યય, ધુવાર .. ... રર તળાવદષ્ટાંતકાર • • ૨૩ નવપદાર્થમાં ભેગા જાદાને કાર ર૪ હેય, ય, ઉપાદેય હાર .... ૨૫ જિનવાણી સ્તવન છંદ ... ૧૦૧ ૧૫. ૧૦૫ ૧૦૬ ૧૦૭ : ", : ૧૧૦ ૧૧૫ ૧૧૮ ૧૧૯ ૧૨૧ ૨૩ : • ૧૩૫ ... ઉપર.. Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગાતમગણધરેભ્યો નમ: શ્રી जैनतत्वशोधकग्रंथ. T-S તત્ર પ્રથમ ગ્રંથકત્તા શ્રી ત્રીકમદાસજીસ્વામી એક શ્લોકવર્ડ મંગળાચરણ કરે છે. ( અનુવૃત્તમ. ) प्रणम्य श्री महावीर, गौतमंगणिनं तथा ॥ - क्रियते बालबोधाय, ग्रंथोऽयं तत्त्वशोधकः ॥ १ ॥ ચેાવીશમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામીને અને ગાતમ ગણધરને નમસ્કાર ફરીને ખાળવાના બાધને અર્થે (ત્રીકમદાસમુનિ) આ “ જૈનતત્ત્વશાધક ” નામના ગ્રંથને kr * કરૂં છું, ( ૧ ) प्रथम आ ग्रंथमां आवेला चोवीश द्वार संक्षेपथी कहेते. ૧ નામ દ્વાર, ૨ લક્ષણ દ્વાર, ૩ ભેદ દ્વાર, ૪ દૃષ્ટાંત દ્વાર, હું એળખણા દ્વાર, ૬ કૃણ દ્વાર, ૭ આત્મા દ્વાર, ૮ સાવધ નિર્ધધ દ્વાર, ૯ રૂપિ અરૂષિ દ્વાર, ૧૦ જીવાજીવ દ્વાર, ૧૧ શુ ભાશુભ દ્વાર, ૧૨ ધર્મ કર્મ દ્વાર, ૧૩ આજ્ઞા અનાજ્ઞા દ્વાર, ૧૪ નિત્યાનિત્ય દ્વાર, ૧૫ ગુણઠાણા દ્વાર, ૧૬ સમવતાર દ્વાર, ૧૭ પ્રકૃતિ અપ્રકૃતિ દ્વાર, ૧૮ ભાવ દ્વાર, ૧૯ દ્રવ્ય, ગુણ, પયાય દ્વાર, ૨૦ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સુણ દ્વાર, ૨૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ ' अनुक्रमणिका. વિષયાંક વિષયનું નામ, ૧ નામદાર . . . . ૨ લક્ષણદ્વાર ... ૩ ભેદદ્વાર ... ... ... ૪ દષ્ટાંતદ્વાર ... ૫ ઓળખણદ્વારા ૬ કૂણુદ્વાર . ૭ આત્માદ્વાર ... ૮ સાદ્યનિર્વઘદ્વાર ૯ રૂપિઅરૂપિઢાર .. . ૧૦ જીવાજીવકાર ૧૧ શુભાશુભકાર ... . ૧૨ ધર્મકર્મઢાર .. ૧૩ આજ્ઞા અનાજ્ઞાકાર. .. ૧૪ નિત્યાનિત્યદ્વાર .. ૧૫ ગુણઠાણોદ્ધાર ૧૬ સમવતારદ્વાર . ૧૭ પ્રકૃતિ અપ્રકૃતિદ્વાર ૧૮ ભાદ્વાર . .. ૧૯ દ્રવ્ય, ગુણ, પર્યયદ્વાર » ૨૦ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભારદ્વાર 1. ૨૧ ઉત્પાદ, વ્યય, બ્રુવાર.... ... . રર તળાવદષ્ટાંતદાર ... ... ... ર૩ નવપદાર્થમાં ભેગા જૂદાને કાર .. ર૪ હેય, શેય, ઉપાદેય હાર . ૨૫ જિનવાણુ સ્તવન છંદ ... ૧૦૬ ૨૦૭ - ૧૧૦ ૧૧૫ ૧૧૮ ૨૮ . ' • • : ૧૨૧ ૧ર૩. ૧૨૭ Page #13 -------------------------------------------------------------------------- ________________ નમ: ' શ્રી ગૌતમગણઘરે : ' શ્રી जैनतत्वशोधकग्रंथ. '': તત્ર પ્રથમ ગ્રંથકર્ત શ્રી ત્રિકમદાસજી સ્વામી એક - લેકવરે મંગળાચરણ કરે છે, ' ' : . . (અછુત્તમ.) પણ શ્રીમહાવીર, શતાનિ તથા का क्रियते बालबोधाय, ग्रंथोऽयं तत्त्वशोधकः॥१॥ - ચાવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામીને અને ગૌતમ ગણધરને નમસ્કાર કરીને બાળજીના બોધને અર્થે હું (ત્રીકમદાસસુનિ) આ “જૈનતત્તવશોધક” નામના ગ્રંથને, - કરું છું. (૧) प्रथम आ ग्रंथमा आवेला चोवीश क्षार संदेपश्री कहे. - ૧ નામ દ્વાર, ૨ લક્ષણ દ્વાર, ૩ ભેદે દ્વાર, ૪ દષ્ટાંત દ્વાર, પ ઓળખણુ દ્વાર, ૬ કૂણું દ્વાર, ૭ આત્મા દ્વાર, ૮ સાવધ નિર્વિઘ દ્વાર, ૯ રૂપિ અરૂપિ દ્વાર, ૧૦ જીવાજીવ દ્વાર, ૧૧ શું ભાશુભ દ્વાર, ૨૨ ધર્મ કર્મ દ્વાર, ૧૩ આજ્ઞા અનાજ્ઞા દ્વાર, - ૧૪ નિત્યાનિત્ય દ્વાર, ૧૫ ગુણઠાણ દ્વાર, ૧૬ સમાવતાર દ્વાર, ૧૭ પ્રકૃતિ અપ્રકૃતિ દ્વાર, ૧૮ ભાવ દ્વાર ૧૯ દ્રવ્ય, ગુણ પર્યાય દ્વાર, ર૦ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ગુણ દ્વાર, ૨૧ ને તે Page #14 -------------------------------------------------------------------------- ________________ (૨) જેનાવશોધક ગ્રંથ. ઉત્પાદ, વ્યય, ધ્રુવ દ્વાર, રર તળાવ દષ્ટાંત દ્વાર, ર૩ નવ પદા ર્થમાં ભેગા જૂદાને દ્વાર, અને ૨૪ હેય, ય, ઉપાદેય દ્વાર. हवे तेमांथी प्रथम नामधार कहे . ૧ જીવ, અજીવ, ૩ પુન્ય, પાપ, આશ્રવ, ૬ સંવર, ૭ નિર્જરા ૮ બંધ અને ૯ મેક્ષ ઇતિ પ્રથમ નામદ્વારા हवे बीजो लक्षपधार कहे जे. ૧ ચૈતેના લક્ષણ તે જીવ, અચૈતન લક્ષણ તે અજીવ, ૩ જીવને સુખ આપનાર તે પુન્ય, ૪જીવને દુઃખ આપનાર તે પાપ, પશુભાશુભ કર્મ આવે તે આશ્રવ, ૬ આવતાં ક મને રોકવા તે સંવર, ૭ પૂર્વનાં કર્મ ખપાવવાં તે નિર્જરા, ૮ શુભાશુભ કર્મનું બાંધવું તે બંધ અને ૯ શુભાશુભ કર્મથી મૂકાવવું તે મેક્ષ. ઈતિ બીજો લક્ષદ્વાર સમાપ્ત. हवे त्रीजो वेदहार कहे जे. પ્રથમ જીવના બે ભેદ-૧ શુદ્ધ જીવઅને અશુદ્ધ જીવ શુદ્ધ જીવ તે કર્મ કલંક રહિત સિદ્ધ ભગવાનના જીવ અને આ શુદ્ધ જીવ તે કર્મ કલંક સહિત વૈદ ગુણઠાણે વર્તતા સંસા રી જીવ. તે સંસારી જીવના ચંદ ભેદ. તે આ પ્રમાણે–૧ સૂ ક્ષ્મ એકેદ્રિય, રબાદર એકેંદ્રિય, ૩ બેઈદ્રિય, ૪તેઇંદ્રિય, ૫ ચૈરેંદ્રિય, ૬ અસંશી પંચેંદ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય એ સા તેના અપર્યાપ્તા અને પર્યાપ્તા, એ પ્રકારે સાત દુગૅદ ભેદ થયા. . હવે અજીવના બે ભેદ–૧ રૂપિ અજીવ, અને ૨ અરૂપિ અજીવ તથા પાંચ ભેદ, તે આ પ્રમાણે-૧ ધર્માસ્તિકાય, Page #15 -------------------------------------------------------------------------- ________________ - ~ ~ ~ ૩ જે ભેદદાર, ,, ૨ અધર્મસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ કાળાસ્તિકાય, - અને ૫ પુદ્ગળાસ્તિકાય. વળી ઉત્તર ભેદે ચૌદ પ્રકારે. તે આ પ્રમાણે-૧ ધર્મસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશા " સ્તિકાય, એ એકેક જાતિના ત્રણ ત્રણ ભેદ -૧ બંધ, ૨ દેશ ને ૩ પ્રદેશ એમ ત્રિગુણ કરતાં નવ ભેદ થયાં. તેની સાથે ૧૦ કાળ, અને પુદ્ગળાસ્તિકાયના ૧ બંધ, ૨ દેશ, | ૩ પ્રદેશ અને ૪ પરમાણુ પુગળ એ ચાર ભેદ મેળવતાં ચંદ ભેદ થયા. હવે પુન્યના બે ભેદ-૧ દ્રવ્ય પુન્ય અને ૨ ભાવ પુન્ય. તથા ઉત્તર ભેદે નવ પ્રકારે. તે આ પ્રમાણે-૧ અન્ન પુન્ય, થાવત્ ૯ નમસ્કાર પુન્ય. હવે પાપના બે ભેદ-૧ દ્રવ્ય પાપ અને ૨ ભાવ પાપ. તથા ઉત્તર ભેદે અઢાર પ્રકારે. તે આ પ્રમાણે-૧ પ્રાણાતિ પાત, ક્યાવત્ ૧૮ મિથ્યાત્વદર્શન શલ્ય. - હવે આશ્રવના બે ભેદ- દ્રવ્ય આશ્રવ અને ૨ ભાવ આશ્રવ તથા પાંચ ભેદે. તે આ પ્રમાણે-૧ મિથ્યાત્વ, ૨ આ વ્રત, ૩ પ્રમાદ, ૪ અશુભ યોગ અને પ કષાય. વળી ઉત્તર ભેદે વીશ પ્રકારે. તે આ પ્રમાણે- મિથ્યાત્વ ૨ અત્રત, ૩ પ્રમાદ, ૪ અશુભ યોગ, પકષાય, ૬ પ્રાણાતિપાત, ૭ મું પાવાદ, ૮ અદત્તાદાન, ૯ મૈથુન, ૧૦ પરિગ્રહ, ૧૧ શ્રેતેંદ્રિય, ૧૨ ચક્ષાદ્રિય, ૧૩ ઘાણેજિય, ૧૪ રસેંદ્રિય અને ૧૫ સ્પ શેન્દ્રિય એ પાચે ઇંદ્રિ ન સંવરે તે, ૧૬મન, ૧૭ વચન અને કથાવત્ શબ્દ નવ પ્રકારનું પુન્ય સમજવું અહિં યાવત્ ' શબ્દ અઢાર પાપસ્થાનક સમજવાં, Page #16 -------------------------------------------------------------------------- ________________ (૪) જેનતવશેધક ગ્રંથ, ૧૮ કાયા એ ત્રણે યોગ ન સંવરે તે, ૧૯ ભંડેપગરણ અય ત્નાથી લે મૂકે છે અને ર૦ સુચિ કુસગ કરે તે. - હવે સંવરના બે ભેદ–૧ દ્રવ્ય સંવર અને ભાવ સંવર, તથા પાંચ ભેદે તે આ પ્રમાણે ૧ સમકિત તે સંવર, રત પચ્ચખાણ તે સંવર, ૩ અપ્રમાદ તે સંવર, ૪ અકષાય તે સંવર, અને ૫ શુભ યોગ તે સંવર. વળી ઉત્તર ભેદે વીશ પ્રકારે, તે આ પ્રમાણે- સમકિત, ૨ વ્રત પચ્ચખાણ, ૩ અપ્રમાદ, અકષાય, પશુભ ગ, તથા ૬ પ્રાણાતિપાત, ૭ મૃષાવાદ, ૮ અદત્તાદાન, ૯મૈથુન અને ૧૦ પરિગ્રહ એ પાંચેનું વિરમણ, તેમ જ ૧૧ શ્રેતિંદ્રિય, ૧૨ ચક્ષુદ્રિય, ૧૩ ધ્રાણેન્દ્રિય, ૧૪ રસેંદ્રિય અને ૧૫ સ્પર્શેન્દ્રિય એ પચે દ્રિને સંવરે, તથા ૧૬ મન, ૧૭ વચન અને ૧૮ કાયા એ ત્રણ ગને સંવરે, તેમ જ ૧૯ ભંડોપગરણ ચત્નાએ લે મૂકે, અને ૨૦ સુચિ કુસગ ન કરે. હવે નિર્જરાના બે ભેદ-૧ દ્રવ્ય નિર્જરા અને ૨.ભા વ નિર્જરા. તથા ઉત્તર ભેદે બાર પ્રકારે તે આ પ્રમાણે ૧ અનશન, ઉદરિ, ૩વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, પકા યલેશ અને ૬ ઇંદ્રિય પડિસેલીનતા, તથા ૭ પ્રાયશ્ચિત્ત, ૮ વિનય, ૯ વૈયાવચ્ચ, ૧૦ સક્ઝાય, ૧૧ ધ્યાન, અને ૧૨-કા ઉસગ્ગ. - હવે બંધના બે ભેદ-૧ દ્રવ્યબંધ અનેરભાવ બંધ. તથા ઉત્તર ભેદે ચાર પ્રકારે. તે આ પ્રમાણે પ્રકૃતિબંધ, રે સ્થિ તિબંધ, ૩ અનુભાગ બંધ અને ૪ પ્રદેશબંધ. - હવે મેક્ષના બે ભેદ–૧ દ્રવ્ય મોક્ષ અને રભાવ મેક્ષ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૪ થે દષ્ટાતાર, તથા ઉત્તર ભેદે ચાર પ્રકારે તે આ પ્રમાણે જ્ઞાનર દર્શને |ચારિત્ર અને તપ. ઈતિ ત્રીજો ભેદદ્વાર સમાપ્ત કરી - હવે વો દત્તકર છે. : જીવનું ચૈતન લક્ષણ તે કોણ દષ્ટાંતે? એ જાણવું, દેખવું બને ઉપયોગ તે ચેતને છે. તે જીવનો ગુણ છે. જીવનમાં યુને જીવ કહીએ. જેમ ગોળને ગુણ તે મિઠાશ, તેમ છે. મને ગુણ તેચેતન જેમ ગેળને મિઠાશ એક, તેમ જીવને મૈતન એક. '. - અજીવનું ચિંતન લક્ષણ જે જડ રૂપ, તેના પાંચ ભેદ. યાં ઉધમસ્તિકાયને ચલણ ગુણ તે કોણ દષ્ટાંતે? જેમ મા છલાંને ગતિ કરતાં પાણીને આધાર, અને પાંગળાને લાક ડીનો આધાર, તેમ જીવ પુદ્ગળ ગત પરિણમ્યાને ધર્મસ્તિ કાયને આધાર. ૨ અધર્મસ્તિકાયને સ્થિર ગુણ તે કોણ દિષ્ટાત? જેમ ઉશ્નકાળે તૃષાએ પીડિત પંથીને તરૂછાયાને આધાર, તેમ સ્થિત પરિણમ્યાં જીવ પુગળને અધર્માનિત કાયને આધાર. ૩ આકાશાસ્તિકાયને અવકાશ ગુણ તે કો | દષ્ટાંતે? જેમ ઓરડામાં એક દીવાની જ્યોતિના પરમાણુ સમાય, તેમ હજાર દીવાની પ્રભા પણ સમાય. તથા જેમ પાં ણીના લેટામાં પતાસાં સમાય, પૃથ્વમાં ખીલે સમાય તેમ એકેક આકાશ પ્રદેશમાં એક, બે યાવત્ અનંતા પરમાણુ રહે. ૪ કાળ તે વર્તના લક્ષણે તે કોણ દષ્ટાંતે જેમ કોઈક બાળકે જન્મ્યા હોય, પછી તે બાલ્યાવસ્થાવાળે થાય, પ છો તરૂણ થાય, પછી વૃદ્ધ થાય છે કે તે જીવ તે સદાય Page #18 -------------------------------------------------------------------------- ________________ (૬) જૈનતવાધક ગ્રંથ સરખા છે, પણ બાળ, તરૂણ અને જરાના કરનાર તે કાળ કાળને પ્રભાવે જીવને પુદ્ગળ નવી નવી અવસ્થા ધરે છે પણ તે જીવને પુગળના દ્રવ્ય તેા વિનાશ પામતા નથી ૫ રંતુ પાય પલટે છે. ત્યાં દષ્ટાંત જેમકેાઇએ સાનાની મુદ્રડી (વીંટી) ઘડાવી, પછી તેને ભાગીને મુરકી ઘડાવી, પછી તે ની કંડી ઘડાવી, એમ નવી નવી અવસ્થા ધરે, પણ પેાતાના દ્રવ્યના વિનાશ ન થાય. તેમ પુદ્ગળ પણ પરમાણુ દ્વીપ્રદેશિ કાર્દિક અનંતપ્રદેશી સુધી નવાં નવાં રૂપ અવસ્થા ધરે, પરં તુ પુગળના અપુગળ થાય નહી. જેમ સાનાના આકાર ફરે, પણ સાનાપણું ન ફરે, તેમ જીવના પુગળ પણ ન ફરે. ઇહાં કાઈ અવિવેકી માણસ એમ કહે છે કે, “ જે જે છે “જે શાશ્વતિ વસ્તુ, તે જીવ પુદ્ગળ. જે જે અશાશ્વતિ પાલટે તે કાળ કહીએ. જેમ જીવના પર્યાયનકાદિક,તીર્થંકરાદિક પુગળના પર્યાય લાકડીઆદિક નામ તે સર્વે ફરીજશે. માટે તે શાશ્વત નહી. જે શાશ્ર્વત નહી તે કાળ. તે કારણ માટે તીર્થંકરપણું તે જીવ નહી, ચારિત્ર તેજીવ નહી, નરકાદિક તે જીવ નહી અને પરમાણુઆ તે પુદ્ગળ નહી” જે આવી રીતે બાલે તે એકાંત દુર્નયના સ્થાપનાર જાણવા, એમ બે લતાં સૂત્રનાં ઘણાં વચનાને વિધ આવે છે, ઘણા પાઠનું ઉત્થાપન થાય છે. સૂત્રમાં ઠામ ઠામ નરકાદિકને જીવ કહ્યા છે. બાળ, તરૂણ અને તીર્થંકરાદિક તે સર્વે જીવની અવસ્થા છે. જીવની અવસ્થાને જીવ કહીએ. તે કેણુ દૃષ્ટાંતે ? જેમ મુ દ્વિકાને સાનુ કહીએ, તેમ નરકાદિકને જીવ કહીએ. હાં કાઈ એમ કહે કે, tr જ્યારે તમે જીવની અવસ્થાને જીવ અને ? Page #19 -------------------------------------------------------------------------- ________________ ..' - ૪ થે દષ્ટાંતદ્વાર, (૭) કહો છો, ત્યારે કાળ કેને કહે છે તેને ઉત્તર “જે જી વની અવસ્થા તે કાળ ન કહીએ, પણ જે અવસ્થાનો કર નારે અને ચંદ્રમા સૂર્યનાં માંડલાનું ફરવું તેને કાળ કહીએ. જે કારણ માટે કાળ તે અઢીદ્વિીપમાં છે પણ અઢીદ્વીપ બ હાર નથી અને અવસ્થા તે સર્વ લોકમાં છે, તે કારણ માટે - સમય, ઘડિ, અને દિવસ પ્રમુખની વોવ તે કાળ કહીએ, - શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અઠ્ઠાવીસમા અધ્યયનમાં કહ્યું છે કે, વત્ત નહg વાતો” ઈતિ વચનાત્ “તં જ પુરૂ ર” ઈત્યાદિ “વફા તુ હતead” એમ કહ્યું છે. - હવે પુન્ય અને પાપ એ બન્નેનું દષ્ટાંત ભેગું કહે છે. પુ ન્ય ત સુખદાતા અને પાપ તે દુઃખદાતા. એ બન્ને કર્મ પ રિણામ છે. ત્યાં દષ્ટાંત-જેમ પથ્ય આહાર તે શાતાકારી છે છે અને અપથ્ય આહાર તે અશાતાકારી છે પરંતુ કોઈક જી - વને પથ્ય આહાર વધે અને અપથ્ય આહાર ઘટે, ત્યારે તે નિ રેગી થાય. વળી જેમ જેમ પથ્ય આહાર ઘટે, અને અપથ્ય આહાર વધે, તેમ તેમ તેને રોગ વ્યાપતે જાય. જ્યારે પથ્ય આહાર અલ્પ હોય અને અપથ્ય આહાર ઘણો હોય, ત્યારે તે સરગી થાય અને જ્યારે બન્ને આહાર છૂટે, ત્યારે તેનું મ રણ થાય. એમ જીવને પણ પુન્ય પાપ બેહુ આહાર તુલ્ય જાણવા. જ્યારે પુન્ય વધે અને પાપ ઘટે, ત્યારે સુખ પામે. વિળી જ્યારે પુન્ય ઘટે અને પાપ વધે, ત્યારે દુઃખ પામે પુન્ય અને પાપ એ બેહ છૂટેથી મેક્ષ થાય, પણ સંસારી સર્વ સં - એગી જીવને પુન્ય પાપ બેહ નિમાય ઉદયભાવ પામીએ. આ પણ એવો જીવ કઈ નહી. અહીં પ્રશ્ન-“જો સર્વ જીવને પુન્ય .. " Page #20 -------------------------------------------------------------------------- ________________ (૮) જનતત્વશોધક ગ્રંથ, . પાપ છે, તે કોઈ જીવ પુન્યવંત કહ્યા છે અને કોઈ પાપવંત કહ્યા છે તે કેમ તેને ઉત્તર-બતે આહારને જ દષ્ટાંતે. જ્યાં રે જેને જેટલી અધિકતા હોય તે કહીએ. જ્યારે જીવને શુભ કર્મને ઉદય ઘણો હોય, અને અશુભ કર્મને ઉદય અલ્પ હોય, ત્યારે દેવતા પ્રમુખની ગતિ પામે. તે પુન્યવાન કહીએ. નિરગતા પથ્ય આહારની પેઠે. વળી જ્યારે અશુભ કર્મનો ઉદય ઘણે હાય, અને શુભ કર્મનો ઉદય અલ્પ હોય ત્યારે નરકાદિક અશુભ ગતિ પામે. તે પાપઆત્મા કહીએ. જ્યારે પુન્ય પાપ બહુ ક્ષય થાય, ત્યારે મેક્ષ પામે. શ્રી ઉત્તરાધ્યા ચન સૂત્રના એકવીશમા અધ્યયનમાં કહ્યું છે કે “વહે છે. ઘri” ઈતિ વચનાત્. એ તે ઉદયઆથી કહ્યું હવે બંધઆશ્રી પણ સકષાયી જીવ સમયે સમયે પુન્ય પાપ બેહુ બાંધે છે. પણ એવો જીવ કેઈનથી કે, જે એકલું પાપબાંધે તથા એકલું પુન્ય બાંધે. તથા છ સાતમે ગુણઠાણે ચંદપૂર્વવેત્તા,ચારજ્ઞાનના ધણી શુકલલેશી સાધુ સર્વાર્થસિદ્ધ વિમાનનું આખું બાંધે, તે સમયે પણ નિશે અશુભકર્મ બાંધે છે. પરંતુ શુભકર્મ અધિક બાંધ્યાં છે, તેથી શુભબંધકહીએ. અથવા કૃષ્ણલેશી દુષ્ટ અધ્યવસાએ સંલેશમાં મિથ્યાદષ્ટિ જીવ સાતમી નરકનું આખું બાંધે, તે સમયે પણ પંચેન્દ્રિય જાતિ, ત્રસનામ ઇત્યાદિ શુભ પ્રકૃતિ બંધાય છે; પણ બહુ |ળતાથી પાપને બંધ કહીએ. એ ઉત્કૃષ્ટ ભાંગા કહ્યા. એ પ્ર - કારે સર્વ મધ્યમ ભાંગ પણ એમ જ જાણવા.. - ઈહિાં કોઈ અજાણ કદાગ્રહ ગ્રસિત માણસ એમ કહે કે પુન્ય અને પાપ એ બેહુને એક સમયે બંધ ન હોય. જે Page #21 -------------------------------------------------------------------------- ________________ છે કે જે દષ્ટાંતદ્વારા . . (૯) મ તડકો અને છાંયે એ બેહુ ભેગા ન હોય, તેમ પુન્ય પાપ આ પણ ભેગાં ને બાંધે.” તેને ઉત્તરમાં એમ કહેવું કે, “સંપર બંધમાં એક બંધ હોય કે બે? અથવાકિયે સમયે જીવને - એક બંધ હોય તે કહે? દેવતાની ગતિને બંધ પડે, તે સમ યે જ્ઞાનાવરણીઆદિ અશુભ પ્રકૃતિનો બંધ છે કે નહી?” ત્યાં - કેટલાએક એમ કહે કે, “સહચારી પ્રકૃતિ તેન ગણવી.” તે ને એમ કહેવું કે, “ન ગણવી તેનું કારણ શું? તથાસ હચારી વિના બીજી પ્રકૃતિ બાંધે છે કે નહી? જે એ સમયે કઈ જીવે મનુષ્યગતિ બાંધીને નીચત્ર બાંધ્યું, તે કિ બંધ? તથા પ્રથમ સંઘયણ ન બાંધ્યું અને ચરમ સંડાણ બાં છું તેનું શું કારણ?” ઇત્યાદિ પુન્ય પાપ બાંધવાના અનેક - ભાંગા સૂત્રોમાં તથા ગ્રંથમાં દેખાય છે. - હવે ત્યાં કેઈએમ કહે કે, “એક સમયે બે લેડ્યા ન - હૈય, તે પુન્ય પાપ એ બેહુ કેમ બાંધે?” તેને ઉત્તર કે, કૃ Eષ્ણલેસ્થામાં પણ ચાળીશ શુભ પ્રકૃતિનો બંધ પડે છે અને અડશડ પાપ પ્રકૃતિનો બંધ પડે છે. એક લેશ્યામાં બે કર્મ બધે છે. જે કારણ માટે એક લેશ્યાનાં અસંખ્યાતાં અસં ખ્યાતા સંક્લેશ વિશુદ્ધ સ્થાનક છે. ત્યાં સર્વ લેફ્સામાં સમ એ સમયે પુન્ય પાપ બંધાય છે, પણ એક ન બંધાય. વળી અગીઆરએ, બારમે અને તેરમે ગુણઠાણે વીતરાગને પાપ ને બંધ નથી. જે કારણ માટે કષાય ટળીને એક શાતાવે - દળીને બંધ છે. તે બંધ રૂ૫ બંધ નહી. તેથી બે સમયની સ્થિતિ કહી. વળી સર્વ જીવ બેવાના બાંધે જ છે, પણ બહુ - ળતાની અપેક્ષાના ન કરી એ બંધ કહીએ, જેકારણ માટે Page #22 -------------------------------------------------------------------------- ________________ (૧૦) જેમતત્વશોધક ગ્રે; પુન્ય પાપ ઉપર પથ્ય અપથ્ય આહારનું દષ્ટાંત જાણવું. ' હવે આશ્રવની ઓળખાણ કહે છે. આશ્રવના બે ભેદ ૧ દ્રવ્ય આશ્રવ અને ૨ ભાવ આશ્રવ. ત્યાં દ્રવ્ય આશ્રય ઉપર ત્રણ દષ્ટાંત કહે છે. ૧ જેમ કુંભાર ચાકડે કરીને ઘડો કરે, તેમ જીવ મિથ્યાત્વાદિ કર્મ રૂપ આવે કરી કર્મ કરે. ૨ જેમ પુરૂષ ચીપિયાવડે કાંટે ગ્રહણ કરે તેમ જીવ કર્મ રૂપ આશ્રવે કરી કર્મ ગ્રહે. ૩ જેમ સ્ત્રી પળીએ કરી છૂત ગ્રહણ કરે, તેમ જીવ કર્મરૂપ આવે કરી કર્મ ગ્રહે. એમ કહેતાં કોઈ પ્રાણી જીવને જે આશ્રવ સ દહે, તે તેને સમજાવવા માટે બીજું દષ્ટાંત કહે છે. જેમ કે ભારકર્તા, ચાકડે કરીને ઘડે કરો, તેમ જીવે આશ્રવે કરી કર્મ ગ્રહણ કરયાં. ત્યાં કુભારવ તથા ચાકડે અને ઘડે એ બહુ અજીવ. તેમ કરૂં તે જીવ. આશ્રવ ને કર્મ બહુ આ જીવ. ર જેમ પુરૂષ તે જીવ તથા ચીપિયે ને કાંટે બેહ આ જીવ, તેમ કર્તા તે જીવ. આશ્રવ ને કર્મ બેહ અજીવ. ૩ જેમ સ્ત્રી તે જીવ તથા પળી અને વૃત એ બેહ અજીવ, તેમ કર્તતે જીવ, તથા આશ્રવ અને કર્મએ બેહ અજીવ. હવે ભાવ આશ્રવ ઉપર ચાર દષ્ટાંત કહે છે. ૧ જેમ તળાવને ગરનાળું, તેમ જીવને આશ્રવ. ૨ જેમ હવેલીને બારણું, તેમ જીવને આશ્રવ. ૩ જેમ નાવાને છિદ્ર, તેમ જીવને આશ્રવ. ૪ જેમ સેયને નાકું, તેમ જીવને આશ્રવ.એ ભાવ આશ્રવ જીવના પ્રણામ આશ્રી કહ્યું, પણ મુખ્ય નયે તે સૂત્રમાં આશ્રવને અજીવ કહે છે તે કારણ માટે આશ્રવ નિમિત્તે એ દષ્ટાંત ફરીને કહે છે. ૧ જેમ તળાવને ગરનાળું પરમાર્થે એક નહી, Page #23 -------------------------------------------------------------------------- ________________ ૪ થી દષ્ટાંતકાર તેમ જીવને આશ્રવ પરમાર્થે એક નહીં તે કેમ? કારણ કે ગરનાળું તે પાણી આવવાનું બારણું છે પણ પાર્ટી રહેવા નું ઠેકાણું નહીં. ર જેમ હવેલીને બારણું એક નહીં, તેમ જ વને આશ્રવ એક નહી તે કેમ? કારણ કે, બારણું તે હવે લીમાં છે અને હવેલી પત્થરની છે પણ બારણું પત્થરનું નથી, તેમ આશ્રવ પણ જીવમાં છે પરંતુ જીવ તો ધર્મ સ્વરૂપી છે. અને આશ્રવ ધર્મ સ્વરૂપી નથી. ૩ જેમ નાવાને છિદ્ર એક નહી, તેમ જીવને આશ્રવ એક નહીં તે. કેમ? કારણ કે, નાવા તે કષ્ટિની છે પણ છિદ્રકાષ્ટનું નથી. તેમ જીવ તે જ્ઞાન સ્વરૂપી છે પણ આશ્રવ જ્ઞાન સ્વરૂપી નહી. જેમ સેયને નાકું એક નહીં, તેમ જીવને આશ્રવ એક નહી તે કેમ? કારણ કે, સોય તે લેઢાની છે પણ ના લોઢાનું નથી. તેમ જીવ તો જ્ઞાન સ્વરૂપી છે, પણ આશ્રવ જ્ઞાન સ્વરૂપી નહી. વળી શ્રી ઉવવાઈ અને પ્રશ્નવ્યાકરણ દિ સૂત્રમાં એમ કહ્યું છે કે, “શુભાશુભ કર્મ આવે તે આ શ્રવ. તે ઓળખવાને ચાર દષ્ટાંત કહે છે. જેમ પાણી આવે તે ગરનાળું, તેમ કર્મ આવે તે આશ્રવ. ૨ જેમ મળ્યું એ આવે તે બારણું, તેમ કર્મ આવે તે આશ્રવ. ૩ જેમ પા. Sી આવે તે છિદ્ર, તેમ કર્મ આવે તે આશ્રવ ૪ જેમ દેરી આવે તે નાક, તેમ કર્મ આવે તે આશ્રવ: આમ કહેવા છે તો પણ કઈ પ્રાણી કમને આશ્રવ એક સહે, તે તેને તે જુદા સમજાવવા માટે ચોથું દષ્ટાંત કહે છે. જેમ પાણી, આવે તે ગરનાળું, પણ પાણી તે ગરનાળું નહીં તેમ કર્મ આવે તે આશ્રવ પણ કર્મ તે આશ્રવ નહીં. જેમાં Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈનતત્વોક ગ્રંથ પુન્ય પાપ ઉપર પથ્ય અપથ્ય આહારનું દષ્ટાંત જાણવું. હવે આશ્રવની ઓળખાણ કહે છે. આશ્રવના બે ભેદ, ૧ દ્રવ્ય આશ્રવ અને ર ભાવ આશ્રવ. ત્યાં દ્રવ્ય આશ્રવ ઉપર ત્રણ દષ્ટાંત કહે છે. જેમ કુંભાર ચાકડે કરીને ઘડો કરે, તેમ છવ મિથ્યાત્વાદિ કર્મ રૂ૫ આશ્ર કરી કર્મ કરે. ૨ જેમ પુરૂષ ચીપિયાવડે કાંટે ગ્રહણ કરે, તેમ જીવ કર્મ રૂપ આવે કરી કર્મ ગ્રહે. ૩ જેમ સ્ત્રી પળીએ કરી છૂત ગ્રહણ કરે, તેમ ક્વ કર્મરૂપ આવે કરી કર્મ ગ્રહે. એમ કહેતાં કેઈ પ્રાણી જીવને જ આશ્રવ દહે, તે તેને સમજાવવા માટે બીજું દષ્ટાંત કહે છે. જેમ કે ભારક, ચાકડે કરીને ઘડે કર્યો, તેમ જીવે આ કરી કર્મ ગ્રહણ કર્યાં. ત્યાં ભારજીવ તથાચાકડો અને ઘડો એ બેહ અજવ. તેમ કરૂં તે જીવ. આશ્રવ ને કર્મ બેહ આ વ. ૨ જેમ પુરૂષ તે જીવ તથા ચીપિયે ને કાંટે બેહ અ જીવ, તેમ કર્તા તે જીવ. આશ્રવ ને કર્મ બેહ અજીવ. ૩ જેમ સ્ત્રી તે જીવ તથા પળી અને વૃત એ બેહ અવ, તેમ કર્તતે જીવ, તથા આશ્રવ અને કર્મએ બેહ અજીવ. હવે ભાવ આશ્રવ ઉપર ચાર દષ્ટાંત કહે છે. જેમ તળાવને ગરનાળું, તેમ જીવને આવ. ૨ જેમ હવેલીને બારણું, તેમ જીવને આAવ. ૩ જેમ નાવાને છિદ્ર, તેમ જીવને આશ્રવ. ૪ જેમ સેયને નાકે, તેમ જીવને આશ્રવ.એ ભાવ આશ્રવ જીવના પ્રણામ આશ્રી કહ્યું, પણ મુખ્ય નયે તે સૂત્રમાં આશ્રવને અજીવ કહે છે. તે કારણ માટે આશ્રવ નિમિત્તે એ દષ્ટાંત ફરીને કહે છે. ૧ જેમ તળાવને ગરનાળું પરમાર્થે એક નહી, *, *, * * Page #25 -------------------------------------------------------------------------- ________________ * * * * જ દષ્ટાંતદ્વારા તેમ જીવને આશ્રવ પરમાર્થે એક નહીં તે કેમ? કારણ કે, ગરનાળું તે પાર્ટી આવવાનું બારણું છે પણ પાર્ટી રહેવા નું ઠેકાણું નહીં. ૨ જેમ હવેલીને બારણું એક નહીં, તેમ જ વને આશ્રવ એક નહી તે કેમ? કારણ કે, બારણું તે હવે લીમાં છે અને હવેલી પત્થરની છે પણ બારણું પત્થરનું નથી, તેમ આશ્રવ પણ જીવમાં છે પરંતુ જીવ તે ધર્મ સ્વરૂપી છે. અને આશ્રવ ધર્મ સ્વરૂપી નથી.. ૩ જેમ નાવાને છિદ્ર એક નહી, તેમ જીવને આશ્રવ એક નહીં તે. કેમ? કારણ કે, નાવા તો કષ્ટિની છે પણ છિદ્ર કાષ્ટનું નથી.. તેમ જીવ તે જ્ઞાન સ્વરૂપી છે પણ આશ્રવ જ્ઞાન સ્વરૂપી નહીં. ૪ જેમ સેયને ના એક નહીં, તેમ જીવને આશ્રવ એક નહી તે કેમ? કારણ કે, સોય તે લેઢાની છે પણ ના લેઢાનું નથી. તેમ જીવ તે જ્ઞાન સ્વરૂપ છે, પણ આશ્રવ. જ્ઞાન સ્વરૂપી નહી. વળી શ્રી ઉવવાઈ અને પ્રશ્નવ્યાકરણ દિ સૂત્રોમાં એમ કહ્યું છે કે, “શુભાશુભ કર્મ આવે તે આ શિવ.” તે ઓળખવાને ચાર દષ્ટાંત કહે છે. ૧ જેમ પાણી આવે તે ગરનાળું, તેમ કર્મ આવે તે આશ્રવા૨ જેમ મળ્યું થે આવે તે બારણું, તેમ કર્મ આવે તે શ્રવ. ૩ જેમ પા ણી આવે તે છિદ્ર. તેમ કર્મ આવે તે આશ્રવ ૪ જેમ દેરો આવે તે નાકે તેમ કર્મ આવે તે આશ્રવા આમ કહેવા છે તાં પણ કોઈ પ્રાણી કર્મને આશ્રવ એક સદહે, તો તેને તે જાદા સમજાવવા માટે ચોથું દષ્ટાંત કહે છે. ૧ જેમ પાણી આવે તે ગરનાળું, પણ પાણી તે ગરનાળું નહીં તેમ કર્મ આવે તે આશ્રવ, પણ કર્મ તે આશ્રવ નહી. ૨ જેમ * * * * * '' . . : Page #26 -------------------------------------------------------------------------- ________________ ' ' (૧૨). જેનતત્વશોધક ગ્રંથ. મનુષ્ય આવે તે બારણું, પણ મનુષ્ય તે બારણું નહી, તેમ કર્મ આવે તે આશ્રવ, પણ કર્મ તે આશ્રવ નહી. ૩ જેમ પાણી આવે તે છિદ્ર, પણ પાણી તે છિદ્ર નહી, તેમ કર્મ આવે તે આશ્રવ પણ કર્મ તે આશ્રવ નહીં. ૪ જેમ દોરો આવે તે ના, પણ દરે તે નાકું નહી; તેમ કર્મ આવે તે આશ્રવ, પણ કર્મ તે આશ્રવ નહી. વળી વિશેષ સમજવા માટે પાંચમું દષ્ટાંત કહે છે. જેમ પાણીને ગરના છું એ બે જુદાં, તેમ કર્મ ને આશ્રવ એ બે જાદા. ઈત્યાદિ ચાર દષ્ટાંત જાણવાં. એ પ્રકારે ભાવ આશ્રવ તે જીવના પ્ર. ણામ છે; પરંતુ મુખ્ય નયમાં અશુદ્ધ પ્રણામ છે, તેથી આ શ્રવ જીવ નહી, પણ અજીવ છે. જ્યાં કાષ્ટ નહિ, ત્યાં વસ્ત્ર નહી. ત્યાં ફાટયું તે છિદ્ર, તેમ જ્યાં જીવપણું નહીં, ત્યાં આશ્રવ કહીએ. તે કારણ માટે શ્રી ઠાગ સૂત્રના છ ઠાણે છ પ્રકારે “અing” અહંકારીને અહિતકારી હેય. હાં અહંકારે અનાત્મા કહીએ. જે કારણ માટે શુ તે આત્મા જ્ઞાનાદિ રૂપ, અશુદ્ધ તે અનાત્મા અજ્ઞાન, કેધ મદાદિ, તે પણ તે અજ્ઞાન જીવના પ્રણામ આત્મા છે. પણ અશુદ્ધપ ણાથી અનાત્મા કહીએ. તેમ ભાવાશ્રવ જીવન પ્રણામ છે પરંતુ અશુદ્ધપણાથી જીવના નિજ ગુણ છાંડવા યોગ્ય નહીં. તે કારણ માટે અનાત્મા જીવ કહીએ. ઈહાં પણ બે નય લાગુ પડતા જણાય છે. પછી તે પંડિત પુરૂષ વિશુદ્ધકરજે ! હવે સંવર ઓળખાવવા માટે ચાર દષ્ટાંત કહે છે. જે મ તળાવનું ગરનાળું કે, તેમ જીવને આશ્રવણેકે તે સંવર ૨ જેમ હવેલીનું બારણું બંધ કરે, તેમ જીવને આશ્રવ બં Page #27 -------------------------------------------------------------------------- ________________ . . ૪ થે દૃષ્ટાંતદ્વારા ' (૧૩) --~-~-~ ~~ ~ ~~~~~~ ધ કરે તે સંવર. ૩ જેમ નાવાનું છિદ્ર બંધ કરે, તેમ જીવને આશ્રવ બધ કરે તે સંવર. ૪ જેમ સેયનું નાકું કે, તેમ જીવને આશ્રવ રેકે તે સંવર. ' હવે નિર્જરા ઓળખાવવા માટે ચાર દષ્ટાંત કહે છે, ૧ જેમ તળાવનું પાણી અહિટ્ટાદિકે કરીને કાઢે, તેમ જીવ માંથી તપસ્યાદિકે કરી કર્મ રૂપ પાણી કાઢે તે નિર્જરા. ૨ જેમ હવેલીમાંથી બહાર (સાવરણી) આદિકે કરી કરે કહે, તેમ જીવમાંથી તપસ્યાદિકે કરી કર્મ રૂપ કચરો કાઢે તે નિરા.૩ જેમનાવાનું પાણી ભાજનવડે ઉલેચી કાઢે, તેમ જીવમાંથી તપસ્યાદિકે કરી કર્મ રૂપ પાણી ઉલેચી કાઢે છે તે નિર્જરા. ૪ જેમ હાથવડે સોયમાંથી દેરો કાઢી નાંખે, - તેમ જીવમાંથી કર્મ રૂપ દેરો કાઢે તે નિર્જરા. - હવે બંધ ઓળખાવવા માટે ત્રણ દષ્ટાંત કહે છે. જેમ - તલ ને તેલ એ બેહુ લેળિભૂત, તેમ જીવને કર્મલેળિભૂત. - ૨ જેમ દૂધ ને વૃત એ બેહ લેળિભૂત, તેમ જીવને કર્મ લે નો ળિભૂત કે જેમ ધાતુને ધૂળ એ બેહુ લેળિભૂત, તેમ જીવ લેળિભૂત.. . - હવે મેક્ષ ઓળખાવવા માટે ત્રણ દષ્ટાંત કહે છે. જે મ ઘાણીઆદિકે કરી તેલ અને ખેળ જૂદાં કરે, તેમ જ્ઞાના દિકે કરી જીવ અને કર્મ જાદાં કરે તે મેક્ષ. ૨ જેમ વલોણા થી છાશ અને માખણ જાદાં કરે, તેમ જ્ઞાનાદિકે કરી જીવ અને કર્મ જુદાં કરે તે મોક્ષ. ૩ જેમ અઆિદિકથી ધાતુ અને ધૂળ જૂદી કરે, તેમ જ્ઞાનાદિકે કરી જીવ અને કર્મ જુદાં કરે તે મેક્ષ ઇતિ ચોથો દષ્ટાંતદ્વાર સમાતમ. . * . " Page #28 -------------------------------------------------------------------------- ________________ (૧૪) જૈનતત્વૉધિક ગ્રંથ, .. हवे पांचमो नलखणाधार कहे . પ્રથમ જીવની ઓળખાણા, તે જીવના બે ભેદ. પ્રથમ શુદ્ધ જીવ તે કર્મ કલંક રહિત સિદ્ધ ભગવાન. તેમની અગી આરે દ્વારે કરી ઓળખાણ કહે છે. ૧ ગતિએ કરી, ૨જાતિ એ કરી, ૩ કાર્ય કરી, ૪ દંડક કરી, ૫ પ્રાણે કરી, ૬ પર્યાપ્તિ એ કરી, ૭ આઉખે કરી, ૮ અવગાહના કરી, આગતે કરી, ૧૦ ગતે કરી, અને ૧૧ ગુણઠાણે કરી. હવે ૧ ગતિ આ શ્રી સિદ્ધ ગતિયા, ૨ જાતિ આશ્રી અનેંદ્રિયા, ૩ કાય આ શ્રી અકાયિયા, દંડક આશ્રી અદંડયિા અને ૫ પ્રાણ આ શ્રી પ્રાણ કરી સહિત. ત્યાં પ્રાણના બે ભેદ, એક દ્રવ્ય પ્રાણ અને બીજા ભાવ પ્રાણ ત્યાં મૂળ ભાવપ્રાણ તે સર્વ જીવને ચાર છે. તે આ પ્રમાણે-૧ જ્ઞાન, ૨ વીર્ય, 3 જીવિત અને ૪ સુખ. તેના ઉત્તર ભેદ ૧૦, તે દ્રવ્યપ્રાણ થાય ત્યાં ૧ સિ ઇને શુદ્ધ ચેતના કેવળજ્ઞાન રૂ૫ જ્ઞાનપ્રાણ છે. ૨ વીર્યપ્રાણ તે અનંતકિરણ વીર્ય છે. ૩ જીવિત આશ્રી જીવ સદાકાળ શાશ્વત છે. સુખ આથી નિરાબાધ સુખ છે. એ પ્રકારે સિદ્ધના પ્રાણ કહ્યા. હવે ૧ સંસારી જીવોને અનંત કેવળજ્ઞાન તો નથી, પણ મતિજ્ઞાનની ચેતના રૂપ પાંચ ઇંદ્રિય પ્રગટી છે તેણે કરી સર્વ વસ્તુને જાણે છે. તે કારણ માટે જ્ઞાન પ્રાણના પાંચ ભેદ થયા. ર બીજો વીર્ય તે અનંત વીતરાય કર્મક્ષય રૂપ વિર્ય કે નથી, પણ વીર્યંતરાયના ક્ષયપશમથી ત્રણ યોગની શક્તિ પ્રગટી, તે વીર્યપ્રાણના ત્રણ ભેદ થયા. ૩ જીવિત તે સદાકા ળ જીવપણું તે નહિ, પણ આઉખું બાંધીને જેટલો કાળ Page #29 -------------------------------------------------------------------------- ________________ - ૫ મો ઓળખણહાર, (૧૫) જીવે, તે જીવિત પ્રાણ- ૪ નિરાબાધ સુખ તે નહિ, પણ - શ્વાસોશ્વાસ આવે છેદ ઉપજે, નિવૃત્તિ ઉપજે તેટલું સુખ હોય તે સુખપ્રાણ, એ પ્રકારે ભાવપ્રાણમાં દશ ઉત્તર - દ્રવ્યપ્રાણ થયા, તે સિદ્ધને નથી. ૬ પાંચ પર્યાયિએ કરી જે પિયમિ, તે જીવને આહારદિક લેવાની શક્તિ, તે વીતરાય ના પપશમથી નિપની પર્યાણિ નામકર્મને ઉદયે જે છે - પતિ પામે, તે સિદ્ધને નથી. ૭ આઉખે કરી સિદ્ધ અના દિ અપર્યવસ્થિત સ્થિતિના ધણી છે. ૮ સિદ્ધની ચરમ ન પરભવે જે અવગાહના હતી, તેથી ત્રીજા ભાગની ઘટતી હોય તે જધન્ય એક હાથને આઠ આંગુળની અને ઉત્કૃષ્ટિ ત્રણશે તેત્રીશ ધનુષને બત્રીશ આંગુળની.૯ આગત સિદ્ધને એક મનુષ્યનો. ૧૦ ગત નથી. અને ૧૧ ગુણઠાણ ચોદ મહિલાં એકે નથી.એ પ્રકારે સિદ્ધની ઓળખણા કહી. હવે સંસારી જીવન ચંદ ભેદની ઓળખણા કહે છે. જીવને પહેલે ભેદ સૂક્ષ્મ એકેદ્રિય અપર્યાપ્ત. ૧ગતિ ક રી-તિર્યંચગતિયા. ૨ જાતિએ કરી એકેંદ્રિય, ૩ કાયે કરી પ્ર વ્યાદિ પાંચ સ્થાવર.૪ દંડક બારેમ, તેરા, ચાદ, પંદ રમે અને સોળમે. ૫ પ્રાણેકરી ત્રણ પ્રાણ તે-૧ સ્પશદ્રિય, ૨ કાય બળ ૩ આઉખું. શ્વાસ લે તો ઉસ નહી અને ઉચ્છેસ લે તે શ્વાસ નહો. ૬ પર્યાપ્તિ કરી ત્રણ પર્યામિ તે- આહાર પર્યામિ, ૨ શરીર પર્યામિ, ૩ શ્વાસોચ્છાસ પર્યામિ પૂરી ન થાય. ૭ આઉખું જધન્ય ઉત્કૃષ્ઠ અંત મુહૂર્તનું. ૮ અવગાડના જઘન્ય ઉત્કૃષ્ટિ આંગુળનો અસ નું ખાતમો ભાગ. ૯ આગત બેની તેમનુષ્ય અને તિર્યંચની, ', ;"* ': - , : ** *': , * • * * * * Page #30 -------------------------------------------------------------------------- ________________ (૧૬) જેનાધક ગ્રંથ ૧૦ ગત પણ બે તે જ. ૧૧ ગુણઠાણું એક પહેલું. - હવે જીવનો બીજો ભેદ કહે છે. “સૂક્ષ્મએકેન્દ્રિય પર્યતે." ૧ ગતિ તિર્યંચની, ૨ જાતિ એકેંદ્રિય, ૩ કાય પાંચ, પ્રાણ ચાર, ૫ પર્યામિ ચાર, ૬ દંડક પાંચ, ૭ આઉખું જઘન્ય ઉ ત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું, ૮ અવગાહના જધન્ય ઉત્કૃષ્ટિ આંગુળને અસંખ્યાત ભાગ, ૯ આગત બે, ૧૦ ગત બે, ૧૧ ગુણ ઠાણું એક પહેલું. હવે જીવને ત્રીજો ભેદ કહે છે. “બાદર એકેંદ્રિય અપર્યાપ્ત.” ગતિઆદિક અગીઆર બેલ સૂક્ષ્મએકેંદ્રિય અ પર્યાપ્તાની પેઠે જાણવા. હવે જીવનચોથભેદ કહે છે. બાદર એકેંદ્રિય પર્યાપ્ત ૧ ગતિ તિર્યંચની. ૨ જાતિ એકંદ્રિય, ૩ કાય પાંચ, ૪ દંડક પાંચ પ્રાણ ચાર, ૬ પર્યાપ્તિ ચાર, ૭ આઉખું જઘન્ય એ તર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ઠ બાવીશ હજાર વરસનું, ૮ અવગાહ ના જધન્ય આંગુળના અખાતમો ભાગ અને ઉત્કૃષ્ટિ એક હજાર જજને ઝાઝેરી, ૯ આગત ત્રણ, ૧૦ ગત બે, ૧૧ ગુ ગુઠાણું એક. હવે જીવનો પાંચમો ભેદ કહે છે. “બેઇદ્રિય અપર્યા પ્ત. ૧ ગતિ તિર્યંચનો, ૨ જાતિ બેઇંદ્રિય, ૩ કાય ત્રસ, ૪ દંડક સત્તરમે, ૫ પ્રાણ પાંચ, ૬ પર્યામિ ચાર, ૭ આઉખું જધન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું, ૮ અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટિ આંગુળનો અસંખ્યાતમો ભાગ, ૯ આગતે બે, ૧૦ ગત બે, ૧૧ ગુણઠાણાં બે. - હવે જીવો છો ભેદ કહે છે. બેઇંદ્રિય પર્યાપ્તોગ Page #31 -------------------------------------------------------------------------- ________________ . . -- * - ૫ મે ઓળખણાદાર, main mainan ini amimin તિ, ૨ જાતિ, ૩ કાય, ૪ દંડક એ સર્વ બેઇંદ્રિય અપર્યામાં ની પેઠે જાણવા. ૫ પ્રાણ છે, ૬ પાuિપાંચ, ૭ આઉખું જ ઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ્ર બાર વરસનું, ૮ અવગાહના જ ધન્ય આંગુળનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટિ બાર એજન ની, આગત બે, ૧૦ ગત બે, ૧૧ ગુણઠાણું એક હવે જીવને સાતમે ભેદકહે છે. “ઈદ્રિય અપર્યાપ્ત.” પર ૧ ગતિ તિર્યંચની, ૨ જાતિ તેઈદ્રિય, ૩ કાય ત્રસ, ૪ દંડક અઢારમે, ૫ પ્રાણ છ, પર્યાર્મિચાર,૭આઉખું જઘન્ય અને ઉત્કૃષ્ઠ અંતર્મુહૂર્તનું, ૮ અવગાહના આંગુળને અસંખ્યા તે તમે ભાગ, ૯ આગત બે, ૧૦ ગત બે. ૧૧ ગુણઠાણું બે - હવે જીવનો આઠ ભેદ કહે છે. “તેન્દ્રિય પર્યાપ્ત.” ૧ ગતિ, ૨ જાતિ, ૩ કાય અને ૪ દંડક, તે તે ઈદ્રિય અપા સાની પેઠે જાણવાં.પપ્રાણસાત, પર્યાપ્તિ પાંચ, કઆઉખું જઘન્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ્ર ઓગણપચાસ દિવસનું, ૮ અવગાહના ત્રણ કોશની, ૯ આગત બે ૧૦ ગત બે, ( ૧૧ ગુણઠાણું એક - હવે જીવને નવમે ભેદ કહે છે. “ચાદ્રિય અપર્યા. હો તો.” ૧ ગતિ તિર્યંચની, ૨ જાતિ રેંદ્રિય ૩ કાય ત્રસ, - ૪ દંડક ઓગણીશમે, પપ્રાણ સાત, પર્યપ્રિચાર, ૭ આ ઉખું વન્ય ઉત્કૃષ્ટ્ર અંતર્મુહૂર્તનું, ૮ અવગાહના જઘન્ય આંગુળનો અસંખ્યાતમે ભાગ, ૯ આગત બે, ૧૦ ગત બે, ૧૧ ગુણઠાણાં બે. - હવે જીવને દશમે ભેદ કહે છે. “ચેદ્રિય પર્યાપ્ત ૧ ૧ ગતિ, ૨. જાતિ, ૩ કાય અને ૪ દંડક, એ સર્વચક્રિયા ''. * * . ' Page #32 -------------------------------------------------------------------------- ________________ અ (૧૮) જનતત્વધક ગ્રંથ અપર્યાપ્તાની પેઠે જાણવાં. પપ્રાણ આઠ, ૬પર્યાપ્તિ પાંચ, ૭ આ ઉખું છ મહિમાનું અવગાહના ચારકોશની, આગત બે, ૧૦ ગત બે, ૧૧ ગુણઠાણું એક, હવે જીવનો અગીઆરમે ભેદ કહે છે. “અસંશી પંચે દ્રિય અપર્યાપ્ત. * ૧ ગતિ ચાર, ૨ જાતિ પંચેદ્રિય, ૩ કાય વસ, ૪ દંડક ચદ તે-૧ નારકી, ૧૦ ભવનપતિ, ૧ તિર્યંચ પંચેદ્રિય, ૧ મનુષ્ય અને ૧ વાણવ્યંતર. ત્યાં અસંશી તિર્ય ચ પદ્રિય તે પ્રસિદ્ધ છે. અસંજ્ઞી મનુષ્ય પણ ચૌદ સ્થા નકે ઉપજે છે. તથા દેવતા અને નારકી અસંશી તે નથી, પણ અસંજ્ઞી તિર્યચચિંદ્રિય મરીને દેવતામાં તથા નારકી માં ઉપજે છે. તે અંતર્મહત્ત્વ સુધી અપતિ વેળાવિર્ભાગજ્ઞાન ન ઉપન્યું હોય, ત્યાં સુધી અસંશી નયે કરીને ગણીએ. શ્રી જીવાભિગમ સૂત્રની બીજી પડિવત્તિમાં કહ્યું છે કે-અનેરા gi તે સિં સજી? અની? મr! જીવ, અવ” તથા કેટલાએક એમ કહે છે કે, “દેવતા અને નારકી અસંશી છે. તેમાં અગીઆરમે ભેદ ન લાભે, પણ બારમો ભેદ લાભ. જે કારણ માટે તે જીવ બારમા ભેદમાં મરણ પામે છે, તેબા રમેથી અગીઆરમે પાછો કેમ આવે?” તે વાત પ્રમાણે જ ણાતી નથી. જે કારણ માટે તે સમયે દેવતા નારકીને ભવે તે જીવ અપર્યાપ્ત હોય છે. તેથી અગીઆર ભેદ ન લા ભે અગીઆરમે ભેદ જાણીએ છીએ. વળી કેઈએમ કહે છે કે, “અગીઆરમો ભેદ પણ નથી, તેમબારમો ભેદ પણ નથી. જે દેવતા નારકીમાં ત્રણ કહ્યા છે, તે ત્રણમાં નહી બે ભેદ ગણવા. ૧ એક સંજ્ઞીના આવ્યા અને બીજા અસં . ' ' ' Page #33 -------------------------------------------------------------------------- ________________ * * * '', : ~ : : : * * * *** 1, * ૫ મે ઓળખણદ્વારા (૧૯) શીના આવ્યા. તે વાત પણ મળતી જણાતી નથી. એમ ક રતાં તો જીવના ભેદ બે જ થાય છે. ત્રણને શબ્દ તે નિંર ર્થિક જ દેખાય છે.વળી સૂત્રનો પાઠ પણ એમ જ દેખાય છે. અન્ની જીવન, જી જીવન” તેથી એકાંત સ્થાપન કરતાં સૂત્રને પાઠ તૂટે છે. વળી શ્રી ભગવતિ સૂત્રના પહેલા શતકના પ્રથમ ઉદેશામાં કહ્યું છે કે, “નારકી દેવામાં આ સંજ્ઞી હોય તે, જઘન્ય ૧, ૨, ૩ ઉત્કૃષ્ટા અસંખ્યાતા લાભે. એમ કહ્યું છે. તથા શ્રી ભગવતિ સૂત્રના છઠ્ઠા શતકના ચોથા ઉદેશામાં કહ્યું છે કે“અસંજ્ઞી નારકી દેવતામાં કાળાદેશે ના છ ભાંગા લાભે,” તથા શ્રી પન્નવણ સૂત્રના ત્રીશમા પદમાં કહ્યું છે કે, “નારકી દેવતા અસંશમાં અણુહારીક ના છ ભાંગા કહ્યા. ઈત્યાદિ ઘણે ઠેકાણે દેવતા નારકી અસં. શિયા કહ્યા છે.” તથા કેઈએમ કહે કે, “દેવતામાં જીવન ભેદ ત્રણ અને દેવીમાં જીવના ભેદબે. તે પણ એક નયે ન મળે.જે કારણ માટે અસંશી તે દેવતા દેવી બહુમાં ઉપજે. ઉપ જવાનો વિશેષ નથી. તથા કેઈએમ કહે કે“દેવીમાં આ સંsીના ભાવ વિકલ્પ જ્યાં ન ઉપજે, તે એ યુક્તિએ ન જા . જે કારણ માટે ઉપજવાને વિતર્ક કેઈઢેકાણેથી કા ઢી દેખાડે?” તે કારણ માટે દેવીમાં પણ ત્રણ લાગે છે.. તથા દેવીમાં પણ એક નયે બે ભેદ કહીએ, તે કેમ? જે કા રણ માટે મનુષ્યમાં ત્રણ અને મનુષ્યમાં બે લાભે. અસે શી મનુષ્ય ગતિમાં લાભે, પણ મનુષ્યણીમાં ન લા ભે. તે કારણ માટે દેવીના બે ઉપન્યા, તે પછી દેવતામાં પણ બે ભેદ ગણવા. તથા એક નય શ્રી દેવતા તથા ના * * | - : , , : ': * - - - - - Page #34 -------------------------------------------------------------------------- ________________ * * : (૨૦) જેનતત્વોધક ગ્રંથ, રકીમાં જીવના બે ભેદ ગણવા. જે કારણ માટે અસંશોને કાળ અલ્પ છે. તે કારણ માટે પૂર્વાચાર્યોએ વિવેક્ષા ન કરી. વળી શ્રી કર્મગ્રંથમાં પણ બે ભેદ કહ્યા છે. તે કારણ કે ટે નયે કરી બે ભેદ કહીએ. ત્રણ નિષેધે તે દુર્નયે ખોટી વા ત છે. જે ત્રણ ભેદ ગણશે, તે અગીઆરમે જ સ્થાપશે. ૫ છી તત્ત્વ તો કેવળીગમ્ય ! જે કારણ માટે દંડક ચેર, ૫ પ્રાણુ આઠ, ૬ પર્યાપ્તિ ચાર, ૭ આઉખું અંતર્મુહૂર્તનું, ૮ અ વગાહના આંગુળનો અસંખ્યાતમે ભાગ, ૯ આગત બે, ૧૦ ગત બે અને ૧૧ ગુણઠાણું છે. હવે જીવને બારમો ભેદ કહે છે. “અસંશી પંચંદ્રિય પર્યાપ્ત ૧ ગતિ તિર્યંચ, ૨ જાતિ પંચેંદ્રિય, ૩ કાય વસ, ૪ દંડક વીશ, પ પ્રાણ નવ, ૬ પર્યાપ્તિ પાંચ, ૭ આઉખું પૂર્વોડનું, ૮ અવગાહના એક હજાર જે જનની, અસંગી જ ળચરના ન્યાયે. આગત બે, ૧૦ ગત ચાર, અને ૧૧ ગુ ગુઠાણું એક. હિાં સર્વ ઠેકાણે લબ્ધિઅપર્યાપ્તા ગણ્યા છે, પણ કરણઅપર્યાસાગણ્યા નથી. હમણાં પર્યામિ પૂરીનકરી, પરંતુ અનંતકાળે પૂરી કરીને મરશે. જે જીવ અપણા થકા ન મરે, તે જીવનેકરણઅપર્યસાકહીએ, પણ લબ્ધિઅપર્યાપ્ત ન કહીએ. લબ્ધિઅપર્યાપ્તાતે તેને કહીએ કે, જે પર્યામિ પૂરી કરયા વિના મરણ પામશે, તે કારણ માટે વિગલૈંદ્ધિ અપર્યો સામાં બે ગુણઠાણાં લખ્યાં નથી. અને પર્યાપ્તામાં બે લખ્યાં છે. એમ પૃથ્વિ, પાણી અને વનસ્પતિના લબ્ધિઅપેક્ષા માં ત્રણ લેશ્યા છે, ને પર્યાપ્તામાં ચાર લેડ્યા છે. તે વાત શ્રી પન્નવણા સુત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંત પદથી વિચારી લે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ઓળખાદ્વાર (૨૧) હવે જીવને તેરમે ભેદ કહે છે. “સંશી ચિંદ્રિય અપ - પ્તિ . ૧ ગતિ ચાર, ર જાતિ ચિંદ્રિય, કાયાત્રસ, ૪ દં કડક સળ, ૫ પ્રાણ આઠ, ૬ પર્યપ્રિ ચાર, જેકારણમાટે ભાષા - પર્યપ્રિ અને મનપસ્યપ્રિ સર્વ જીવ સાથે બાંધી લે છે. તે પૂ * રી થાય ત્યારે પર્યાપ્ત કહેવાય. પણ અપર્યાસામાં તે ચાર = લાભ. ઈહિ કેઈએમ કહે કે, “દેવતા નારકી તે ભાષા સા - થે બાંધે છે અને મનુષ્ય તિર્યંચને તે પહેલી ભાષા અને છી મનપણિ હોય. તે કારણ માટે દેવતા નારકીમાં પાંચ ૫ પ્તિ કહીએ અને મનુષ્ય તિર્યંચને છપશ્ચિકહીએ તે પણ - ભરેમને સંદેહ દેખાય છે. જે દેવતા નારકી, ભાષા મન સાથે - બાંધે, તે મનુષ્ય તિર્યંચને જુદી કેમ પડે ?હિ કેઈ-હદય - ને બળે એમ કહે કે, “જેનો એ જ સ્વભાવે છે. તે - તેને કહીએ કે, અપર્યાપ્ત મનુષ્યમાં બે પેગ નકહ્યા, તે ભા - ષકમાં જીવના પાંચ ભેદ શી રીતે કહો છે? ત્યાં ભાષા કેમ - ન ગણે? શ્રી જીવાભિગમ સૂત્રને વિષે નારકીમાં છ પર્યાપ્તિ ન કહી છે ને મનુષ્યમાં પાંચ કહી છે. તે સૂત્ર તે કદાપિ વિરૂદ્ધ - ન થાય. પણ ઈહાં એમ જાણીએ છીએ કે, “બીજે ભાષ મનયુગવ સમાસ થાય છે. તે કારણે માટે જે પાંચ કહી - તે પણ સત્ય અને છ કહી તે પણ સત્ય; એ બેહનયસત્ય - છે. હિાં કોઈ એમ કહે છે કે, “ભાષા અને સમાપ્ત સાથે હોય - તે છ પર્યામિ ન કહીએ, પણ પાંચ જ કહીએ.” ત્યાં ઉત્ત રજે કારણ માટે અસંગીમાં પણ પર્યાપ્તા કહીએ, તે અસંશી = મનુષ્યમાં શું ફેર પડશે? મને અસંક્ષી નહિ તો સંશી ક્યાંથી - લાભે? તે કારણ માટે અસંગીમાં મન ઉત્થાપવા માટે અને ' ', , , , , , , Page #36 -------------------------------------------------------------------------- ________________ , (રર) જેતપંક ગ્રંથ સંશીમાં સ્થાપવા માટે છે પર્યાપ્તિ કહી છે. પણ બેહનું નામ ભેગું લખવાથી પાંચ પતિ કહીએ, શ્રી પન્નવણા સૂત્રના અાવીશમા પદમાં તથા ભગવતિ સૂત્રના છઠ્ઠા શતકના ચે થા ઉદેશામાં તથા ભગવતિ સૂત્રના અઢારમા શતકના પહે લા ઉદેશામાં તથા નિરયાવળિકા સૂત્ર તેમજ રાયપેણીમ મુખ ઘણાં સૂત્રોમાં પાંચ પતિ કહી છે. જે કારણ માટે આ પણ સંજ્ઞીને ચાર પર્યાપ્તિ કહેવી. ૭ આઉખું અંતર્મુહૂર્તનું ૮ અવગાહના આંગુળને અસંખ્યાતમે ભાગ, ૯ આગત ચાર, ૧૦ ગત બે અને ૧૧ગુણઠાણું એક દેવતા, નારકી એ ને યુગળિયા એ લબ્ધિઅપર્યાપ્ત ન હોય, એ નિયમ છે. તે કારણ માટે કરણઅપર્યાપ્તા ગણવા. અપેક્ષાએ ૧, ૨, ૪ એ ત્રણ ગુણઠાણાં લાભે. - હવે જીવને ચંદમે ભેદ કહે છે. “સંજ્ઞી પંચેંદ્રિય પર્ય તે.” ૧ ગતિ ચાર, ૨ જાતિ પંચેદ્રિય, ૩ કાય ત્રસ, ૪ દંડ કસોળ, પ્રાણદશ,૬ પતિ છે, ૭ આઉખું જઘન્ય અંતર્મુ હૃતિનું, ઉત્કૃષ્ટ્ર તેત્રીશ સાગરનું, ૮ અવગાહના જઘન્ય આંગ ળને અસંખ્યાતમે ભાગઉત્કૃષ્ટિ એક હજાર જે જનની, ઉ ત્તિરક્રિય કરે તે ઉત્કૃષ્ટિ લાખ જનની, ૯ આગત ચાર, ૧૦ ગત પાંચ અને ૧૧ ગુણઠાણાં ચૌદ. એ અગીઆર ભેદ ની ઓળખાણ કહી. એ પ્રકારે ગતિ ચાર, જાતિ પાંચ, કાય છે, દંડક ચેવિશ પ્રમુખ ઘણે ઠેકાણે અગીઆરે દ્વારની વિચા રણા કરવી. આપ સુદ્ધાં સઘળે બાર દ્વાર છે. એ જીવના ચૌદ ભેદની ઓળખાણ કહી. - હવે અજીવના ચૌદ ભેદની ઓળખાણ કહે છે. ૧દ્રવ્ય Page #37 -------------------------------------------------------------------------- ________________ *.. મે ઓળખાદ્ધાર - ~ ~ થી રક્ષેત્રથી, ઉકાળથી, ૪ભાવથી, ૫ ગુણથી એ પાંચદ્વાર છે. ત્યાં પ્રથમ અજીવને પહેલે ભેદ કહે છે, “ધર્મસ્તિકા = ચને બંધ." તે ૧ દ્રવ્યથી એક દ્રવ્ય, ૨ ક્ષેત્રથી લેક પ્રમા - ણે, ૩ કાળથી આદિ અંત રહિત,૪ ભાવથી અવર્ણ, અગધે, = અરસે અફાસે ૫ ગુણથી ચલણ ગુણ - હવે અજીવન બીજે ભેદ કહે છે. “ધર્મસ્તિકાયને દે - શ.” તે દ્રવ્યથી જધન્ય તે બે પ્રદેશ, ઉત્કૃષ્ટા અસંખ્યાતા તે કેમ? જે કારણ માટે દેશને કાંઈ વસ્તુ નહી. તે દેશની વિ - વક્ષા કરીને ગણીએ છીએ. તે જઘન્ય તે એક પ્રદેશ તથા = બે પ્રદેશમાં, ઉત્કૃષ્ટ આખાલક પ્રમાણે. ધર્મસ્તિકાયના પ્રદે - શને દેશકહીએ. ઈહાં કેટલાએક અબૂઝપુરૂષ એમ કહે છે કે, આ એક પ્રદેશને દેશ કહેવે તે અસત્ય વચન છે. જે કારણમા = 2 શ્રી ભગવતિ સૂત્રના અગીઆરમા શતકના દશમા ઉદેશા ને વિષે લેકના પ્રદેશમાં અરૂપિ અજીવના પાંચ ભેદે કહ્યા = છે. ૧ ધર્મસ્તિકાયને દેશ, ને ૨ પ્રદેશ, ૩ અધર્માસ્તિકાય નો દેશ, ને ૪ પ્રદેશ, કાળ. જે કારણ માટે વિવક્ષાએ કરી - પ્રદેશને દેશ કહીએ. બે પ્રદેશને અંધકહીએ. ૧પુગળ ન્યા - ય, ર ક્ષેત્રથી જઘન્ય ૧, પ્રદેશાવગાઢ, ઉત્કૃષ્ટ એક પ્રદેશ ઊણે, સર્વ લેક અવગાશે, ૩ કાળથી જેટલી વેળા સુધી ચિંતવે, ભાવથી અરૂપિ, ૫ ગુણથી ચલણ ગુણ. - હવે અજીવને ત્રીજો ભેદ કહે છે. “ધમસ્તિકાયને પ્ર - દેશ તે દ્રવ્યથી આપ આપણી અપેક્ષા એક ૧, સર્વની આ પેક્ષાએ અસંખ્યાતા ૧, ક્ષેત્ર ૧, પ્રદેશાવગાઢર, કાળ૩, ભાવ જ ગુણ તેમ જ.પ. ': ', ' -' ' '. * * * Page #38 -------------------------------------------------------------------------- ________________ (૨૪) જેનતત્વોધક ગ્રંથ, ~- હવે અજીવને થે ભેદ કહે છે. “અધર્મસ્તિકાયને ખંધ.” પાંચમે “દેશ, છ પ્રદેશ.” તે ધર્મસ્તિકાય ની પેઠે જાણવું. પરંતુ ગુણ સ્થિર છે. અજીવનસાતભેદ “આકાશાસ્તિકાયનો બંધ.” આઠમે “દેશ” નવમે “પ્ર દેશ. બંધ દ્રવ્યથીએક ક્ષેત્રથી કાલેક પ્રમાણે. શેષ કાળ ભાવ પૂર્વની પેઠે. ગુણથી વિકાશ ગુણ.દેશદ્રવ્યથી જઘન્ય એક, ક્ષેત્રથી જઘન્ય એક, બે. પ્રદેશાવગાઢ ઉત્કૃષ્ટા એક પ્ર દેશાવગાઢ ઊણે. સર્વ લોકાલેકના અવગાઢ.કાળથી જેટલી વેળા સુધી ચિંતવે. ભાવ, ગુણ પૂર્વની પેઠે. પ્રદેશ દ્રવ્યથી અનંતા, ક્ષેત્રથી એક પ્રદેશ પિતે જકાળ, ભાવ, ગુણ ૫ વિની પેઠે. હવે અજીવને દશમે ભેદ કહે છે. “અદ્ધાસમય તે દ્રવ્યથી અનંત દ્રવ્ય, તે કેમ? જે કારણ માટે અનંતા જીવને અનતા પુગળમાં અનંતાનંત પર્યાય ઉપરે વર્તે. તે કારણ માટે ક્ષેત્રથી અઢીદ્વિીપ પ્રમાણે તે કેમ? જે કારણ માટે અઢી દ્વીપ બહાર ચંદ્ર સૂર્યની ગતિ નથી. તે કારણ માટે દિવસ રાત્રિ વર્તના રૂપ કાળ અઢીદ્વીપ બહાર નથી અને યથાયુનિવૃત્તિ કાળ અને મરણ કોળ; એ બે તે સર્વ લેકને વિષે છે. તે કોણ દષ્ટાંતે? જેમ દેહેરા પ્રમુખને વિષે ઘડિયાળ વાગતી હોય, તે વાગવા રૂપ ઘડિનું માપું તે તે સ્થાનકે જ છે અને વસ્તુના પર્યાયનું પલટવું તે સર્વ કમાં છે. પણ મુખ્ય નયમાં સૂત્ર મળે તે સમય સમય “ Tv.”ઇતિ વચનાતુ, તે કારણ માટે અઢીદ્વીપ બહાર કા ળ નથી. વળી ઊંચી દિશિએ અજીવના અગીઆર ભેદ ક Page #39 -------------------------------------------------------------------------- ________________ ૫ મે ઓળખણાદાર (૨) ન હ્યા, નીચી દિશિએ દશ કહ્યા, તથા ઊર્ઘલેકે દશ કહ્યા, અલેકે અગીઆર કહ્યો, તે કારણ માટે ક્ષેત્રથી સમય ક્ષેત્ર તે પ્રમાણે જ કહે. કાળથી અનાદિ અપર્યવસિત, પણ આ દેશથી સાદિસાંત છે, તે કેમ? અમુકી વસ્તુને એક ઘડિ ગ ઈવત્યિાદિકહેવાથી. ભાવથીઅરૂપિ, ગુણથીવર્તના લક્ષણ. હવે અજીવ અગીઆરેમ ભેદ કહે છે. “પુગળી સ્તિકાયને ખંધ." દ્રવ્યથી અનંતા, ક્ષેત્રથી જન્ય એક, ઉ કષ્ટથી બચત મહાબંધ શ્રી. સર્વ લેકે અવગધે, કા કળથી જધન્ય એક સમયે, ઉત્કૃષ્ટા અસંખ્યાતા. ભાવથી એ કે વર્ણ, એક ગંધ, એક રસ, બે ફરસ સહિત, કેઈક પાંચ વ છું, પાંચ રસ, બે ગંધ, આઠ ફરસ લાભે ગુણથી ગ્રહણ જે ગળી જાય,મળી જાય.દિશિએ ઉઘાત કરે, તપે, અંધારું કરે, શબ્દ, રૂપ, રસ, ગંધ, ફરસ. ભલાના ભૂંડા અને ભેડાના ભલા થાય. હવે અજીવન બારમે ભેદ કહે છે. “પુગળાસ્તિકાય ને દેશ." તે દ્રવ્યથી અનંતા, ક્ષેત્રથી જઘન્ય એક આકા શ, ઉત્કૃષ્ટથી અસંખ્યાતા જોજનની કેડેકોડિ પ્રમાણે. કાળ થી જેટલી વેળા સુધી ચિંત. તથા ભાંગા આશ્રી સંખ્યા તે, અસંખ્યાતે કાળ. ભાવથી વર્ણગંધ, રસ, ફરસાસહિત. ગુણથી ગ્રહણ ગુણ હવે અંજીવને તેરમો ભેદ કહે છે. “પુગળાસ્તિકાય ને પ્રદેશ.” તે દ્રવ્યથી આપ આપણી અપેક્ષાએ એક અને સર્વથી પૂછીએ તે અનંતા તે પણ સર્વ જીવરાશિથી અનંત | ગુણ કેડજુમાં અવઠ્ઠિયા છે. ક્ષેત્રથી એક પ્રદેશ પ્રમાણ, કાળ * , Page #40 -------------------------------------------------------------------------- ________________ (ર૬), જેનતત્વશોધક ગ્રંથ, mimimminnnimimmmmmmmmm થી શાશ્વતા આદિ અંત રહિત, કઈવખતે પુગળને અપુદ્ર ગળ નહિ થાય.ભાવથી વર્ણ સહિત રૂપિ. ગુણથી ગ્રહણ ગુણ - હવે અજીવને ચૌદમો ભેદ કહે છે. “પરમાણુ યુગ ળ” તે એક રૂક્તિમાં અનંતમે ભાગે પરમાણુ છદ્મસ્થને ગ્રા ૨. સર્વ પુદ્ગળ જાતિમાં જેમ આકાશ પ્રમાણ તે દ્રવ્યથી અનંતા છે. ક્ષેત્રથી એક, આકાશમાં ગ્રાહ્યા. કાળથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટા અસંખ્યાતા. ભાવથી એક વર્ણ, એક ગંધ, એક રસ, બે ફરસ લાભે તે એક પરમાણુના સેળ - ભાંગા થાય. સર્વ પરમાણુ રાશિમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ ફરસ લાભે. સર્વ રાશિના ભાંગા (૨૦૦) થાય. ગુણથી ગ્રહણ ગુણ, વિખરણ ગુણ. એવા અનંતા પરમાણુ આમાં ભેગા હોય, ત્યારે છદ્મસ્થની નજરે આવે. એમ અ નેરી વસ્તુના પણ દ્રવ્યાદિ પાંચ ભેદ કહેવા.જે ઠેકાણે પૂછે, ત્યાં અજીવના ઉત્કૃષ્ટ અગીઆર ભેદ લાભે પણ કોઈ ઠેકાણે - અધિક ન હોય. - હવે પુન્ય પદાર્થની ઓળખાણ કહે છે. જીવને પવિત્ર કરે તે પુન્યના બે ભેદ, ૧ દ્રવ્ય પુન્ય અને ૨ ભાવ પુન્ય. ત્યાં દ્રવ્ય પુન્ય તે શું કહીએ? જે સાધુ પ્રમુખને અનાદિક દેવાના ભાવ પ્રણામ, તે ભાવપુત્ય કહીએ. જે પ્રણામ શુદ્ધ અધ્યવસાય અરૂપિ છે, તે પ્રણામ થકી જે અનાદિક દેવા ની ક્રિયા, તે પણ જીવનું પ્રવર્તવું. વીતરાયનો ક્ષયોપશમ તથા દાનાંતરાયનેક્ષપશમ તેને પણ ભાવપુ કહીએ. ત્યાં દેતાં થકાં જે યોગ્ય વ્યાપાર પ્રવર્તે, તે દ્રવ્ય પુન્ય કહીએ. તે રૂપિ છે. તેને દેતાં થકાં જે અશુભ કર્મ ખપાવે, તે નિર્જરા Page #41 -------------------------------------------------------------------------- ________________ - Fi , ; " , " ::.; 111 1 * * *** *** / t. : ૫ મે ઓળખાદ્વાર, (૨૭) કહીએ. તે દાનથી શુભ વર્ણ, ગંધ, રસ, ફરસ સહિત અને ત પ્રદેશિયા ખંધ કર્મ દ્રવ્યવણા મહિલા સૈપ્રદેશિયા પુદ્ ગળ જીવને આવી લાગે. અન્ય એમ કેમ હોય? તે ૫ પરમાણુઆને દ્રવ્યપુત્ય કહીએ. તે પુન્ય બાંધ્યાં થકાં જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ઠ ત્રીશ કોડાકડિ સાગર સુધી જીવની પા સે સત્તારૂપરહે, તે દ્રવ્ય પુન્ય. તેમાંહિલા પરમાણુઆ આપ આપણે અબાધાકાળ પછી નિમાય ઉદય આવે તે ઉદય આ વવું બે પ્રકારે છે. લવિપાકથી અને પ્રદેશથી. જ્યારે પુન્ય કૃતિના પરમાણુઆ જીવ પાસેથી સમયે સમયે ક્ષીણ થાય છે, પણ રસ આપતા નથી ત્યારે તે પ્રદેશદય કહીએ અને જ્યારે રસ આપીને ક્ષીણ થાય, ત્યારે તે વિપાકેદય કહીએ. તે પ્રકૃતિ ઉદય આવ્યાં થકાં ઉંચગેત્ર, ધન, ધાન્ય, પુત્ર, કલત્ર, આ રોગ્યતા, યશનામ અને શુભત્યાદિ વસ્તુ પામે. તે વસ્તુને ઉપચાર નયે પુન્યનાં ફળ માટે દ્રવ્યપુત્ય કહીએ. એટલે પુ ન્યની કરણ તે અરૂપિ છે અને પુન્યના પરમાણુઓ તે ચી પ્રદેશી બંધ છે. વળી પુન્યનાં ફળ તે અષ્ટપ્રદેશી પણ છે. ત્યાં પુન્યની કરણી તે ભાવપુન્ય, શેષ દ્રવ્યપુત્ય કહીએ. ઈહિ કોઈ એમ કહે કે “પ્રણામમાં ક્રિયાને પુન્ય કયાં કહ્યું છે તો કે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનમાં કહ્યું છે કે, ધજયંત પુન્નાર અપIઇતિ વેચના તથા ફળ તે પુન્ય ક્યાં કહ્યું છે? તે કહે છે કે, “ગાથા તવવેy ઇતિ વચનાત્. કર્મને પુન્ય ક્યાં કહ્યું છે? તે ઉત્તરકે, શ્રી ભગવતિ સૂત્રના અઢારમા શતકનાં ત્રીજા ઉદ્દેશામાં “ તે. જ વેફ" ઇતિ વચનાત. એ તો ઉપચારિક નયે કરીને ** * - '' ' " '' "'" ', - - - - • - - ' . . . . * - - - Page #42 -------------------------------------------------------------------------- ________________ (૨૮). જેનતત્વશોધક ગ્રંથ, પુન્ય કહ્યું, પણ મુખ્ય આશ્રી તે પુન્યને રૂપિ જ કહીએ. ત્યાં બે ભેદ કેમ થાય? જે દાનાદિકથી શુભ કર્મની પ્રકૃતિ બાંધી છે, તે જ જ્યાં સુધી જીવની સત્તામાં પડી છે, પરંતુ ઉદયભાવમાં નથી આવી, ત્યાં સુધી તે પુગળને દ્રવ્યપુન્ય કહીએ, તે કેમ? દ્રવ્ય તે ભાવનું કારણ છે, તથા ભવિયશ રીર, દ્રવ્ય નિક્ષેપાની અપેક્ષાએ. જે માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના બાવીશમા અધ્યયનમાં નેમિનાથને ઘરમાં રહ્યા થકા. “તેના સવારે” ઈતિ વચનાતુ. લોકનાથ અને દમયંત જે સાધુ, તેના ઈશ્વર કહ્યા છે. જોકે, હમણાં તો તે લોકના નાથ નથી, પણ અનાગત કાળે થશે, પ્રત્રજ્યા લેશે તે કારણ માટે દ્રવ્ય નિક્ષેપે લેકનાથ કહીએ. તે ન્યાયે કરી જ્યાં સુધી ઉદ ચ ન આવ્યા હોય, ત્યાં સુધી તે પરમાણુઆને દ્રવ્યપુત્ય કહી એ. જ્યારે ઉદયભાવમાં આવે જીવને સુખ આનંદ ઉપજાવે, ત્યારે તેને ભાવપુન્ય કહીએ. જેમ જિનનામ દઈ આવ્યા તેને ભાવતીર્થકર કહ્યા, તે દષ્ટાંતે. તે કારણ માટે એ મુખ્ય નય | માં દ્રવ્યપુન્ય ને ભાવપુન્ય એ બેહ રૂપિદ્રવ્ય પુદગળ કહી એ. શ્રી આચારાંગ સૂત્રની ટીકામાં પણ દ્રવ્યકર્મને અનેક ય પ્રકૃતિને દ્રવ્યકર્મ તે કૃષાદિ ક્રિયાભાવકર્મને ઉદયે આવી પ્રકૃતિ કહી છે. વળી સૂત્રમાં પણ ઘણે ઠેકાણે પુન્ય પુદ્ગ બને જ કહ્યું છે. તે કારણ માટે મુખ્ય નયમાં પુન્યરૂપિ ૫ દાર્થ જાણીએ. ઉપચાર નયે બેહ સહિએ. - હવે પુન્યના ભેદની ઓળખાણ દેખાડે છે. શ્રી ઠાણું ગસૂત્રના નવમા ઠાણામાં કહ્યું છે કે, “નવ વિશે જે જ, તં નહ-ત્રપુ, નાવ નોર પુ” હવે તેનો અર્થ કહે છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ પ મા ઓળખણદાર (૨૯) પાત્રને વિષે જે અન્નાદિક દેવું, તેથી તીર્થંકર નામાદિ પુન્ય પ્રકૃતિને બંધ અને અનેરાને આપે તે અનેરી પુન્ય પ્રકૃતિ નો બંધ હોય. ઈહાં કેટલાએક એમ કહે છે કે, “એ નવ પ્ર કારનાં પુન્ય તે સાધુ ઉપર જ છે, પણ અનેરા આશ્રી ન હી. અને કેટલાએક એમ કહે છે કે, “સમકિતદષ્ટિ આ શ્રી છે, પણ મિથ્યાત્વી આશ્રી નહી.” વળી કેટલાએક એમ કહે છે કે, “સર્વ સંસારી આશી છે.” એમ ઈહિ નેક મતના વિભ્રમ ઉપજતા જણાય છે. પરંતુ નિસ્પૃહીપણે પક્ષપાત રહિત સૂત્રાર્થે વિચારીએ ત્યારે તે સર્વ પદ નય ઉ પર દેખાય છે. જૈનશાસન તે સાત નયાત્મક છે. તે કારણ માટે નય ઉપર વિચારી જે. ચિત્ત, વિત્ત અને પાત્ર શુદ્ધ નિર્વ દાનથી તે એકાંત પુન્ય થશે અને અનેરે ઠેકા ણે યથાયોગ્ય પુન્યને રહસ્ય સર્વત્ર જણાય છે, તે કેમ? મેરાને આપવાથી અનેરી પુન્યપ્રકૃતિ હય, તે કણન્યાયે? વળી ગ્રંથાંતરમાં પાંચ પ્રકારના જીવ કહ્યા છે. ૧ ઉત્ત માત્ર તે સાધુ, ૨ મધ્યમપાત્ર તે શ્રાવક, ૩ જધન્યપાત્ર તે અવિરતિ સમ્યફષ્ટિ, ૪ અપાત્ર તે મિથ્યાત્વી, અને પ કુપા ત્ર તે અનાર્ય હિસંક. એ પાંચમાં ઉત્તમપાત્ર પખવાથી તે એકાંત પુન્ય, મધ્યમપાત્ર ને જઘન્યપાત્ર તે સુપાત્રદાનમાં છે, પણ કાંઈ પાપને ભેળ છે. અપાત્રદાનમાં અનુકંપાદિ આ શ્રી તથા મમતા ઘટવા આશ્રી પુન્યને ભેળ છે. કુપાત્રદાન માં એકાંત પાપ છે. પરંતુ સાધુને તે વચલાં ત્રણે સ્થાનકે મીન સાધવું શ્રેય છે. પુન્ય પાપ કહેવું તે અયુક્ત છે. હિાં કેઈએમ કહેશે કે શ્રી વીતરાગ દેવે તે નવ પ્રકારે પુન્ય . * : '. Page #44 -------------------------------------------------------------------------- ________________ ( 3 ) જેનતત્વધક ગ્રંથ, સમુચ્ચયે સર્વ જીવ આથી કહ્યું છે, પણ ફેર નથી કહ્યું. તેને ઉત્તરમાં એમ કહેવું કે, જે વીતરાગ દેવેનવ સ્થાનકે પુન્ય કહ્યું, તે તમે અનેરા ગૃહસ્થના દાનમાં મન કેમ સાધો છો? પુન્ય ન કહ્યું તેનું શું કારણ? ત્યાં કેઈએમ કહે કે, “દેના રને તે પુન્ય જ નિપજે છે, પણ સાધુને પુ કહેવાને કહ્યું નથી. તેથી કહેવું નહીં.” ત્યારે તેને એમ પૂછીએ કે, જે વીતરાગ દેવને પુન્ય કહેવાનો કલ્પ છે. તે પછી સાધુને કે મ નહી? પુન્યને પુન્ય કહેવાની તો વીતરાગ દેવની આજ્ઞા છે અને જો શત્રુકારાદિક દાનમાં યુન્ય કહેવાની ભગવંતનો, આજ્ઞા નહી અને જે ગૃહસ્થના દાનમાં એકાંત સદ, તથા પ્રરૂપે છે, તે ભગવંતની આજ્ઞાન વિરાધક છે. પિતાને છાંટે ચાલનારા છે. “વળી જે સર્વ જીવ ઉપર નવ પ્રકારનું પુન્ય એકાંત છે, તો કહે કે, પુન્ય સાવદ્ય કરણીથી થાય, કે નિર્વઘ કરણીથી થાય?” ત્યારે તે કહે છે, “નિર્વઘથી.” જે નિર્વઘ કરણીથી પુન્ય બંધાય છે, પરંતુ જે શત્રકારાદિ ગ્રહ નાદાન તે સાવધકરણ છે કે, નિર્વધ? ત્યારે કહે કે, “સા વધ” તેને એમ પૂછીએ કે, સાવધ કરણીથી એકાંત પુન્ય થાય? ચતુર હોય તે વિચારી છે. ત્યાં કેઈએમ કહે કે, સાવધે તે પાપ. તે કારણ માટે ગહસ્થના દાનમાં રાવ થી પાપ છે, પણ પુજે તે લવ નથી. તેને એમ કહીએ કે, એકાંત પાપને પણ સાવ . પ બેહ બમાં હોય, તેને પણ પા તે બહુ સાવધ આઠ દાનને પુન્ય પાપ Page #45 -------------------------------------------------------------------------- ________________ • .. : - '..'.' ' - ૫ મે ઓળખણદાર , (૩૧) - ણ એકાંત પાપ નહી. એકાંત પાપ હોય તે સાધુ કેમ રાખે? અને સૂત્રમાં તે ગૃહસ્થના દાનને સાધુને ઠેકાણે ઠેકાણે મૈન સાધવું કહ્યું છે. શ્રી સૂયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના આ ગારમા અધ્યયનમાં મોક્ષમાર્ગને વિષે એમ કહ્યું છે કે, = " કઈ રાજાદિક ધર્મની બુદ્ધિએ શત્રુકારાદિ આપતા હોય, - પરબ મંડાવતે હેય, તે સાધુને એમ પૂછે કે, અહીં નથી = ધર! એ અનુષ્ઠાનથી અમારે પુન્ય છે? કિંવા નથી?” ત્યા - રે સાધુ પુન્ય છે એમ ન કહે, તેમ પુન્ય નથી એમ પણ ન - કહે. એ બેહ પ્રકારે મહાભયનું કારણ છે. જે પુન્ય કહે તે - ત્રસ થાવર જીવને હિંસા લાગે, અને પુન્ય નથી એમ કહે = તે અન્ન પાણીના અર્થિ લેકને અંતરાય પડે. તે કારણ માટે - દાનને પ્રશસે, તે હિંસાનો વાંછનાર કહ્યું છે અને નિષેધ - તે અગીતાર્થ વૃત્તિનો છેદનાર કર્યો છે. તે કારણ માટે પુન્ય છે અથવા નથી એમ આસ્તિ, નાસ્તિ એ બેહુ ભાષા ન બેલે. ઈહાં મન કરજે. બેહમાંની એક ભાષા બા થાય? તેને પાપરૂપે કર્મની રજને લાભ થાય. તે કારણ માટે અવિધિ બેસવું છોડે. નિર્વધ ભાષા બોલવાથી મોક્ષ પામે. - એમ શ્રી સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના પાંચમા અધ્યયનમાં અનાચારીના અધિકારમાં જોઈ લે. દાન ગૃહસ્થને દેવું, લેનારને લેવું એવો વ્યાપાર પ્રવ ત્તમાન દેખી આસ્તિ, નાસ્તિ ગુણ દેષ કાંઈ પણ ન જ કહે જે ગુણ કહે તો અસંયમની અનુમોદના લાગે અને - દૂષણ કહે તે વત્તિનો છેદ થાય. તે કારણ માટે બેહે ભાષા - ન બોલે. જ્ઞાનાદિ મોક્ષમાર્ગ વધારે. એટલે જેમ અસંયમ સા * , , 4 * : * =' .: 1 = : : ': ':'. * * * : : : : : * * * * * * * * : Page #46 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) જૈનતવરાધક ગ્રંથ વધ ન થાય, તેમ બોલે. એવા અધકાર સૂત્રમાં કહ્યા છે. તે સૂત્ર વિરૂદ્ધ પ્રરૂપણા કરે છે. હાં કાઈ એમ કહે છે કે, “દા તાર પૂછે ત્યારે સાધુને સૈાન કરવું, પણ મનમાં પુન્ય સહેવું. ફ્રાઈ કહે પાપ તે માન અને કેાઈ પુન્ય તે માન. મનમાં બેહુ સહે.” કાઈ કહે સાધુને મૈાન કરવું. તેનાં ફળકેવળી જાણે. અમને ખબર ન પડે. કાઈ કહે સાધુને માન પણ પુન્ય પા ૫, મિશ્ર કાંઇ સદ્ભવું નહો. ઇત્યાદિ અનેક મત સાંપ્રત કાળ માં દેખાય છે. તે સૂત્રના ન્યાયે જુએ ત્યારે કિયે મત સાંચા તેની પરીક્ષા ચતુર પુરૂષા કરે. જો પુન્ય હાત તા સાધુને પુ ત્યને પુન્ય કહેવાના ા દેષ છે ? અને ભગવંતે પુન્ય કહે વાનું કેમ વર્જ્ય ? વળી શત્રુકારાદિ દાનમાં હિંસાદિ સાવધ કર્ત્તન્ય પ્રત્યક્ષ દેખાય છે તેા એકાંત જૈનમ ત્યાં પુન્ય કેમ સહું ? તે કારણ માટે એકાંત પુન્ય થાપે તે વાત જૂઠી દેખા ચ છે, અને જો સર્વ દાનમાં પાપ હોય તે પાપને પાપ કહે વાને સાધુને શે। દેષ છે ? વળી ભગવતે પાપ કહેવાનું કેમ વન્યું ? તથા જે દાન દે છે, ત્યાં અનુકંપા પ્રમુખ શુભભાવ ઉપજતા દેખાય છે, અને જે વસ્તુ આપે તેથી લાભ પ્રધાન છે. ત્યાં એકાંત પાપ કેમ થાય? વળી શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રના બીજા આશ્રવઢારમાં “દાનને નિષેધે તેને જૂઠાબા લા કેમ કહ્યા. ? વળી ત્રીજા સંવરઢારે દાનની અંતરાય પાડે, તેને ચેારીના કરનાર કેમ કહ્યા ? જે કારણ માટે એકાંત પાપ સહવાથી સૂત્રના ન્યાયે વાત જીડી છે. અને જે એમ કહે કે, એનાં ફળની અમને અંધારૂં દેખાય છે. જે પણ Page #47 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩ ) ૫ મે આળખણાદાર શું પાળશે ? તથા કોઈ એમ કહે કે, “ સાધુને તા માન જ ર હેવું, પુન્ય, પાપ, મિશ્ર એ કાંઈ પણ સહવું નહી, તેને પણ કાંઈક નાસ્તિકવાદીના મત જણાય છે. જે કારણ માટે ભગ વંતે સૂત્રમાં કહ્યું છે કે, “ જેટલી ક્રિયા કરે, તે સર્વનું ફળ પણ અફળ નથી.” જે અફળ કહે તે અફળવાદો. નાસ્તિક મતિ જૈનમાર્ગથી બહાર દેખાય છે, અને ત્રણ વાત નિષેધી તે લેખે તે અફળ જણાય છે, તે અફળ કહેતાં કેમ શંકાઓ છે ? તે કારણ માટે એ ગૃહસ્થિના દાન જ્ઞેય પદાર્થ ઉભય સ્થાન દેખાય છે. વળી શ્રી રાયખસેણી સૂત્રમાં સૂર્યાભ દેવતાએ ભગવં તને કહ્યું. “ હું તમારા સાધુને નાટક દેખાડું?” ત્યારે ભગવંતે માન રાખી ત્યાં અર્થ એમ ફેલાબ્યા છે કે, “ જો હા કહે તા સાવધ લાગે, અને ના કહે તેા દેવતાની ભક્તિ ભાગે. તેથી મિશ્ર ઠેકાણું જાણી વીતરાગ દેવે મૈાન સાધ્યું, એ ન્યાયે જો તાં તે ગૃહસ્થિના દાનમાં પણ માન જ કહ્યું છે. તે મિશ્ર કે કાણું જાણીએ છીએ. જે ધર્મ હોય તે સાધુ આજ્ઞા આપે, અને પાપ હાય તા નિષેધે. વળી ઇહાં તા આજ્ઞા પણ ન આપે તેમ નિષેધે પણ નહી. તે કારણ માટે ત્રીજા મિશ્રપક્ષમાં જણા ચુ છે. મિશ્ર ઠેકાણે માન સાધવું. ઈહાં તે બેય વાત પ્રત્યક્ષ જ ણાય છે. જેથી અનુકંપા તે પુન્ય અને જેમમતા મટી તે પ ણ પુન્ય. અનેરાને આપવાથી અનેરી પુન્ય પ્રકૃતિ સૂત્રમાં કે હી છે. તે ન્યાયે પુન્ય પણ છે. વળી ગૃહસ્થિનું લેવું દેવું સર્વ સાવધ કર્તવ્ય છે. જે માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનમાં તમિરાજાએકહ્યું “ધર્મપકરણ ચાર આહાર એ Page #48 -------------------------------------------------------------------------- ________________ -~ ~ ~ (૩૨) " જેનતશોધક ગ્રંથ. વધે ન થાય, તેમ બોલે. એ અધિકાર સૂત્રમાં કહ્યું છે. સૂત્ર વિરૂદ્ધ પ્રરૂપણ કરે છે. અહીં કેઈએમ કહે છે કે, “ તાર પૂછે ત્યારે સાધુને મન કરવું, પણ મનમાં પુન્ય સહ ઢાઈ કહે પાપ તે મૈન અને કાઈ પુન્ય તે મૈન. મનમાં બે સહે.” કઈકહે સાધુને ઐન કરવું. તેનાં ફળ કેવળી જા અમને ખબર ન પડે. કેઈ કહે સાધુને મન પણ પુન્ય ૫, મિશ્ર કાંઈ સહવું નહી. ઈત્યાદિ અનેક મત સાંપ્રત કરી માં દેખાય છે. તે સૂત્રના ન્યાયે જુએ ત્યારે કિયામત સાચે તેની પરીક્ષા ચતુર પુરૂષે કરે. જે પુન્ય હેત તે સાધુને ન્યને પુન્ય કહેવાને ચે દોષ છે? અને ભગવતે પુન્યક વાનું કેમ વર્યું? વળી શત્રુકારાદિ દાનમાં હિંસાદિ સાવ કર્તવ્ય પ્રત્યક્ષ દેખાય છે તો એકાંત જૈનધર્મ ત્યાં પુત્ય કે સહે? તે કારણ માટે એકાંત પુન્ય થાપે તે વાત જુઠી દે ય છે, અને જે સર્વ દાનમાં પાપ હોય તે પાપને પાપ ક વાને સાધુને શ ષ છે? વળી ભગવતે પાપ કહેવાનું કે વર્યું? તથા જે દાન દે છે, ત્યાં અનુકંપા પ્રમુખ શુંભભાઈ ઉપજતા દેખાય છે, અને જે વસ્તુ આપે તેથી લાભ પ્રધા છે. ત્યાં એકાંત પાપ કેમ થાય? વળી શ્રી પ્રશ્નવ્યાકર સૂત્રના બીજા આશ્રવદ્વારમાં “દાનને નિષેધ તેને જાવે લે કેમ કહે.? વળી ત્રીજા સંવરદ્વારે દાનની અંતરાય પાડે તેને ચોરી કરનાર કેમ કહે? જે કારણ માટે એકાંત પાં સહવાથી સૂત્રના ન્યાયે વાત જૂઠી દેખાય છે. અને જે એ કહે કે, “એનાં ફળની અમને ખબર નથી, તેનો ઘટમાં પ અંધારું દેખાય છે. જે એટલી વાતમાં ન સમજે, તે ચારિત્ર Page #49 -------------------------------------------------------------------------- ________________ . (૩૫) - ૫ મે ઓળખણાદાર નાં સ્થાનક, એકવીશ સબળ દોષ, અઢાર પામસ્થાનક, પાં ચ મિથ્યાત્વ, ત્રીશ મહામેહનીનાં સ્થાનકઈત્યાદ પદાર્થ આ ધર્મપક્ષમાં છે (૨). ગૃહસ્થિનાં દાન, ચારિત્રના મહોત્સવ, સ્વામિવાત્સલ્યાદિ સર્વ પદાર્થ જ્યાં સાધુ વિધિનિષેધ ન કરે તે સર્વ પદાર્થ મિશ્રપક્ષમાં છે (૩). હવે ચરિતાનુવાદ આશ્રી અનેક પુરૂષાએ જે ચારિત્રલી - ધાં, તપસ્યા કરી, પડિમા આરાધી, તે સર્વ ધર્મપક્ષમાં છે - (૧). દુઃખવિપાકી જીવે જે પાપ કસ્યાં, શાળે બે સાધુઓ ને બાન્યા, કેણિક રાજાએ તથા ચેડારાજાએ સંગ્રામ કરચાં એ સર્વ અધર્મપક્ષમાં છે (૨). ભગવંત પધારવાથી રાજાન * ગર શણગારી વાંદવા ગયા. પ્રદેશી રાજાએ દાનશાળા મં ડાવી. ચિત્રસારથિ પ્રધાને રથને પ્રયોગે પ્રદેશ રાજાને પ્રતિ બળે. સુબુદ્ધિ પ્રધાને પાણીને ઉપાય કરી જિતશત્રુ રાજા ને પ્રતિબેવ્યો. મલ્લિનાથે છ રાજાને પ્રતિબંધવા માટે મહા નઘર કરાવ્યું, સૂર્ય પ્રમુખ દેવતાએ વીતરાગ આગળ ના ટક કરચાં. કૃષ્ણ વાસુદેવે થાવસ્થા પુત્રના દીક્ષા મહોત્સવ ને સમયે ઢઢે ફેરવ્ય, શ્રેણિક રાજાએ ઢંઢેરો ફેરવ્ય, શંખ પુષ્કળી શ્રાવકે સ્વામિવાત્સલ્ય કરચાં, વીરસ્વામી પધારચાં થી કાણુક રાજાએ વધાઈ આપી. ઇત્યાદિ અનેક ચરિતાનું વાદ તે મિશ્રપક્ષમાં છે (૩). ઈહાં સેય પદાર્થ કહીએ. એકાંત હેય પણ નહિ તેમ એકાંત ઉપાદેય પણ નહીં. સ્થાપવા મેં - ગ્ય પણ નહિ, તેમ ઉત્થાપવા ગ્ય પણ નહીં. તે ન્યાયે દ - શ દાનમાં પણ એમ જ જાણવું. આઠમું દાન ધર્મપક્ષમાં છે, ની સરું વન અધર્મપક્ષમાં છે, શેષ આઠ દાન મિશ્રપક્ષમાં છે, * * * * Page #50 -------------------------------------------------------------------------- ________________ سنسنبت (૩૪) જેનતત્વશાધક ગ્રંથ ક સાધુનું દાન ટાળી બીજે સર્વ દાન સાવધ છે. સાવધ જા | સાધુએ છોડ્યાં છે અને હિંસાદિક પ્રત્યક્ષ દેખાય છે તે થી પાપ પણ છે. તે વાતે બેહુ વાત જાણીએ છીએ. તથા કેઈએમ કહે કે, “ધર્મ તે અમૃત અને પાપ તે ઝેર પણ તે બેભેગાં ખાધાથી મરે. તેમ પુન્ય પાપ કરવાથી પણ જાણવું.” તેને ઉત્તર કે, “તે દષ્ટાંત અસત્ય છે. જે કારણે માટે એ તે શ્રાવક મિશ્રપક્ષમાં છે, તે પણ ડૂબશે. વળી સકષાઈસાધુ ક હ્યા, પાપને નામે બોલાવ્યા તે કેમ ડૂબશે. તેથી એ દષ્ટાંત તે જ્યાં એકાંત પાપનું કર્તવ્ય છે, અલ્પમાત્ર પુન્યને ભેગ છે ત્યાં મળે; પણ સર્વ ઠેકાણે ન મળે. જે કારણ માટે શ્રીભ ગવતિ સૂત્રના આઠમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં સાધુને કારણે અસૂઝતું આપવાથી અલ્પ પાપ અને બહુ નિર્જરા કહી. તેથી કેટલાએક એ પાઠને જૂઠે કહે છે. તે સિદ્ધાંતપાઠ ઉત્થાપ વાથી નિન્હવી દેખાય છે. એ પાઠ આચાર્ય ઘાલ્ય છે. તો એ લેખે પાઠ સાચો કેમ? તે પણ ઘાલ્ય હશે. જે સૂત્રમાં એવી શંકા વેદે તે દુર્લભધિ નિહવ જાણવા. વળી પૂર્વાચાર્ય ૫ ણ એ સર્વ શેય પદાર્થ મિશ્રપક્ષમાં કહ્યા છે. વળી શ્રી સૂયગ ડાંગ સૂત્રના અઢારમા અધ્યયનમાં ત્રણ પક્ષ કહ્યા છે, તેને વિવર શ્રી પાર્ધચંદ્રસૂરિએ એમ કહ્યા છે. તથા શ્રી અભય દેવસૂરિયે પણ એમ ફેલાવ્યો છે. “ધર્મપક્ષ, પાંચ મહાવ્રત, ગૃહસ્થનાં બારવ્રત, શ્રાવકની અગીઆર પડિમા, ભિક્ષની બાર પડિમા, બ્રહ્મચર્યની નવવાડ, પચીશ ભાવના અને બ ત્રીશ યોગસંગ્રહ; ઇત્યાદિ પદાર્થ ધર્મપક્ષમાં છે (૧). હવે સા તે ભય, આઠ મદ, સત્તર પ્રકારને અસંયમ, વીશ અસમાધિ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫ મે ઓળખણંદ્વાર (૩૫) નાં સ્થાનક, એકવીશ સબળા દેષ,અઢાર વાપસ્થાનક, પાં ન ચ મિથ્યાત્વ, ત્રીશ મહામોહનીનાં સ્થાનક ઈત્યાદિ પદાર્થ - ધર્મપક્ષમાં છે (૨). ગૃહસ્થિનાં દાન, ચારિત્રના મહોત્સવ, સ્વામિવાત્સલ્યાદિ સર્વ પદાર્થ જ્યાં સાધ વિધિનિષેધ ન કરે તે સર્વ પદાર્થ મિશ્રપક્ષમાં છે (૩). I હવે ચરિતાનુવાદ આશ્રી અનેક પુરૂષોએ જે ચારિત્રલી . ધાં, તપસ્યા કરી, પડિમા આરાધી, તે સર્વ ધર્મપક્ષમાં છે - (૧). દુઃખવિપાકી જીવે જે પાપ કરચાં, ગશાળે બે સાધુઓ - ને બાળ્યા, કેણિક રાજાએ તથા ચેડારાજાએ સંગ્રામ કરવાં - એ સર્વ અધર્મપક્ષમાં છે (૨). ભગવંત પધારવાથી રાજાન ગર શણગારી વાંદવા ગયા. પ્રદેશી રાજાએ દાનશાળી મં ડાવી. ચિત્રસારથિ પ્રધાને રથને પ્રવેગે પ્રદેશ રાજાને પ્રતિ બાળે. સુબુદ્ધિ પ્રધાને પાણીનો ઉપાય કરી જિતશત્રુ રાજા ને પ્રતિબેધ્યા. મલ્લિનાથે છ રાજાને પ્રતિબંધવા માટે મેહ નઘર કરાવ્યું, સૂર્ય પ્રમુખ દેવતાએ વીતરાગ આગળ ના ક ટક કરચાં. કૃષ્ણવાસુદેવે થાવસ્થા પુત્રના દીક્ષા મહોત્સવ સમયે હૈ ફેર શ્રેણિક રાજાએ ઢંઢેરે ફેરવ્ય, શંખ પુષ્કળી શ્રાવકે સ્વામિવાત્સલ્ય કરયાં, વીરસ્વામી પધારયા થી કણક રાજાએ વધાઈ આપી. ઇત્યાદિ અનેક ચરિતાનું વાદ તે મિશ્રપક્ષમાં છે (૩). ઈહાં શેય પદાર્થ કહીએ. એકાંત હેય પણ નહિ તેમ એકાંત ઉપાદેય પણ નહી. સ્થાપવા યો ગ્ય પણ નહિ, તેમ ઉત્થાપવા ગ્ય પણ નહી. તે ન્યાયે દ - શ દાનમાં પણ એમ જ જાણવું. આઠમું દાન ધર્મપક્ષમાં છે, - સાતમું દાન અધર્મપક્ષમાં છે, શેષ આઠ દાન મિશ્રપક્ષમાં છે, - '. . • : . . . . ' * * * Page #52 -------------------------------------------------------------------------- ________________ (૩૬) જમતવર્ધક ગ્રંથ. અને જે સાધુનું દાન ટાળી સર્વ દાનમાં પુન્ય હેત તે નવ ધર્મદાન કેમ ન કહ્યાં? તથા એકાંત પાપ હોત તે નવદાન અધર્મ કેમ ન કહ્યાં? તે કારણ માટે શેય પદાર્થ ઉભય સ્થાન ક છે, અને જે સર્વથા પુન્ય કહે છે, તેને એમ પૂછીએ કે “વીતરાગે સમુચ્ચયે અન્નપુત્ય કહ્યું છે પણ વિગત પાડી નથી, પરંતુ હૃદયથી વિચાર ન કરે, તે શું રાંધેલું આપ વાથી પુન્ય છે? કિંવા કેરું આપવાથી, કિંવા સૂઝતું આપવા થી, કિંવા અસૂઝતું આપવાથી ક્યાં ક્યાં પુન્ય છે?” ત્યારે તે કહે કે, “ભગવતે સમુચ્ચય જીવ ઉપર પુન્ય કહ્યું છે પણ ત્યાં વિવરે કર્યો નથી. સર્વ ઠેકાણે પુન્ય છે. જ્યાં જ્યાં ભ ગવતે પુન્ય કહ્યું છે, ત્યાં પાપ નહી, તેથી પુન્ય જ છે. ભગ વંતે “અન્નપુ” એ આદિ કહ્યું છે, પણ અન્નમિશ્ર ઈત્યા દિક કહ્યું નથી. તથા પાપ પણ ન કહ્યું. તે કારણે માટે પુન્ય જ છે. તેને એમ કહીએ કે, ભગવંતે સાવધ કરણીથી એકાંત પુન્ય કહ્યું અને વિગત નહિ પડે, તે “લેણપુ નવી જગ્યા આરંભે કરીને મિથ્યાત્વીને કરાવી આપે, તેને એકાંત. પુન્ય થાય?વૃક્ષ કપાવીને સયણ અને પાટ પાટલા કરાવી આ પે, વસ્ત્ર ધવરાવી આપે, રગાવી આપે, મનથી આર્તધ્યાને ધ્યાય, ત્યાં પુત્ય કેમ થાય? વચન અસત્ય બેલે, કોયાએ હિંસા કરે, મિથ્યાત્વિને નમસ્કાર કરે, એ સર્વ ઠેકાણે પુન્ય મ ન કહ્યું? જે મનપુત્યે સઘળે મનથી પુન્ય થશે, તે વિને અન્નદાનથી થશે, અને જે મન નિર્વઘથી પુન્ય થશે, | અન્ન પણ નિર્વઘથી થશે. જેને નમસ્કાર કરવાથી ન્ય, તેને અન્ન દીધાથી પણ પુન્ય. એ નવ પુન્ય સરખાં 4. . Page #53 -------------------------------------------------------------------------- ________________ ૫ મે ઓળખાકાર ( ૯ ) છે. જે કારણ માટે સઘળે પુન્યના ભેગ છે. કયાં અલ્પ, કર્યાં બહુ. તે કારણ માટે પુન્યની અપેક્ષાએ અનેરાને આપવાથી અનેરી પુન્ય પ્રકૃતિ કહી છે, પણ એકાંત પુન્ય નહી અને જો સર્વને આપવાથી એકાંત પુન્ય હોય, તે પાત્ર કુપાત્રના ચા વિશેષ : સાધુ, સાવિ, શ્રાવક, શ્રાવિકા, મિથ્યાત્વિ સરખા હોય ? ગુણનું કારણ ન રહ્યું ! વળી સૂઝતું અસૂઝતું સચિત્ત અચિત્ત સરખાં થયાં ! તે કારણ માટે ન મળે. વળી જે કાંઈ એમ કહે છે કે, “ સાધુ ટાળી બીજા સર્વે દાનમાં પાપ છે, તે પણ એકાંત સૂત્ર વિરૂદ્ધ કહે છે. જે કારણ માટે સાધુને ટા ળી બીજા દાનમાં પાપ કહ્યું, તેણે દાન ઉત્થાપ્યું અને દાન ઉત્થાપે તેને જાડાબાલા અને અંતરાયના પાડનાર કહ્યા છે. શ્રી ભગવતિસૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં વ સ્તુના વેચનારાને જ્યાં સુધી કરિયાણું ન આપ્યું હોય, ત્યાં સુધી ભારે ક્રિયા લાગે, અને કરિયાણું આપવાથી હલકી ક્રિ ચા થાય. નાણું લીધાથી નાણાંની ભારે ક્રિયા લાગે. એમ કહ્યું છે. જીએ, લાભ નિમિત્તે વસ્તુ દીધી, તે વસ્તુની ક્રિયા હ લકી, તે દીધાથી લાભ, તે અનુકંપા નિમિત્તે દયાના પ્રણા મથી દાન દે, તેને એકાંત પાપ કેમ થાય? જેટલી જેટલી મમતા મટી, તેટલું તેટલું પુન્ય જ છે, અને જો પાપ છે, તા આણંદાદિક શ્રાવકને પડિમા વહેતાં ભગવંતે કેમ વજ્યા નહી? એક જણ તરે અને બે જણ ડૂબે, તે ક્રિયા ભગવંત કેમ શીખવે? તથા બીજાને ડૂબાવ્યાથી પોતે કેમ તરે ? તે માટે પાપ ન કહ્યુ વળી તે આપવાથી એકાંત પાપ જ હાય, તા પ્રદેશ Page #54 -------------------------------------------------------------------------- ________________ (૩૮) , - જેનતત્વશેધક . જાએ દાનશાળા કેમ મંડાવી? કેશીકુમાર મુનિયે નિષેધી કેમ નહી? તથા અંબડ શ્રાવક દાતારને પાપ જાણે તો (૧૦૦) ઘે ૨ પારણું કેમ કરે? એક જ ઘેરથી અન્ન લે તે ન ચાલે? સો ઘેર પાપ શું કરવા લગાડે? જે સર્વ દાનમાં પાપ સહે, તેના ઘટમાં અનુકંપાનહી. પ્રણામ દુષ્ટ થાય તે માટે પાપ ન કહેવું. - હવે જે ડિમાધારી પ્રમુખ શ્રાવકનું દાન તે સૂત્રમાં કામ ઠામ ચાલ્યું છે. તેનું દાન કસર સહિત ધર્મદાનમાં જણાય છે. જે ગૃહસ્થનું દેવું લેવું અત્રતમાં છે, તેટલી કસર છે, પણ બહુ ળતા આશ્રી ધર્મ છે. સૂત્રમાં પડિમાધારી શ્રાવકોને “ મૂ” કહ્યા છે માટે. અને જો એ કસર સહિતધર્મદાનમાં ન માને, તેને એમ પૂછીએ કે એ દશ દાનમાંકિધુ દાન છે તે કહે? ત્યાં કેટલાક તે ધર્મદાનમાં ઘાલે છે, તે વાત પણ ઠીક જણાતી નથી. જે કારણ માટે ધર્મ છે, તે એકાંત આજ્ઞા કેમ નથી દે તા? ત્યારે કહે કે, અમારી કલ્પ નહી. તેને પૂછવું કે, ધર્મનો કપ નહી? ત્યારે કહે કે, સ્થવિરકલ્પિ, જિનકલ્પિને દે ન હી તે કેમ? તેને એમ કહીએ કે, કલ્પ નહી પણ દીધાથીધર્મ જાણે છે અને દેવાની આજ્ઞા આપે છે. કારણ પચાથી આપે પણ છે, પરંતુ શ્રાવક તે બેહ કરે. તે કારણ માટે એકાંત ધર્મ ન જાણીએ અને જે પડિમાધારી શ્રાવકનું દાન એકાંત ધર્મમાં છે, તથા પુન્યમાં કહે છે. તથા પુન્યનું જ કારણ કહે છે, તે બવિચારીભાષાના બેલનાર જણાય છે. જે માટે વીતરાગે ગુ કર્થનાસર્વ દાનમાં મને કહ્યું અને જેણે પુન્યનું કારણ કહ્યું, તેનું મન ભાગ્યું. જે પડિમાધારીને આપે, તેને પણ ત્રીજા રણમાં કસર દેખાય છે. વળી કેટલાએક અધર્મ દાન પાળે છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ . . ૫ મે ઓળખાકાર (૩૮) રૂ શ્રીભગવતિસૂત્રના આઠમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં અસંયતિ અવતીને આપવાથી એકાંત પાપ કહ્યું છે. જે માટે શ્રાવકનું લેવું દેવું અત્રતમાં છે. તે માટે એકાંત પાપ કહ્યું છે. તે વાત પણ ન મળે, જે માટે ઈહાં તે ગુણવંત પાત્રને મેક્ષને અર્થે આપશે તેને એકાંત પાપ કહ્યું પણ અનેરા શ્રાવકના દાનને - તથા અનુકંપા દાનને ઈહાં અધિકાર નથી. અનુકંપાદાન નિpો નાગારૂ પરિણારૂ ઇતિ વચનાત્,વળી સાતમું દાન તે ગણિકાદિકનું છે. તે ગણિકા અને પડિમાધારી શ્રાવક - સરખા કેમ હોય? પાત્ર કુપાત્રને શે વિશેષ? તે માટે સા - તમા દાનમાં ન મળે. તથા કેટલાએક એમ કહે છે કે, “શેષ આઠ દાનમાં આ છે તેને પૂછીએ કે, પડિમાધારી પ્રમુખને આપવાથી શે ગુણ? અનમેદને આપે છે કે, અનુકંપા આણીને આપે છે કે, અહી દે કે, લાજતો દે કે, અહંકારથી દે કે ભેગથી દે કે, કરિયાવર કરવા દે છે? ત્યાં નિકેવળ ગુણ અનુમોદના ખાતે આપે છે, પણ બીજા ખાતે આપતા નથી. જે બીજા - ખાતે આપે તો આઠ દાનમાં ભળે, અને ગુણ અનુમંદને. આપે તે આઠ દાન ધર્મમાં ભળશે. વળી આઠ દાન તે સં સારીના છે. મિથ્યાત્વી છે. આઠ દાનમાં સુપાત્ર નહી અને શ્રાવક સુપાત્રમાં છે. વળી સૂત્રમાં સ્વામિવાત્સલ્ય, પ્રભાવ ને તે સમકિતને આચાર કહ્યા છે. વળી શ્રી ઠાણાંગસૂત્રમાં ચતુર્વિધ સંઘને, શ્રાવકને રત્નનું ભાજન કહ્યા છે. વળી શ્રી ભગવતિસૂત્રમાં શ્રાવકને રત્નની માળા સમાન કહ્યા છે, એ આ ણ આઠ દાનવાળા રત્નનાં ભાજને તથા રત્નની માળાસમાં . . * *. * . . . , - ' ' . મા Page #56 -------------------------------------------------------------------------- ________________ ’ (૪૦) " જનતત્યોધક ગ્રંથ ન ન કહ્યા. તથા કેઈ કહે કે, તેને સૂઝત આપતાં અઢાર પાપ મહિલું કિયું પાય લાગ્યું? ઓગણીશમું પાપ તે છે ને હી. તેને એમ કહેવું કે, “ગૃહસ્થને સાધુ આવવા જવા નું કહે તે અઢાર મહિલું કિયું પાપ લાગે?” ત્યારે તે કહે કે, ગૃહસ્થને આવવું કેમ કહે? તો તેના દાનમાં પુન્ય કેમ કહે? આવવા જવાનું કહેવાથી તેના પાપની અનુમોદના આ વે. એમ દાતારને પણ પાપની અનુમોદના આવે. જે લેવું દેવું બેહ અવતમાં છે. વળી પડિમાધારી પાંચમે ગુણઠાણે છે કે, છ ગુણકાણે છે? ત્યારે કહે છહેનહિ. તે પાંચમાવાળાને આપવાથી સાવધ પુન્ય છે. નિર્વઘ નહી. તે દાનમાં કેમ ભળે? તથા ચતુવિધ સંઘની હેત વાત્સલ્યતાથી સનસ્કુમાર દ્વિ થયા કહ્યું, પણ આ ઠ દાનથી થયા એમ ન કહ્યું. તે માટે ધર્મ દાનમાં છે અને શ્રાવકને એકાંત ધર્મપક્ષમાં ન કહ્યા. તાત્રતિ કહ્યા છે. તે માટે કસરમાં મળશે. બીજામાં નહી તથા સાધુનું દાન તે સે યમનું ઓછું છે, તે માટે ધર્મ છે, શ્રાવકનું દાન તે સંયમ યમનું ઓછું છે પણ સંયમ ઘણે છે તે માટે શેય પદાર્થ છે અને આઠ દાન મિથ્યાત્વિનાં તે અસંયમનું ઓછું છે, તે માટે પાપમાં જ છે. અનુકંપા પ્રમુખ ઉપજે, તે ધર્મનું કારણ છે. તે કારણ કે અન્ય પણ છે. કાર્યમાં પુન્ય પાપ બેહુ દેખાય છે. / - હવે સરવાળે સાધુ ધર્મપક્ષમાં છે અને તેનું દાન પણ ધ પક્ષમાં છે. શ્રાવક ધમધર્મ પક્ષમાં છે. તેનું દાન પણ ધ ધર્મ પક્ષમાં છે. કોઈ કોઈ સૂત્રમાં ધર્મપક્ષમાં જ ઘાલ્યા છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ - ઓળખાદ્વાર. (૪૧) તે ન્યાયે દાન પણ એમ જ અને ક્રિયાના કરનાર મિથ્યા ત્વિ તે પણ મિશ્રપક્ષમાં કહા, તેનું દાન પણ મિશ્રપક્ષમાં જ છે. પરંતુ નિક્ષે નયે તેને અધર્મપક્ષમાં ઘાલ્યા, તે ન્યાયે હા રે દાન પણ અધર્મ પક્ષમાં જ છે. વળીઆદ્રકુમારે કહ્યું. “બ્રા હ્મણો, તમને જમાડચાથી નરકે જાય.” વળી શ્રી ઉત્તરાધ્યય ન સૂત્રના ચૌદમા અધ્યયનમાં ભૂગુના પુત્રોએ કહ્યું. “પુરા વિવાનિ તિમંતi” ઈતિવચના. અને કુપાત્ર તે નિ વ્ય વહારે સદા અધર્મપક્ષમાં છે. તેનું દાન પણ પંદરમા કર્મદા | નમાં છે. સાતમું અધર્મદાનમાં છે, અને જે શ્રાવકને નમ સ્કાર કરે, તે પણ એમ જ છે. એ નવ પુન્ય સરખાં છે તે માટે તથા કેઈએમ કહે કે, નમસ્કાર તો પાંચ પદને કરવા નું કહ્યું છે. રોષ નમસ્કાર મિથ્યાવિની કરણી છે. તે શ્રાવક ને નમસ્કાર કેમ કરે? તેને ઉત્તર કે, એક નયે શ્રાવક પાંચ પદમાં છે, જે કારણ માટે સાધુ સર્વ થકી સત્તાવીશ ગુણધા રી છે, અને દેશ થકી સત્તાવીશ ગુણ શ્રાવકને પણ લાભે છે. તે કારણ માટે ગુણની અપેક્ષાએ પાંચ પદમાં છે અને જે શ્રાવકના વિનયમાં પુન્ય હોય તો સાધુ કેમ ન કરે? ત્યારે ક . કે આયોને કેમ ન કરે? તેને એમ કહેવું કે, સાવને - સદા ભાવે વંદણું કરે છે પણ ન્હાના મહેટાને વ્યવહાર રા ખવા માટે દ્રવ્ય ન કરે, અને શ્રાવકને તે ભાવે પણ વંદણા ન કરે તે માટે પુન્ય ન કહેવું અને જે શ્રાવકના વિનયમાં પા - પ હોય તે, ભગવંતે શ્રાવકનો વિનયમૂળ ધર્મ કેમ ન કહ્યા?. વળી શ્રી ભગવતિસૂત્રમાં ઉત્પલાએ પુષ્કળી શ્રાવકને વંદણા કેમ કરી? વળી ભગવંતના મુખ આગળ શંખજી ઉપર કે છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ - (૪૨) જૈનતત્વજોધક ગ્રંથ. ધ કરતાં ભગવતે વારા. પાપ જાણીને નિષેધ્યા. જે વંદણ કરતાં પાપ હોત તે વાચા કેમ નહી? પાપ કરતાં વારે તે સાધુને આચાર છે. તે કારણ માટે પાપ નહીં. વળી અંબડ જીના શિષ્ય સંબડજીને વંદણા કેમ કરી? સૂત્રમાં ઠામ ઠામ સાધર્મિને વિનય કરે કહ્યું છે. ચતુર્વિધ સંઘના વિનયમાં ઘી | ગુણ કહ્યા છે. તે માટે વિનય ઉત્પાપ નહી. શ્રાવક તે હેટી વાત છે, પણ સૂત્રમાં તે દેવતા, મનુષ્ય અને તિ ઈંચ એ ત્રણેના વિનયમાં બહેલું સુખ કહ્યું છે અને જે મા તા પિતાને વિનય કરે તે ચોદ હજાર વર્ષને આઉખે દેવતા માં ઉપજે. તે માટે વિનયપણનું જેટલું પ્રભાવપણું તેટલો સ વ જીવને ગુણ છે, અને સર્વ જીવને સમયે સમયે પુન્ય બે ધાય છે. તે પુન્યની કરણી તે નવ પ્રકારની છે. તે કારણ માટે જેટલા દેવાના, નરમાશના તથા અનુમોદનાના ગુ ણ, શુભ પ્રણામ તે સર્વથી નિક્ષે પુન્ય બંધાય છે. મિથ્યા ત્વની કરણી કરતાં પણ પુન્યને ભેળ છે. પંચાગ્નિ સાધતાં હિંસા તે પાપ, કાયકલેશે તે નિર્જરા. કાયપુન્ય હોય છે. તથા બારમા અતિથિસંવિભાગ વ્રતમાં અહંકાર ભાવે દાન દે, તેને અતિચાર કહ્યું. ત્યાં બે વાનાં છે. તથા શ્રી ભગવતિ સૂત્રના સાતમા શતકના દશમા ઉદ્દેશામાં કહ્યું છે કે, લ્હાય ઝવે (હાલ) તે અલ્પકર્મિ, અને હાય લગાડે તે ભા - રેકર્મિ. તે માટે જીવરક્ષાને ભાવે પુન્યપ્રકતિને બંધ કર્યો. તે પણ બેવાનાં પ્રત્યક્ષ જણાય છે. તે છે કે શ્રી અનુયે ગદ્વાર સૂત્રને વિષે સંસારી વિનયમ * શું કહ્યું” તે કારણ માટે એકાંત નય ખેંચવી વ પ્રકાર - * * * * *: : .. Page #59 -------------------------------------------------------------------------- ________________ , - ૫ મે ઓળખણાદાર " (૪૩) પુન્યની ઓળખાણ કહી. - હવે પાપ પદાર્થની ઓળખાણ કહે છે. ત્યાં પાપના બે ભેદ. ૧ દ્રવ્યપાપ ને ૨ ભાવપાપ, તે બેહની ઓળખાણ કહે છે. પૂર્વે જે જીવે મેહનીકર્મની છવીશ પ્રકતિ બાંધી છે, તે સત્તામાં પડી છે તે ઉદય આવ્યાં થકાં પાપ કરવાની મતિ ઉપજે તે માટે જે કર્મના ઉદય થકી પાપના પ્રણામ ઉપજે, તે કર્મને દ્રવ્યપાપ કહીએ. તે પણ ચાફરશી પુગળ છે. તેના ઉદયથી જે જીવની હિંસા કરવી, તથા જૂઠું બોલવું છે ત્યાદિ અશુભ પ્રણામ ઉપન્યા, તે અશુભ અધ્યવસાયનેભા વપાપ કહીએ. તે અરૂપિ છે. તે પ્રણામ થકી જે જીવહિંસા દિક ક્રિયા કરે, તે ક્રિયાને વેગ વ્યાપાર પ્રવર્તવા આશ્રી દ્ર પાપ કહીએ. આરંભ તે આઠ ફરશી છે. તેને પણ એક ન એ પાપ કહીએ. તે કર્તવ્ય કશ્યા થકી જે સાત આઠકમના અશુભવદિ સહિત અનંતપ્રદેશીયા ખંધ, જીવને આવી લાગે, તે પુગળ ચકરશી છે. તેને પણ દ્રવ્યપાપ કહીએ. તે પ્રકૃતિ ઉદય આવ્યાં જીવને નીચગોત્ર, ધન ધાન્ય નાશ, દુખ દારિદ્ર અશાતા ઉપજે, તે પાપનાં ફળ છે. હવે નય આથી જોતાં તો ધન ધાન્યાદિક સોનુ રૂપે પ્ર મુખ નવવિધ દ્રવ્યપરિગ્રહ કહીએ. પરિગ્રહ તે પાપ. તે ન્યા ચે ધન ધાન્યાદિ પણ દ્રવ્યપરિગ્રહ આઠફરશી કહીએ. જે તે પરિગ્રહને એકાંતે પાપ થાપે તે ભરત ચક્રવર્તિને ઘરેણાં પહેરવાં થકાં જ કેવળજ્ઞાન કેમ ઉપવું? પાપ છતાં તે કે. વળજ્ઞાન ઉપજે નહીં. એ ન્યાયે એ દ્રવ્ય પરિગ્રહથી વસ્તુ ને રોકે એને વિષે મમત્વભાવ તે પરિગ્રહ કહીએ. એ મમ Page #60 -------------------------------------------------------------------------- ________________ (૪૪) જૈનતત્વજ્ઞાયક ગ્રંથ ત્વભાવથી વસ્તુ અટકે, દ્રવ્ય પરિગ્રહથી અનેરા સાધુ સંભો ગ ન કરે. દ્રલિંગ રહિત સાધુને દેવતાં પણ ન વાંદે. જેમ અન્યમતિમાં ગૃહસ્થના વેષમાં જ્ઞાન ઉપજે, દેવતા સાધુનાં ઉપગરણ આપે. પહેરચા પછી વૃંદણા કરે. તે માટે દ્રવ્ય ૫ ણ એક ન્યાયે લેખામાં ગણવા. એ ઉપચારિક નય કહી. હવે મુખ્ય નચ કહે છે. જીવધાતાદિક કરવાથી જે અ શુભકર્મ બાંધ્યાં, તે ચૈફરશી પુદ્ગળ પારિણામિક ભાવમાં વર્તે છે, તે દ્રવ્યપાય કહોએ; અને જ્યારે તે પ્રકૃતિ ઉદય આવે, ત્યારે ભાવપાપ કહીએ. સૂત્રમાં ઠામ ડામ અઢાર પા પને ચાફરશી કહ્યાં છે, તે ન્યાયે અજીવ પ્રણામ જ જાણવા. હવે અઢાર પાપસ્થાનકનાં નામ અને તેના અર્થ પ્રસિદ્ધ છે, તે “ ગ્રંથસૂચવનયાનામાનિ નિષ્યન્તે. ' ઇતિ પાપની એ ળખાણ કહી. ** હવે આશ્રવની ઓળખાણ કહે છે. આશ્રવના બે ભેદ. ૧ દ્રવ્ય આશ્રવ અને ૨ ભાવ આશ્રવ. ત્યાં દ્રવ્ય આશ્રવ તે શું ? પૂર્વે જીવે મિથ્યાત્વમેહનીયાદિ મેાહનીકર્મની છવીશ પ્રકૃતિ ખાંધી છે, તે પ્રકૃતિને દ્રવ્ય આશ્રવ કહીએ. તે પ્રકૃતિ ના પ્રયાગથી જીવના અધ્યવસાય ઉપજે, તે ભાવ આશ્રવ કહીએ, તે ભાવ આશ્રયના યાગથી નવાં શુભાશુભ કર્મ આ વે, તે આવતાં કર્મને શ્રી ઉવવાઈ તથા પ્રશ્નવ્યાકરણ સૂત્ર ને ન્યાયે દ્રવ્ય આશ્રવ કહીએ. હાં કાઈ કહે કે, દ્રવ્ય મિ થ્યાત્વ, દ્રવ્યયેાગ તે અજીવ પુદ્ગળ છે, પણ આશ્રવ નહી. તે વાત પણ વિરૂદ્ધ દેખાય છે. જે માટે દ્રવ્ય આશ્રવ ને ગ ણા તે। યાગ આશ્રવ કેમ કહેા છે? મિથ્યાત્વ આશ્રવ કેમ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫ મે ઓળખણહાર, (૪૫). કહે ? ભાવ મિથ્યાત્વ કેમ ન કહે? જો યોગ આશ્રવકહેશે, તે દ્રવ્ય યોગ આશ્રવ કરશે. ભાવ ચેગ આશ્રવ કરશે. તથા છે કેઈ કહે કે, દ્રવ્ય આશ્રવ છે પણ ગણો નહી. તેને એક હેલું કે, જે છે તો કેમ ન ગણીએ તથા કેઈકહે કે, “દ્રવ્ય ભાવ આશ્રવ તે છે, પણ આવતા કર્મ તે આશ્રવ નહી. તે શ્રી આચારાંગસૂત્રના પચ્ચીશમા અધ્યયનમાં ઘના બે ભેદ-દ્રવ્ય ઓઘ તે પાણીને પ્રવાહ અને ભાવઘ તે, મિ થ્યાત્વાદિકે કર્મજળનો પ્રવાહ આવે તે વળી શ્રી ભગવતિ સૂત્રના ત્રીજા શતકના ત્રીજા ઉદેશામાં મંડિત પુત્રને કહ્યું કે, જેમ છિદ્ર સહિત નાવા પાણીમાં ચલાવે, ત્યારે તે નાવા આશ્રવઢારે કરી પૂરાઈ જતી થકી પાણીમાં નીચે બેસે.” તે ન્યાયે આવતાં કર્મને આશ્રવ કહ્યા. જે કારણ માટે બાર જણાથી નાવા ભરાતી નથી, નાવા તે પાણીથી ભરાય છે, તે મ જીવ પણ અશુભ ભાવથી ભારે થતો નથી. નવાં કર્મરૂપ આશ્રવ આવે છે તેથી ભારે થાય છે. એ ન્યાયે આવતાં કે મને આશ્રવ કહીએ. આવતાં કર્મને આશ્રવ ન ગણે તે, ભ ગવતિ સૂત્રને પાઠ ઉત્થાપે. તેથી તે પણ ગણો. તે દ્રવ્ય | શ્રવના ઉદયથી ભાવ આશ્રવ નિપજે. ભાવઆશ્રવથી દ્ર વ્ય આશ્રવ નિપજે. હાં ઈંડાને કૂકડીનું દષ્ટાંત જાણવું. છે તે આશ્રવના પાંચ ભેદ મિથ્યાત્વ તે પૂર્વે જે જીવે મિથ્યા ની કર્મ બાંધ્યું, તે દ્રવ્ય મિથ્યાત્વ. તેના ઉદયથી અત વને વિષે તત્વની બુદ્ધિ, તત્ત્વને વિષે અતત્વની બુદ્ધિ એવી શ્રદ્ધા ઉપજે તે મિથ્યાદષ્ટિ કહોએ ભાવમિથ્યાત્વ તે ના ઉદયથી શુભાશુભ ક્રિયા કરે, તેથી શુભાશુભ કર્મ આ Page #62 -------------------------------------------------------------------------- ________________ (૪૬) જૈનતત્વરાધક ગ્રંથ વે, એમ અપ્રત્યાખ્યાનીની ચેકડીને અન્નતી કોએ. તથા એક નયે પ્રત્યાખ્યાનીને પણ કહીએ. અપ્રત્યાખ્યાની ચાક ડીના ઉદય ચેાથા ગુણઠાણા સુધી છે. તે કારણ માટે ચેાથા ગુણઠાણાવાળાને અસંયતિ, અન્નતિ, અપચ્ચખ્ખાણી, અધ મિંયા કહ્યા, તે ઉપરાંત પાંચમે ગુણઠાણે અપ્રત્યાખાની ન ક હીએ. શ્રી ભગવતિ સૂત્રના પહેલા શતકનાબીજા ઉદ્દેશામાં પાંચમે ગુણઠાણે અન્નતિગઢ કહી, તથા શ્રી પન્નવણા સૂત્રમાં પાંચમે ગુણઠાણે અપચ્ચખ્ખાણા ક્રિયા કહી. પાચમું ગુણઠા ણું વ્રતાવ્રતિ, ધર્માધર્મિ, પચ્ચખ્ખાણાપચ્ચખ્ખાણી, બાળ પંડિત સુતજાગરા, સંચતાસંયતિ કહીએ. તથા શ્રી ભગવતિ સૂત્રના શતક ઉદ્દેશે છઠ્ઠું અત્રતની ક્રિયા લાગતી કહી છે. કર્મગ્રંથાદિ ગ્રંથમાં પણ શ્રાવકને અગીઆર અવ્રત કહી છે. એક ત્રસની અવ્રત ટાળો છે. છઠ્ઠા ગુણઠાણા ઉપરાંત અપ્રત્યાખ્યા ની પ્રત્યાખ્યાની નહિ. તે કારણ માટે ત્રતિ, ધર્મિ, સંયતિ, પચ્ચખ્ખાણી, પંડિતજાગરા કરીએ. શેષ નવ નાકષાય સં જળની ચેાકડી રહી છે. તેને અત્રત ન કહીએ. તેથી સાધુ ના કર્ત્તવ્યમાં અત્રત નહી. સાધુ જે હૈ, બેસે, હાલે ચાલે, ભાજન ભાષા પ્રમુખ કરે છે, તે સર્વે પ્રમાદ કષાય ચાગને ઉ દૂધે છે. તે આશ્રવ છે. નિશ્ચયમાં છાંડવા ચેાગ્ય છે. સર્વ ચૈા ગ વ્યાપાર છાંડવાથી મેાક્ષ જશે, તે કારણ માટે કેટલાએક એમ કહે છે કે, સાધુના આહાર ત્રતીમાં છે. તે વાત પ્રમા ણ જણાતી નથી. જે માટે વ્રતના ત્યાગ કરવા નહિ, અને આહારના ત્યાગ કરવા. વ્રત તો ઘણાં ઘણાં કરવાં અને ક રતાં હરખ રાખવેા. કરચા પછી પણ અનુમેાદના કરવી, Page #63 -------------------------------------------------------------------------- ________________ (૪૭) ૫ મી ઓળખણાદાર, અને આહાર તે ઘણો ઘણે ન કરવો. શ્રી ઉત્તરાધ્યયન સૂ ત્રના સત્તરમા અધ્યયનમાં પાપભ્રમણ કહ્યું. આહાર કરતાં હર્ષ શખ નહી, અને હર્ષ રાખે તો ચારિત્રને અંગારા સરખું ન કરે. (સુડતાળીસ દેષ તેમાં માંડલાના દેષ મધ્યે કહ્યું છે) અને અનુદે પણ નહી. વ્રત કરતાં તે એમ જાણે કે, ધન્ય છે જે હું વ્રત આદરું છું તથા જે વ્રત આદરે તેને ધન્ય. એમ - ચિતવે પણ આહાર કરતાં એમ ન ચિંતવે. છે. હવે સાધુ આહાર કરતાં એમ ચિંતવે કે, આહાર જે તેને ધન્ય. હું પણ આહાર તજીશ તે દિવસ ધન્ય, પણ મહા કરી શક્તિ વેદના ખમવાની નથી તથા મુક્તિરૂપ વૈયાવચ પ્ર મુખ કરવાની શક્તિ નથી તેથી કરું છું. એમ ચિંતવતે આ રહર ભગવે. શ્રો ઉત્તરાધ્યયન સૂત્રના છવીસમા અધ્યયનમાં કહ્યું છે કે, મુનિ છ કારણે આહાર કરે છે અને વ્રત તે શા કારણે ન કરે? વળી વ્રત તે ત્યાગે કે ભાગે. આહાર ત્યાગે કે ભાગે. ત્યાં આહાર તે ભાગ રૂપ છે. અને વ્રત તે ત્યાગ રૂપ છે. વળી ગત તે અરૂપિ છે, આહાર રૂપિ છે. વ્રતના બે ભેદ- દેશવતિ, ૨ સર્વત્રતિ એ બેમાં કિ? તથા ધર્મના જ્ઞાનાદિક ચાર ભેદ. તે આહાર શેમાં? ધર્મ તે અપુગળ, આહાર તે પુદગળ. કોઈકહે કે, કુરગડુઋષિ આહારને દુર્ગ છતા થકા કેવળજ્ઞાન પામ્યા, ઢંઢણ ઋષિએ આહાર પરઠવતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ધર્મને કોણ લઈ જાય? આહારના ગૃ પણથી મંગુ આચાર્ય વિરાધક થયા.શ્રીઉત્તરાધ્યયન સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં પુછી શgp પાકુ, વિ નિકા છે.” ઇતિ વચનાત્. તથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણું *** .. ' , * * * * * Page #64 -------------------------------------------------------------------------- ________________ (૪૮) જેનતવશેધક ગ્રંથ, ત્રીશમા અધ્યયનમાં ભાતનાં પચ્ચખાણ કરવાથી અનેક ભવ નાસે. તથા તે જ સૂત્રના ત્રીશમા અધ્યયનમાં તપકરયા થી અનેક કેડ ભવ ખપાવે. વળી સાધુ આહાર કરે. શ્રી જ્ઞા તાસૂત્રમાં ધનાવહ શેઠે પોતાના સ્વાર્થ માટે વિજયચોરને અન્ન દીધું, તેમ સાધુ પણ આપણી અબાધા ટાળવા માટે ચાર સરખી કાયાને આહાર આપે. જેમ ઉત્પલાવધસીને આ ધિકારે મૂળદેવ રાજાએ ઘણો માલ ઘટાડવા માટે મંડિત ચો. રને આહાર આયે, તેમ સાધુ પણ જ્ઞાનાદિક માલ ઘણે કા ઢવા માટે કાયા રૂપ ચારને આહાર આપે છે. વળો શ્રી સૂય ગડાંગ સૂત્રના સત્તરમા અધ્યયનમાં જેમ ગૃહસ્થ ભાર વહેતાં સુધી ગાડાને ઊંજણ દે, તેમ સાધુ સંયમ ભાર વહેવા સુધી કાયાને આહાર દે. વળી શ્રી જ્ઞાતાસૂત્રના અઢારમા અધ્યાય નમાં જેમધન્નાશેઠે રાજગૃહીએ પહોંચવા માટે સુસમા પુત્રીનું માંસ ખાધું, તેમ મેક્ષ નગરે પહોચવા માટે મૃત્યુ પામેલી કા યાને આહાર કરે છે. તે માટે સાધુને આહાર વ્રતમાં કહે, તે સૂત્રથી વિરૂદ્ધ દેખાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અઢા રમા અધ્યયનમાં સાધુને તોધન કહ્યા, પણ ખાવાવાળાને ન કહ્યા. શ્રી ઠાણાગ સૂત્રના ત્રીજે માણે સાધુને ત્રીજો માથે સંલેહણ કરું, આહાર છોડીશું તે દિવસ ધન્ય થશે. વ્રત છે ય તો એમ ન કહે. વળી ધર્મના બે ભેદ. ૧ મૃતધર્મ અને ૨ ચારિત્રધર્મ. પણ આહારધર્મ ન કહે. તથા કઈક સાધુના આહારને અવતમાં કહે છે તે વાત પણ એકાંત મળતી દેખાતી નથી. કારણ કે સાધને અત્રતતી ક્રિયા ટળી છે. સાથે સર્વત્રતા છે. ત્યાં અત્રત કયિ રહી છહે ગુણઠાણે બાર મહિલી એકેય Page #65 -------------------------------------------------------------------------- ________________ ' jમ ઓળખણોદ્વાર. . (૪૯) અત્રત નહીં.શ્રી પન્નવણસત્રના બારમા પદમાં અવતને અપ ખખાણું લાગે. આગળ નહી. એમ શ્રી ભગવતિ સૂત્રના પહેલા શતકના બીજા ઉદ્દેશામાં તથા પન્નવણ સૂત્રના સત્તર મા પદમાં તથા ભગવતિ સૂત્રના સોળમા શતકના પહેલા ઉદેશામાં આહારિક નિપજાવો અધકરણી, તે “જના ઘડુ જ કહે. તથા શ્રી ભગવતિ સૂત્રના ત્રીજા શતકના ત્રીજા ઉદ્દેશમાં સાધુને પ્રમાદના ચાગની ક્રિયા કહી, વળી શ્રી સૂ વગડાંગ સૂત્રના અઢારમા અધ્યયનમાં અત્રત “વહુજ તાલે ચક્કર” ત્યાદિ, અવ્રતમાંનું તે બાળપણું કરશે, તેરમા સુધી બાળપણું હશે તે તે નથી. વળી શ્રી સૂયગડાંગ સુ ત્રિના અઢારમા અધ્યયનમાં સાધુને ધર્મપક્ષમાં કહ્યા છે, ૫ ણ મિશ્રપક્ષમાં નહી. એમ ગણીએ છીએ. તે માટે અત્રતમાં પણ ન કહે. તથા કેટલાએક સાધુને આહાર પ્રમાદમાં કહે છે. તે પણ શુદ્ધ વચન નથી દેખાતું. જે માટે પ્રમાદ તે છઠ્ઠા ગુ ગુઠાણા સુધી છે. ઉપરાંત નથી, અને આહાર તે તેરમા જણઠાણ સુધી છે. તે સાધુને આહાર શેમાં છે? ત્યાં વ્યવ હાર નયે તે સાધુને આહાર નિર્વ છે. સાવધ આહારને તે સાધુને ત્યાગ છે. પાપ રહિત છે, મેક્ષ સાધવાને હેતુ છે. શ્રી દશવૈકાળિક સૂત્રના પાંચમા અધ્યયનના પહેલા ઉદ્દેશા ને ન્યાયે વાહ વાઘેરસ” ઇતિ વચનાત. ધર્મનો સ હાપ્ય છે. સંયમનું ઓછું છે. તે માટે કારણને કાર્યએ વિચારતાં વ્યવહાર. નયે ધર્મ કહીએ. તથા શ્રી ભગવતિ સૂત્રના સોળ મા શતકના ચોથા ઉદેશામાં મલાય શ્રમણ નિગ્રંથ આહાર કરતો. એ વરસમાં નારકીને જીવ જે કર્મ તેડે તે Page #66 -------------------------------------------------------------------------- ________________ : (પ૦ ). .. જેનતત્વધક ગ્રંથ. " થી પણ ધક કર્મ ડે. તથા શ્રી દશવૈકાળિક સૂત્રના ચોથા અધ્યયનમાં “નjનંતો ગાતો''ઇતિ વચનાત્. એમ નિશ્ચ નયમાં સાધુને આહાર આશ્રવમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં “રવા આવવાર ઉત્તર ઇતિ વચનાત્, પચ્ચખાણ કરચાથી આશ્રવ રોકાય, અને તે આશ્રવ જાણીને ત્યાગ કરે છે. સંગરનાં પચ્ચખાણ તો ક દિ થાય જ નહીં, જે આહારમાં પાપ હોય તો સાધુને પાપ કરવું નહી. જે ધર્મ હોય તે સાધુને છોડે નહીં. તે કારણ માટે સંયમનું ઓઠું છે અને આશ્રવમાં છે. વળી શ્રી ભગવતિ સૂત્રના પહેલા શતકના ત્રીજા ઉદેશ માં તેર આંતરામાં કહ્યું છે. સાધુ પરશી પ્રમુખ કરે, તે પ્ર માંદ ટાળવા માટે તે યુક્ત. એમ છ ગુણઠાણે આહારનાં ૫ ખાણ કરે છે તે પ્રમાદ ટાળવા માટે કરે છે. ઉપરાંત પ ચ્ચખાણ કરતા નથી. એમ સાધુનાં ઉપગરણ રજોહરણ, કપડાં, પાત્ર, મુહપત્તિ પ્રમુખ પણ રાખે છે. તેથી તાપ ખ મવાની સમર્થઈનહિ તેથી રાખે છે. તે શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રના દશમા અધ્યયનમાં “પિયંગમ વાયાણ* એ પણ સંયમભાર નિવોહિને માટે છે, તે માટે વ્યવહાર નયે તે ધર્મઉપગરણ છે અને નિશ્ચયે તે સર્વઆશ્રવ છે. શ્રી ઉત્તર ધ્યયન સૂત્રનાઓગણત્રીશમા અધ્યયનમાં “gવgિami અતિર્થના” ઉપધિ છોડવાથી પલિમથ ટળે. તે ઉ પધિ રાખવાથી તે પલિમંથ નિપજે છે. ત્યાં એમ કહ્યું છે. વળી ઠેકાણે ઠેકાણે અચલપણું ભલું કહ્યું છે. ત્યાં સાધુ રા ખે છે, તે તે ધર્મ પગરણ જાણીને રાખે છે, અને ત્યાગે તે Page #67 -------------------------------------------------------------------------- ________________ - ૫ ઓળખણાદ્વાર . (પ ) - આશ્રવ જાણીને ત્યાગે છે.' ઈહિ કેઈએમ કહે કે, આશ્રવના તે પાંચ ભેદ છે, તે માં સાધુને ભેદ કિયા આશ્રવમાં છે? તેને એમ કહેવું કે, પાં ચમા જોગ આશ્રવમાં છે. ચાલવું, ઉઠવું, બેસ ત, ભાષા એ છે ગ વ્યાપાર છે. તે અસમર્થઈ છે ત્યારે સેવે છે. એ છૂટવાથી મુક્તિ જશે. આશ્રવ ટળશે. શ્રી ઉત્ત નિરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં “બાપરવા होणं अजोगितंजणय, अजोगीणं जीवे एवं कम्मं न बंधश्, पुव्वं વર્ષ જ નિર. ઈતિ વચના. ત્યાં મૂળ ગમ્માએ આહાર તે ચગ્ય વ્યાપારમાં છે, પણ કરતાં અનેરને આશ્રવ લા ગે. જેમ શ્રી ભગવતિ સૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશા માં કરિયાણું વેચતાં સભ્યદૃષ્ટિને ચાર ક્રિયા કહી, મિથ્યા | વિને પાંચ ક્રિયા કહી. જો કે, વ્યાપાર મિથ્યાત્વ નથી, પ. - તે જીવ મિથ્યાત્વી છે તેથી મિથ્યાત્વ પણ લાગે. તે ન્યાયે કેવળી આહાર ત્યાં ચાગ આશ્રવ લાગે. પ્રમાદી સાધુને ત્રણ લાગે. અશ્વતીને ચાર લાગે, મિથ્યાત્વિને પાંચ લાગે, તેથી પ્રમાદી સાધુને આહાર કરતાં પ્રમાદ પણ લાગે છે. તે ટાળ વા માટે પચ્ચખાણ કરે છે. કેઈ કહે કે, ભગવતે આશ્રવ ની આજ્ઞા કેમ આપી? આહારની આજ્ઞા તે ઠામ ઠામ છે. તેને ઉત્તર-તે શુભયોગ તે આજ્ઞામાં છે તે માટે પણ મિ ધ્યાત્વાદિ ચારની આજ્ઞા નહી. વીતરાગ અઢતી પ્રમાદની : આજ્ઞા ન આપે. કેઈકહે કે, આશ્રવ તે સંયમ રાધક છે. તેનો ઉત્તર-જે મિથ્યાત્વાદિ આશ્રવ, તે સંયમરેધક છે, ૫ પણ શુભયોગ તે સંયમને પુષ્ટ કરે છે. તે માટે સંયમનું ઓછું , , . Page #68 -------------------------------------------------------------------------- ________________ ( પર) જેનતત્વશોધક ગ્રંથ કહ્યું છે. કોઈ કહે આશ્રવ અત્રત તે એક જ છે. તેને ઉત્તરઆશ્રવના પાંચ ભેદ. અત્રતના કેટલા? ચોથે ગુણઠાણે સભ્ય કત્વ તે વ્રતમાં દશમે કષાય તે શેમાં? એકેયમાં ન સમાય તે માટે દશ બેલમાં સર્વ સમાય. બેમાં ન સમાય. દશ દ્વારને સહસ્ત્રભિગમ. તે બે તો દુર્ભિગમ, તે માટે સાધુના કર્તવ્યમાં અત્રત નહી. પાંચમા સુધી દેશ થકી છે. બાવીશ પ્રમાદ તે આશ્રવ પૂર્વે સંજળની ચેકડી અને નવ કષાય કહ્યા. બ્રા હભાયમાં આવે તે મરણને ઉદયે મમત્વપણું ઉપજે, તે પ્ર માદ કહીએ. તે કષાયનો જ ભેદ છે. પણ ઈહિ જુદે ગયે છે. તેના પાંચ ભેદ. મદ તે માનને ઉદય, તેવીશ વિષય તે પાંચ ઇદ્ધિ, ત્રણ વેદ, રતિ, અરતિ, મહને ઉદય, કષાય તે ચાર, તે સ્વ ઉદય.૩ નિદ્રા પાંચે. તે જ્ઞાનાવરણીને ઉદયે, વિકથા ચાર તે હાસ્ય, શોક, ભય, દુર્ગછાને ઉદયે છે. તથા પ્રમાદ છદ્દે ગુણઠાણે છ કહ્યા. ૧મદ, ર વિષય, ૩ કષાય, ૪ નિદ્રા, ૫ જુયે, ૬ પડિલેહણ એ છ પ્રમાદ છ ગુણઠાણા સુધી છે. તેપણુનિદ્રાલે છે.વિકથા કરવાનો સ્વભાવ પણ છે. શબ્દ વિષયનું વેદવું પણ છે. કષાય પણુઉદય આવતે જણાય છે. એ ન પણ કરે છે, તથા ધર્મનાં કર્તવ્ય કરતાં પણ મમત્વપણું ઉ પજે છે, તેથી પ્રમાદ લાગે છે, પણ તેથી સાધુપણું ન જાય. વળી વચમાં વચમાં સિદ્ધાંતાદિ ભણતાં વૈરાગ્યરસ ઉ પજે છે. અપ્રમત્તભાવ આવે છે. તેથી વારંવાર સાતમે ગુણઠાણે ચઢે છે. તે થકી છકે પણ પડે છે, પરંતુ હેઠે મા ઉતરતું નથી, અને જે વારંવાર પ્રમાદમાં જ રહે તે, સાતે એક મે ન ચડે તે હેઠા ઊતરવાનું ઠેકાણું છે. ઘણા પ્રમાદથી સાધુ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫ મે ઓળખણાદાર. : (૫૩) પણામાં અતિચાર લાગે. તે પ્રમાદ ટાળવાને ખપ કરવા, પ ણ સેવવાના ઉપાય ન કરવા. કેટલાએક મૂઢમતિ પ્રાણી સાંપ્રતકાળમાં સાધુને અતિચાર લાગતા દેખીને સાધુપણામાં શંકા ધરે છે. તે કહે છે કે, હમણાં સાધુપણું ક્યાં પળે છે તે પણ અવ્યક્તવાદીજાણવા. નિન્હેવના કેડાયત જાણવા. શ્રી ઠા ણા નવમા ઠાણામાં કહ્યું છે કે, જે એમ કહે તે ચા ૨ ભેદની વિકથાના કરનાર છે. વળી સાધુપણામાં શંકા વેદે, તેને ત્રીજે ટાણે “ અહિયા અનુજ્ઞા. ’’ કહ્યા છે. વળી શ્રી જ્ઞા તાસૂત્રમાં મેારલીના ઈંડાંને ન્યાયે જે પંચ મહાવ્રતમાં શંકા વેદે, તે પરલાકને વિષે ચાર સંધમાં હીલણા પામે. પરભવે સંસારનાં અનંતાં દુઃખ પામે એમ કહ્યું છે. વળી શ્રી ભગવતિસૂત્રના પચીશમા શતકના સાતમા ઉદ્દેશામાં છેદેપસ્થાપનીય ચારિત્રના વિરહકાળ જધન્ય વેશ । હજાર વરસના કહ્યા. તે ન્યાયે પાંચમે આરો પૂરા થશે. તે દિવસ સુધી સાધુપણું રહેતું જણાય છે. વળી શ્રી ભગવતિ સૂત્રના વીશમા શતકના આઠમા ઉદ્દેશામાં મહાવીરસ્વામી મુક્તિ ગયા પછી એકવીશ હજાર વરસ સુધી સાધુ, સાધવિ, શ્રાવક, શ્રાવિકા એ ચાર તીર્થ ચાલશે. તેથી હમણાં તા સા ધુ છે જ. ઇહાં કેટલાએક એમ કહે છે કે, ભરતક્ષેત્રમાં સા ૩ છે. એવા, પણ ઇહાં દેખાતા નથી, તેને એમ કહીએ કે, જો ઇહાં સાધુ નથી, તેા શ્રાવક કેાના પ્રતિબાધેલા હાય? અને એ પ્રત્યક્ષ આર્ય દેખાય છે કે, અનાર્ય ? જે અનાર્ય છે, તે જૈનનાં સૂત્રેા કયાંથી ? અનાર્યમાં શ્રાવક ક્યાંથી ? ઉત્તમ જાતિ વાણિયા બ્રાહ્મણ કયાંથી? અને જો આર્યદેશ છે, તે Page #70 -------------------------------------------------------------------------- ________________ (૫૪) જૈનતત્વેધક ગ્રંથ આર્યમાં સાધુ કેમ નહી ? બીજા કિયા દેશ આર્ય છે? તે દે ખાડે. તથા શ્રી વૃહત્કલ્પસૂત્રમાં સાધુને વિહાર કરવાની દિશા બતાવી છે કે, પૂર્વે અંગદેશ ચંપાનગરી, દક્ષિણે કોબી ન * ગરી, પશ્ચિમે મથુરા નગરી તે સિંધની ધરતી, અને ઉત્તરે સા - વસ્થિ નગરી તે લાહોરની ધરતી. એ ધરતી ઉપરાંત જવું નહી. જાય તે જ્ઞાનાદિ ત્રણનો નાશ થાય. એ ન્યાયે તે આ તે દેશમાં જ સાધુ છે. બીજે ઠેકાણે નહી. ચતુર હશે તે પરી ક્ષા કરી લેશે. : ' વળી કેઈએમ કહે છે કે, સાધુ છે તે ત્રીજે પહોરે ગે ચરીકેમ ન કરે?ગામમાં કેમ ઉતરે? જેડ (કવિતા) કેમ કરે? ચિ ત્રામણ કેમ કરે? લખે કેમ?ભેગભેગેકેમ નહી? પંચ મે હાવ્રતમાં અતિચારકેમલગાડે? કમાડ કેમ જડે (વાસે)? નિત્ય ધાવણ કેમ લે? અનેરા શ્રાવકને પિષધકેમકરાવે હવે તેને ઉત્તર કહે છે. જે ત્રીજે પહેરે નૈચરો કહી, તે અધિકાઈ છે. પણ પહેલે પહેરે કઈ ઠેકાણે નિષેધી નથી. શ્રી ઉત્તરાધ્યય અને સૂત્રને ત્રીશમા અધ્યયનમાં ચાર પહોરમાં બૈચરી કરવા ની કહી છે. શ્રી વૃહત્કલ્પ સૂત્રમાં ચાર આહાર માંહિ કઈ પણ આહાર પહેલા પહેરને ચોથા પહેરે રાખ ન કલ્પે, તે પહેલે પહેરેલાવવાનું તે ઠરચું. એમ શ્રી નિશિલ્થ સૂત્રના બારમા ઉદેશામાં તથા દશવૈકાળિક સૂત્રના આઠમા અધ્યય નમાં સાધુ “કમાઈજિતિ સમિથસંવા” કહ્યા. વળી શ્રી દશવૈકાળિક સૂત્રના પાંચમા અધ્યયનના બીજા ઉદેશામાં ગં ચિરી લાવ્યા, તેથી ન સરે તો બીજી વાર જવું કહ્યું. શ્રી ઉ જરાધ્યયન સૂત્રના પહેલા અધ્યયનમાં તથા દશવૈકાળિક સું Page #71 -------------------------------------------------------------------------- ________________ - ૫ મે ઓળખણકાર • : : ? : (૫૫) :ત્રના પાંચમા અધ્યયનના બીજા ઉદેશામાં “તું વણે સમજ - જે.” જે ગામ નગરમાં, જે વખતે ભિક્ષાને કાળ હોય, તે વખતે ઐચેરીએ જવાનું કહ્યું છે. વળી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ના છવીશમા અધ્યયનમાં ત્રીજી પરશીએ ગોચરી કહી છે. તમંદિ સાધુ પણ ત્રીજે પહેરે બૈચરી ગયા જણાય છે. તે પૂર્વની ધરતીમાં આજે પણ ત્રીજે પહેરે ભિક્ષાનો કાળ ખાય છે. તે માટે ધોખ માર્ગમાં વ્યવહાર બહુળતાપણે ત્રી જા પહોરની ભિક્ષા કરતાં પણ પહેલા પહેરનિષેનહીં.વળી શ્રી આચારાંગ સૂત્રમાં ઉત્સર્ગ અપવાદ બે માર્ગ કહ્યા છે. તે માં જિનકલ્પી સદાય ઉત્સર્ગ માર્ગ આદરે, અને સ્થવિરક કલ્પિ ઉત્સર્ગ અપવાદ અવસર દેખે તેમ કરે. બે માર્ગ ભગવં તેની આજ્ઞા ઉલ્લંધે નહી. તેથી સાધુ ભલે અવસર દેખે તેમ કરે પિતાનાં વ્રત પચ્ચખ્ખાણ તે પિતાથી પળશે, બીજાનાં પળાવ્યાથી ઠેઠ નહી નભે પિતે પરભવથી ડરશે, તે તે કે સર ટાળવાનો ઉપાય કરશે. સાધુ પોતે કેવા ભેળા છે? કે, જે વિના કામે હેટી કલર લગાડશે. અને જે કસર લગાડ હશે તે તેને મુશ્કેલ થશે. એ પ્રથમ ઉત્તર થયે. હવે ગામમાં ઉતરવા આશ્રી પૂછે તે શ્રી ભગવતિ' સૂત્રના પંદરમા શતકમાં ભગવંત શ્રી મહાવીર સ્વામીએ રા હિનગરીને વિષેનાલંદાપાડામાં ચોમાસાં કેમકરચાં? વળી થી ઉપાસકદશા સૂત્રમાં શાકડાલને પ્રતિબંધવા માટે પહેલા સપુરમાં કેમ ઉતરસ્યા? તથા શ્રી રાયપણી સૂત્રમાં કેશી કુમારે કહ્યું. ચાર પ્રકારે ધર્મ ન પામે. ચાર પ્રકારે ધર્મ પાં આ બાગમાં સાધુ ઉતા હોય અને વાંદવા ન જાય તે ગા -: S :: Page #72 -------------------------------------------------------------------------- ________________ (૬) જેનતત્વશેધક ગ્રંથ.' મમાં ઉપાશ્રયે ઉતરવા ઘેર આવ્યા, માર્ગમાં મળ્યા પણ વ દણ ન કરે, તો ધર્મ ન પામે અને એ ચારે સવળા કયા થી ધર્મ પામે. વળી શ્રી વૃહસ્કલ્પસૂત્રમાં કહ્યું છે કે, જે ઉપા શ્રયમાં ધાન્ય, ઘી, ગોળ, તેલ, દૂધ, દહિં, માખણ ઇત્યાદિ વિખેરવાં હોય ત્યાં રહેવું નહી; અને ઉંચા હોય, મુદ્રા કરી છે ત્યાં રહેવું. ગામમાં રહેવાનું કયાં નિષેધ્યું છે? તે દેખા ડો? ત્યાં કોઈ કહે કે, આગળ સાધુ બાગમાં કેમ ઉતરસ્યા? તેને એમ કહેવું કે, બાગમાં ઉતરે તે અધિક તપે.તે થકી ૫ તિ, ઉજડમાં રહે તે વિશેષ અધિક તપ છે, પણ ગામમાં રહેતાં દેષ નહીં; અને જે ચોથે આરે ઘણું બહાર ઉતરતા, તે કાળ, ને પરાક્રમને પ્રભાવે. બહાર જગ્યા પણ ઘણી નિ વિંધ હતી. સાધુ મહા સંઘયણવંત શુરવીર હતા, શ્રાવક પણ ધર્મ હતા. તે બહાર વંદણ કરવા પણ જતા અને સાંપ્રત કાળ માં તે દુષમે આરાને પ્રભાવે બહાર જગ્યા પણ થોડી દેખા ય છે. સાધુનાં સંધયણ મંદ પડ્યાં દેખાય છે. એવું શૂરપણું પણ નથી, શ્રાવક પણ અલ્પ ઋદ્ધિવંત ઘણા આળસુ દેખા ય છે, તે માટે ગામમાં રહે છે.. - હવે જડ શ્રી પૂછે તે, સાધુને જેડ કરવાનું કોઈ ઠેકા ણે નિષેધ્યું નથી. જૂઠી જેડ નિષેધી છે. તે તે સાધુ ન કરે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનના અર્થમાં તથા પ્રવચનસારદ્વાર ગ્રંથમાં સમકિતના આઠ પ્રભાવકમાં કહ્યું છે કે, કવિતા–જેડ કરવાની કળા હોય તે, જેડ કરીને જેનમાર્ગ દીપાવે. વળો સાધુ “રિયાણા સ્વસમ, ચ, પર સમયના જાણ હોય. વળી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના Page #73 -------------------------------------------------------------------------- ________________ . . ય આશાખા પમા ઓળખણાદ્વાર ' . (પહ) ઓગણત્રીશમા અધ્યયનમાં પણ બન્ને શાસ્ત્ર ભણવાં કહ્યું છે. તો આપણી કરેલી જેડનો સૂત્રના ન્યાયે શો અટકાવ છે તથા શ્રી નંદીસૂત્રમાં વ્યાકરણ, ભાગવત, પુરાણદિ મિથ્ય - ત્વિનાં શાસ્ત્ર કહ્યા, તે સખ્યદષ્ટિ ભણે તે ધર્મશાસ્ત્ર કહ્યાં - વળી શ્રી ઠાણાંગસૂત્રના નવમા ઠાણામાં જ્યોતિષવિદ્યા પાં - શાસ્ત્ર છે. તે સાધુ પુષ્ટ કારણે ભણે તો ધર્મશાસ્ત્ર છે. તે ન્ય. - એ. વળી જે એમ કહે કે, સાધુને વ્યાકરણ ન ભણવું. તેમ = બોલનારા પણ એકાંત દયના ખેંચનારા છે. તથા કઈ એ - મ કહે કે, જે શબ્દશાસ્ત્ર ભણ્યા વિના ઉપદેશ દે છે, તે જ્ઞાના - વરણીય કર્મ ઉપરાજે છે અને તેના શતા દર્શનાવરણીય ક - ર્મ ઉપરાજે છે. જે એમ કહે છે તે પણ શાસ્ત્રના વિટંબક જા વા. જે કારણ માટે ભગવંતની વાણી તે અર્દમાગધિ ભા પામાં છે. સંસ્કૃત ભાષા તે પાછળવાળાએ જેડી દેખાય છે; અને વ્યાકરણાદિતો સર્વે કોણભણ્યા છે? તે તે કાઇક ભણ્યા છે. તે શું સર્વકર્મના ઉપરાજક છે તે વાત પણ રડીન દેખાય, પરંતુ ભણ્યામાં દેષ નથી અને ન ભણે તો અટકાવ નહી. આ વેળી શ્રી ઠાણાંગ સૂત્રમાં તથા અનુગદ્વાર સૂત્રમાં ૩ પીશ્વરને પ્રશસ્ત ગાવું કહ્યું. ચાર પ્રકારની કાયમાં ગાવું કે હ્યું છે. તે માટે સક્ઝાય, સ્તવન, શ્લોક, દષ્ટાંત, કાવ્ય, પ્રસ્તા - વિક, સયા, છંદ, ચોપાઈ ચરિત્ર કથા વિગેરે જેજે સિદ્ધાંત થી મળતા હોય, તે તે વાંચવા, જેડવા, કહેવા અને ગાવાનો અટકાવનહીં. જે સિદ્ધાંતથી વિરૂદ્ધ હોય, તે સાધુને કહેવું, ન જોડવું, ન સાંભળવું, તે માટે જોડ કરવાનો નિષેધનકરવો. વળી ચિત્રામણ આશ્રી પૂછે તો જે ચિત્રામણ દેખતાં Page #74 -------------------------------------------------------------------------- ________________ ' . . * : (૫૮) જૈનતવશેધક ગ્રંથ રાગ ઉપજે, તે સાધુને ન જોવું, ન ચિતરવાં કે, ન દેખાડવાં. જે દીઠાથી જાણપણું વધે, તથા વૈરાગ્ય ઉપજે, તે ચિતરવા દેખાડવાનો દોષ નહી. વળી શ્રીનંદીસૂત્રમાં કહ્યું છે કે, જે ઉપગવંત શ્રુતજ્ઞાની તે સર્વ દ્રવ્ય જાણે દેખે. ત્યાં અથે એમ ફેલાવ્યો છે. તે સ્વર્ગ નરકાદિ આકાર ભેદ ગુરૂ શાસે કરીને જાણ્યા, તે જ આકાર આળેખી ગુરૂ નરક તથા દેવ વિમાનાદિ દેખાડે. તથા દીઠાં જ કહીએ. એ અક્ષરતાં તે ચિત્રામણને અટકાવ દેખાતું નથી અને જે દીઠાં વિકાર ઉપજે, તે સ્ત્રી પ્રમુખના વિલાસનાં ચિત્રામણ ન દેખાડવાં, હવે લખવા આશ્રી પૂછે તો પ્રશ્નવ્યાકરણે સાતમે આ ર્થમાં “ ના તયપુર” જેમ સત્ય ભણે, તેમ લખવાદિ ક્રિયા પણ સત્ય કરવી. વળી શ્રી નિશિથસૂત્રના વિશમા ઉદ્દેશામાં વિશાખા નામે આચાર્યો નિશિFસૂત્ર લ ખ્યું છે એમ કહ્યું. ગુણના નિધાન, જ્ઞાનાદિ સહિત એવા આચાર્ય લખ્યું તે બીજા સાધુનો શે વિશેષ? અને લખવું તે ધર્મની વૃદ્ધિને માટે છે, પણ પરિગ્રહ ખાતે લખતા નથી વળો શ્રી દશવૈકાળિક સૂત્રને ચોથા અધ્યયનમાં પ્રષ્યિ 9 પર લખવાનું નિષેધ્યું, પણ બીજા ઉપર લખવું નિષેધું નથી અને જે મહા બુદ્ધિવંત હતા, તે પાનાં શા માટે રાખે? તે તે અલ્પ બુદ્ધિવાળાઓને શાસ્ત્ર વિના સૂઝે નહિ તે માટે અપવાદ માર્ગે લખતાં દોષ નહી. તથા શ્રી આચારાંગ સુ ત્રને સાતમા અધ્યયનમાં કહ્યું છે કે, દેવગિણિ ક્ષમા * શ્રમણે શાસ્ત્ર લખ્યાં છે તે બીજાને શું નિષેધ? - તથા કઈ કહે કે, સાધુ ચસમાં કેમ રાખે છે? તેને એ Page #75 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * " ૫ મે ઓળખણાદ્વાર.. . * (૫૯) એ કહેવું કે, ચસમા કિયે ઠેકાણે નિષેધ્યાં છે? સૂત્રમાં તે કા | ચનાં પાત્ર નિષેધ્યાં છે. વિશ્વનાં, ચર્મનાં સત્તર જાતનાં પાત્ર નિષેધ્યાં છે, પણ વસ્ત્ર, કાચ, ચર્મને અટકાવ નહી. કેઈ કહે કે કાચનાં પાત્ર કેમ હોય? કાચ જ નિષેધ્યો છે તે વસ્ત્રનાં પા કેમ હોય? વસ્ત્ર કેમ રાખે? કઈ કહે કાચનું તે મૂલ્ય ઉ - પજે, ધાતુ વસ્તુ છે. તે વસ્ત્ર પાત્ર પોથીનું શું મૂલ્ય નથી ? પંજતું? કાચ કઈ ધાતુમાં છે? કઈકહે કાચ રાખવાનું કયાં કહ્યું છે? તે પોથી, શ્યાહિ, હિંગળે, લેખણ, પાટીયાં રાખ વાનાં ક્યાં ચાલ્યાં છે? કોઈ કહે પિથો વિના તે ચાલે નહી. - એ તે જ્ઞાન નિમિત્તે છે. તે ચસમા વિના પણ ન ચાલે, તે - થી રાખે છે. જ્ઞાન નિમિત્તે વાંચવા માટે છે. જે પિથી રાખ - શે તે શાહિ, હિંગળો, લેખણ, ચસમા, પાટીયાં સર્વે કરશે. . હવે સંભોગ આશ્રી પૂછે તો સૂત્રમાંટાળાં (૭) જાદા - જૂદા કેમ કહ્યાં? શ્રી ભગવતિ સૂત્રના પહેલા શતકના ત્રીજા - ઉદેશમાં તેર આંતરમાં આચાર્યના મત અભિપ્રાય જુદા જાદા કેમ કહ્યા? વળી શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રમાં કહ્યું કે, છે મહિના પહેલાં કેળું ગચ્છ) છોડે તે સબળે દોષ લાગે. તે કેળાં જુદાં તે છે. વળી શ્રી વૃહત્કલ્પસૂત્રમાં ધર્મવિધિ અધિ કદેખે તો સંવિભાગ કરે, નહિ તો ન કરે. વળી શ્રી ઉ રાધ્યયન સૂત્રના દશમા અધ્યયનમાં પાંચમા આરામાં આ ચાર્ય મહારાજે અનેક મતના દેખાડનાર થશે. વળી સોળ સ્વમમાં ત્રીજે સ્વને ચંદ્રમા ચાલણી જેવો દીઠે. તેથી આ ચાર્યની સમાચાર જાદથશે. તેથી એકઠો સંવિભાગકેમ રહે? સૂત્રમાં ઠામઠામટોળાં જુદાં જુદાં કહ્યાં છે. તે માટે એક ટોળા * * * * Page #76 -------------------------------------------------------------------------- ________________ જનતત્વોધક ગ્રંથ. ની આસ્તા ન રાખવી. ઘણા ટેળાના સાધુ સાધવિ ગુણવંત છે. કેઈ જઘન્ય, મધ્યમ ઉત્કૃષ્ટા છે. પણ તેમાં ગુણવંત છે. એક ટોળા ઉપર જૈનશાસન ન ચાલે. ઘણા સાધુની પ્રતિતી રાખશે તે સુખી થશે. એકાંત ખેંચે તે પ્રત્યેનીક જાણવા. ત. થા કેઈ કહેકે, સાધુ કરે તે બારે સંભોગ કરે, નહિ તો એક ૫ ણ ન કરે. તે પણ સૂત્રના અજાણનું વચન જણાય છે. જે કા રણ માટે શ્રી આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના સાતમા : અધ્યયનમાં કહ્યું છે કે, સંજોગી સાધુ આવે તેને અનાદિક ની આમંત્રણા કરવી, અને વિસંગી આવે તેને પાટ પાટ લો બાજોઠાદિક દેવા. વળી શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના તેવીશ મા અધ્યયનમાં કેશીકુમારે પણ ગૌતમસ્વામીને તૃણાદિકની આમંત્રણ કરી. તે કારણ માટે સંગ સઘળાનું કારણ ના હી. એટલે ખુશી પડે તેટલો કરો. એક બે ઉત્કૃષ્ટા બારકરે તથા કોઈ કહે કે, સાધુ તે એક પાનું રાખે તેને ઉત્તર કે, સૂ ત્રમાં તો પાત્રા શબ્દ કહ્યા તે જાતવાદી છે. તથા શ્રી આચા રાંગ સૂત્રના બીજા શ્રતધના છઠ્ઠા અધ્યયનમાં કહ્યું છે કે, જે નિગ્રંથ તરૂણ, જવાન ત્રીજા ચોથા આરાને જો મહા સંઘયણવંત હોય, તે એક પાનું રાખે. એમ વસ્ત્ર પણ એક રાખે. તે તે અધિક સમર્થઈને પાઠ છે. બીજા ત્રણ પછેડી રાખે તો ત્રણ પાત્રાંકેમનરાખે?વળીશ્રી વ્યવહારસૂત્રનાબી જ ઉદેશામાં ત્રણ પાસાં કહ્યાં છે, તે માટે ત્રણ રાખે છે. વળી ? વવાઈ ઠાણાંગ અને ભગવતિ સૂત્રમાં એક વસ્ત્ર, એક પાત્ર રાખે તે આધક તપ કર્યો, પણ ત્રણ રાખે તો દેષ નહી. ત થા હમણાં કાળને પ્રભાવે સંઘયણ મંદપણાથી કર્મ ગુરૂતરથી Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫માં આળખણાકાર (૬૧) વજ્રજડતાઇપણાથી અતિચાર ઘણા લાગતા દેખાય છે. જે થી એકેક નિર્બુદ્ધિ જીવને સાધુ ન સૂઝે, તે કહે કે, જે સાધુ હોય તે એજ કેમ સેવે ? તેના ઉત્તર-સૂત્રમાં પાંચચા રિત્ર અને છ નિગ્રંથ કહ્યા છે. સાધુ સાધુ અનંત ભાગે હીણા ત્યાદિ વિકલ્પ કેમ કહ્યા છે ? વળી શ્રી ઠાણાંગસૂત્રમાં ચાર પ્રત્રજ્યા કહી. ધનસંઘટ્ટીયસમા ' ઇત્યાદિ અતિચાર રૂપ કચરે કરી સહિત પ્રત્રજ્યા કહી. વળી બહુશચારિત્ર શરીર, ઉપકરણ વિભૂષાને કરવે શુદ્ધ અનેઅશુદ્ધ મિશ્રચારિત્ર કહ્યું. વળી છેદેપસ્થાનિક મહાવીરસ્વામીનાસાધુનેસાતિચાર અતિચાર સહિત છે. વળી સાતમે ગુણઠાણે છદ્મસ્થનાં સા ત લક્ષણ કહ્યાં છે. તેમાં ૧ હિંસા કરે, ૨ મૃષા બાલે, ૩ અ દત્ત લે, ૪ શખ્વાદિ વેદે, ૫ સદાષ આહાર લે, ૬ પૂજા સત્કા ૨ વાંછે, ૭ વાગરે લીસા ન કરે. એ સાત સુલટાં લક્ષણ કેવ ળીનાં કહ્યાં છે. વળી ચેાથે ઠાણે ચાર પ્રકારે કેવળજ્ઞાન ન ઉપજે. તે–૧ વારંવાર સ્ત્રીકથા, ૨ ભક્તકથા, ૩ દેશ કથા,૪ રાજ કથા કરે. ૧ અશુદ્ધ આહારનું તજવું, રકાઉસ્સગનુંકરવું તેથી આત્મા સમ્યકભાવે નહી. ૩ આગલો પાછલો રા ત્રિએ ધર્મજાગરિકા ન કરે. ૪ શુદ્ધસામુદાણી એષણીક ગાચરી ન કરે. વળી પાંચમ આરાના જીવ વાંકાને જડ કહ્યા, તે થી પાંચવાનાસમજાવવાં દાહિલાં કહ્યાં છે. તથા શ્રી ભગવતિ સૂત્રના સાતમાં શતકમાં સફળા સાધ દેશમાં ગુણઠાણા સુધી તે સૂત્રને ન્યાયે ન ચાલે. વિપરીત ચાલે છે તે માટે સંપરાય ક્રિયા લાગે. સાત આઠ કર્મ બાંધે, વીતરાગ ૧૧ મે, ૧૨ મે, ૧૩ મે ગુડ્ડાણે તે સૂત્રને ન્યાયે ચાલે. પરંતુ એક શાતાવે Page #78 -------------------------------------------------------------------------- ________________ (ર) જનતત્વશાધક ગ્રંથ ની બાંધે. તે માટે બે ઘડિ સુધી સૂત્રને ન્યાયે ચાલે તે નિ છે કેવળજ્ઞાન ઉપજે. વળી શ્રી કલ્પસૂત્રમાં પાંચમા આરાના વો કલેશ ક રનારા, ઝગડા કરનારા, અસમાધિ કરનારા, ઉગ કરનારા, બહુમુંડા “અપસમાવíતિ” કહ્યા છે. વળી શ્રી ઉત્તરાધ્ય યન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં એકલાં “અg” કહે “અcq,” તમે કહ્યું હતું તે સાધુમાં પણ કલેશ કર વાનો સ્વભાવ દેખાય છે ત્યારે કહ્યું છે. વળી શ્રીદશાશ્રુતસ્કંધ સૂત્રમાં સાધર્મિનો કલેશ મટાડો કર્યો છે. વળી સોળ સ્વમ માં સાધુ પણ મરછર ભરેલા થશે. ચંદમે સ્વને રત્નની કાં તિ તેજે કરી હોણી દીઠી, તેના પ્રતાપે ભરતક્ષેત્ર અને ઐરવ તક્ષેત્રના સાધુ ચારિત્ર રૂપ તેજે કરી હતીણા દીઠા. કલેશ ક રવે, અવિનય કરે, એક એકના અવર્ણવાદ બાલશે. એમાં કહ્યું છે. તે જુઓને સર્વે સાધુઓ સરખા કેમ હોય? કે ઈમાં ઘણા ગુણ છે તે કોઈમાં થોડા ગુણ છે પણ એમાં જ સાધુ છે. અસાધુ નહો. હીરાની ખાણ એ જ છે. એમાં જ ગુણવંત છે. કોઈ લાખ રૂપિયાને હીરે, તે કોઈ ન વાણુ હજારનો હીરે, તે કોઈ થોડા ઘણા મૂલ્યને હીરા ૫ ણ સાર એ જ છે. આગળ ચોથા આરામાં પણ સર્વે સરખા થયા નથી. પાર્શ્વનાથ ભગવાનની આર્યએ હાથ પગ ધોયા તેને પણ ગચ્છ બહાર કહી નથી. સુભદ્રાએ છોકરા છોકરી ને રમાડ્યા, ખેલાવ્યા, તેને પણ અસાધવિ ન કહી. તે કો ઈક અતિચાર દેખી થોડા માટે સાધુને અસાધુ કહે છે તે ભા રે વચનના બેલનાર દુર્લભધિ જાણવા. : Page #79 -------------------------------------------------------------------------- ________________ - ૫ મે ઓળખણદાર (૩) વળી શ્રી સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના સાતમા અધ્યયનમાં કહ્યું છે કે, ગતમસ્વામીએ ઉદકપેઢાળ પુત્રનેક એ .ચારિત્રિઓ પોતે ઘણો જ ગુણવંત ૫ણયક્ત શ્રમણમા હણની નિંદા કરે, તે પરલોકને વિષે સંયમનો વિરોધક કહ્યું, અને જે યથા શ્રમણ સાથે મિત્રભાવ રાખે, તેનાં જ્ઞાનાદિ સફળ કહ્યાં. તે આરાધક હોય. તે માટે સર્વ સાધુની સાથે મિત્રભાવે રાખો. તથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અગીઆ રમા અધ્યયનમાં ચૌદ અવિનીતના, પંદર વિનીતના સર્વ ભેગા રહે છે. જે આગલે કસર લગાડશે, તે તેને મુશ્કેલ થશે, પણ બીજા જોડેના અનુદે નહિ તે તેને દેષ નહીં. વિળી નવમે સ્વપ્ન ત્રણ દિશાએ સમુદ્ર સૂકે દીઠ અને દ ક્ષિણ દિશાએ ડહોળું પાણી દો. તેને પ્રભાવે ત્રણ દિશાએ - ધર્મની હાની છે. અને દક્ષિણ ને પશ્ચિમે કાંઈક ધર્મ, તે પણ કષાએ કરી તથા ઘણા મતેએ કરી હેળે થશે. જેમ આ ટવીને વિષે જેઠ મહિનામાં તૃષાએ કરી પીડાતાં થકાં મધ્યાન તે વખતે જેણે ડહેલું પાણી પીધું, તે અટવી ઉલ્લંઘીને પાર પામ્યા. સુખી થયા. નિર્મળ પાણી પણ મળ્યું અને જે ડો હાળા પાણીથી ભડકયા, તે તૃષાયે પીડાઈને અટવીમાં મરણ પામ્યા તેમ ચાર કષાયે કરી અને અતિચારે કરી ડહોળા - પાણી સરખો ધર્મ છે, તે જે કરશે તે સુખી થશે. અને તેને ખે ધર્મ પણ મળશે.જેણે ડહોળા પાણીથી ભડકીને ધર્મ ન કરો, સાધુપણું ન સહ્યું, તે ઘણા દુઃખી થશે! એ ભા વાર્થ ધર્મને વિષે સ્થિર થવા માટે કહ્યું, પરંતુ ખપ તે ઉલ્ફ Eશની કરવી. Page #80 -------------------------------------------------------------------------- ________________ (૬૪) જૈનતર્ધક ગ્રંથ. વળી કોઈ કહે કે, સાધુ થઈને કમાડ ઉઘાડે તથા જડે (વાસે) તેનું પહેલું મહાવ્રત ભાગે. એવું બેલનાર એકાંત અવિચારી પ્રરૂપણ કરે છે. જે માટે સૂત્રમાં કોઈ ઠેકાણે કમાડ જડવાં, ઉઘાડવાં નિષેધ્યાં નથી, અને જે નિષેધું કહે છે તે થા જે ચાર સત્રોની સાખ આપે છે, તે ખોટી સાખ આપે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પાંત્રીશમા અધ્યયનમાં મનહર ચિત્રામણ સહિત કમાંડાદિક છ બેલ વર્યો, તે તે સાધુ સા દ્વિ બેહને વર્યો છે. ત્યાં સાધુ સાધ્વ કેમ રહે? તો ઈહાં કમાડનું કારણ નથી. ઈહાં ઇંદ્રિના વિકારને છાંડવાનું કહ્યું છે. વળી શ્રી આવશ્યકસૂત્રમાં ત્યાં બૈચરી જવું ન કહ્યું, તે સાધુસાધ્વબેહને વર્યા છે. શ્રીસૂયગડાંગસૂત્રમાં એક, બે, ચા રવામાં વર્યો, તે જિનકલ્પિ આછી છે.સ્થવિરકપિએ ચાર કેમ સેવે છે. કમાડ, ર ધર્મકથા, ૩ તૃણાં, ૪ કાજો. તથા શ્રી વૃહત્કલ્પસૂત્રમાં સાવિને ઉઘાડે બારણે રહેવું ન કલ્પે, પણ સાધુને વર્યા નથી. અને સૂયગડાંગસૂત્રમાં પણ કહ્યું છે. તથા કોઈ કહે કે, તમે કમાડ જ, તે ગૃહસ્થ કમાડ ઉઘાડીને અન્નાદિ આપે તે કેમ લેતા નથી? તેને કહેલું કે, સાધ્ય પિતે જડે ઉઘાડે છે, તો તે આહાર કેમ ન લે? તથા જે ક માડ જડેથી મહાલત ભાગે તે, સાવિને ચાર મહાવ્રત તે નહિ તે કેમ જડે છે ત્યારે તે કહે કે તે સાવને તે શીળની રક્ષાને અર્થે જવા કહ્યાં છે. તે શું શું વ્રત રાખવાને છે હેલું વ્રત ભાગવું? એમ કમાડ જડેથી વ્રત ભાગે તે, તે જ વાળાને નવી દીક્ષા દીધા વિના આહાર ભેગો કરે, તેમાં પાધુપણું સહે, તે સમ્યફદષ્ટિ ન કહીએ. તથા જે કમાડ Page #81 --------------------------------------------------------------------------  Page #82 -------------------------------------------------------------------------- ________________ (૪) જૈનતત્વધક ગ્રંથ. વળી કોઈ કહે કે, સાધુ થઈને કમાડ ઉઘાડે તથા જડે (વાસે) તેનું પહેલું મહાવ્રત ભાગે. એવું બેલનારા એકાંત અવિચારી પ્રરૂપણ કરે છે. જે માટે સૂત્રમાંકેઈઠેકાણે કમાડ જડવાં, ઉઘાડવાં નિષેધ્યાં નથી, અને જે નિષેધ્યું કહે છે તે થા જે ચાર સત્રોની સાખ આપે છે, તે ખોટી સાખ આપે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પાંત્રીશમા અધ્યયનમાં મનહર ચિત્રામણ સહિત કમાડાદિક છ બેલ વર્યો, તે તો સાધુ સા - (ધ્વ બેહને વર્યો છે. ત્યાં સાધુ સાધવ કેમ રહે? તે ઈહાં કમાડનું કારણ નથી. ઈહાં ઇંદ્રિયોના વિકારને છાંડવાનું કહ્યું છે. વળી શ્રી આવશ્યકસૂત્રમાં ત્યાં ગૌચરી જવું ન કહ્યું, તે સાધુસાવિબેહને વછે. શ્રીસૂયગડાંગસૂત્રમાં એક, બે, ચા ૨ વાનાં વર્યો, તે જિનકલ્પિ આછી છે. સ્થવિરકપિએ ચાર કેમ સેવે છે. કમાડ, રધર્મકથા, ૩ તૃણાં, કા તથા શ્રી વૃહત્કલ્પસૂત્રમાં સાવિને ઉઘાડે બારણે રહેવું ન કલ્પે, પણ સાધુને વન્યું નથી. અને સૂયગડાંગસૂત્રમાં પણ કહ્યું છે. તથા કોઈ કહે કે, તમે કમાડ જડે, તો ગૃહસ્થિ કમાડ ઉઘાડીને અન્નાદિ આપે તે કેમ લેતા નથી? તેને કહેલું કે, સાવ પોતે જડે ઉઘાડે છે, તે તે આહાર કેમ ન લે? તથા જે ક માડ જડેથી મહાવત ભાગે તે, સાથ્વિને ચાર મહાવ્રત તો નહિ તે કેમ જડે છે? ત્યારે તે કહે કે તે સાવિને તે શીળની રક્ષાને અર્થે જડવાં કહ્યાં છે. તે શું ચોથું વ્રત રાખવાને પ હેલું વ્રત ભાગવું? એમ કમાડ જડેથી વ્રત લાગે છે, તે જ વાવાળાને નવી દીક્ષા દીધા વિના આહાર ભેગે કરે, તેમાં સાધુપણું સદહે, તે સમ્યદ્રષ્ટિ ન કહીએ. તથા જે કમાડે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫ મે ઓળખણાકાર, (પ) -~ ~ minimum જડેથી કમડિયામાં કેમ ન ભાગે? હિંસાનું ઠેકાણું તે બેહ ન દેખાય છે. જેમ જાણીને સર્પ મારે તે તથા આકુટીને કીડી મારે તે તે બેહનાં વ્રત ભાગે કે નહી? વળી શ્રી આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના નવમા અધ્યયનમાં ઘરનું બારણું ઢાંકયું હોય, તે આજ્ઞા માગી જઈ પૂજીને ઉઘા - ડવાનું કહ્યું છે. તે માટે કમાડ ઉઘાડવાથી મહાવ્રત ભાગ્યાં કહે તે જૂઠી વાત છે, અને જે ન જડે તો અધિકાઈ છે. જડે વાથી કોઈ સમયે હિંસા થશે, તે અતિચાર છે, અને અમે આ તો બેહમાં કસર જાણીએ છીએ. જે એક મહાવ્રત ભાગે . અને એકમાં લગારે દેષ નહિ, તે બે વાત જૂઠી દેખાય છે. ત્યારે તે કહે કે, સાધુ ગૃહસ્થિને કમાડ જડવાના નિયમ કરો આ વે છે, તે પિતે કેમ જડે છે? તેને એમ કહેવું કે, સાધુ ગૃહ સ્થિને ઉપવાસ કરાવીને પોતે કેમ ખાય છે?તથા સાધુને | જતાં, પડિલેહણ કરતાં, ચાલતાં, નદી ઉતરતાં, કમાડ જડતા ઉઘાડતાં જે હિંસા થાય, તે તે આળાયણ નિંદવા ખાતે છે. પણ અનુમોદવા ખાતે ધર્મખાતે નથી. બેહ વખતે પ્રતિક્રમણ કરતાં આળાયણ લે છે. તથાઈકહે કે, અતિચાર આળયા વિના મારે તે વિરાધિક થાય, તો તમે કદી આળવો છો? તેને પૂછીએ કે, તમે મધ્યરાત્રિ પહેલાં અતિચારસેવો, તે આળાયા વિના મારે તે આરાધક કે, વિરાધક? કેમ કે, તે, મધ્ય રાત્રિએ કઈવખતે આળે છે? હવે સાધુ પાસે પિષધ કરે તેનો ઉત્તર-નવમા ઠાણના આ અર્થમાં ઉદાયિ રાજાએ સાધુ પાસે પૈષધ કર્યો. તથા શ્રી કલ્પસૂત્રમાં અઢાર રાજાએ શ્રીવીરપ્રભુની પાસે પૈષધ કરચા. ' ' ';* * * : : : * Page #84 -------------------------------------------------------------------------- ________________ (૬) જૈનતત્વોધક ગ્રંથ.. તથા શ્રીનિશિFસત્રના આઠમા ઉદેશામાં જ્ઞાતિ, અણજ્ઞાતિ, શ્રાવક, અણુશ્રાવકને મધ્યરાત્રે તથા આખી રાત ઉપાશ્રયમાં વસાવે તે પ્રાયશ્ચિત્ત કહ્યું. તેની પાસે ભેજન હેય, ઘન હોય તથા સ્ત્રી હોય તે આશ્રી વળ્યું છે. બીજું તે શ્રી વૃહત્કર્ષ સૂત્રમાં સ્ત્રી હોય ત્યાં સાધ્વને કહ્યું, પુરૂષ હોય ત્યાં સાધુને કલ્પે એમ કહ્યું છે. તે સૂત્ર વિરૂદ્ધ ન હોય. તે માટે ધન,સ્ત્રી અને ભજનવાળે વજે.વળી શ્રી આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના સાતમા અધ્યયનમાં કહ્યું છે કે, જે ભિખારી રાત્રે ભેગા રહેલા હોય તે, બે હાથથી ઢઢળીને પછી પગ દે. જે ભેગાં રહેતાં મહાવ્રત ભાગે તે કેમ રહે? ચોથા આ રામાં તે શ્રાવક, સામાયિક પૈષધ પિત પિતાની પૈષધશા ળામાં કરતા, અને હમણાં તે લેકોને જૂદી જુદી જગ્યા દે ખાતી નથી, તેથી ઘણા શ્રાવકની ઔષધશાળા ભેગી દેખાય છે. તેમાં શ્રાવક ધર્મધ્યાન કરે છે. ત્યાં કઈવખતે સાધુ પણ રહે છે. ત્યારે તે શ્રાવક કયાં જાય? તથા કેઈ કહે કે, જે ઘણા શ્રાવકની નિશ્રામાં છે, તે તમે શક્યાતર કે ટાળે? તેને એમપૂછીએ કે તમે ઉપાશ્રય ધર્મશાળામાં ઉતરે, ત્યારે કોને શક્યાતર ટાળે? ત્યારે તે કહે કે, અમે તે એક ઘર ટાળીએ. જેમ તમે એક ઘર ટાળે, તેમ અમે પણ એક ઘર ટાળીએ! . વળી શ્રી વૃહત્કલ્પ સૂત્રમાં બે, ત્રણ, ચાર પાંચની એ કડી જગ્યા હોય, ત્યાં એકને શક્યાતર ટાળવાને કહ્યું છે. વળી તે સ્થાનકને કેઈ આધાર્મિ ઠરાવે છે, તેને જૂઠનું કા પણ જણાય છે. જે માટે આધાકર્મિ તે એકાંત સાધુ નિમિત્તે કરાવેલું હોય તે કહેવાય પણ તે તો પોતાના નિમિત્તે કરાવે Page #85 -------------------------------------------------------------------------- ________________ * * . . . . . : - ૫ મે ઓળખણાદાર ( ફેe) છે તેમાં કઈવખતે સાધુ પણ રહે છે. એમ ગૃહસ્થિ આહાર તે પણ પોતાને નિમિત્તે કરે છે તે કોઈ સમયે સાધુ પણ વહેરે છે. તે દોષ નહી? પણ સાધુનો ભાવ ન ભેળવો. વળી આ બ્રાદિક નિપજાવતાં પણ એમ જાણે છે કે, હું પણ ખાઈશ અને કઇ સાધુ આવશે તો સફળ થશે. તેમાં દોષ નહી. દોષ તે સાધુને વાતે કરશે તે લાગશે. સાધુ તો મન વચન કાયાએ કરી પણ અનુમોદના ન કરે. કરશે તે ભારે દોષ લાગશે, પણ આધાકર્મિ તો નહીં. વળી શ્રી આચારાંગ સૂ ત્રના બીજા શ્રુતસ્કંધમાં કહ્યું છે કે, સાધુ નિમિત્તે છાવ્યું, લીં પ્યું, , ધોળ્યું, બારણું ન્હાનું મોટું કીધું, તે અપુરૂષાંતર નકલ્પ. પુરૂષાંતર થયા પછી કલ્પે. એ ન્યાયે સાધુ અને મદના ન કરે, તે સાધુને દેષ નહી. એમ કરતાં કદાચિત - જગ્યાને અલ્પપણે મન ભેળવશે, તે કસર લાગશે; પણ - સાધુપણું ભાગશે એવી ભાષા કાઢવી નહી. : એ વળી કઈ ઉપગરણ આશ્રી કહે તે જેટલાં ભગવંતની - આજ્ઞા ઉપરાંત રાખશે, તથા પડિલેહણાદિકે નહીં કરે, તથા હીણી અધિકી કરશે, તે સર્વે કસરનું કારણ છે પણ એ વાતે મૂળવ્રત ભાગે નહી.કેઈક ઠેકાણે નિત્યધાવણ લેવું પડે છે, તે કસરમાં. પરંતુ આહાર બરોબર વહેરીને અણાચારી કહે તે ઠીક નહી આહારને વણસરખાં કેમ હોય આહાર હાથથી ને લે અને વણલે. આહાર ખાધાથી ઉપવાસ નહી અને ધાવણ પીધાથી હેય. ઘેવણ નાંખી દેવાનું છે તે માટે ભારે કસર નહી અને જેકસરને કસરનહિ જાણે, તે તો મહેોટો દેશ છે. કેક પોતે કરે ને તેમાં કસર સહે નહી અને બીજો કરતો હોય તેની * -:* * : - - - Page #86 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) જૈનતવરોાધક ગ્રંથ. નિદા કરે છે, તે એકાંત ખાટી પ્રરૂપણાના કરનાર નિર્દેક નિન્હેવ દેખાય છે. ઇત્યાદિપ્રકારે અતિચારનાં અનેક ઠેકાણાં છે. તે પડિત સાધુએ ટાળવાના ઉપાય કરવા. એમ કરતાં કાઈ લાગે તે। મૂળત્રત ન ભાગે. જો ગંભીર નજર રાખે તે સૂત્ર સમાં પ્રમે, નહિ તેા એકાંત ખેંચવાથી દેષનું ભારે કે કાણું છે. તે માટે હેય, જ્ઞેય, ઉપાદેય, કારણ, કર્ત્તવ્ય હોટે વિચાર ઉત્સર્ગે અપવાદ જોઇને વર્તવું, પરંતુ જેટલા જેટલા પ્રમાદ છે,તે વીતરાગની આજ્ઞામાં નહી, પણ છઠ્ઠા ગુણુઠાણા સુધી છે. સાતમે પ્રમાદ નથી. ચેાથા કષાય આશ્રવ તે સમુચ્ચય પચીશ કષાયને આ શ્રવ કહીએ. એ ચાર તા એકાંત અશુભ આશ્રવ જ છે. વળો પાંચમા તેગ આશ્રવ તે મન, વચન કાયાના માઠા ચાગ પ્રવત્તાવે, તે આશ્રવ છે, અને નિશ્ચે નચમાં તે।અશુભ શુભ યાગ સર્વ સાવધ છે. સર્વ છાંડવા યેાગ્ય હેય પદાર્થ છે, પણ વ્યવહાર તયે તેા શુભયાગથી નિરા થાય છે તે અ પેક્ષાએ સંવર કહીએ. પ્રાણાતિપાતાદિ પાંચ એકાંત અશુભ છે. પાંચ ઇંદ્રિયાના વિષય તે આશ્રવ છે અને સાંભળવું દે ખવું તે જ્ઞાન રૂપ છે. ઇંદ્રિ આવરણના ક્ષયાપશમ છે. ત્રણ ચાગ તે સમ યાગની પેઠે. ભંડાગરણ અને સુચિપુસગ એ અયત્નાએ પ્રવર્ત્તાવે, તે આશ્રવ અને જનાએ પ્રવત્તાવે તે પણ નિશ્ચે નયમાં તે આશ્રવ છે,એમ સર્વે આશ્રવનાવીશ ભેદ, તે સર્વ જીવના વ્યાપાર છે, પણ આશ્રવ પોતે અજીવ છે તે ચાથા દૃષ્ટાંતદ્વારથી જાણવું. વળી સૂત્રમાં પણ આશ્ર વને ઠામ ઠામ અજીવ કહ્યા છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અઢા Page #87 -------------------------------------------------------------------------- ________________ * . પ ઓળખણાદાર ~ ~ — — રમા અધ્યયનમાં ગર્દભમાળી મુનિ આશ્રવને ક્ષય કરતા વિ ચરે છે. તે જીવનો ક્ષય કેમ થાય? તેથી મુખ્ય નયમાં તે આશ્રવ તે કર્મ જ છે. કર્મ આવવાને ઉપાય છે. જીવને રે = ળવવાને સ્વભાવ છે.નિચ્છે છાંડવાયેગ્ય છે. તે માટે જીવનું ભાવવું નથી. એ આશ્રવને પ્રભાવે જીવને સુખ દુખ ઉપજે છે, પણ મુક્તિ ન જઈ શકે. એથી જ કર્મ બંધાય છે. આશ્ર વિના અનંતપ્રદેશિયા ખંધ ફરશી છે. એક કાયાના ચુંગ - આઠ ફરશી છે. એ આશ્રવની ઓળખાણ કહી. - હવે સંવરની ઓળખાણ કહે છે. સવારના બે ભેદ. ૧દ્રવ્યસ - વરર અને ભાવસંવર. ત્યાં દ્રવ્યસંવર તેને કહીએ કે, સા - મકિતાદિકે કરીને મિથ્યાત્વાદિકકર્મ આવવાનાં બારણાં રોકે, -- ત્યાં જે કર્મ ક્યાં, તેને પણ અપેક્ષાયે દ્રવ્યસંવર કહીએ. મન વચન કાયા સંવર, ભંડેપગરણ સંવર, એ પ્રકારે જે દ્ર - વ્ય સંવચા, તેને દ્રવ્યસંવર કહીએ. તે તો પુગળ રૂપ છે. - ભાવસંવર તે હિંસાદિકથી નિવર્તવું, સમકિતાદિ ધરવું, ત્ર તાદિ આદરવું, જીવના શબ્દ અધ્યવસાય રૂ૫ ભાવસંવરક - હીએ. એ તે ઉપચારિક નય કહી. હવે મુખ્ય નયમાં સંવર - તે જીવન નિજ ગુણ છે. જીવ પ્રણામ છે. તે માટે સંવર તે - અરૂપિ છે. કર્મને સંવર ન કહીએ. તે ન્યાયે દ્રવ્યસંવર તેર - ભેદે. જે ઉપગ રાહત સંવર પદનું જાણપણું, તે આગમથી - દ્રવ્યસંવર. શ્રી અનુયાગદ્વાર સૂત્રમાં “જુવો ” ત્યાદિ નોઆગમથી ૧ જાણગ શરીર, ભવિયશરીર પૂર્વની - પેઠે “ કાંતિરિ તે ત્રણ ભેદ. જે લૌકિકમાં,આપણા કુ = ળમાં જે વસ્તુથી નિવર્સે તેલોકિક દ્રવ્યસંવર. પરપાખંડિ ! * * - * - * * . * ..* ' :: : * -:: Page #88 -------------------------------------------------------------------------- ________________ (૭૦) જૈનતત્વોધક ગ્રંથ જે આપણા મતથી ને હિંસાદિથી નિવર્સે,તે કુપરવચનીક દ્રવ્યસંવર કહીએ. જેનનામતિ મિથ્યાદષ્ટિ નિન્હવાદિ તથા પાસાદિ વ્રત પાળે છે, તે લેકોત્તર દ્રવ્યસંવર. “પ્રઘાણે વિદો ઇતિ વચનાતું. અને જે સાધુ, સાધવિ, શ્રાવક, શ્રા વિકા, સમકિતદષ્ટિ, સમ્યકત્વ વ્રતાદિ ઉપગ સહિત પાળે, તે ભાવસંવર. ત્યાં પૂર્વે મિથ્યાત્વમેહની કર્મ બાંધ્યું છે, તેને ઉપશમા,ક્ષપશમાવેતથા ખપાવે,સમકિત પામે તે સંવરક હીએ. મિથ્યાત્વે કરી જે કર્મ આવતાં હતાં, તે ક્યાં. તે માટે સં વરકહીએ.એમઅપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાનીની ચેકડીત્યાગી, તેથી ખાવા, પીવા, ઉઠવા બેસવા, પરિગ્રહ પ્રમુખની મમતા મટી તે વ્રત કહીએ. નિદ્રાદિ વિકથા, આળસથી ઓસરવું, ઉદ્યમ, ચિત્તમાં ઉત્સાહ રાખો, તે અપ્રમાદ કહીએ. ચાર કષાય અને નવ નેકષાયનું જીતવું, હર્ષ, ઉત્સાહ, શોક રહિત, તુણ સમાન ત્રિયા, લેઢા સમાન કાંચન, રક્ષા તુલ્ય ચંદન, વી તરાપણું રૂ૫ અકષાય સંવર કહીએ. ચાર કષાય અને મને વચન કાયાના અશુભ યોગથી નિવર્તવું, શુભયોગનું પ્રવર્ત વુિં, તેમસંવરકહીએ. એતે વ્યવહાર નયે કહ્યું. હવે નિશે ન યમાં તે શુભ અશુભબેહગ આશ્રવ કહીએ.અશુભયોગથી અશુભકર્યગ્રહે, શુભ યોગથી શુભ કર્મચહેગનો સ્વભાવ તે કર્મ ગ્રહવાનો જ છે. તે માટે યોગ તે આશ્રવ છે, અને સર્વ ગથી નિવર્તવું, શૈલેશી થવું, અગીયણે રહેવું તે અયોગ સંવર કહીએ. સર્વસંવરનો સ્વામી દયું ગુણઠાણું છે. તે રમા ગુણઠાણા સુધી સર્વથા સંવર નહી.એમ પાંચ ભેદ કહ્યા. એમ હિંસાદિ પાંચ આશ્રવથી નિવર્તવું, તે સંવર. પાંચ ઈં Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫ મો ઓળખણદાર (૭) કિ, ત્રણ ગ, એ આઠને નિરોધ, ભડાપગરણસુચિકુસંગનું અણપ્રવર્તાવવું, બાવીશ પરીસહનું જીતવું, પાંચ સમિતિ, ત્ર પણ ગુપ્તિ, દશ પ્રકારે યતિધર્મ, બાર ભાવના, પાંચ ચારિત્ર છે. ત્યાદિ સંવરના ભેદ જેટલા જેટલા નિવર્તભાવ તે નિસંવર જેટલા જેટલા પ્રવર્તભાવ, તે વ્યવહારસંવર. જેમ શુભ ગનું પ્રવર્તાવવું, ભોપગરણ, સુચીકુસંગનું યત્નાએ પ્રવ વવું તે સર્વ આશ્રવ છે. તેથી શુભ કર્મ બંધાય છે. જ્યાં પુન્ય બંધાય, ત્યાં નિશે નિજજે છે. નિર્જરાની કરણીથી - પુજો બંધાય છે. નિર્જરાની કરણી વિના પુન્યબંધાય નહી. . વળી પુન્ય આવવાનાં બારણાં તે શુભ આશ્રવ છે. જેમાં ટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં “ચંદ્ર - જીયાણ નિયાચિંગ, કાચં નિવંધ* ઈહિાં વે - દણાથી નીચગેત્ર ખપે, તે નિર્જર. ઉંચગોત્ર બાંધે તે પુ ન્યપ્રકૃતિ બાંધી. તે માટે એ બંધના દ્વાર છે અને જ્યાં શુભ - ચગનું પ્રવર્તવું, ત્યાં નિ અશુભગ નિષેધ છે. તે માટે - શુભયોગ પ્રવર્ચથી શુભઆશ્રવ હોય. શુભ બંધ પુન્ય પ્રકૃતિ હોય અને અશુભ ગ રોક્યા તે સંવર નીપજે. તે ' થકી આવતાં કર્મ ક્યાં. જે માટે જ્યાં સમિતિ ગુપ્તિની નિ ચમા છે, અને જ્યાં ગુપ્તિ ત્યાં સમિતિની ભજન છે પણ કા રણ શુભ ગ તે શુભઆશ્રવ છે. પરંતુ સંવર નહીં. જે માટે - શ્રી સમવાયાંગ સૂત્રમાં “સંવર ઘન્ન તના सम्मत्तं. २ विरइ ३ अप्पमान, ४ अकसाइ, ५ अजोगीतं. पंच। यासवदारा पन्नत्तेः तंजहा- १ मिबत्ते, २ अविर३, ३ पमाया, - ૪ જણા પ . એ ન્યાયે જે યોગ તે આશ્રવ. જે માટે Page #90 -------------------------------------------------------------------------- ________________ (૭૨) જનતાવશેઘક ગ્રંથ. વીતરાગને ૧૧ મે, ૧૨ મે, ૧૩ મે ગુણઠાણે પણ વેગને પ્રતા પે ઇરિયાવહિ કિયા લાગે. જે માટે સોગી જીવ અશિત સ માન પાણીની પેઠે ક્ષણમાત્ર નિશ્ચળ રહી શકે નહીં. તેથી હું ક્ષ્મકિયાલાગે. બે સમયની સ્થિતિ ત્યારે અશુભયોગ નથી પણ શુભાગથી કર્મ બંધાય છે, અને વીતરાગને કષાયને ઉદય મટ, તેથી અનુભાગબંધ ન હોય. સ્થિતિ પણ ન હી. ચૌદમે આશ્રવ નહિ તે કર્મ પણ ન બાંધે. શ્રી ઉત્તરો ધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં “ગુરાણvi संवरं जणय, संवरेण कायगुत्ते पुणो पावासव निरोहं करे." સંવરથી પુન્ય પાપ બેહ નિરોધ હોય. એ સંવરનિશ્ચનયમાં તે સભ્યદૃષ્ટિ પાસે હોય, અને દ્રવ્યસંવર તે સર્વ સંસારી જીવને છે. જે સંવરના મૂળગાભેદ સમદષ્ટિવિના બીજાને ન હેય, અને ખમતા, સમતા, દમતા, નમ્રતા, સત્ય, શીળ, દયાના પ્રણામ, શુભ અધ્યવસાય સર્વ જીવ પાસે હોય. જે માટે અનુકંપા અમત્સરતાથી મનુષ્યપણું ઉપરાજે. જે જી. વની હિંસાથી નિવર્તે, તે નિશ્ચદયા નિશ્ચ સંવર છે, અને જે પરજીવને દુઃખ દેખી અનુકંપા આણે, તેનાં દુઃખ ટાળ વાને ઉપાય કરે, પરને દુઃખી દેખી તત્કાળ કંપે, તેનું દુખ ટાળે, તે વ્યવહાર દયા કહીએ. | ઈહિ કેટલાએક એમ કહે છે કે, પરને હણે નહિ તે દયા કરવી, અને પરનું દુઃખ ટાળવું તે તે રાગનો ઉદય છે અને રાગ તે પાપ છે. તે કારણ માટે પર જીવને હણીએ નહી, હ. ણાવીએ નહી અને હણતાને અનુમોદીએ પણ નહી.તથા અનેરા હણ હેય તે તેને ઉપદેશ દેતા રહીએ, પણ એ જીવ ઉ. Page #91 -------------------------------------------------------------------------- ________________ , " *". ૫ મે ઓળખણાદાર (૩) પર અનુકંપા ન આણીએ બીજા જીવ ઉપર અનુકંપા આણી - દખથી ઉગાર, તેણે અસંયમ જીવિતવ્ય વછયું. એ જીવ = ઉપર સરાગતા આવી. વળી ભગવતે તે રાગ દ્વેષ બેહુ ક એનાં બીજ કહ્યાં છે. તેથી જે મારે તો જીવહિંસાનું પાપ લાગે - અને ધર્મ જાણીને મારતાને ઉગારે તો મિથ્યાત્વ લાગે. અઢાર, પાપસ્થાનક લાગે. એવી પ્રરૂપણા કરે છે. તેના હદયમાં આ નુકંપા દેખાતી નથી. એ અનાર્યનું વચન દેખાય છે. જે નિર્દય - હાય તે એમ કહે. એમ કહેનારા સર્વ વ્યવહાર ઉથાપે છે. જે જીવહિંસા નિવર્તવાથી ધર્મ છે. તો શું પરપ્રાણીને ઉગા - રવો તે ધર્મ નહી ? જો અસત્ય વચનનિવર્તવાથી ધર્મ છે તો : શું સત્ય વચન બોલવાથી ધર્મ નહી? તેમના હિસાબે તો સવે પ્રભુતાભાવ ઉઠી જાય અને સૂત્રમાં તે અનુકંપા ઠામ ઠામ કહી છે. શ્રી ભગવતિ સૂત્રના સાતમા શતકમાં પર જીવને દુખ દેવાથી અશાતાવેદની કર્મ બાંધે, પર જીવ ઉપર અનુ કંપા કરતાં અને પારકું દુઃખ ટાળતાં શાતા વેદની કર્મ બાંધે એમ કહ્યું છે. પરંતુ “પરને ઉગારતાં રાગથી કર્મ બાંધે.” એવું વચન કોઈ ઠેકાણે કહ્યું હોય તે કાઢી દેખાડો. સૂત્રમાં એવું વચને કહ્યું જ નથી. માટે જે એવી પ્રરૂપણ કરે છે તે વીતરાગની આશા બહાર, પિતાને છંદે બેલનારા દેખાય છે. જે કારણ માટે રાગના ત્રણ ભેદ છે. ૧ કામરાગ. ૨ હરાગ અને ૩ દષ્ટિરાગ તેમાં ૧ કામરાગ તે સ્ત્રી પુરૂષનો, ૨ સ્નેહરાગ તે માતા પુત્રનો, અને ૩ દષ્ટિરાગ તે મિથ્યાત્વ ઉપર સ્નેહ. એ ત્રણ પ્રકારના રાગથી જીવ કર્મ બાંધે છે, પણ ધર્મરાગથી પાપ નહી. Page #92 -------------------------------------------------------------------------- ________________ (G) : જેનતત્વશોધક ગ્રંથ હવે પર જીવ ઉપર અનુકંપા રાખતાં કિયે રાગ ઉપન્યા? તે જીવને શું સગો છે? કે, શું કમાઈને ખવરાવી દેશે? તેને તે દયા ઉપર રાગ છે. દયા ઉપર રાગ આણવાથી પાપ હોય તે સાધુ ઘેર પધારે છે, ત્યારે શ્રાવકને રાગ ઉપજે છે તેને પણ તમારે હિસાબે પાય લાગતું હશે! રાગ સહિત સૂઝતે આહાર પાણી વહેરાવ્યાથી પણ પાપ લાગતું હશે, સત્ય શીળ ઉપર તથા અરિહંતાદિક ઉપર રાગ ધરતાં પણ પાપ લાગતું હશે. અરે મિત્ર! એ તો ધર્મરાગ છે, પણ પાપ નહી. તે દયા ઉપર રાગ આણવાથી પાપકેમ હોય? તે વિચારે. તથા સરાગસંયમ તે ધર્મ કે, પાપ? જે પાપ હોય તે સંસા રના ભયથી હીન્યા તે ભયમાં પણ પાપ છે. સંયમમાં અને શ્રાવકપણામાં રત છે. સૂત્રમાં ઠામ ઠામ “મિકામાગુ રાજરત્તા તે રક્તપણામાં પણ પાપ હશે. પરંતુ કોઈ સૂત્રમાં અનુકંપાએ પાપ કહ્યું નથી. આ વળી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના બાવીશમા અધ્યયનમાં નેમનાથ ભગવાને પશુ છેડાવ્યાં. ત્યાં કોઈ કહે કે, ભગવાને તો આપણું પાપ ટળ્યું, તે તેને કહેવું કે “સાપુની gs અનુકંપાવંત છે. જીવોનું હિત ચિંતવે છે, એમ કહ્યું પણ આપણું હિત ચિંતવે છે એવું કેમ ન કહ્યું? વળી કઈ કહે કે, જીવ તે મારો ને મરે, એ તો હાડકાં ૨ ખવાળણ છે આપ આપણા કર્મ કરીને પચે છે. જીવ ઉગા રવાને કણ સમર્થ છે? તેને ઉત્તર–જે જીવ મા ન મરે અને કેઈ ઉગારવા સમર્થ નહિ, આપ આપણું કર્મ કરીને પેચે છે, તે જીવ મારચાનું પાપ પણ નહીં. જે માયાથી Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫ મા ઓળખણાદાર ( ૭૫ ) પાપ છે, તે ઉગારવાથી ધર્મ પણ છે. જે ઉગારવાથી ધર્મ નહિ તા, પાપ પણ નહી. વળી જીવ મારતાં ઉગારે, તેના પ્ર ણામ તે કંઠાર કે કામળ ? જો પ્રણામ કામળતા અને અનુકંપા ભલી લેયા સહિત હશે, તેા પુન્ય જ હશે. તથા સાધુ છ કાચના પિયર કહીએ. છકાયના જીવ સાધુને પુત્ર પુત્રી સ માન છે, તેા જો આપણા પુત્ર પુત્રીને હણે, હણાવે, અને હણતા હાય તેને વરજે નહિ, અનેરા કાઈ વર્જતા હોય તેને ભલે પણ ન જાણે, ખાટું કર્મ કરવું જાણે તેને પિતા કહીએ કે, વેરી કહીએ ? તેને તેા ભૂત જાણીએ, તેમ સાધુ થઇને છકાયના જીવને ણતાને વર્ષે નહિ, અને વ તેને ભૂંડું કર્યું પાપ કરશું જાણે, તેને છકાયના પિયર ન ગણીએ. તેને તે છકા યના વૈરી કહીએ. એ શ્રદ્ધાવાળામાં સમકિત અને ચારિત્રનાં લક્ષણ ન કહીએ. જે માટે સમકિતનાં લક્ષણમાં તેા અનુકંપા છે, તેા અનુકંપા વિના સમકિત કેમ રહે? શ્રી ભગવતિ સૂ ત્રના પંદરમા શતકમાં ભગવંતે ગાશાળાને અનુકંપા નિમિત્ત ચાબ્યા, તેને એકાંત પાપ કેમ કહે છે ? વળીભગવંતે કે વળજ્ઞાન ઉપન્યા પછી ગાતમને કહ્યું. હું ગતમ! મેં' અનુ કંપા નિમિત્તે, દયા નિમિત્તે ગેાશાળાને બચાવ્યા ” એમ કહ્યું. પણ મેં મેાહ કરા, પાપ કરશું, હું ચૂકયા એમ ન કહ્યું. તે શું ભગવંતે પોતાના દોષ ઢાંક્યા ? પરંતુ ભગવતે તે જેવું થયું તેવું કહ્યું. જે અનુકંપા હતી, તે અનુકંપા કહી અને પાપ હેત તા પાપ કહેત. ભગવંત તે નિરાગી પુરૂષ હતા, તે આ પણા દાખ ઢાંકે નહી. ત્યાં કાઈ કહે કે, જો ભગવંત ધર્મ જા ણતા હતા, તેા પેાતાના બે શિષ્યાને કેમ ન બચાવ્યા?તેને Page #94 -------------------------------------------------------------------------- ________________ જેનતત્વધક ગ્રંથ ઉત્તર-તે વખતે ભગવંત વીતરાગપણાથી તેના આયુષ્યને અંત જાણે છે તથા અવશ્ય ભાવિભાવ ન મટે.વળી કેવળીના પ્રણામ અવસ્થિત છે. હાયમાન વર્ધ્વમાન નથી. છદ્મસ્થને ત્રણે પ્રણામ છે. કેવળીના તપ કરવાના, વિનય વિયાવચ્ચે કરવાના પ્રણામ પણ ન હોય, અને પ્રસ્થમાં હોય છે તે શું છઘને પાપ લાગે છે? પણ એમ જાણો કે, કેવ ળીને આચાર દે છે, તેથી ભગવંતને પાપ ન લાગ્યું, તેનું પ્રાયશ્ચિત્ત પણ ન લીધું. તથા શાળાની કેટલીક વાત આ શ્ચર્યભૂત છે. શ્રી ઉપાસકદશા સૂત્રમાં શ્રેણિક રાજાએ કસા ઈવાડે મટાડ્યો, તેનું પાપ થયું સૂત્રમાં કહ્યું. જે પાપ કહે છે તે સૂત્રના વિરોધક છે. ઈહાં કઈ કહે કે, ધર્મ કયાં કહ્યું? ઉત્તર-સૂત્રમાં હમ ઠામ “મો મ” શબ્દ કહ્યા છે. તે મહણ શબ્દ ધર્મ કે પાપ? ત્યારે તે કહે ધર્મ. તે શ્રેણિક રાજાને પાપ કેમ કહે છે? શ્રેણિક રાજાએ પણ મહણ મહણે શબ્દ કહે છે. Aહ હણો? તે કાં નહી. અને જે ઢંઢેરે કેર, તે ગ્રહ સ્થિનો છાંદે તેમાં કાંઈ હિંસા હોય તેને સાધુ ધર્મ કેમ કહે?ધર્મ તે જીવરક્ષાનો છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના એકવીશમાં અધ્યયનમાં સર્વ જીવની અનુકંપા કરવી કહી, તથા તે જ સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં પર જીવને દુઃખી દેખી તત્કાળ કપે, તેને સુખશયા કહી. વળી શ્રી જ્ઞાતાસૂત્રમાં મેઘકુમારે હસ્તિના ભવમાં સસલાની દયા પાળી, ત્યાં અને કંપાથી સંસાર પરિત કરે કહ્યા, પણ આપણું પાપ ટાળ વાનું સૂત્રમાં કહ્યું નહીં. એકાંત જીવદયા આણી તેથી ધર્મ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫ મો ઓળખણદાર ( હ૭ ) વયે, તે બીજાને પાપ કેમ હોય? ત્યાં કોઈ કહે કે, પેલો કે કિ જીવને હણે છે, તે તેનું પાપ તો તેને લાગે છે. પારકા ઝ ઘડામાં આપણે શા માટે પડવું જોઇએ? આપણને શું પાપ લાગે છે? ઉત્તર–શ્રી ઉપાસકદશા સૂત્રમાં ભગવતે ગૌતમ સ્વામીને મહાશતકજીને ઘેર કેમ મેકલ્યા? ભગવંતને શું પાપ લાગ્યું? પારકા ઝઘડામાં કેમ પડ્યા? પરંતુ ઉપગારી હોય તે ઉપગાર કરે જ.વળી શ્રી ભગવતિ સૂત્રના બારમા શતકમાં શંખ પુષ્કળીને ક્રોધ કરતાં ભગવતે કેમ વર્યા? પણ કેધ તે પાપ છે તે પાપ કરતાં વર્જવા. જો કેધ કરતાં વર્ષ, તે હિંસા કરતાં વર્ષે તેમાં શું દોષ છે? તથા શ્રી પ્રશ્નવ્યાક રણ સૂત્રના બીજા શ્રુતસ્કંધના પહેલા અધ્યયનમાં એ સર્વ જગતૂના જીવ રાખવા માટે ભગવતે શાસ્ત્ર પ્રરૂપ્યાં છે. તે જગતના જીવ તે પિતા પોતાના કર્મ કરી પચતા હતા, ભગ વંતને શું પાપ લાગતું હતું? પરંતુ ધર્મ વધારવા માટે ઉપગાર કરો છે? તે કારણ માટે બીજા પણ બચાવે તે ઉપગાર નિમિત્તે બચાવે છે. આ વળી શ્રી શાંતિનાથ ભગવાનના ચરિત્રમાં મેઘરથ રા જાએ પારેવાની દયા પાળી, પાર્શ્વનાથ ભગવાને નાગ નાગ ભીને બળતા ઉગારચાં, મદનરેખા અને પદ્માવતીએ રાજા ના ઝઘડા ભાગ્યા? એમ અનેક ઠેકાણે દયાને અધિકાર દેખાય છે. કેઈ કહે કે, સાધુને ઉપદેશ દે કે “જીવ માં રચાનાં કડવાં ફળ છે પણ આદેશ ન દે. તેને ઉત્તર કે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનમાં ચિત્ર મુનિએ બ્રહ્મદત્ત ચુવત્તિને આદેશ કેમ દીધે? કે “પ્રારંવભાડું Page #96 -------------------------------------------------------------------------- ________________ (૭૮) જેનતત્વોધક ગ્રંથ. mmmmmmm રેઢ રા” હે રાજા ! જે તું ભેગ ન છાંડે તે આર્યકર્મ કર મઘમાંસાદિકનો ત્યાય કર. પચંદ્રિય ઘાતાદિ મહટાં કર્મ ન કર. એ ગૃહસ્થને ધર્મ છે. જે સર્વ જીવની અનુકંપા કરીશ, તે પણ દેવતા થઈશ. તથા તેજસૂત્રના અઢારમા અધ્યયનમાં '“ ga , ઇનચરાયા જાર” સંયતિ રાજાને ગર્દભાળી મુનિએ કહ્યું. “હે રાજન્ ! તને મહારાથી અભય છે તે પણ સર્વ જીવને અભયદાન દાતાર થા.” વળી તે જ સૂત્રના પચીશમા અધ્યયનમાં જયષ મુનિએ વિજય ષને કહ્યું. “તું દીક્ષા ઉતાવળ લે.” ઈત્યાદિ અનેક ઠેકાણે આદેશ દીધું છે. જે માટે દયાને, સત્યનો, શીળને, ક્ષમાને, વૈરાગ્યને, તપસ્યાનો, દીક્ષાને અને વ્રત પચ્ચખાણ ઈ ત્યાદિનો આદેશ દીધાથી દેષ નહીં. સાધુ ગ્રહસ્થિને કહે કે, ભાઈ! વ્યાખ્યાન સાંભળે. સામાયિક, પિષધ, પ્રતિક્રમણ કરો, લીલેત્રી કંદમૂળાદિકને ત્યાગ કરે. તે વચનમાં બિલ કુલ દેષ નહી. શુદ્ધ નિર્દોષ વચન છે, અને સરાગભાવે ખુ શામત રૂપ તથા પિતાના અન્ન પાણી વસ્ત્રાદિ લાભને અર્થે કરશે તે સાધુને કસર લાગશે, પણ ભાષામાં કસર નહીં. વ ળી ગ્રહસ્થિનાં અનેક કામ છે તે સાધુ તે કરે નહિ, કરાવે નહિ, અનુમે દે નહિ. તે ગૃહસ્થિ કરે છે. ત્યાં સાધુ પાપ કહે નહી. શેય પદાર્થ જાણે છે. તે નિષેધે નહીં. પિતાના સ્વામીનું કાર્ય કરે. સાધ્વ નદીમાં તણાતી દેખે તે બહાર કાઢે, કોઈ સમયે સાષ્યિના શીળની રક્ષા કરવા માટે સાધુ ભેગો પણ રહે. પડિમાધારીને બળતી અગ્નમાંથી બહાર કાઢે, ઈત્યાદિ પિ તાનું કામ કરે. સંભેગીનું કરે, ત્યાં સાધુ આજ્ઞા ન આપે, Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫ મે ઓળખાદ્વાર.. (8) તેમ નિષેધે પણ નહીં. આપણે દોષ ટાળવા કરવા ન દે. શેય પદાર્થ જાણે છે પણ ગ્રહસ્થિમાં એકાંત પાપકેમ હોય? તથા જે સાધુના ગુણ છે, તે ગૃહસ્થને અવગુણ કેમ હોય? તથા ગહસ્થિ આશ્રી સાધુ એટલા વાના ન કરે, ન કરાવે, ગૃહસ્થને મારતો હોય તેને નિષેધે નહી. અનુદે પણ નહી. જેટલી જેટલી જીવરક્ષા હોય, તેટલો ધર્મ છે. એટલે જેટલે અધર્મ છે, તેટલે અત્રત કષાયને ઉદય છે. તેટલું પાપ છે. ઈહિ કેઈ કહે કે, જોરાવરીએ છોડાવવું, જોરાવરીએ ધર્મ ન હોય. તે નાસતી, કૂવામાં પડતી, કલેશ કરી જાતી કાલી હૈ, ભર્તારાદિ લઈ જતી સાધવિ સાધુ કેમ છડે? કેમ પકડે ? પરંતુ શળ રાખવાના, અનુકંપાના શુભ પ્રણામ છે. વ્યવહારે ધર્મ છે તેથી ઉથાપના ન કરવી. દયાદિક સર્વે સંવરની કરણી છે. સંવર તે નિવૃત્તિભાવ છે, અને પ્રવૃત્તિ ભાવ તે શુભ આશ્રવ છે. તેથી પ્રવૃત્તિભાવની આજ્ઞા તો સાધુ ગૃહસ્થિને મન ગની અને વચન ગની દે છે, પણ કાયાના યોગની આજ્ઞા ન દે, તેનું શું કારણ? તેને ઉત્તર કે, મન વચન કાયાના યોગ ઐફરસી છે, તેથી નવી હિંસા ન થાય, અને કાયાના ચોગ આડ ફરસી છે, તેથી કોઈ સમયે અયનાનું ઠેકાણું છે. તે માટે સાધુ ગૃહસ્થિને પ્રવૃત્તિભાવમાં બે વેગની આજ્ઞા દે છે, પણ સાધુ ગ્રહસ્થિને કાયાના યોગની આજ્ઞા ન દે. તથા ભેગીને દે છે પણ સંવર તે ધર્મ છે. એ સંવરની ઓળખાણ કહી. હવે નિર્જરાની ઓળખાણ કહે છે. તેમાં બે ગની આજ્ઞા દે છે ને કાયયોગની આજ્ઞા સાધુને તે ખપાવ્યા મુદ્દે Page #98 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) જૈનતવરોાધક ગ્રંથ. ગળ વિપાકે કરી તથા પ્રદેશે ઉદ્દેય આવવે જે વેદના ભાગ વીને સ્થિતિ પૂર્ણ થઈ ખપાવ્યાં તથા ખાર ભેદે તપસ્યાએ કરી ખપાવ્યાં નિર્જરાને કર્મના પુદ્ગળ, તે પુદ્ગળને દ્રવ્ય નિર્જાના કહીએ; અને જે પુદ્ગળ નિર્જરાથી જીવ ઉજળા થયા, તથા વીચાંતરાયના ક્ષયાપશમથી તપસ્યાદિકનું કરવું તે ભાવનિર્જરા; પરંતુ મુખ્યમાં તા નિરાના પણ જીવને શુદ્ધ કરવાના સ્વભાવ છે. તે માટે જીવના ગુણ જાણવા.જે કારણ માટે શ્રી ભગવતિ સૂત્રના સાતમા શતકમાં માં વે ચા ને માં નિક્કર” જે વેદ્યું તે કર્મ. નિજ્જૈરવું તે કર્મ નહી. વેદના જાદી અને નિર્જરા જૂદી. તે કારણ માટેવિના ઉપયાગ તે દ્રવ્યનિર્જરા, તથામિથ્યાત્વની કરણીનિર્હવાદિ કદર્શનીની કરણી તે દ્રવ્યનિર્જરા, અને સમકિતદષ્ટિની ભાવનિર્જરાના બે ભેદ–૧ અકામનિર્જરા અને ૨ સકામ નિર્જારા. જે મનની અભિલાષા વિના ભૂખ, તૃષા, શીત તાપાદિ પરીસહ ખમે, બ્રહ્મચર્ય પાળે, તે અકામનિર્જરા. જે મનના ઉત્સાહ સહિત શોત તાપાદિ ખમે, તપસ્યા કરે, બ્ર હ્મચર્યાદિ પાળે તે સકામનિઈરા. તથા સર્વ સંસારી જી વને સમયે સમયે વિના ઉપયેાગે સાત આઠ કર્મ તૂટે છે, તે અકામનિજ્જરા કહીએ. તથા મુક્તિના ફળની અપેક્ષાએ મિથ્યાદષ્ટિનાં દાન, શીળ, તપ, ભણવું ગણવું સર્વ ક્રિયા શ્રી સૂયગડાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના આઠમાં અધ્યયનમાં ક ર્મબંધનનું કારણ કહી છે, પણ નિર્જરાનું કારણ નહી. એ નિશ્ચે નયનું જ્ઞપરિજ્ઞા આશ્રી વચન છે, પણ બીજું તે મિ થ્યાત્વ શુભ કરણીથી અશુભકર્મ ખપે છે અને શુભકર્મ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૫ મો ઓળખણાધાર - બંધાય છે. દેવતા પ્રમુખની ગતિ પામે છે. તે માટે શ્રી ઉત્ત - રાયયન સૂત્રના સાતમા અધ્યયનમાં “નાવા એ - ક્રિયા નયમાં વ્યવહારે ધેખ વચન કહ્યું છે. વળી શ્રી ભગ - વતિસૂત્રને આઠમા શતકના દશમા ઉદેશામાં આરાધિકપણું કહ્યું છે. તે માટે ક્રિયાનાં ફળ મીઠાં છે. સમક્તિ વિના મેક્ષ નહી. તે માટે અકામનિર્જરા એક જ નયમાં કહી છે, અને સમક્તિદષ્ટિની જેટલી કિયા તે સર્વે મુક્તિનું કારણ છે. શુભ ક્રિયાથી કર્મ ખપે છે. અશુભ વિષયકષાયાદિ સેવવાથી પૂર્વે જે કર્મ બાંધ્યાં હોય તે ખપાવે છે. શુભ ભેગાવળ કર્મ પણ ભેગવ્યા વિના ન છૂટે, તે માટે ભગવે છે પણ વિરક્તભાવે " લખે પ્રમાણે સેવે. અંતરંગથી સંસારમાં લુબ્ધ ન થાય. જેમ ધાવમાતા બાળકને ખેલાવે, પણ અંતરમાં પોતાને ન જાણે, તેમ ઉદાસ થકો વિષયાદિ સેવે છે. તે મિથ્યાત્વ સ્પરસ વિના ચી કણાં કર્મ ન બાંધે. અલ્પકર્મ બાંધે. તથા સમકિતદષ્ટિ જીવને માઠી લેશ્યામાં આઉખાને બંધ ન પડે. તેથી પૂર્વનાં સંચેલાં. કર્મની નિર્જરા થાય છે.. ઈહા કેઈએમ કહે કે, “જ્ઞાનવંતના ભેગ, તે સર્વ નિ જર્જરા ખાતે છે, પણ બંધ ખાતે નહી. સમકિતદષ્ટિ જીવને પાપ ન લાગે.” તે દુર્વચનના બેલનારા તથા દુષ્ટ પ્રણામના ધણી દેખાય છે. એમ કરતાં તે તપ, જપ, ક્રિયા સર્વ નિર ચેક થાય. નિર્જરા તે શુભ પ્રણામથી થાય છે અને ભગ તે બંધના હેત છે, પણ સમતિના કારણથી તીવ્ર બંધ ને પડે. શ્રી આચારાંગ સૂત્રના પહેલા શ્રુતસ્કંધના ત્રીજા અધ્યાય નમાં “સ િર જ ” ઈહિ કઈ એવો અર્થ કરે છે - A ' ' Page #100 -------------------------------------------------------------------------- ________________ (૮૨) જેતરોધક ગ્રંથ કે, સમિતિદષ્ટિને પાપ ન લાગે, તે વાત એકાંત દુર્નયની સ્થા ૫ના છે. જે માટે શ્રી ભગવતિ સૂત્રના છવીસમા શતકના સ તાવીશામાં ઉદ્દેશામાં કહ્યું છે કે, નવમા ગુણહાણા સુધી પાપ લાગે છે. પાપના બંધ આશ્રી સમકિતદષ્ટિના બંધના કારણના ચાર ચાર ભાંગા લાભે છે. તે માટે સરાગીને પાપ તે સમયે સમયે લાગે છે. વીતરાગીને લાગતું નથી, અને એ પદમાં તે ગુરુ શિષ્યને ઉપદેશ દે છે કે, હે શિષ્ય! જન્મ, મરણ અને વૃદ્ધાવસ્થાનાં દુઃખ દેખી સમકિતદષ્ટિ પાપ ન કરે. એ ઉપદેશ વચન છે. તથા બીજો અર્થ “giતિ ના પરમ મુ તિનું કારણ જાણી મુક્તિ નિમિત્તે સમકિતદષ્ટિ પાપ ન કરે. તથા ત્રીજો અર્થ-જે સમકિતદષ્ટિ થયાં પંદર ભવમાં સંસાર કરે, તે અધિકાં પાપથી સળગે ભવ ન કરે. સમકિતદષ્ટિ થકાં તીવ્રભાવે પાપ ન કરે. તેથી ઘણે બંધ નહીં, પણ ભાવ ન માને તે વાત જાઠી નહિ હોય. ત્યારે સાધુ શ્રાવકનાં વ્રત | ચ્ચખાણ કરવાં તે ખોટાં થાય છે. પરંતુ એ વાત ન મળે, અને સમકિત પામ્યા પછી મિથ્યાત્વનીકરણીમાં પાપકર્મનકરે. તે માટે સમયે સમયે હલકો થાય છે,સમયે સમયેકર્મ પણ બંધાય છે. નિર્જરા પણ છે.બંધ પણ અલ્પ છે નિર્જરા ઘણી છે. કોઈ કરણીથી ધણાં બધાય અને કઈ કરણીથી ઘણનિન્જરે પણ સર્વ ખાતાં કરતાં બંધનું ખાતું અલ્પ છે. તેથી શુદ્ધ થઈને મુક્તિ થાય છે. વળી મિથ્યાત્વિને પણ સમયે સમયે બધાય છે અને સમયે સમયે છૂટે છે, પણ કોઈ અવસ્થામાં ઘણાં બંધાય ને અલ્ય છૂટે, તેથી ભારે થાય, અને એકત્રિય જાતિ નરકાદિ ગ તિમાં ઉપજે છે. વળી કેઈસમયે અલ્ય બંધાય અને ઘણું Page #101 -------------------------------------------------------------------------- ________________ - અમો ઓળખણાહાર... (૩) - નિર્જરે તેથી તુંબડીની પેઠે હલકો થઈને ઉત્કૃષ્ટથી નવગ્રેવે - ચક સુધી ઉપજે છે, પણ નિમુક્તિનો માર્ગ નથી. સંસારમાં સુખ દુખ બેહુ પામે. ક્રિયાનાં ફળ મીઠાં છે, તે ભેગવે. વ બી મિથ્યાદષ્ટિ કરતાં સમકિતદષ્ટિ નિશ્ચ અધિક છે. જે કોઈ મિથ્યાત્વિ, બાળતપસ્વિ, તથા નિહ્વાદ અલ્પમિથ્યાતિ આરંભ પરિગ્રહ રહિત અપ્રમત્ત કષાય ઉપશમાવી શુભયોગ આ શુભધ્યાને વર્તનાર, શુકલેશી, રાગ દ્વેષ પાતળા, નવગ્રેવે " યક સુધી જનારે જે સમકિતદષ્ટિ મહાઆરંભ પરિગ્રહવંત મહા કષાઈ અશુભયોગ, હિંસક, કૃષ્ણલેશી, તે પણ તે નિ નહુવાદિકની અપેક્ષાએ અ૫કમિ છે. અલ્પઆશ્રવી છે. તે નિશે શીઘ મોક્ષગામી છે. જે માટે જે ધર્મિ છે તેને જ્ઞાન દ ર્શન બહુ તરફનો ધર્મ છે એક ચારિત્ર નથી, અને તેને તે જ્ઞાન દર્શન બેય નથી. એક દ્રવ્યચારિત્ર છે. જો કે પાંચ આશ્રવના પાંચ આંક હલકા છે, તો પણ તેને પહેલઆંક તે છે જ નહીં. ચાર આંક ભારે હોય, પણ પાંચને ન પહોચે. - તે માટે સમકિતદષ્ટિની સકામનિર્જરા છે. તે નિર્જરા શું ભાગથી નિપજે છે. તે નિર્જરાના અનશનાદિ બાર ભેદ તે સર્વ જીવ ઉપર છે. સારી સારી કરણીથી કર્મ નિર્ભરે છે, તપ કરવું, ધ્યાન ધરવું, સૂત્રનું ભણવું ગણવું, શીખવું, ધર્મ કથા કરવી, નિર્દોષ વસ્તિ સેવવી, કાઉસગ્ન કર,વિનય વિયાવચ્ચ સાચવવી, પ્રાયશ્ચિત્ત લેવું, રસત્યાગ,ભિક્ષાએ અભિગ્રહ અટ્ટણ, ઉદરિ રાખવી, ઈત્યાદિ નિર્જરાનાં સ્થા નક છે. એ નિર્જરાથી કર્મ ક્ષય થાય. અંતર આત્મા શુદ્ધ થાય તે માટે ધર્મ કહીએ. એ પ્રકારે નિર્જરાની ઓળ Page #102 -------------------------------------------------------------------------- ________________ (૮૪) '' : જનતત્વશાધક પ્રય ખાણ કહી. હવે બંધની ઓળખાણ કહે છે. શિષ્ય ગુરૂને પૂછયું કે, હે સ્વામિના પહેલાં કર્મ અને પછી જીવ એ વાત મળે કે નહી? ગુરૂએ કહ્યું. હે શિષ્ય એ વાત ન મળે. શિષ્ય કહ્યું. એ વાત કેમ ન મળે.? ઉત્તર–જીવ વિના કર્મ કેણે કયાં તેથી એ વાત ન મળે (૧). વળી શિષ્ય પૂછયું કે, હે સ્વા મિનું?પહેલે જીવ અને પછી કર્મ એવાતમળે કે નહી? ગુરૂએ કહ્યું. એ વાત પણ ન મળે. શિષ્ય કહ્યું. એ વાત કેમ ના મળે? ગુરૂએ કહ્યું. જે પહેલાં જીવ કર્મ રહિત હેત તે નવાં કર્મ લાગે છે, અને જે નવાં કર્મ લાગશે તે અજીવને પણ લાગશે. સિદ્ધને પણ લાગશે તેથી એ વાત ન મળે (૨).શિ બે પૂછ્યું કે, હે સ્વામિન ! જીવ અને કર્મ એ બેહ સાથે ઉપન્યા એ વાત મળે કે નહીં? ગુરૂએ કહ્યું. ન મળે. પ્રશ્નકેમ ન મળે? ઉત્તર-એમ કરવાથી જીવ અને કર્મ એ બેહ ની આદિ ઠરશે. નવા ઉપન્યા. જે નવા જીવ ઉપજશે તે સંસારમાં સમાશે નહી. તેથી ન મળે (૩). પ્રશ્ન-હેસ્વામિ ! જીવ કર્મ રહિત છે એ વાત મળે કે નહી ? ઉત્તર-ન મળે પ્રશ્ન–કેમ ન મળે. ઉત્તર-જે જીવ કર્મ રહિત છે તે સંસારમાં સુખ દુઃખ કેમ પામે છે? કર્મ રહિત સંસારમાં ભમે તે સિદ્ધ પણ ભમે પણ તે તે ભમતા નથી તેથી ન મળે (૪).પ્રશ્નહે સ્વામિનું જીવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-જીવ અને કર્મ એ બેહનો અનાદિકાળને સંગ છે. નવા ઉપન્યા નથી (૫). પ્રશ્ન-હે સ્વામિના જીવ અને કર્મને અનાદિકાળનો રે યુગ છે, તે જીવને કર્મને સંગ કેમ છૂટે? ઉત્તર-જેમ ધા Page #103 -------------------------------------------------------------------------- ________________ ૫ મે ઓળખણાદાર (૮૫) તુને માટીને સંગ અનાદિને છે કેઈએ કે નથી પણ અગ્નિના સંગેના ઉપાયથી તે બે જૂદાં થાય છે. તેમ જ વને કમને સંયોગ છે પણજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના ઉપાયે કરીને છૂટે છે–જાદો જુદો થાય છે (૬). પ્રશ્ન–હે સ્વા, મિનૂ કર્મ કેણે કહ્યાં અને કર્મ કરવાને સ્વભાવ કે છે? ઉત્તર-વ્યવહાર નયે તે જીવે કર્મ કરયા અને નિશ્ચયે તે ' જીવ કર્મ કરે નહી. કર્મને કર્તા કર્મ છે કે, કર્મને કર્તા આ શ્રવ છે? જે જીવ કરે તે સિદ્ધના પણ જીવ છે તે કેમ નથી કરતા? પરંતુ સંગી જીવ કર્મ કરી સહિત છે તે આગળના - કર્મ અને નવાં કર્મ ખેંચે છે. તે ન્યાયે કર્મનો કર્તા કર્મ છે. ત્યાં દ્રવ્યકર્મ તે વર્ણદિસહિત કર્મ વગણના ફરશી બંધ - તે દ્રવ્યકર્મને ગ્રડે છે અને ભાવકર્મ તે રાગ દ્વેષ મહાદિ છે વના અશુદ્ધ પ્રણામ તે ભાવકર્મના કર્તા છે, અને જીવ ચે તના જ્ઞાન અજ્ઞાન લક્ષણ છે. જ્ઞાન અજ્ઞાન ચેતનાએ કરી સહિત છે. સર્વ દ્રવ્ય આપને કર્તા છે, પણ પરભાવનો કર્ત નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના વશમા અધ્યયનમાં કહ્યું છે - કે, “ જ વિત્તા આત્માને કર્તા કહીએ. તે કષાય આત્મા, યોગ, આત્મા ભાવકર્મના કર્તા છે. એ ન્યાયે કહ્યું છે પણ યુદંગળ જ છે અને ભાવકર્મના કર્તિ રાગાદિ પ્ર ણામ છે તેના સુખ દુઃખનો વેદનાર પણ રાગાદિ છે પણ વ્યવહારે કર્મને કર્તા જીવ જ છે. અજીવ નહી, અછવકર્મા કરે તે ઘટ પટ્ટાદિ કેમ ન કરે તે માટે એક જીવ પણ કર્તા નહીં, તેમ એક પુગળ પણ નહી. જીવને કર્મ પુદ્ગળને સંયોગ તે કર્મ કરે છે. એ સર્વ કર્મ બાંધવાના ઉપાય તે આ Page #104 -------------------------------------------------------------------------- ________________ (૯) જૈતતત્વશાધક ગ્રંથ શ્રવ કરે છે. તે પુદ્ગળ જીવના અધ્યવસાય પણ છે. બેહુથી કર્મ નીપજે છે. જેમ ધડાના કત્તા કુંભાર, તે કુંભારના અ વ્યવસાય વિના ઘડા ન હોય અને માટીને ચાક વિના પણ ઘડા ન હોય. તેમ અધ્યવસાયને પુદ્ગળ વિનાકર્મ ન હોય બેહુને સંયોગે કર્મ નિપજે છે; અને એર્વભૂત નયમાં તે કું ભારને જ ઘડેા કહીએ. જે માટે ઘડાના કત્તા ઘડેા છે. તેમ જીવને પણ કર્મ કહીએ. તે માટે કર્મના કત્તા કર્મ છે, પણ જીવ નહી. હવે બંધના ચાર ભેદ કહે છે. ? પ્રકૃતિબંધ, રસ્થિતિ બંધ, ૩ અનુભાગ બંધ અને ૪ પ્રદેશ બંધ. હવે તેના અર્થ માદકના દૃષ્ટાંતે કહે છે. જેમ કેાઈ લાડુ વાયુને હરે, કેા પત્ત હરે, કાઈ શ્લેષ્મ હરે, કાઈ ધાતુવૃદ્ધિ કરે, તેમ કોઈ કર્મની પ્ર કૃતિ જ્ઞાનને આવરે, કોઈ દર્શનને આવરે, કાઈ ચારિત્રને આ વરે, કાઈ સુખ દે, કાઈ દુઃખ દે, તે પ્રકૃતિબંધ કહીએ (૧). જેમ કાઇ લાડુની પંદર દિવસની સ્થિતિ, કાઇની એક માસની, ને તે પછી વિસે. તેમ કાઇ પ્રકૃતિની વીશ કાડા કોડી સાગરની સ્થિતિ, કાઇની ત્રીશ કાડાકારિ સાગરની, ફાઇની શિત્તર કાડાકાડિ સાગરની એટલા સુધી તે પરમા છુઆ સત્તામાં રહે. પછી ખરી જાય. તે સ્થિતિબંધકહીએ (ર) જેમ કાઈ લાડુ ચેાગણી ખાંડના રસમાં નીપન્યા, કાઈ ત્રીગુણી, કાઈ બમણી તો કાઈ સરખો ખાંડના, તેમ કાઈ પ્ર કૃતિ ચાઠાવડિયા રસમાં, કોઈ તિાવડિયા રસમાં, કેાઈ દુઠાણવાડિયા રસમાં, કોઈ એકડાવડિયા રસમાં. જે માટે ચેાગને પ્રતાપે કર્મ ગ્રહે છે. તેને કષાય પ્રતાપે રસ પડે છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ - ૫ મે ઓળખણાદાર. (૮૭), અનંતાનુબંધી કષાયમાં પાય પ્રકૃતિને ચૌહાણવડિ રસ, અપ્રત્યાખ્યાનીમાં ત્રીઠાણ, પ્રત્યાખ્યાનીમાં દુઠાણ, સંજળમાં એકઠાણવડિયે રસ સત્તર પ્રકૃતિને હોય અને પુન્યપ્રકૃતિ ને એકઠાણવડિયરસ હોય. તે માટે અનંતાનુબંધી કષાયમાં પુન્યપ્રકૃતિનો એકડાણવાડિયેરસ, અપ્રત્યાખ્યાનીમાં દુઠાણ, પ્રત્યાખ્યાનીમાંત્રીઠાણ, સંજળમાંચઠાણ ત્યાં શુભપ્રકૃતિને - રસ ઈક્ષને દષ્ટાંતે, અને અશુભપ્રકૃતિને રસ નિંબને દષ્ટાંતે. તે અનુભાગ બંધ (૩). - જેમ કેઈલા પાશેરનો, કઈ અર્ધશેરને, ઈશેરને, તેમ એકેક કર્મપ્રકૃતિના અભવિથી અનંતગુણા પરમાણુઆ છે. તે કોઈના થડા તે પ્રદેશબંધ (૪). એ ચાર પ્રકારનબંધ જીવની સાથે લોળિભૂત છે પરંતુકર્મને જીવની પેઠે જૂદનથી. તલને તેલની પેઠે એકમેક છે. પરંતુ કંચુકની પેઠે નહીં. એ બંધ પદાર્થ તેરમાં ગુણઠાણા સુધી છે. જ્યાં આશ્રવ ત્યાં બધ. આ બંધને વિકાર પુન્ય પાપ.એ ચાર આશ્રવની કરણીથી નિ - પજે છે. એ બંધની ઓળખાણ કહી. હવે પુન્ય પાપ બંધના ઉદયના ભાંગ કહે છે. ૧ પુન્ય એકલું બાંધે ને એકલું ઉદય આવે. ૨ પુન્ય એકલું બાંધે ને પાપ ઉદય આવે. ૩ પુન્ય એકલું બાંધે પણ ઉદય ન આવે - એટલે ક્ષય જાય. ૪ પુન્ય એકલું બાંધે પણ વમન પાપો [ ગ હોય. - ૧ પાપ બાંધે અને પાપ ઉદય આવે. ૨ પાપ બાંધે ને બેહ ઉદય આવે. ૩ પાપ બાંધે તે ક્ષય જાય છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ન (૮૮) જેતશાધક કંથ, ૪ પાપ બાંધે તે પુન્યપણે પરિણમેને પુન્ય ઉદય આવે. ૧ બેહુ ભેગાં બાંધે ને ભેગાં ભગવે. રે બે ભેગાં બાંધે, તેમાં પાપ પહેલાં ઉદય આવે ને પુન્ય પછી ઉદય આવે. ( ૩ બેહભેગાં બાંધે, તેમાં પુન્ય પહેલાં ઉદય આવેને પાપ - પછી ઉદય આવે. ૪ બેહ ભેગાં બાંધે ને બેહ ક્ષય જાય. ૧ એક બાંધે ને બે ભેગવે. ૨ બે બાંધે ને એક ભેગવે. ૩ એક બાંધે ને એક ભેગવે. ૪ બે બાંધે ને બે ભેગવે. -- - - ૧ પુન્ય બાંધે ને પુન્ય ભેગવે. ૨ પુન્ય બાંધે ને પાપ ભગવે. ૩ પાપ બાંધે ને પુન્ય ભેગવે. ૪ પાપ બાંધે ને પાપ ભગવે. ૧ પુન્ય બાંધે ને પુન્ય ભેગવે. ૨ પુન્ય બાંધે ને પુન્ય ભોગવે. ૩ પુન્ય બાંધે ને પુન્ય ભોગવે. ૪ પુન્ય બાંધે ને પુન્ય ભગવે. Page #107 -------------------------------------------------------------------------- ________________ : - પિ મ ઓળખણાદાર, , (૮૯) wanawanamwaminwamama woni ૧ પાપ બાંધે ને પાપ ભગવે. પાપ બાંધે ને પાપ ભેગવે. : ૩ પાપ બાંધે ને પાપ ભેગ.૪ પાપ બાંધે ને પાપ ભેગવે. ૧ સુભે નામ મેગે સુભે. ૨ સુભે નામ મેગે અસુભે. ૩ અસુભે નામ મેગે સુભે. ૪ અસુભે નામ મેગે અસુભે. ૧ પુન્યાનુબંધી પુન્ય. ૩ પાપાનુબંધી પુન્ય. ૨ પુન્યાનુબંધી પાપ. ૪ પાપાનુબંધી પાપ. ૧ બેહુ બાંધે તેમાંથી પાપ ક્ષય જાય અને પુન્ય ઉદય આવે. ૨ બેહુ બાંધે તેમાં પુન્ય ક્ષય જાય ને પાપ ઉદય આવે. ૩ બેહુ બાંધે તે બેહુ ક્ષય જાય. ઉદય ન આવે. ૪ બેહુબાને બેહ ઉદય આવે. ( ૧ પુન્યનું પુન્ય હોય. - ૩ પાપનું પુન્ય હાય. ૨ પુન્યનું પાપ હોય. ૪ પાપનું પાપ હોય. ૧ પુન્યમાં પુન્ય હોય. ( ૩ પાપમાં પુન્ય હાય. ૨ પુન્યમાં પાપ હોય. ૪ પાપમાં પાપ હેય. ૧ પુન્યમાં પુન્યની મતિ. ૩ પાપમાં પુન્યની મતિ. ૨ પુન્યમાં પાપની મતિ. ૪ પાપમાં પાપની મતિ. છે૧ બેહ બાંધે તે બેહ પરિણમે, એક પાપઉદય આવે. ૨ બેહે બાંધે તે બે પરિણમે. એક પુન્ય ઉદય આવે. ' ' , ' , , Page #108 -------------------------------------------------------------------------- ________________ જૈનતત્વોાધક ગ્રંથ. એ બંધ પદાર્થના ભાંગા કહ્યા. હવે મેાક્ષની એળખાણ કહે છે. મેાક્ષના બે ભેદ-૧ દ્ર બ્યમેક્ષ અને ર્ ભાવમેક્ષ, ૧ જે મૂકાણા તે દ્રવ્યમાક્ષ. ૨ જે કર્મે મૂકવાથી ઉજળા થયા તે ભાવમેક્ષ, પણ મેક્ષ તે જીવના નિજ ગુણ છે. તે માટે દ્રવ્યથી મૂકાણા તે દ્રવ્યમેાક્ષ. અશુભ ભાવથી મૂકાણા તે ભાવમેાક્ષ. જે દેશથી કમેં ખપે તે નિર્જેરા અને સર્વથી ખપે તે મેક્ષ. અથવા અપેક્ષાએ સં સારી જીવને પણ મેાક્ષ ગણીએ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના તે રમા અધ્યયનમાં કહ્યું છે કે-“સવું મુવિન્ન સલ્લું નાણું, નાણ જન્માણ નમાણે 'િ તથા શ્રી ભગવતિસૂત્રના પહેલા શતકના ચેાથા ઉદ્દેશામાં ને રશ્ય સા ભાવ વેત્તા મોહલ્લો નાંક અવેરત્તા સત્તાવા નોસત્તા. ઉત્તરાધ્યયનમાં તેાડવાના ઉપાય તે નિર્જારા, ત્રૂટચાથી આત્મા શુદ્ધ થાય તે મેક્ષ જેમ ઘડાવડે પાણી કાઢીને માંહિથી રત્ન કાઢે, તેમ તલાવ તે જીવ અને આશ્રવનાં ઘડનાળાં રાખ્યાં તે સંવર. અરહેટ્ટ તે નિ♥રા. જેટલું તળાવ ખાલી થયું તેટલું મેક્ષ થયું ક હેવાય. જ્ઞાનરત્ન નજીક થયું. જેમ ઉલેચવું તે નિરા. મસ્તકનું શુદ્ધપણું તે મેાક્ષ. તવસાવા ખોસરત્તાવા” ઇતિ વચનાત્. ખુરસાણ તે નિજ્જેરા, ખડનું નિર્મળપણું તે મેક્ષ. જો એમ ન ગણે તેા કેવળીને કેટલા કર્મના બંધ ? અને કેટ લાના મેાક્ષ ? જો ચાર કર્મના મેક્ષ કહેશે તે પણ ઉદ્દેશ મેક્ષ ઠરશે. એ પ્રકૃતિ આશ્રી પણ મેક્ષ થશે. એક પ્રકૃતિના ઉત્તર પરમાણુ ખશા તે પણ થશે. તથા જે કર્મે ખપાવી સિદ્ધ થયા છે તેને પણ અપેક્ષાએ માક્ષ કહીએ. જે માટે ( ૭ ) Page #109 -------------------------------------------------------------------------- ________________ દ છ કૃણદાર શ્રી નવતત્વપ્રકરણ ગ્રંથમાં મેક્ષ તે સિદ્ધને જ કહ્યા છે. તથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના વશમા અધ્યયનમાં મોક્ષના ચાર માર્ગ કહ્યા છે. ૧ જ્ઞાન, ર દર્શન, ૩ ચારિત્ર, ૪ તપ. તે જ્ઞા નના બે ભેદ-૧ દ્રવ્યજ્ઞાન, ર ભાવજ્ઞાન, દ્રવ્યજ્ઞાન તે જાણ અજાણ ઉપયોગવંત તથા પત્ર, લખેલું પુસ્તક તથા જાણગ શરીર, ભવ્ય શરીર, તથા મિથ્યાત્વિનું ભણવું ગણવું તે દ્ર વ્યજ્ઞાન અને સમકિતદષ્ટિનું ભણવું ગણવું જાણપણું તે ભા 'વજ્ઞાન એમ દર્શન, ચારિત્ર ને તપ જાણવું. એ ચાર ભેદ મોક્ષના છે. તેમાં મિથ્યાત્વિને દેશ થકી વ્યવહાર નયે મેક્ષ આ છે પણ નિશે નયે મિક્ષ નથી.સમકિતદષ્ટિને વ્યવહાર નિશે બેહમાં મેક્ષ છે. એ પ્રકારે મેક્ષની ઓળખાણ કહી. ઈતિ પાંચમે ઓળખાદ્વાર સમાપ્તમ્, हवे बो कूणधार कहे . જીવ તે છમાં કૂણ? નવમાં કૂણ? છમાં જીવ, નવમાં જીવ. દ્રવ્યની અપેક્ષાએ જીવ. સર્વ નિર્જરા. ર અજીવ તે છમાં કૂણ? છમાં પાંચ આગલ્યા, નવમાં અજીવ. પુન્ય, પાપ, આશ્રવ ને બંધ. ૩ પુન્ય છમાં કૂણ? નવમાં કૂણ? છમાં પુગળ, નવમાં પુન્ય, આશ્રવ, બંધ અજીવ, ૪ પાપ છમાં કુણી નવમાં કૂણ? છમાં પુદ્ગળ, નવમાં અજીવ, પાપ, આશ્રવ ને બંધ. ૫ આશ્રવ છમાં કૂણ? નવમાં કૂણ? છમાં પુદગળ, નવમાં અજીવ, પુન્ય, પાપ, આશ્રવને બંધ. ૬ સંવર છમાં કૂણ? નવમાં કૂણ છમાં જીવન નિજ ગુણ, નવમાં સંવર. ૭ નિર્જરા છમાં કૂણ? નવમાં કૂણ? છમાં Page #110 -------------------------------------------------------------------------- ________________ . (ર) " જનતત્વધક ગ્રંથ. જીવને નિજ ગુણ, નવમાં નિર્જરા. ૮ બંધ છમાં કૂણી ના વમાં કૂણુ? છમાં પુળ પરિણામ નવમાં પુન્ય, પાપ, આશ્રવ બંધને અજીવ. ૯ મેક્ષ છમાં કૂણ? નવમાં કૂણ? છમાં જીવને નિજ ગુણ, નવમાં મેક્ષ. - હવે નય આશ્રી કહે છે. પુન્ય, પાપ, આશ્રવ ને બંધ એ ચારના ભાવ તે જીવના અધ્યવસાય છે. દ્રવ્ય તે કર્મ પુગળ છે. તે લેખે છમાં જીવને પુદ્ગળ કહીએ. નવમાં જીવ, આ જીવ, પુન્ય, પાપ, આશ્રવને બંધ કહીએ. એક અપેક્ષાએ શુભ યોગને પણ નિર્જરા કહીએ. એક નયમાં સંવર પણ કહીએ. મેક્ષ પણ હોય છે. એમ ભાવપુજે તે નિર્જરાની કરણીથી હોય તે માટે નિર્જરા પણ કહીએ. પરંતુ મુખ્ય નયમાં પુન્ય, પાપ, આશ્રવ, બંધ એ ચારને જીવને અશુદ્ધ કરવાને સ્વભાવ છે. જીવને સંસારમાં ભમાવવાના હેતુ છે. તે માટે જીવના નિજ ગુણ ન કહીએ. એ તે કર્મના ગુણ છે. તે માટે જીવમાં ન કહો તથા સંવર, નિર્જરા અને મેક્ષ એ ત્રણ્યને જીવને શુદ્ધ કરવાનો સ્વભાવ છે. સંસાર ટાળ વાને ઉપાય છે. તે ન્યાયે જીવના નિજ ગુણ છે. જે માટે એ વંભૂત નયમાં જીવના ગુણને જીવ કહીએ. તે ન્યાયે છમાં જીવ કહે તે દોષ નહી. તે પણ વ્યવહારે છે. નિચે લક્ષણ બે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અઠ્ઠાવીસમા અધ્યયનમાં કહ્યું છે કે, “ajર સંmત્ત. નાનપ કરવો? ઇતિ વચ નાતું. ચારિત્ર તપ તે જ્ઞાનનાં ઉપગરણ છે. સિદ્ધમાં ચારિત્ર સંવર નહી; અને એના દ્રવ્ય તે ઉપચારિક નયમાં છે, પણ પરમાર્થમાં નહી. Page #111 -------------------------------------------------------------------------- ________________ + + * * * • " ૬ છે કૃણદાર -~-~~ -~ ~~-~~-~- હવે પ્રકારતરે નવ પદાર્થ દેખાડે છે. જ્ઞાનદ્રવ્ય છમાં કુણી નવમાં કૂણ? છમાં જીવના નિજ ગુણ, તે માટે જીવ.નવમાં જીવના ગુણને મેક્ષ. ચારિત્ર છમાં કૃણ? નવમાં કૂણ?છમાં જીવના પર્યાય. નવમાં જીવ, સંવર, નિર્જરા ને મેક્ષ. ૧ જ્ઞાતા તે કૂણ? ૨ ગેય તે કૂણ? ૩ જ્ઞાન તે કૂણ? જ્ઞાતા તે જીવ. શેય તે જીવાજીવાદિ છે દ્રવ્ય, નવ પદાર્થ જ્ઞાન તે છે વને નિજ ગુણ, જ્ઞાનાવરણી, દર્શનાવરણને ક્ષયોપશમ જાણપણું. ૧ સહનારે કૂણ? ૨ સહે કોને? ૩ સહવું તે - શું? સહારે જીવ. સહે તે દ્રવ્ય, નવ પદાર્થને સહણા તે જીવને નિજ ગુણ. દર્શનમોહનીને ક્ષયપશમ સહેવો, એમ ચારિત્રનો ધણી તે જીવ. ચારિત્ર તે પાંચ આશ્રવનું ત્યાગવું. તે જીવના ગુણ પર્યાય. ચારિત્રમેહનીનો ક્ષયોપશમ. ધ્યાય તે કૃણ? ર ધેય તે કૂણ? ૩ ધ્યાન તે કૂણ? ધ્યાવે તે જીવ. ધેય તે જીવ પંચપરમેષ્ટિ તથા છ દ્રવ્ય, નવ પદાર્થ. દયાન તે ચાવવું. જ્ઞાન તથા યોગ નિરોધનો ભેદ. ચાલે તે કણી ચાલે તે જીવ પુગળ ચાલનારા સહાઓ આપે તે ધર્મ સ્તિકાય. ચાલવું તે ગતિ પ્રણામ. સ્થિર રહે તે કૂણ?સ્થિર રા ખે તે કૂણ સ્થિર રહે તે જીવ પુગળ. સ્થિર રહેવાની સહાસ્ય અધર્માસ્તિકાય આપે સ્થિર રહેવું તે સ્થિત પ્રણામ. અવગા હેતે કૃણ અવગાહે તેજીવાદિ છ દ્રવ્ય.અવગાહવાની સહાધ્ય. આપે તે આકાશાસ્તિકાય. નવ જીર્ણતા કોની?નવ જીણતા. જીવ પુગળની. કહે વર્તે તે કુણ? વર્તે તે કાળ. નવજીર્ણ તાને કરનારા કૂણ નવજીર્ણતાનો કરનારો પણ કાળ. ભે ગવે ગ્રહે તે ફણ ભેગવે ગ્રહે કોને? ભગવે ગ્રહે તે જીવ, Page #112 -------------------------------------------------------------------------- ________________ (૯૪) જૈનતત્વધક મંચ ભેગવે ગ્રહે, લે મૂકે, તે પુર્બળ ને. કરૂં તે કૂણ? કરયા તે શું? કત્તે તે જીવ. કરચાં તે કર્મ. ઉપન્યા તે કૃણ? ઉપાવે તે કૂણ? ઉપન્યાં તે કર્મ, ઉપાવે તે જીવ. એમ લગાવે તે જીવા લાગ્યાં તે કર્મ. રોકનારે જીવ, રોકવું તે સંવર. જીવને નિજ ગુણ તૂટયાં તે કર્મ. બાંધના જીવ બાંધવી તે કિયા. બાંધ્યાં તે કર્મ. સૂકાવનારો જીવ. મૂકવું તેજીવને નિજ ગુણ. મૂક્યા તે કર્મ. ને ક્યાં તે જીવ. કર્મ તેડે તે જીવ. – ટચ તે કર્મ બાંધે તે જીવ. બાંધ્યાં તે કર્મ. મૂક્યા તે જીવ. મૂક્યાં તે કર્મ. છાત છઠ્ઠો કૂણદ્વાર સમાપ્ત.... __ हवे सातमो आत्माद्वार कहे . - ૧ જીવ તે આત્મા છે, બીજે નહી. ૨ અજીવ તે આ ત્મા નહી, બીજે છે. ૩ પુન્ય, ૪ પાપ, ૫ આશ્રવ, ૬ બંધ એ સર્વ એમ જ જાણવા. ૭ સંવર, ૮ નિર્જરા, ૯ મેક્ષ તે આત્મા છે પણ બીજે નહીં. એ તે મુખ્ય નય કહી. હવે ઉપચારિક નયમાં પુન્ય, પાપ, આશ્રવ, બંધ એ ચાર આત્મા પણ છે. શ્રી ભગવતિ સૂત્રના બારમા શતકના દશમા ઉદ્દે શામાં પરમાણુઆને પણ આત્મા કહ્યા છે. તે ન્યાયે નવ ૫ દાર્થને આપ આપણી અપેક્ષાએ આત્મા જ કહીએ. તથા નવા દાર્થ આત્માને આવે છે. તથા નવતત્વનું જાણપણું તે આત્મા છે. ત્યાં જીવ તે દ્રવ્ય આત્મા છે. સંવર, નિર્જરા, મેક્ષ તે ચારિત્ર આત્માના ભેદ. નવપદાર્થનું જાણપણું તે જ્ઞાન આત્મા, ઉપગ આત્મા, સહવું તે દર્શન આત્મા, ક્રિયાની શક્તિ ફેરવવી તે વીર્ય આત્મા, પુન્ય, પાપ, આશ્રવ, બંધ તે ક Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮ સાવ નિર્ધવ અને ૮ રૂપિ અરૂપિદ્વાર. (૫) ------ ---------- પાય આત્મા તથા જોગ આત્મા, ઇતિ સાતમ આત્માધાર हवे आठमो सावध निर्वद्यधार कहे . જીવ સાવધ પણ નિર્વધ નહી. ૧ જીવના પ્રણામ સાવધ - નિર્વ છે. જે અજીવ સાવધ નિર્વઘ નહી. ૩ પુન્ય, પાપ, પ આશ્રવ, ૬ બંધ તે સાવઘ પણ નિર્વા નહી. તેની કરણી સાવદ્ય નિર્વ બેહ છે. પુન્યની કરણી શુદ્ધ આશ્રી નિર્વધ જ છે. તથા એક નયે પંચાગ્નિ પ્રમુખનું સહવાદિ પુન્ય, ને નિર્જરાની કરણી સાવધ પણ છે. ૩ સંવર, ૮ નિર્જરા અને ૯ મેક્ષ તે નિવઘ છે. ઈતિ આઠમે સાવધ નિવૈદ્યદ્વાર - हवे नवमो रूपि अरूपिचार कहे . એક નયમાં નવ પદાર્થ રૂપિ છે, એક નયમાનવ પદાર્થ અરૂપિ છે. એક નયમાં ચારૂ રૂપિ અને ચાર અરૂપિ છે. એક - મિશ્ર છે તે કેમ? જીવને રૂપિ શા ન્યાયે કહીએ? જીવ પોતે તો અરપિ છે પણ કાયાએ કરીને રૂપિ છે. જે માટે શ્રી ઠા | |ગસૂત્રના બીજા કાણામાં બે પ્રકારના જીવ કહ્યા છે. ૧ સિદ્ધ તે અરૂપિ અને ૨ સંસારી તે રૂપિ. તથા પ્રત્યક્ષ લોક પણ એમ જ કહે છે કે, “એ કાળે જીવ જાય, એ પીળો જીવ જાય.” ઈત્યાદિ કારણે કાયાને સંગે રૂપિ કહીએ, અને આ રૂપિ તે પ્રસિદ્ધ છે. શુદ્ધ નિષ્કલંક જીવ સ્વરૂપની અપેક્ષાએ આપણો જીવ પણ દેખાતો નથી. તે કારણ માટે અરૂપિ છે (૧). અજીવને અરૂપિ કેમ કહીએ? ધર્મસ્તિ, અધમસ્તિ, આકાશસ્તિ અને કાળ એ ચાર દ્રવ્ય અયિ છે. તે ન્યાયે Page #114 -------------------------------------------------------------------------- ________________ (૯૬) જેનતવર્ધક ગ્રંથ. અરૂપિ કહીએ. અજીવ રૂપિ શા ન્યાયે કહીએ? જે પુદ્ગળી સ્તિકાય રૂયિ છે તે ન્યાયે રૂપિ કહીએ (૨). પુન્યને અરૂપિ શા ન્યાયે કહીએ? અન્નપુ, પાણપુ ઈત્યાદિ દેવાના છે. ણામ શુદ્ધ અધ્યવસાય તે અરૂપિ છે. પુન્યની કરણી ભાવ - પુન્ય તે અરૂપિ છે. તે ન્યાયે પુન્યને અરૂષિ કહીએ. પુન્યને રૂપિ શા ન્યાયે કહીએ? પુન્યની બેતાળીશ પ્રકૃતિ અંનત - પુગળથી નીપની છે. તે ન્યાયે પુન્યને પુન્યનાં ફળને રૂ પિ જ કહીએ (૩). પાપને અરૂપિ શા ન્યાયે કહીએ? જીવ હિંસાના પ્રણામ, જૂઠું બોલવાના પ્રણામ, કષાય વેગ હત્યા દિ અધ્યવસાય તે અરૂપિ છે. પાપની કરણી ભાવપાપ તે આ રૂપિ છે. તે ન્યાયે પાપને અરૂપિ કહીએ. પાપની ખ્યાશી પ્રકૃતિ અનંતપ્રદેશી બંધ છે. તે ન્યાયે પાપનાં ફળને રૂપિજ કહીએ (જી. આશ્રવને અરૂપિ શા ન્યાયે કહીએ? આશ્રવતે શુભાશુભ અધ્યવસાય, છ ભાવલેશ્યા રૂપ છે. ભાવલેશ્યા આરૂષિ છે. શ્રી ઠાણાંગ સૂત્રના બીજે ઠાણે જીવ ક્રિયાના બે ભેદ કહ્યા છે. ૧ સમકિત કિયા, ૨ મિથ્યાત્વ ક્રિયા. ત્યાં સ મતિ કિયા તે સંવર અને મિથ્યાત્વ ક્રિયા તે આશ્રવ. એ બેહુ કિયા જીવ કહી છે. શ્રી આચારાંગ સૂત્રનીટીકામાંગ, ઉપયોગ, લેશ્યા, સંજ્ઞા, ઇદ્રિ, શ્વાસોસ, કષાય એ સર્વે જીવના ગુણ કહ્યા છે. આશ્રવ તે કર્મને નિપજાવે છે.આશ્રવ તે કર્મને કર્તા છે. કર્મને કર્તા જીવ છે તે ન્યાયે આશ્રવને અરૂપિ કહીએ. મિથ્યાત્વઆશ્રવને અરૂપિશાત્યાયે કહીએ? મિથ્યાત્વ તે અતવને વિષે તત્વની બુદ્ધિ, તત્વને વિષે તિત્વની બુદ્ધિ. ઊંધી શ્રદ્ધા તે ક્ષયપશમ ભાવે છે. મિથ્યા Page #115 -------------------------------------------------------------------------- ________________ ટો રૂપિ અરૂપિહાર ' (૯૭) ------------------------- -~~~~~- ~~- ~-- * : દષ્ટિ અરૂપિ છે. તે ન્યાયે અરૂપિ કહીએ (૧). અતિ આ શ્રવને અરૂપિશા ન્યાયે કહીએ ? અત્રત તે છકાયની હિંસાના પ્રણામ. ખાવું, પીવું, દેવું, લેવું તે જીવને વ્યાપાર છે.તે ન્યાયે અરૂપિ કહીએ (૨). પ્રમાદ આશ્રવ અરૂપિશા ન્યાયે કહીએ? પ્રમાદ તે મધ, વિષય કષાયમાં વર્તવું, તે જીવને વ્યાપાર છે. તે ન્યાયે પ્રમાદને અરૂષિ કહીએ (૩). કષાય આશ્રવ આ રૂપિશા ન્યાયે કહીએ? કષાય પ્રણામ તે જીવના છે. કષાય . આત્મા છે તે ન્યાયે અરૂપિ કહીએ (૪). યોગાશ્રવ અરૂપિ શા ન્યાયે કહીએ? યોગનું પ્રવર્તવું તે વીતરાયને ક્ષય પશમ છે. ચાગ પ્રણામ તે જીવનો છે. યોગ આત્મા છે. તે ન્યાયે વેગને અરૂપિ કહીએ (૫). પ્રાણાતિપાતાદિ પાંચને વિષે પ્રવર્તવું તે જીવનો વ્યાપાર છે.તે અરૂપિ છે. પાંચ દ્રિ ના વિષયનું આસ્વાદવું, તથા ભાવ પાંચઈંદ્ધિ અરૂપિ છે. ત્રણે યોગનું પ્રવર્તવું, ભંડેપગરણ સુચિસગા, લેવું, દેવું મે લવું તે જીવને વ્યાપાર છે. તે ન્યાયે આશ્રવને અરૂપિકહીએ. - હવે આશ્રવને રૂપિ શા ન્યાયે કહીએ? આશ્રવ તે ક મને કર્તા છે. કર્મને કર્તા તે કર્મ છે. છ દ્રવ્યલેશ્યા રૂપિ છે. તથા પચીશ ક્રિયા તે આશ્રવ છે. શ્રી ઠાણાંગ સૂત્રના બીજા કાણામાં પચીશ અવક્રિયા કહી છે. તે ન્યાયે આ છેશ્રવને રૂપી કહીએ. મિથ્યાત્વ આશ્રવને રૂપિ શા ન્યાયે ક હીએ? મિથ્યાત્વ ને મિથ્યાત્વમોહની કર્મના અનંતપ્રદેશી બંધ છે તથા મિથ્યાત્વ અશુભપ્રકૃતિના પરમાણુઆ આવે છે તે આવતા કર્મને પણ આશ્રવ કહીએ. પૂર્વે ઉદયભાવમાં આ કર્મ પરમાણુઆ છે તેને પણ મિથ્યાત્વ કહીએ. તે ન્યાયે મિ. Page #116 -------------------------------------------------------------------------- ________________ (૯૮) જેનશેધક ગ્રંથ થ્યાત્વ આશ્રવ કહીએ (૧). અત્રત આશ્રર્વ રૂપિ શા ન્યાયે કહીએ? અવ્રત તે અપ્રત્યાખ્યાનની ચોકડીના પરમાણુ રૂપિ છે તેથી ખાવું, લેવું, દેવું વ્યાપાર રૂપિને છે. તે ન્યાયે રૂપિકહીએ (૨).પ્રમાદ આશ્રવરૂપિશાં ન્યાયે કહીએ? પ્રમાદ તે મધ, વિષય, કષાય, નિદ્રા, વિકથા તે સર્વે કર્મપ્રકૃતિને ઉ દેય છે. તે ન્યાયે રૂપિ કહીએ (૩). કષાયે શ્રવે રૂપિ શા ન્યાયે કહીએ? ચાર કષાય અનંત પળેથી નિપજ્યા ધણ ધાદિ સહિત છે તે સ્થાયે રૂપિ કહીએ (૪). ચોગ શૈવ રૂપિ શા ન્યાયે કહીએ? મને; વચનના યોગ ઐફરેશી, કા યાના વેગ આઠ ફરશી છે, તે ચાયે ગાશ્રમે રૂપિ કહીએ (૫). પ્રાણાતિપાતાદિ પાંચ ચીફશી છે, પાંચદ્રવ્ય ઈદ્રિ આઠ ફરશી છે, બે વેગ ચાફરશી છે, એક વેગ આઠ ફરશી છે, ભડેપગરણને સુચિસગ તે પ્રત્યક્ષ રૂપિ દેખાય છે. તે ન્યાયે વીશ આશ્રવને રૂપિ કહીએ. સંવર ને અરૂપિ શા ન્યાયે ક હિએ? સંવર તે સમકિત, વ્રત,અપ્રમાદ, અકષાય, અગી પણું તે જીવના નિજ ગુણ અરૂપિ છે. તે ન્યાયે સંવરને આ રૂપિ કહીએ. સંવર રૂપિ શા ન્યાયે કહીએ? જે સંવરવાથી પુદ્ગળ ઉપસમાવ્યા પુગળ તે રૂપિ છે. તે ન્યાયે સંવરને રૂપિ કહીએ (૬). નિર્જરાને અરૂપિ શો ન્યાયે કહીએ? જે કર્મ નિર્જરચા, આત્મા ઉજવળ થયે તે અરૂપિ છે. તે ન્યાયે અરૂપિ કહીએ. નિર્જરાને રૂપિશા ન્યાયે કહીએ? જે નિ જર્જરિયા પુગળ તેરૂપિ છે “નિર્માતા સત્તા ઈતિ વચનાત્ (૭). બંધને અરૂપિ શા ન્યાયે કહીએ? બાધ વાના ઉપાય તે અરૂપિ છે. તેથા નિશ્ચય નયમાં તે જીવને Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯ મા શિપ અશિપદ્માર ( ૯ ) અજીવ આંધવાને સમર્થ નથી. વ, જીવતા અશુભભાવ થી જ બાંધ્યા છે. તે ભાવ અરૂષિ છે. તે ન્યાયે બંધને અરૂપિ કહીએ. બંધને રૂપિ શા ન્યાયેકહીએ? એકર્મની એકોાવીશ પ્રકૃતિના શુભાશુભ પરમાણુ બાંધ્યા છે તે પરમાણુઆ રૂપિ છે તે ન્યાયે બંધને રૂષિ કહીએ (૮). મેાક્ષને અરૂષિ શા ન્યાયે કહીએ ? જીવ કર્મથી મૂકાણા, ઉજ્જ્વળ થયા તે મેક્ષ છે. ઉજવળ થવું તે અરૂપિ છે. તથા કર્મથી મૂકાઇને સિંગ તિએ ગયા તે સિદ્ધ છે, ભગવંત છે, શાન્યતા છે. તેને પણ અપેક્ષાએ મેક્ષ કહીએ. તે સિદ્ધ અરૂપિ છે. તે ન્યાયે મેાક્ષને અરૂપ કહીએ (૯). એ ઉપચારિક નયમાં તે નવતત્ત્વ રૂષિ પણ છે અને અરૂપ પણ છે. વળી મુખ્ય નયમાં તે ચાર રૂપિ, ચાર અ રૂષિ અને એક મિશ્ર તે શા ન્યાયે ? શ્રી ભગવતિ સૂત્રના બારમા શતકના પાંચમા ઉદ્દેશામાં રૂપિ અરૂપિના બાલ કહ્યા છે. ત્યાં આઠ કર્મ, અઢાર પાપસ્થાનક, બે યેાગ, તેજસ કા મેણ શરીર, સૂક્ષ્મબંધ એ ત્રીશ બેલમાં પાંચ વર્ણ, પાંચ રસ, એ ગંધ, ચાર સ્પર્શે તે–શીત ૧, ઉશ્ન ર, સ્નિગ્ધ ૩, લુલ્લ ૪ એ સેાળ બેલ લાભે. ધનાધિ ૧, ધનવાય ૨, તનુવાય ૩, શરીર ૪, બાદર ખંધ, છ દ્રવ્ય લેગ્યા, એક કાયયોગ પ એ પાંચ બેલમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આ સ્પર્શ એ વીશ બેલ લાભે. એ પિસ્તાળીશ બેલ રૂપિના છે, અને અઢારપાપનું વિરમણ, બાર ઉપયોગ, છ ભાવલેશ્યા, સંજ્ઞા ચાર, બુદ્ધિ ચાર, ઉગ્રદ્ધાદિ ચાર, પાંચ ઉડ્ડાણાદિ, ત્રણ દદષ્ટ, એક ધર્માસ્તિ, બીજી અધાન્તિ, ી આકાશાસ્તિ, ચેાથી Page #118 -------------------------------------------------------------------------- ________________ - (૧૦૦). જૈનતત્વશોધક ગ્રંથ જીવાસ્તિ, પાંચમી કાળાતિ એ સેળ બેલમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નહી એ અરૂપિ છે." હવે ગાથાએ ફરી કહે છે. “Hદ વવાણા, ઘg: वय जोगाय कम्मदेहाय ॥एएचनफासा पन्नत्तं तणवायं घणोदही ॥१॥ नराला चनदेहा, पुग्गलबिकायदवतलेसा य ॥ तह काय . जोग एसा, नायब्वा अहफासा य ॥२॥ धम्माधम्मागासा, जीवा : अचापावगणाए। विरश्य दिहि पंच, गणानवयोग नावलेसा य ।। ३ ।। नगाहा सन्ना बुद्धा, चन चन कणा सहीय ॥ ए ए સ ાણિયા, ઝવણ તથા ના છાએ ન્યાયે પુન્ય પાપ બંધ એ ત્રણ કર્મ છે. તે માટે રૂપિ કહેવા. વળી આશ્રવના ભેદ છ દ્રવ્ય લેયા. ત્રણ ગ. પાંચ શરીર ઈત્યાદિ રૂપિ છે. અને છ ભાવ લેશ્યા, એક મિથ્યાદષ્ટિ, ચાર સંજ્ઞા ઈત્યાદિ અરૂપિ છે. તે માટે બે રૂપિ અરૂપિ દેખાય છે, પણ આશ્રવ તે જીવને મેલે કરવાને સ્વભાવ છે. નિશ્ચયમાં હેય પદાર્થ છે. છાંડવા યોગ્ય છે. તે કર્મને કર્તા છે. કર્મ પ્રણામ છે. તે માટે જીવનો નિજ ગુણ નથી, પરગુણ છે. તે માટે રૂપિ જ કહેવો. વળી અઢાર પાપને ક્ષયકર્તા છે. તે આશ્રવનો તથા અરૂપિ પદાર્થને કદાપિ ક્ષય ન થાય. ક્ષય રૂપિને જ થાય છે. તે માટે આશ્રવ તે રૂપિ જ છે. વળી નિશ્ચય નયમાં તે મેહનીકર્મની પ્રકૃતિના પરમાણુઆ બાંધ્યા છે. તે કર્મને ગ્રહે. કર્મને કર્તા તે આશ્રવ છે. વળી અઢાર વાયતે જીવને ભેગ આવે. અઢારનું વિરમણ તે ન આવે. શ્રી ભગવતિ સૂત્રના નવમા શતકમાં તથા તે જ સૂત્રના તેરમા શતકના છઠ્ઠા ઉદ્દે શામાં “નો આયામ ના જૂવીમો નો અવી એમ Page #119 -------------------------------------------------------------------------- ________________ - ૧૦ મે જીવાજીવદાર " ' (૧૦૧) ભાષા કહી. વળી શ્રી પન્નવણા સૂત્રના અગીઆરમાં પદમાં ભાષાના દ્રવ્ય ફરશી છે. ભાષા મનની વર્ગણા–શ્રી ભગ વતિ સૂત્રના બારમા શતકના ચેથા ઉદેશામાં કહી. તે માટે નિ તે આશ્રવ પણ રૂપિ છે અને અઢાર પાપ વિરમણાદિ તે સંવર છે. તે અરૂપિ કહ્યા છે, પણ સંવર, નિર્જર, મોક્ષ એ ત્રણ નિશે જીવને શુદ્ધ કરવાનો સ્વભાવ છે. તે માટે છે વના નિજ ગુણ છે. તેથી અરૂપિ કહેવા. વળી જવદ્રવ્ય તે ઠામ ઠામ અરૂષિ કહ્યા છે અને અજીવના દશ ભેદ અાપે છે. ચાર રૂપિ છે. તેમાં શુદ્ધ નયમાં જીવ, સંવર, નિર્જરા, અને મેક્ષ એ ચાર અરૂપિ છે. પુન્ય, પાપ, આશ્રવ અને બંધ એ ચાર રૂપિ છે અને અજીવરૂપ અરૂપિબેહુ છે. ઈતિ નવમો રૂપિ અરૂપિદ્વાર સમાપ્ત - हये दशमो जीवाजीव हार कहे . - એક નયમાં નવે તવ જીવ. એક નયમાં એક જીવને આઠ અજીવ. એક નયમાં આઠ જીવ અને એક અજીવ.એક નયમાં ચાર જીવ ને પાંચ અજીવ એક નયમાં એક જીવ, એક અજીવ અને સાત જીવ અજીવન પર્યાય. તે કેમ? જે નવપદાર્થનું જાણપણું તે તત્વ છે, જીવને જીવ જાણે તે જાણપણું તે જીવતત્વ. અજીવ જાણે તે અજીવતત્વ. પુન્યને પુન્ય જાણે તે પુન્યતત્વ, પાપને પાપ જાણે તે પાપતત્વ, ઈત્યાદિ જાણપણું તે તત્વ છે પણ પુન્ય પાપ અજીવ તે તત્વ નહીં. એ નયમાં તો નવપદાર્થનું જાણપણું. તે તત્વ છે. જ્ઞાન છે તે જીવને ગુણ છે. તે માટે નવ જીવ છે. હવે એક ઇવ, ને એક અજીવ તે કેમ? જે માટે સાત | Page #120 -------------------------------------------------------------------------- ________________ (૧૦) જેનતત્વશોધક ગ્રંથ પદાર્થના દ્રવ્ય તે પુદગળ છે અને અજીવ છે. તે ન્યાયે એક જીવ અને આઠ અજીવ થાય; પણ આઠ કાળમાં ઘાલે તે ન યતિક નહી. હવે એક અજીવ ને આઠ જીવ તે કેમ સાત પદાથેના ભાવ તે જીવ છે. સાત જીવ પાસે છે. શ્રી પન્નવણુ સૂત્રના પાંચમા પદમાં “ફેરફાi gir ga ઘન્ના બહાં જ્ઞાન અજ્ઞાનવર્ણાદિ સર્વ જીવ કહ્યા. શ્રીભગવતિ સૂત્રના સાતમા શતકના સાતમા ઉદ્દેશામાં જીવને ભેગજીવ અજીવ બેહ. અવને ભેગ નહી. તે ન્યાયે કર્મને કાયા જીવ કહ્યા. શ્રી ભગવતિ સૂત્રના બારમા શતકના પહેલા ઉદ્દેશામાં આઠ આત્મા કહ્યા. તે દ્રવ્ય આત્મા તે જીવ છે. તે સાતના ભાવ જીવ કહ્યા. શ્રી ભગવતિ સૂત્રના તેરમા શતકના સાતમા ઉ દેશામાં કાયાને આત્મા કહી, સચિત્ત પણ કહી, જીવ પણ કલ્યા. શ્રી ભગવતિ સૂત્રના પચીશમા શતકના બીજા ઉદેશામાં જીવના ચાદભેદ કહ્યા છે. તે કાયાએ કરીને કહ્યા છે. સાતમા તમાં “ઉત્તરારે સચિત્ત તે કાયા . જે અજીવ ક હે તે સચિત્ત કામ કોઈ ન રહ્યું. શ્રી સમવાયાંગ સૂત્રમાં તથા ઠાણાંગ સૂત્રમાં બે રાશિ કહી, તે શું હાં ત્રીજી મિશ્ર રાશિ છે? શ્રી દશવૈકાળિક સૂત્રના આઠમા અધ્યયનમાં કાવું મહત” તે અજીવને દુખ પણ ન હોય, અને દુખ દીધાથી પણ શું થાય? શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પહેલા અધ્યયનમાં વર્ષ છે અcવાતો” તે અજીવને દમ્યાથી શું થાયી શ્રી. ભગવતિ સૂત્રના સત્તરમા શતકના બીજા ઉદ્દેશામાં જ વના છ— બાલ કહ્યા, તથા તે જ સૂત્રના વશમા શતકના ત્રીજા ઉદ્દેશામાં એકશને સળજીવાત્મા કહ્યા.તે લેખકર્મને, - ૬ ૬. . . * Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મે આવકાર. (૧૩) કાયાને, જીવને પયાય કહીએ. પર્યાય અશાશ્ર્વતા તે માટે. તથા શ્રી ભગવતિ સૂત્રના નવમા શતકના તેત્રીશમા ઉદ્દેશામાં અઢાર પાપ, ચૈદ ધર્મ, ચાર બુદ્ધિ, ચાર ગ્રહ, પાંચ ઉ હાણ, ચાર ગતિ, આઠ કર્મ, છલેશ્યા, ત્રણ દૃષ્ટિ, ચાર દર્શન, પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ચાર સંજ્ઞા, પાંચ શરીર, ત્રણ ચેાગ, એ ઉપયોગ અને ચેવીશ દંડક; તે ચાચે આ વ કહીએ. કાયાને કર્મને જીવમાં કહ્યા, તે પુન્ય, પાપ, આર્થવ, બંધને જીવ કહેતાં શે। દેષ ? શ્રી ઠાણાંગ સૂત્રના ખીર્જા ડાણામાં કા ળને જ અજીવ બહુ કહ્યા. બે ઉપર વર્તે તે માટે. છાંયા, તડકા વૈમાનાદિ, એને પણ જીવતા પરિગ્રહ માટે જીવ કહ્યા છે, તે કર્મ કાયા એ બે પદાર્થ વિના તે કઈ જગ્યાએ લાગે. તે વિના જીવ નહી. જ્લ વિના એ નહી. તેથી સાત જીવમાં ધાલવા. તે માટે એક અજીવ ને આ જીવ; પણ મુ ખ્ય નેયમાં તે ચારે જીવને પાંચ અવ છે તે કેમ ? પુન્ય, પાપ, આશ્રવ ને બંધ તે જીવતા પર ગુણ છે.તે કર્મ પ્રણામ છે. તેથી અજીવ કહીએ, સંવર, નિર્જેરા ને મેાક્ષ. એ ત્રણ જીવના નિજ ગુણ છે તે માટે. શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું छे, "जीव गुण पमाणे तिविहे पत्ते तं जहा - १ नागप માણે, ૨ સગુણ પમાણે, કે પરિત્ત નુ પમાણે, તથા શ્રી ઉ ત્તરાધ્યયન સૂત્રના અઠ્ઠાવીશમાં અધ્યયનમાં નવો જીવનન लक्ष्यणो ॥ नाणेयं दंसणेणंच, सुहेाय उद्देय ॥ ॥ नाएँ च दंसणं चेच, चरितं च तवो तहा ॥ वीरिये जवनगो य, एयं जीव રમ તત્વ ના વળી શ્રી આચારાંગ સૂત્રના પાંચમા અ રાયનમાં છે સાવા કે વિન્નાના બે વિાયા તે આયા. જે Page #122 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૪) જૈનતત્વોાધક ગ્રંથ જ્ઞાન તે જીવ અને જીવ તે જ્ઞાન. હાં જ્ઞાનાદ્દિક ગુણ તેથકી જાદા નથી. શ્રી ભગવતિ સૂત્રના નવમા શતકમાં કાળાસવે શીય પુત્રને સ્થવિરાએ કહ્યું, “આવાળું અનો સામા, આ ચાળું અનો સામાયત્ત અડો” એમ સંયમ પચ્ચખ્ખાણ, સનમ ત્તિ વિનÆગ સર્વ આત્મા કહ્યા, તે નિજગુણપણાથી પણ આશ્રવ પુન્ય પાપને આત્મા કહ્યા નહી. જેમ ગાળને મિઠાશ એક, તેમ જીવને ચૈતન એક. જૂદા નહી. તે માટે જીવના ગુણને જીવ કહીએ. એ નયમાં જીવ, સંવર, નિર્જારા, મેાક્ષ એ ચાર જીવ કહીએ. અજીવ, પુન્ય, પાપ, આશ્રવ ને બંધ એ પાંચ અજીવ કહીએ. વળી શુદ્ધ નયમાં તે ૧ જીવ, ૨ જીવ જીવ અજીવના ગુણ થાય છે. એ નય કાઈ ઠેકાણે અટકે નહી. એની ઓળખાણ તા રૂપિ અરૂપિદ્રારમાં જકરી છે. સાત જીવ સ્થાપવા, સાત અજીવ સ્થાપવા. પછી ત્રણ જીવ સ્થાપવા, ચાર અવસ્થાપવા અથવા એક જીવ, એક અજીવ, ત્રણ જીવના નિજ ગુણ, ચાર પર ગુણ, તથા એક જીવ, એક અજીવ, ત્રણ જીવના પયાય, ચાર અવના પાય હવે મુખ્ય નયમાં આળખાણ કહે છે. જીવને જીવ ક હીએ, સંવર કહીએ, નિરા કહીએ, મેાક્ષ કહીએ. અ જીવને અજીવ કહીએ, પુન્ય કહીએ, પાપ કહીએ, આશ્રવ કહીએ, બંધ કહીએ. પુન્યને અજીવ, પુન્ય, આશ્રવ નેબંધ એ ચાર કહીએ, પાપને અજીવ, પાપ, આશ્રવ ને બંધ એ ચાર કહીએ. આશ્રવને અજીવ, પુન્ય, પાપ, આશ્રવ ને બંધ એ પાંચ કહીએ સંવરને જીવ, સંવર, નિર્જરા ને મેાક્ષ એ ચાર કહીએ. નિરાને જીવ, સંવર, નિર્જારા અને Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મેશુભાશુભ અને ૧૨ મે ધર્મકર્મધાર. (૧૫) મક્ષ એ ચાર કહીએ. બંધને અજીવ, પુન્ય, પાય, આશ્રવ ને બંધ એ પાંચ કહીએ. મોક્ષને જીવ, સંવર, નિર્જરા ને મેક્ષ એ ચાર કહીએ. જીવને જીવ શા ન્યાયે કહીએ? ઈ ત્યાદિ સર્વ ઓળખાણ દેખાડી દેવી. એ મુખ્ય નયમાં કહ્યું છે, અને બીજી વયમાં તો પાછળની પેઠે સર્વ વિચારી લે. ઇતિ દશમ જીવાજીવાર સમાપ્ત.... ર .... हवे अगीधारमो शुन्नाशुनधार कहे . ૧છવદ્રવ્ય તે નિષ્કલંક છે તે માટે શુભ છે અને કે મની સંગતે અશુદ્ધ થયો છે. જે અજીવમાં ધર્મ, અધર્મ, આ કાશ, કાળ એ ચાર શુભ છે. પુદ્ગળ કઈ શુભ ને કઈ શુભ છે. મિથ્યાત્વ, અત્રત, પ્રમાદ, કષાય એ ચાર એકાંત અશુભ છે. જો તે શુભાશુભ છે. ૩ આશ્રવ તે શુભાશુભ છે. ૪ પુન્ય શુભ. પ પાપ અશુભ. ૬ સંવાર ૭ નિર્જરા શુભ ૮ બંધ શુભાશુભ છે. બેતાળીશ પુન્ય પ્રકૃતિને શુભ બંધ છે. ગાશી પ્રકૃતિ તે અશુભ બંધ. ૯ મેક્ષ શુભ છે. સંવર, નિર્જરા, ને મેક્ષ એ ત્રણ શુભાશુભ કર્મ આશ્રી પણ પિતે શુભ છે. ઈતિ અગીઆરમો શુભાશુભદ્વાર સમાસમાં * हवे वारमो धर्मकर्मधार कहे . ૧ જીવ તે ધર્મ કર્મ નહી. ધર્મ તે જીવને ગુણ છે. તેથી જીવને ધર્મ કહીએ. અશુભ ઉપયોગ આશ્રી કર્મ પણકહીએ. ૨ અછવમાં ધર્મ, આકાશ, કાળ એ ચાર ધર્મ કર્મ નહીં. ૫ દગળ પરમાણુઆથી અસંખ્યપ્રદેશિયા સુધી ધર્મ કર્મ નહી, Page #124 -------------------------------------------------------------------------- ________________ (૧૦૬) જૈનતત્વધક ગ્રંથ. અનંતપ્રદેશિયામાં ધર્મ કર્મ નહી. કેઈક કર્મ છે, પણ ધર્મ નહી. ૩ પુન્ય તે કર્મ છે, ધર્મ નહી. તથા પુન્યની કરણી તે ધર્મ પણ કહીએ.૪ પાપ તે કર્મ છે ધર્મનહી. ૫ આશ્રવ તે કર્મ છે, ધર્મ નહી. તથા શુભ યોગને એક અપેક્ષાએ ધર્મ પણ કહીએ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ચોત્રીશમા અધ્યયનમાં ત્રણ લેશ્યા કહી. ઈહિ લેગ્યા તે આશ્રવ છે, પણ નિરા હોય છે. તેથી ધર્મ કહ્યા છે. ૬ સંવર તે ધર્મ નહી. કર્મને સંવરે છે તે અપેક્ષાએ સંવરયાં કર્મ કહીએ. ૭ નિર્જરા - ધર્મ છે પણ કર્મ નહી. ૮ બંધ તે કર્મ છે પણ ધર્મ નહી. ૯ મેક્ષ તે ધર્મ છે પણ કર્મ નહીં. એટલે પુન્ય, પાપ, આશ્રવ ને બંધ એ ચાર કર્મ છે. સંવર, નિર્જરા ને મેક્ષ એ ત્રણ ધર્મ છે. ઇતિ બારમે ધર્મકર્મકાર સમાપ્ત.... हवे तेरमो आज्ञा अनाज्ञाधार कहे जे. ૧ જીવનું જીવપણું ચેતના જ્ઞાન રૂપતે આજ્ઞામાં છે અને જીવ કેઈ આજ્ઞામાં છે? કેઈ આજ્ઞામાં નથી? ર અજીવનું - અજીવપણું આજ્ઞામાં છે. બહાર નથી, અને અજીવ કેઈરા ખવાની આજ્ઞા છે? ૩ પુન્યની કરણી આશામાં છે પુન્યના પરમાણુઆ તે આજ્ઞામાં છે પણ બહારનથી.૪પાપની કરણે તે આજ્ઞા બહાર છે. પાપના પરમાણુઆતે આજ્ઞામાં છે પણ બહાર નથી. ૫ આશ્રવની કરણી આશામાં પણ છે અને આજ્ઞા બહાર પણ છે. ત્યાં મિથ્યાત્વ, અત્રત, કષાય, પ્ર માદ એ ચાર આજ્ઞામાં નહી. શુભ ગ તે આજ્ઞામાં છે. આ શુભ ગ તે આજ્ઞા બહાર છે, અને આશ્રવના બાંધેલા પુદ્, Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મે નિત્યનિત્યદ્વાર (૧૦૭) ગળ આજ્ઞામાં છે, બહાર નથી. ૬ સંવર તે આજ્ઞામાં છે. ૭ નિર્જરા તે આજ્ઞામાં છે. બંધની કરણી આજ્ઞામાં પણ છે અને આજ્ઞા બહાર પણ છે. બંધના પરમાણુઆ આજ્ઞામાં છે, બહાર નથી. ૯ મેક્ષ તે આજ્ઞામાં છે. વળી સંવસ્થા, નિ" ર્જરચા મૂક્યા પુદગળ તે આજ્ઞામાં નથી. ઇતિ તેરમો આજ્ઞા અનાજ્ઞાદ્વાર સમાપ્તમ. दवे चौदमो नित्यानित्यचार कहे जे. જીવ અજીવ એ બેહ દ્રવ્ય નિત્ય છે. બાકીના સાત પદાર્થ અનિત્ય છે. તથા જીવ દ્રવ્ય નિત્ય છે, ગુણ પર્યાએ અનિત્ય છે. જેમ નારકી, તિર્યચ, મનુષ્ય, દેવ, સુભગ દુભ ગ, આડ્ય, દરિદ્ધિ, ધન, નિર્ધન, જ્ઞાની, અજ્ઞાની, એકેદ્રિય થાવત્ ચંદ્રિય, ત્રસ, સ્થાવર વિગેરે સંસારી, સિદ્ધ ઈત્યાદિ અનેક અવસ્થા ધરે છે; પણ જીવને અજીવ ન થાય. તે સે નાની મુદ્રિકાને દષ્ટાંત. જેમ મુદ્રિકા ભાગીને કંદરે ઘર્યો, ત્યારે સેનાને આકાર વિણશે; પણ સેનાપણું ન વિણશું. તેમ જીવની અવસ્થા કરી, પણ જીવપણું ન વિણશું. ઈહિાં કેટલાએક એમ કહે છે કે, જે અશાશ્વતી વસ્તુ, જીવના પયોય તે જીવ નહીં. જે માટે શ્રી ભગવતિ સૂત્રના બીજ શ તકના દશમા ઉદ્દેશામાં ધર્મસ્તિકાયાદિ પંચાસ્તિકાય નિત્ય શાશ્વતિ કહી. તે માટે શાશ્વતે તે જીવ. અશાશ્વત તે જીવ નહી. એમ કહે તે એક નયના માનનારા છે, તે બીજી નયને ઉથાપે છે. તે માટે મિથ્યાદષ્ટિ કહીએ. જે માટે શ્રી ઉત્તરા ધ્યયન સુત્રના છત્રીસમા અધ્યયનમાં ધર્મ અધર્મ, આકાશ * * * * * * * Page #126 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) જનતત્વોધક ગ્રંથ. — —એ ત્રણ અનાદિયા, અપર્યવસિયા, શાશ્વતા નિત્યકધા. તથા જીવ, પુગળ અને કાળ એ ત્રણના દ્રવ્ય શાશ્વતા અને પ યય અશાશ્વતા. જે માટે શ્રી ભગવતિ સૂત્રના નવમા શત કના તેત્રીશમા ઉદેશામાં ભગવતે જમાળીને કહ્યું કે “ लोएं जमाली, असासए लोए जमाली, सांसए जीवे जमालो, પ્રસારણ ની જાલી, એમ ચાર બેલ ઠરાવ્યા છે. તે લેખે જીવદ્રવ્ય નિત્ય છે, પર્યાએ અનિત્ય છે. ઈહિ પયેયને જીવ કહ્યા જણાય છે. તે માટે “સTHg ની” કહ્યું. તે ન્યાયે જે જેના દ્રવ્ય, ગુણ, પર્યાય તેના જ કહીએ. તે ન્યાયે જીવને નિત્ય આ નિત્ય બહુ કહીએ. એમ અજીવના ચાર તે નિત્ય પુગળના દ્રવ્ય નિત્ય અનિત્ય ૨. પુન્ય એક જીવ આશ્રી એક, બંધ આ શ્રી અનિત્ય, સમુચ્ચય નિત્ય ૩. પાપ, આશ્રવ, બંધ એ ત્રણ પુન્યની પેઠે સર્વ જીવ આશ્રી નિત્ય, પુન્યના પરમાણુઆદિ નિત્ય છે અને ઉણા પ્રદેશના બીજા થાય. એમકરવા આશ્રી અનિત્ય છે. ૫ સંવર મિથ્યાત્વીને ન ગણે તો અનિત્ય, સિ દ્ધને ન ગણે તે અનિત્ય ગણે તે નિત્ય છે. નિર્જરા એકે કરણી આશ્રી અનિત્ય. સમુચ્ચયે સમયે સમયે નિર્જરા થાય છે, તે આશ્રી અનિત્ય. સર્વ જીવ આશ્રી નિત્ય છે. હું બંધ મેક્ષ પણ એમ જ. - હવે નિત્ય અનિત્યમાં ભાંગ કહે છે. અણાએ અપ જવસિએ તે જેની આદિ પણ નહિ અને અંત પણ નહી ? અણઈએ સમજવસિએ તે જેની આદિ નહી પણ અંત છે ૨. સાઇએ અપજવસિએ તે જેની આદિ છે પણ અંત નહી૩. સાઈએ સપંજસિએ તે જેની આદિ પણ છે અને અંત પણ Page #127 -------------------------------------------------------------------------- ________________ * : ૧૪ મે નિયાનિત્યારે. (૧૦) આ છે જ. એ ચાર ભાગા નવ પદાર્થઉપર કહે છે. જીવમાં ભાગ ચારણાઈએસપજવસિએએભાગે સર્વ જીવમાં જીવાપણો આથી લોભે તથા સંસારે આશ્રી અભવિમાં લાભે છે. અણા એ સમજવસિએ તે સંસારી જીવમાં લાભે ૨. સાઇએ અપના ન જવસિએ તે સિદ્ધમાં લાભે ૩:સાઈએ સપજવસિએ તે ચારે ગતિમાં લાભે ૪. અજીવમાં ભાંગા ચાર–અણઇએ અપજવે સિએ તે ધમધમ, આકાશ છતા આથીકાળમાં, ડુંગળપણ આશ્રી પુદગળમાં લાભે છે. અણાઈએ સમજવસિએ તે આ તિત કાળમાં લાભે ૨. સાઇએ અપજવસિએ તે અનાગત કાળમાં લાભે ૩. સાઈએ સપજવસિએ તે પરમાણુઓ દ્વીએ દેશિયા યાવત્ અનંતપ્રદેશિયા તથા ઘટ્ટ પટ્ટપણાદિ આશ્રી. આ પુગળમાં ઘડિ, સમય, આવળિકા, પ્રમુખ કાળમાં લાભે ૪. - પુન્યમાં ત્રણ ભાંગા અણુઈએ અપ જેવસિએ તે સંસારમાં સર્વ જીવ આશ્રો. પુન્યના બાંધવાવાળો, ભેગવવાવાળા શાશ્વતા છે તે માટે તથા પુન્યના ખંધ પણ શાશ્વતા છે. અણાઈએ. સપજેવસિએ તે ભવિઝવમાં પુન્યબંધઉદય આથી ૨. ત્રીજો ભાગે શન્ય છે ૩. સાઈએ સપજવસિએ તે એક જીવને એક બંધ આથી તથા એક બંધને પુન્યપણે રહેવા આથી ૪:પાપ આવમાં ત્રણ ભાગ પુન્યની પે. સંવરમાં ચાર ભાગા લાભ અણાએ અપજવસિએ તે સજીને આશ્રી સેવા કરવા વાળા શાશ્વતા છે , અણાએ સપજવસિએ તેદ્રવ્યસંવર સંસારી જીવમાં લાભે, તે આથી કાંઈક ભાસે છે ૨. સાઇએ અપજ વસિએ તે સમકિતાદિ આશ્રી, સમકિત તે સંવર ઈ - યાદિ નિ સંવર, સિદ્ધમાં પણ ગણીએ. વ્યવહાર સંવર, Page #128 -------------------------------------------------------------------------- ________________ : ( ૧૧૦ ) જૈનતવરોાધક ગ્રંથ, 2. ચારિત્રનું પાળવું તે નથી પણ ચારિત્રાવરણી કર્મના ક્ષય થયા છે. તે માટે અકષાાય, અવેદી, અલેશી, અોગી ઈ ત્યાદિ ગુણ સિદ્ધમાં છે તે આશ્રી ૩. સાઇએ સપજવસિએ તે સાધુપણું શ્રાવકપણું, સમકિત, વ્રત પચ્ચખાણ દયાદિ પ્રણામ શુભ આશ્રી ૪. નિર્જ઼રામાં ત્રણ ભાંગા લાખે, અ ણાઇએ અપજવસિએ તે અભવ્યાદિકને, સમયે સમયે અકામ નિર્જારા થાય છે ૧. અણાઇએ સપજવસિએ તે ભવિને અ કામનિજ્જુરા ૨. ત્રીજો ભાંગે શૂન્ય છે ૩. સાઇએ સપજ સિએ તે સભ્યષ્ટિની સકામનિર્જરા ૪. બંધમાં ત્રણ ભાંગા–અણુાઇએ અપજવસિએ તે ઘણા જીવ આશ્રી તથા અભવ્યાદિ આશ્રી ૧. અણુાઇએ સયજવસિઐ તે–ભવિને પરકર્મે આશ્રી ૨. ત્રીજો ભાંગા શૂન્ય છે ૩. સાઇએ સપજ . વસિએ તે–સવ સંસારીને એક બંધ આશ્રી ૪. મેાક્ષમાં ચાર ભાંગા–અણાઇએ અપજવસિએ તે–ધણા જીવને સમયે સ મયે કર્મ તૂટે છે તે આશ્રી. તથા એકેક અભળ્યાદિ આશ્રી. તથા સર્વ સિદ્ધ થી ૧. અણાઇએ સપજવસિએ તે ભવ્ય માં ૨, સાઇએ અપજવસિઐ તે સિદ્ધપણા આશ્રી ૩. સાઇએ સપજવસિએ તે એકેક પ્રકૃતિ આશ્રી ૪. પુન્ય, પાપ, આ શ્રવ, નિર્જારા ને બંધ એ પાંચમાં ત્રણ ભાંગા. ઇતિ ચક્રમા નિત્યાનિત્યદ્વાર સમાપ્તમ્. हवे पंदरमो गुणगणाद्दार कहे बे. જીવમાં ચૌદ ગુણઠાણાં તથા સિદ્ધપણું હોય. અજીવ ચો ૬મા ગુઠાણા સુધી છે, શરીર આશ્રી. પુન્યબંધ આશ્રી તે Page #129 -------------------------------------------------------------------------- ________________ : ૧૫ ને ગુણઠાણાદાર, " (૧૧) મા ગુણઠાણ સુધી છે. ભગવે ચદમા સુધી.પાપ પાંચમા સુધી છે. તથા છઠ્ઠાથી નવમા સુધી પણ બંધાય છે. ઉપરાંત બંધીને ન્યાયે જાણવું. તથા દશમે પણ ચૌદ પાપપ્રકૃતિ બાંધે. ઉપરાંત પાપનો બંધ નહી. વેદ ચાદમ સુધી,આશ્રવ તેરમા સુધી. તેમાં મિથ્યાત્વ પહેલા અને ત્રીજા સુધી અને અત્રત થોથા સુધી. તથા એક ન્યાયે પાંચમા સુધી.પ્રમાદ છઠ્ઠા સુધી છે. કષાય દશમા સુધી છે. અશુભ યોગ તેરમા સુધી છે. પ્રાણાતિપાતાદિ પાંચ ચોથા સુધી છે. સર્વથા પાંચમે, દેશ થકી છથી આગળ નહીં, તથાપિ છ ઉપયોગ વિના લાગે છે. તથા પ્રમાદવશે પણ લાગે છે. સાતમાથી તેદશમા સુધી અણુઉપગપણે કેઈસમયે થવાની ભજના. ૧૧ મે, ૧૨ મે, ૧૩ મે, ૧૪ મે ન કરે, ને હોય તે દ્રવ્ય ભાવ છે. તેનું ફળ ને લાગે. તથા એક અપેક્ષાએ છઠે ગુણઠાણે નદી પ્રમુખ ઉ તરતાં જે હિંસા થાય, તે દ્રવ્યહિંસા કહીએ. શ્રી અનુયોગ દ્વાર સૂત્રમાં “નવવાવ” ઈતિ વચના. જે હિંસા કર વા ઉપર ઉપયોગ નહિ, ટાળવાને કામી છે પણ અસર તે મહેતું પાપ ટાળીને લગાડે છે. તે માટે ભાવહિંસાન કહીએ. એમ અનેરી જગ્યાએ પણ સાધુનું કામ કરતાં જે હિંસા તે દ્રવ્યહિંસા તે કેમ? જે માટે શ્રી ઠાણાંગ સૂત્રના દશમાં ઠા ણામાં દશ શસ્ત્ર કહ્યાં છે. તેમાં નવ તે દ્રવ્યશાસ્ત્ર કહ્યાં છે અને દશમું ભાવશસ્ત્ર કહ્યું છે. તે અવતને શસ્ત્ર કહ્યું છે. તે અત્રત સાધુને નહીં તે માટે દ્રવ્યહિંસા છે, પણ ભાવહિંસા નહીં. વળી એક અપેક્ષાએ જે જાણ થકે નદી પ્રમુખની હિંસા કરે છે, તે ભાવહિંસા કહીએ; અને યતનાએ ચાલતાં Page #130 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) જૈનતત્વરાધક ગ્રંથ ઇયાસમિતિએ અજાણપણે કીડિઆદિક ચંપાય, તેને ભગવંતે શ્રી ભગવતિ સૂત્રના ચાદમા શતકના ત્રીજા ઉદ્દેશામાં તે આ તરામાં દ્રવ્યહિસા કહી છે. તે વિના ઉપયાગે મરે છે. તેસા ધુને મારવાના ભાવ નથી તે માટે દ્રવ્યહિંસા જ કહીએ. તથા એક નયમાં સરાગી જીવ દશમા ગુઠાણા સુધી સૂત્રથી વિપરીત ચાલે છે. કષાયના ઉદય ન મટા તે માટે ૬, ૭ મે, ૮ મે સમયે સમયે બાંધે છે. તે માટે ભાવહિંસાના રહસ્ય દે ખાય છે. ઉપરાંત નહી. જે માટે શ્રી ભગવતિ સૂત્રના અઢાં રમા શતકમાં અણગાર ભાવિતઆત્મા ચાયે ચાલતાં પગ હેઠે કૂકડીનું બાળક મરે તેા ઇરિયાવહિ ક્રિયા લાગે. પાપ ન બાંધે. તે લેખે દશમા ગુઠાણા સુધી ભાવના રહસ્ય દેખાય છે; અને કાઈ કહે છે કે, સમકિતષ્ટિને ભાવહિંસા ન હોય. તે વાત મળતી જણાતી નથી. જે માટે ચેાથે પાંચમે ગુણઠાણે અનેક સંગ્રામ આરંભ વિષય કષાય સેવે છે. ત્યાં નિયમાએ પાપ બંધાય છે. તે માટે એ મૂઢ પુરૂષનું વચન પ્રતિભાસે છે. જે માટે પ્રાણાતિપાતાદિ પાંચમા ગુઠાણા સુધી નિયમા છે. દશમા સુધી પ્રતિભાસે છે. વળી પંચે દ્રિયનું વેઢવું તેા વિ શેષ રૂપ પાંચમા સુધી છે અને અશુભ યોગ છઠ્ઠા સુધી છે. શુભયાગ તેરમાસુધી છે. ભંડાપગરણ સુચિપુસગની અયત્ના પાંચમા સુધી તથા છઠ્ઠા સુધી,તથા દશમા સુધી. લેવું, મૂકવું તેરમા સુધી છે. એમ તેરમા ગુણઠાણા સુધી આશ્રવ છે. ચાદમે નથી. કર્મે આવવા રૂપ આશ્રવ નહી. આગલ્યાંગ્રઘાં કર્મ ચાદમાને પહેલે સમયેલાગે છે. તે માટે ચાદમાને પહેલે સમયે શુક્લલેશી લાભે. Page #131 -------------------------------------------------------------------------- ________________ - ઉપામે ગુણઠાણદ્વાર (૧૩). હિાં કેટલાએક પિતે અજાણ થકા કદાગ્રહથી ગ્રસિત થ ઈને એમ કહે છે કે, ચિદમ્ ગુણઠાણું અલેશી છે, તે લેશ્યા કયાંથી? લેશ્યા તે જોગના પ્રણામ છે. જેમ વિના લેશ્યા ને " હૈય, તે ચાદમું ગુણઠાણું અજોગી છે ત્યાં લેશ્યા કયાંથી? તેને ઉત્તર કે, ચાદમાં ગુણઠાણાનું નામ એલેશી ક્યાં કહ્યું છે? અગી કહ્યું છે. તથા અલેશી કહે તે હરકત નહી. જે નિ Nધે અલ્પાર્થે. જેમ પાતળા પેટની ઉણાદરીને ન્યાયે, તથા છો અચેલનો પરીસહ, તેમ અલ્પ માટે વિવક્ષા કરી નહી. પણ લેશ્યા છે. જેમ ઝાલર પ્રમુખ વાજિત્ર વગાડ્યા વિના શબ્દ ન હોય, પણ ઝાલરને કે દીધા પછી રણકાર શબ્દ રહે છે તેમ જોગ રૂપ ડંકા તે દઈ ચૂક્યા પણ રણકાર રહ્યા છે. તે માટે લેણ્યા ગણવી. શ્રી ભગવતિ સૂત્રના છવીશમા શતકના પહેલા ઉદ્દેશામાં વેદનકર્મના સંગીમાં બે ભાંગા, કહ્યા. સલેશીમાં ત્રણ કહ્યા. ત્યાં ચે ભાગે ન બંધી, ને બંધઈન બંધીસઈએ ભગે ચંદમાને પહેલે સમયે લાભે છે. ઈહિ જોગમાં અને લેગ્યામાં ફેરકાયો છે. બીજા સર્વ સૂત્રમાં તે સગી ને સલેશી સરખા કહ્યા છે. કોઈ ઠેકાણે ફેર ન કર્યો. ઈહિ એક ફેર પડ્યો છે. તેથી અલ્પ માટે લેણ્યા ગણી નહી અને બંધીને લેખે ચદમાને પહેલે સમયે લેશ્યા રૂપ આશ્રવ છે. કર્મ ગ્રહવા રૂપ નહીં. શરીર ચાદમા સુધી છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં શરીર ૫ ભ્યખ્યાથી સિદ્ધ ગુણ કહ્યું. તે ન્યાયે અને ગ્રંથમાં ચંદમે શરીર ને ગમ્યું તે અગીપણા માટે શરીરને વ્યાપાર નહી હવે સંવર તે દ્રવ્ય આથી તે પહેલે ગુણઠાણે પણ થાય * ન રૂર Page #132 -------------------------------------------------------------------------- ________________ (૧૧૪). જેનતત્વધક ગ્રંથ, છે અને સમકિત વિના નિ સંવરે પાંચમાં હિલો તે સમ્ય કુદષ્ટિને હોય છે. ત્યાં તેરમા સુધી તે દેશસંવર છે અને ચા દમે સર્વસંવર છે. જે માટે ચૌદમાનું નામ રૌન કહેતાં પર્વ તેની પેઠે અડોલ તે સર્વસંવરને ઇશ્વર છે. તે માટે પૂરો સે, વર છે અને સિદ્ધમાં સંવર નહી. જે માટે શ્રી ભગવતિ સું ત્રના પહેલા શતકના બીજા ઉદેશામાં “રૂ જ્ઞાવિ વિના ઘરવિણવિ તકની રવિણ કહ્યું. ચારિત્ર સંયમ તપ તે એ ભવે જ કહ્યા તે ન્યાયે, તથા જ્ઞાનને પણ અપજવસિએ કહ્યું. ચારિત્રની સ્થિતિ પૂર્વકાંડની કહી. તેના પર્યવ પણ ન કહ્યા. શ્રી ભગવતિ સૂત્રના બીજા શતકના પહેલા ઉદેશામાં બંધને અધિકારે તથા ચારિત્ર આત્માથી. શ્રી ભગવતિ સૂત્રના બાં રમા શતકના દશમા ઉદેશામાં જ્ઞાન આત્માના ધણ અનંત ગુણ કહ્યા. તે માટે વ્યવહારસંવર ક્રિયા રૂપ તે કોઈ નહી અને નિસંવર સમકિતાદિ પાંચ છે. જે નિવૃત્તિભાવ સિ દ્રમાં સર્વ હોય. પ્રવર્તનભાવ એકે ન હેય. ચદપિ સિદ્ધમાં સમપણું છે તથાપિ સામાયિક ચારિત્ર નહી. કર્મ વિના કેને રેકે? ચારિત્રના ગુણ તે રોકે નહીં. જે સમકિત કહે પણ એ ભકિત સંવર ન કહીએ. કર્મ સકષાયને અભાવે અપેક્ષાએ ગણએ પણ નિર્જરા તે ચિદમા સુધી છે. સિદ્ધમાં નિ જર્જર નહી. જે માટે કર્મ નહી. કર્મ વિના કેને નિર્જરે? વળી શ્રી ભગવતિ સૂત્રના અઢારમા શતકના ત્રીજા ઉદ્દેશામાં તથા પન્નવણા સૂત્રના પંદરમા પદમાં “રિમાનિ જતી જ િવ નિ ઇતિ વચનાતૂ. માણસ તે ચરિમ નિ જર્જરા છે. પછી સિદમાં નિર્જરા નહી, પણ નિર્જરાનું Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મો સમાવતારદ્વાર (૧૫) ફળ છે. કર્મક્ષય રૂપ બંધ તેરમા સુધી છે. બાંધ્યાં કર્મ ચંદમે પણ છે. મોક્ષ તે સમયે સમયે કર્મથી સર્વ સંસારી જીવ છૂટે છે. તે માટે દેશથકી મેક્ષ સર્વ ગુણઠાણે છે. સર્વથકી મેક્ષ તે દિનાને છેલ્લે સમયે છે. સિદ્ધને મૂકાવવું તે નથી, મૂક્યાનું ફળ કેવળજ્ઞાન ૧, કેવળદર્શન ૨, અનંતસુખ ૩, લાયક સ મતિ , અક્ષય અજરામર ૫, અરૂપિ૬, સર્વથી ઉંચ અ ગુરૂ લઘુ ૭, અનંતઅકીરણવીર્ય ૮ એ આઠ કર્મ ક્ષયથી આઠ ગુણ નિપજ્યા તે લાભે છે. તથા સિદ્ધને જ મેક્ષ કહીએ. હવે એક નયમાં સર્વ સંગી જીવમાં નવ પદાર્થ લાભ છે. ચિદમે ગુણઠાણે જીવ, સંવર, નિર્જરા, મેક્ષ એ ચાર બે ઉપચાર નયે પુન્ય પાપ પણ છે. સિદ્ધમાં એક જીવ પદાર્થ છે અને સંવર પણ કહીએ. નયે કરી મેક્ષ પણ કહીએ, બીજા છે પદાર્થ નથી. ઈતિ પંદરમે ગુણઠાણદ્વાર સમાણમ્. हवे सोलमो समवतारधार कहे ... - જીવ પદાર્થમાં કોણ કોણ સમાવે? સર્વ અનંતાનંત છે. વન જીવ પદાર્થમાં સમવતરે તથાબાર ઉપગ, ચારે બુદ્ધિ, ચાર ઉગ્રહાદિ, પાંચ ઉઠ્ઠાણાદિ જીવના ગુણમાં સમવતરે. ચોત્રીશ અતિશય, પાંત્રીશ પ્રકારની વાણી, એકશને આઠ ગુણ, જીવન પાંચશેને બેશક ભેદ, ચોવીશ દેવ, જીવનાદ ભેદ, ચૌદ ગુણઠાણાં, ચોવીશ દંડક, ચાર ગતિ, પાંચ જાતિ, છકાય, પણ, અપર્યાપ્ત સૂક્ષ્મ બાદર, બસ, સ્થાવર ઈ ત્યાદિ તે જીવના દ્રવ્યમાં પર્યાયમાં એ સર્વ સમાવે. જીવ આ જીવમાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગળ એ પાંચ Page #134 -------------------------------------------------------------------------- ________________ (૧૧) જૈનતત્વધક ગ્રંથ. દ્રવ્ય ઘનદધી આદિ ૪, ભુવન, પાતાળ, નરકાવાસા, દ્વિીપ, સમુદ્ર, ઘટ્ટપદ્દ, વિસસા ૧, મિસસાર, પગસા, ૩, પરમાણુ ચાવત્ અનંતપ્રેદેશી એ કઠણ કાળા ચાવત્ અનંતગુણ લૂખા, છો, તડકે, અંધકાર, ઉત, પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ ફરસ, પાંચ સંઠાણ, છ સંઘયણ, છ સંડાણ, પાંચ શરીર, ૪૨ ભાષા, ધૂળ, રાખ, ચાર મનના, ચાર વચનના ત્રણ શબ્દ ઈત્યાદિ જીવમાં સમવતરે ૨. નવ પ્રકારનું પુન્ય, ચાર શુભકર્મ, બેતાળીશ પુન્ય પ્રકૃતિ ઈત્યાદિ પુન્યમાં સમ વતરે ૩. અઢાર પાપ, આઠકર્મ, પાપની ૮૨ પ્રકૃતિ ઈત્યાદિ પાપમાં સમવતરે ૪. પાંચ મિથ્યાત્વ, બાર અવ્રત, પાંચ પ્ર માદ, પાંચ નિદ્રા, પાંચ ઇદ્રિ, તેવીશ વિષય, પંદર યોગ, છે લેશ્યા, પચીશ કષાય, રાગ, દ્વેષ, મેહ, ત્રણ વેદ, ચાર સંજ્ઞા, ત્રણ અજ્ઞાન, ૮૨ નિવૃત્તિ, પપ કરણ, બે ધ્યાન, સાત ભય, આઠ મદ, ત્રીશ મહામહની, વીશ અસમાધીનાં સ્થાનક, એકવીશ સબળા દેષ, પચીશ ક્રિયા, ઓગણત્રીશ પાપસૂત્ર, તેત્રીશ આશાતના, સાત સમુદ્યાત, નવ અગુણિ, તેર ક્રિયાનાં સ્થાનક, સત્તર અસંયમ, સત્તાવન હેતુ, બાવન અનાચીણે, ૪૭ દેષ, અધર્મ, અત્રત, અપચ્ચખાણ ઈત્યાદિ આશ્રવમાં સમવતરે ૫. પાંચ સમકિત, બાર વ્રત, પંચ મહાવ્રત, શ્રાવકની આ ગીઆર પડિમા, ભિક્ષુની બાર પડિમા, દશ ચિત્તસમાધિ, નવ વાડ, બાવીશ પરસહ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, સત્તર પ્રકારે સંયમ, અઢાર પ્રકારનું બ્રહ્મચર્ય, પચીશ ભાવના સા ધુના સત્તાવીશ ગુણ, બત્રીશજોગ સંગ્રહ, ઓગણપચાસ ભાં Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મે સમવતારદ્વાર. ( ૧૧૭) ગા, દયા, સત્ય, શીળ, સતષ, ક્ષમા, નમ્રતા, સરળતા, અ લાભી, વેદી, અકષાયિ, અલેશી, અનેગી, અશરીરી, ધર્મ, વ્રત, નિયમ, પચ્ચખ્ખાણ, પાંચ ચારિત્ર, છ નિગ્રંથ ઈત્યાદિ સંવરમાં સમવતરે ૬. બાર ભેદ્દે તપ, બાણુ પડિયા, એકાણુ વિનય, પાંચ સજ્ઝાય, બે ધ્યાન, નવ પ્રકારના પ્રમુખના ગણવા, તપ, જપ, સૂત્ર વાંચવાં, ધર્મકથા કહેવી ઈત્યાદિ નિજ્જરામાં સમવતરે ૭. એકા અડતાળીશ પ્રકૃ તિની સ્થિતિ, અનંતીકમવર્ગણા એ બંધમાં સમવતરે ૮. જ્ઞા નાદિ મેાક્ષમાર્ગ કર્મના ક્ષય હોય તે મેાક્ષમાં સમવતરે ૯. હવે દશ દાન તે કૈાણમાં સમાવે? એક દાન પુન્યમાં સ મવતરે. એક પાપમાં સમવતરે. આઠ દાન પુન્ય પાપ બેહુમાં સમવતરે, સચિત્ત પાણી,જીવમાંમિશ્રપાણી, સચિત્ત અચિત્ત બેહુમાં, સચિત્ત ચાની જીવ મિશ્ર બેય. એમ ત્રણ આહાર પણ ચેારાશી લાખ જીવાજોની તે બેયમાં. એક ક્રોડ સાડી સત્તાણુ લાખ કુળકેાડિ જીવમાં, ધર્મપક્ષ સંવરમાં, અધર્મપક્ષ આશ્રવમાં, મિશ્રપક્ષ આશ્રવ સંવર બેહુમાં, વ્રતિ, સંયમિ, પચ્ચખ્ખાણી,ધર્મજાગરા, પંડિત, ધર્મવ્યવસાય તે સંવરમાં અન્નતિ, અસંયમી, અપચ્ચખ્ખાણી, અધર્મ,બાળવ્યવસાય, ઉપક્રમ, કરણ, બાળમરણ એ આશ્રવમાં. તાત્રતિ, સંયતા સંયતિ, પચ્ચખ્ખાણાપચ્ચખ્ખાણી, મિશ્રવ્યવસાય, મિશ્ર પક્રમ, મિશ્ર કરણ, બાળપંડિત, ધર્મધર્મ, શ્રુતજાગરાપણું, બાળપતિ મરણ એ આશ્રવ સંવર બેહુમાં શુભયાગ, શુભ લેશ્યા, શુભધ્યાન, શુભવીયે એ નિર્જરાબંધ બેહુમા છે. એમ બીજા પદાર્થ પણ યથાયાગ્ય ઠેકાણે સમવતરે, શ્રી ઠાણાંગ Page #136 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૮ ). જૈનતત્વરોાધક ગ્રંથ. : સૂત્રના બીજા ઠાણામાં બીણ લોને તં સન્ત્ર ઉપરોવાર વ અને તું બહા—નીને સેવ ૧, અનીલે ચેવ ,” તે ન્યાયે નવપ દાર્થ પણ બેયમાં સમાવવા, તેના વિસ્તાર જેમ જીવ અજી વદ્વારમાં કહ્યા, જેટલા જેટલા જીવના નિજ ગુણ,તે જીવમાં ધાલવા, જે જીવના નિજ ગુણ નાહ, હમણાં જીવ છે પણ અંતે છેડી દેશે, તે અજીવમાં ઘાલવા. સંવર, નિર્જારા, મેક્ષ જી વમાં પેઠા. પુન્ય, પાપ, આશ્રવ ને બંધ એ ચાર અજીવમાં પેડા. ત્યારે બેચ દ્રવ્યમાં ઠરચા. ઇતિ સાળમા સમવતાર દ્વાર हवे सत्तरमो प्रकृति प्रकृतिहार कहे बे. જીવ પ્રકૃતિ કે અપ્રકૃતિ ? ઉત્તર-જીવદ્રવ્ય પોતે તે અ પ્રકૃતિ છે ને જીવના અશુભ ગુણ તે છવીશ પ્રકૃતિ છે. જી વને ૧૪૮ પ્રકૃતિ છે ૧. અજીવમાં ચાર અપ્રકૃતિ, ને એક પુ ગળમાં. કૈક બંધપ્રકૃતિ છે. તેમાં ૧૪૮ પ્રકૃતિ છે, પણ અજીવને કાઈ પ્રકૃતિ નહી ર. પુન્ય તે પ્રકૃતિ છે, અપ્રકૃતિ નહી. ભાવપુન્ય તે ભાવપ્રકૃતિ છે. દ્રવ્યપુન્ય તે દ્રવ્યપ્રકૃતિ છે. પુન્યની બેતાળીશ પ્રકૃતિ છે ૩. એમ પાપ તે પ્રકૃતિ છે, અપ્રકૃતિ નહી. પાપની ખ્યાશી પ્રકૃતિ છે જ. આશ્રવ તે પ્ર કૃતિ છે, અપ્રકૃતિ નહી. આશ્રવની સત્તાવન પ્રકૃતિ છે તે કેઈ ? પાંચ મિથ્યાત્વ, બાર અત્રત, પચીશ કષાય, પંદર જોગ, એમ સર્વે થઈ ૫૭ પ્રકૃતિ થઈ ય. સંવર તે અપ્રકૃતિ છે, પ્રકૃતિ નહી; પણ સત્તાવન પ્રકૃતિને સંવરી છે ૬. નિર્જરા તે અપ્રકૃતિ છે, પ્રકૃતિ નહી પણ તે એકશ બાવીશ પ્રકૃતિ નિજ્જરે છે, બંધ તે પ્રકૃતિ છે અપ્રકૃતિ નહી. એકવીશ 2 Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ માં ભાવાર (૧૯) પ્રકૃતિને બાંધે છે ૮. મેક્ષ તે અપ્રકૃતિ છે, પ્રકૃતિ નહી; પણ ૧૪૮ પ્રકૃતિથી છૂટવું ૯. ઈતિ સત્તરમા પ્રકૃતિ અપ્રકૃતિદ્વાર. हवे अठारमो जावद्वार कहे बे. જીવદ્રવ્ય તા પ્રણામિક ભાવમાં છે. જીવના ગુણ પર્યાય તે ઉદય ૧, ઉપશમ ર, ક્ષાયક ૩, ક્ષચાપશમ ૪, પ્રણામિક ૫ ભાવમાં છે. ત્યાં અશુદ્ધ ગુણ વેઢ, કષાય, લેશ્યા, મિથ્યા ત્યાદિ, તે ઉદયભાવમાં છે. શુદ્ધ ગુણ તે ઉપશમાદિ ત્રણ ભા વમાં છે. ત્યાં ઉપશમ સમકિત, ઉપશમ ચારિત્ર તેઉપશમિક ભાંખવું, સાંભળવું, પાંચ ઈંદ્રિ, ત્રણ વીર્ય, પાંચ લબ્ધિ ઈ ત્યાદિ ક્ષયાપશમિક ભાવમાં છે. ભવ્યપણું અભવ્યપણું એ અનાદિ પ્રણામિકભાવમાં છે, સિદ્ધપણું સાદિપ્રણામિક ભા વમાં છે. હાં કાઈ પૂછે છે કે, અજ્ઞાન, મિથ્યાત્વ એ ઉડ્ડય ભાવમાં પણ કહ્યા અને ક્ષયાપશમિકભાવમાં પણ કહ્યા? તેના ઉત્તર-જે અજાણપણા રૂપ અજ્ઞાન, તે જ્ઞાનાવરણી કે તે મૅના ઉદય છે તેને ઉદ્દંચે જીવને કાઈ વસ્તુની ખબર પડતી નથી, અને જે વિપરીત જાણવા રૂપ અજ્ઞાન છે, તે જ્ઞાનાવ રણી કર્મના ક્ષયાપશમ છે. કર્મે ચૂંટવાથી જાણપણું આવ્યું છે. એમ મિથ્યાત્વમેાહનીના ઉદય પણ મિથ્યાત્વ સહિત છે. તે અશુદ્ધપણા માટે અજ્ઞાન કહ્યું છે, પણ જ્ઞાને જીવનું લક્ષણ છે. એમ મિથ્યાત્વમાહનીના ઉદય તે તે ઉદયભા વમાં છે અને જે વિપરીત સદ્દણા રૂપ વિપરીત મિથ્યાત્વ તે તા મેાહની પતળી આવી છે. તે સહેવું તે જીવના ગુણ છે. તે મિથ્યાદષ્ટિ કહીએ. તે ક્ષાપશમભાવમાં છે. એટલે Page #138 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૦) જૈનતવરોાધક ગ્રંથ જીવ તે પાંચ ભાવમાં ઠરશેા; પણ મુખ્ય નયમાં જીવદ્રષ્ય પ્ર ણામિકભાવમાં છે ૧. અજીવમાં ધર્માધા, આકાશ, કાળ એ ચાર અનાદિ પ્રણામિક ભાવમાં છે, અને પુદ્ગળ પાતે તે પુગળપણા આથી અનાદિણામિક ભાવમાં છે. વળી એની અવસ્થા પ્રમાણુપણું ઈત્યાદિ સર્વ સાદિપ્રણામિક ભાવમાં છે. તથા પુદ્ગળના અનંતપ્રદેશિયા ખૂંધ કર્મણે પ્રણમ્યા તે ઉદય ભાવમાં છે. વળો ઉપચારે કરી ઉપશમાવ્યા પુગળ ક્ષય કરવા, યુદેંગળ ક્ષાપરશમાવ્યા ઈત્યાદિ. તે ન્યાયે ઉપશમ, ક્ષયાપશમ, ક્ષાયકભાવમાં પણ છે ર. પુન્ય તે જવઉદય, અષ્ટલ ઉદય નિપન્યા. ઉદયભાવમાં ને સાદિ પ્રણામિકભાવમાં ૩. એમ પાપ પણ જીવ ઉદય, અજીવ ઉદય નિપુન્યા ઉદયને સાદિ પ્રણામિકભાવમાં છે ૪. આશ્રવમાં પણ એમ જ પ. સંવર તે ઉપશમિક, ક્ષાયક, ક્ષ ચાપશમભાવમાં છે. પ્રણામિકભાવ તા સઘળે ફેલાઈ રહ્યા છે. તે માટે તે પણ લાભે ૬. નિર્જારા તેએમ જ ત્રણ ભાવમાં, ઉપશમભાવમાં નિજ્જરા નહી. કર્મ ઢાંકયાં પડચાં છે તે માટે ૭. બ તે પુન્યની પેઠે ૮. મેાક્ષ તે સંવરની પેઠે ૯. વળી એક અપેક્ષાએ ક્ષાયકભાવમાં જ છે. એ તે પાંચ ભાવમાં નવ પદાર્થ કહ્યા. હવે નવ પદાર્થમાં પાંચ ભાવ એ જ રીતે કહે છે. છત્રમાં પાંચ ભાવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવને બંધ. એ પાંચમાં બે બે ભાવ છે. સંવરમાં ચાર ભાવ. નિ ર્જરામાં ત્રણ અને મેક્ષમાં એક. ઇતિ અઢારમા ભાવદ્રાર. Page #139 -------------------------------------------------------------------------- ________________ ~~~ - ~ . .'' ૧૯ મે દ્રવ્ય ગુણ પર્યાયકાર. (૧૧) हवे नगणीशमो ऽव्य गुण पर्यायक्षार कहे जे. - જીવને દ્રવ્ય તે જીવ અસંખ્યાત પ્રદેશ છે. ગુણ જ્ઞાન દર્શનને તદ્રુપ અનાદિયા ગુણ. ચારિત્ર તપસ્યાદિ ગુણ. ક પાયાદિ અશુદ્ધ ગણું વીર્યને ઉપયોગ, તર્ગુણ પર્યાયના બે ભેદ-એક દ્રવ્યપાય બીજો ગુણપર્યાય.દ્રવ્યપર્યાય તે નરકાદિ ક, ગુણપર્યાય તે મતિ કૃતાદિક. એ જીવના દ્રવ્યપર્યાય કહ્યા. - અજીવના દ્રવ્ય તો પાંચ ધર્માદિક. ગુણ જડ લક્ષણ, ૫ થાય તે પલટવા રૂપ પરમાણુઆદિક ધર્મસ્તિનો દ્રવ્ય તે ધર્મદ્રવ્ય. ગુણ ચલણ. પર્યાય અનંતા. જીવને અનંતા પુત્ર બને ચલાવવાની શક્તિ, તે માટે અનંતા પર્યાય. એમ અધ મને દ્રવ્ય તે એક અસંખ્યાતપ્રદેશી. ગુણ સ્થિર. પર્યાય અનંતા જીવ પુદ્ગળને સ્થિર રાખવાની શક્તિ, આકાશને દ્રિવ્ય તે એક અનંતપ્રદેશી. ગુણ વિકાશ. પર્યાય અનંતા. દ્રવ્યને જગ્યા આપવાની શક્તિ. કાળને દ્રવ્ય તે એક સ મય, ગુણ વર્ણના રૂપ. પર્યાય અનંતા જીવને પુગળ ઉપર વર્તે. નવી નવી અવસ્થા કરે છે. તે માટે એક સમયના આ નંતા પર્યાય. પુગળને દ્રવ્ય તે પુગળ પરમાણુ યાવતુ નંતપ્રદેશી. ગુણ ગ્રહણ લક્ષણ, પર્યાય તે એક ગુણ તે કાળે ચાવ અનંતગુણ કાળે. એમ યાવત્ લૂખો ૨. - પુન્યને દ્રવ્ય તે પુન્ય શુભકૃત રૂપ, ગુણ તે જીવને સુ ખદાતા પોય અનંતા ચારિત્રહનીના વિકારથી ઉપન્યા સંકિલષ્ટ વિશુદ્ધ સ્થાનક તથા અનંતા પરમાણુઆના વર્ણ દિક તથા અનંત જીવોપે છે. એમ પાપને દ્રય તે પાપ, ગુણ જીવને દુખદાતા, પર્યાય અનંતા વર્ણદિક. આશ્રવને Page #140 -------------------------------------------------------------------------- ________________ (૧ર) જેનાવશોધક ગ્રંથ. દ્રવ્ય તે આશ્રવ મિથ્યાત્વાદિક. ગુણ નવાં કર્મ ગ્રહવાને જીવને મેલે કરવાને. તથા ઉજ્વળ પણ કરે. પર્યાય આ નિતા. કર્મ આયા લેશ્યાના, મેંગના, કષાયના પ્રણામ. મિ ધ્યાત્વને દ્રવ્ય તે મિથ્યાત્વ. ગુણ વિપરીત સહણા. પર્યાય અનંતા. મિથ્યાત્વમેહનીના પર્યાય, ઈત્યાદિ સર્વના કહેવા સંવરનો દ્રવ્ય તે સંવર સમકિતાદિ. ગુણ કમેકવાન, પર્યાય અનંતા કર્મવર્ગણાદિ તે. સમકિતને દ્રવ્ય તે સમકિત, ગુણ સહણ, પર્યાય અનતી વસ્તુ તે સહે, ઈત્યાદિ સર્વના કહેવા. નિર્જરા દ્રવ્ય તે નિર્જરા, ગુણ કર્મ તેડવાને, પર્યાય અનંતા, કર્મ દ્રવ્યવર્ગણા ગૂટી તે બંધને દ્રવ્ય તબંધ. ગુણ તે જીવને બાંધવાનો. પર્યાય અનંતા, કર્મ દ્રવ્ય વર્ગણા બાંધી તે. મેક્ષ દ્રવ્ય તે મેક્ષ, ગુણ તે જીવને મૂકાવવાનો. પર્યાય અનંતા. કર્મ તૂટયાં. અનંતા ગુણ પ્રગટાવ્યા. તે માટે અનંતા પાય. જ્ઞાનનો દ્રવ્ય તે જ્ઞાન. ગુણ તે જાણપણું, પ. યય તે અનંત દ્રવ્ય ગુણ પર્યાયને જાણે તે માટે અનંતા ૫ યાય. દર્શનને દ્રવ્ય તે દર્શન, ગુણ સહવું, પર્યાય તે અનંત દ્રવ્ય પર્યાય સહે. ચારિત્રને દ્રવ્ય તે ચારિત્ર, ગુણ તે કર્મ તેડવાને, તથા આરંભ પરિગ્રહ મમતા ઘટવાને. પર્યાય તે અનંત દ્રવ્યને મમત્વભાવ ઘટયો. અનંત કર્મ રેકે, તપને દ્રવ્ય તે તપ. ગુણ તે પૂર્વ કર્મ ખપાવવાનો. ખાવાદિ મમતા મટાડવાને. પર્યાય તે અનંત વસ્તુની મમતા મટી. અનંતાં કર્મ ટળ્યાં. અનંતા પર્યાય. ઇતિ ઓગણીશમે દ્રવ્ય, ગુણ પાયદ્વાર સમાપ્ત.... Page #141 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ગુણદ્વાર (૧૨૩) हवे वीशमो च्य, क्षेत्र, काल, नाव, गुणधार कहे . જીવ દ્રવ્યથી અનંતા ક્ષેત્રથી સર્વ લેકમાંર, કાળથી આદિ અંત રહિત ૩, ભાવથી વર્ણ, ગંધ, રસ, ફરસ સહિત ૪, ગુણથી ચેતન . અજીવ દ્રવ્યથી અનંતા ૧,ક્ષેત્રથી લે કાલેકમાં ૨, કાળથી નિત્ય ૩, ભાવથી વર્ણાદિ સહિત પણ છે અને રહિત પણ છે જ, ગુણથી જડ લક્ષણ ૫, એમ ધ દિ પાંચ દ્રવ્યના પાંચ બોલ પૂર્વની પેઠે. પુન્ય દ્રવ્યથી અનંતા જે વારે છે તે માટે અનંતા તથા અનંતપ્રદેશિક છે ૧, ક્ષેત્રથી સર્વ લેકમાં ૨, કાળથી નિત્ય ૩, ભાવથી શુભ વણોદિ સેળ બેલ સહિત ૪, ગુણ સુખદાતા પ, પાપ આ શ્રવ પણ એમ જ છે, સંવર દ્રવ્યથી સભ્યદૃષ્ટિ આશ્રી એ સંખ્યાતા, સિદ્ધ આશ્રી. તથા સર્વ જીવ આશ્રી અનંતા ૧, ક્ષેત્રથી સર્વ લેકમાં ૨, કાળથી નિત્ય ૩, ભાવથી અરૂપિ ૪, ગુણ કર્મ રોકવાને ૫, એમ નિર્જરા દ્રવ્ય અનંત શેષ તેમ જ. બંધ પુન્યની પેઠે. મોક્ષ તે નિર્જરાની પેઠે ૯ એ. તે સર્વ દ્રવ્ય આશ્રી કહ્યું. - હવે એક દ્રવ્ય આશ્રી કહે છે. જીવ દ્રવ્યથી એક ૧, ક્ષે ત્રથી અસંખ્ય પ્રદેશાવગાહી, ઉત્કૃષ્ટ સર્વ લેકાવગાહી ૨ કાળથી નિત્ય ૩, ભાવથી અરૂપિ ૪, ગુણ ચેતના ૫, એમ અજીવના ચાર દ્રવ્ય પૂર્વની પેઠે કહેવા. એક પુગળ આશ્રી દ્રવ્યથી એક ૧, ક્ષેત્રથી જઘન્ય એક પ્રદેશાવગાઢ, ઉત્કૃષ્ટ સર્વ લોક વ્યાપી ૨, કાળથી જધન્ય એક સમય, ઉત્કૃષ્ટિ અસંખ્યાતા કાળની સ્થિતિ ૩, ભાવથી અનંતવર્ણાદિ સહિ ત ૪, ગુણથી ગ્રહણ ૫, પુન્ય દ્રવ્યથી એક પ્રકૃતિ , ક્ષેત્રથી Page #142 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૪) જૈનતત્વોાધક ગ્રંથ, અસંખ્ય પ્રદેશાવગાહી ર, કાળથી ધન્ય એક સમય, ઉત્કૃષ્ટ વીશ કાડાકાડિ સાગર ૩, ભાવથી રૂષિ શુભ વાદિ સહિત ૪, ગુણ મીઠા પ, પાપ દ્રવ્યથી એક પ્રકૃત ૧, ક્ષેત્રથી અસં ખ્ય પ્રદેશાવગાહી ૨, કાળથી જધન્ય અંતર્મુહૂતૅ, ઉત્કૃષ્ટ શિ ત્તેર કાઢાકાડ સાગર ૩, ભાવથી અશુભવોદિ સહિત ૪, ગુણુ કટુંક પ. આશ્રવ દ્રવ્યથી એક પ્રકૃત ૬, ક્ષેત્રથી અસં ખ્યપ્રદેશી ર, કાળથી શિત્તર કાડાકાડ સાગર ૩, ભાવથી શુ ભાશુભવણાદિ ૪, ગુણ કમેં ગ્રહવાના ૫. સંવરદ્રવ્યથી એક પ્રકૃત ૧, ક્ષેત્રથી અસંખ્યપ્રદેશ ર, કાળથી જધન્ય એક સ મય, ઉત્કૃષ્ટ અનાદિ અનંત ૩, ભાવથી અરૂપિ૪, ગુણ કર્મ રોકવાના ૫. નિજ્જેરા દ્રવ્યથી એક પ્રકૃત ૧, ક્ષેત્રથી અસં ખ્યપ્રદેશ ૨, કાળથી જધન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનાદિ તથા એક પ્રકૃતિ આશ્રી સાત હજાર વર્ષે ઉણી શિત્તર કાંડા કેડિ સાગર ૩, ભાવથી અરૂપિ ૪, ગુણ કર્મ તેડવાના ૫. બંધ દ્રવ્યથી એક પ્રકૃત ૧,ક્ષેત્રથી અસંખ્યપ્રદેશ ૨, કાળથી નવા બંધ આશ્રી શિત્તર કાડાકેાડિ સાગર ૩, ભાવથી શુભા શુભ વાદિ સહિત ૪, ગુણ જીવને મેાક્ષ જતાં રોકે ૫, મેાક્ષ દ્રવ્યથી એક પ્રકૃત ૧, ક્ષેત્રથી અસંખ્ય ૨, કાળથી એક સ મય ૩, ભાવથી અરૂપિ ૪, ગુણ કર્મથી મૂકાવું ૫. એ તે મુખ્ય નયમાં કહ્યું, અને ઉપચારિક નયમાં પુ ન્ય, પાપ, આશ્રવ, બંધ એ ચાર જીવના પ્રણામ ગણે તા દ્રવ્યથી અનંત ૧, ક્ષેત્રથી સર્વ લેાકમાં ૨, કાળથી અનાદિ અનંત તથા અનાદિસાંત ૩, ભાવથી અરૂષિ ૪, ગુણથી તેમ જ ૫, તથા પુન્ય પાપના બંધ પ્રણામ આંતરે પણ ગણીએ Page #143 -------------------------------------------------------------------------- ________________ - = ૨૦ એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ગુણદાર, (૧૫) ~ ~ ~~~~ ~~~ ~~~~~~ તે બહળતાથી જાણ. તથા એકેક પ્રકૃતિને બંધ કાળથી અનાદિ અનંત અનાદિ સાંત, સાદિ સાંત એ ભાગે લાભે. વળી સંવર, નિર્જરા, મોક્ષના દ્રવ્ય અનંતા ૧, ક્ષેત્રથી સર્વ લેકે ૨, કોળથી સંખ્યાતા કાળ સુધી બીજા પરિણામે ન મે તેટલો કાળ ૩, ભાવથી શુભાશુભ વર્ણાદિ સહિત ૪, ગુણ ગ્રહણ ગળે, મળે, વિખરાઈ જાય છે. તથા સિદ્ધને મોક્ષ : ગણીએ તે દ્રવ્યથી અને તા ૧, ક્ષેત્રથી પિસ્તાળીશ લાખ જોજન પ્રમાણે, લેકને મસ્તકે સિદ્ધશિલા છે. તે ઉપર એક જજનના ચોવીશમા ભાગમાં સિદ્ધની અવગાહના છે ૨, કો ળથી અનાદિ અનંત ૩, ભાવથી અરૂપિ ૪, ગુણ કેવળજ્ઞા નાદિક પ. એક સિદ્ધઆશ્રીદ્રવ્યથી એક ૧, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશાવ ગ્રાહ્યા, ત્રણશે તેત્રીશ ધનુષ બત્રીશ આંગુળ પ્રમાણે અવગાહનો ૨, કાળથી સાદિ અનંત ૩, ભાવથી ગુણથી તેમ જ ૪, ૫. પુન્ય પાપાદિસાત પદાર્થવાળા જીવને ગણીએ. તે પુન્ય દ્વવ્યાદિ સાતના દ્રવ્ય અનતા ૧, ક્ષેત્રથી સવે લેક ૨, કાળથી અનાદિ અનંત, કાળથી પુન્ય, પાપ, આવ, બંધના પરમાણુઆ સાદિ સાત છે ૩, ભાવથી અરૂર્ષિ ૪, ગુણ જાણપણું છે. એક જીવ આછીદ્રવ્ય ૧, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશ. ઉત્કૃષ્ટ પાપને બંધ અનાદિના સર્વ લેક ૨, કાળથી - પુન્ય, પાપ, આશ્રવ, બંધ. નિર્જરાનો અનાદિ અનંત આ - નાદિ સાંત. એક પ્રકૃતિ આશ્રી સાદિ સાંત, ને સંવર, નિ - જર્જરા મેક્ષ એમ જે. વળી સિદમાં ઘાલે તે અનાદિ અનંત ભાવથી અરૂપિ, ગુણ ચેતના, ઈત્યાદિ અનેક. નય છે. ઇતિ વીશમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ગુણદ્વાર સમાસ, Page #144 -------------------------------------------------------------------------- ________________ (૧૨૬) જેનાવશેધક ગ્રંથ. हवे एकवीशमो नत्पाद, व्यय, ध्रुवहार कहे . ઉત્પાદ તે નવ પદાર્થ નવા ઉપજે નહી. છતા વિણસે પણ નહી. ધ્રુવ શાશ્વતા છે, પણ પરિણામ વિશે પ્રણમે તે આશ્રી કહે છે. જીવને ઉત્પાદ તે નવી ગત્યાદિકને વિષે ઉ. પજે નવા ગુણઠાણે ચઢવું, નવા ભાવનું આદરવું ૧, વ્યય તે આગલી ગત્યાદિકનું છાંડવું ૨,ધ્રુવ તે તે જ સ્થાનકે રહેવું ૩, તથા જીવ દ્રવ્ય શાશ્વત છે, ધર્મ, અધર્મ, આકાશ, કાળને ઉત્પાદ તે જીવ પુગળને આપણે વશ્ય કરે ૧, વ્યય તે પારકે વશ પડવું ૨, જેમ જીવ પુદગળ સ્થિર રહે, તે ધર્મ સ્તિને વ્યય. ચાલે તે અધર્માસ્તિનો વ્યય. ધર્મને ઉત્પાદ | ઇત્યાદ્રિ ધ્રુવ તે ચાર શાશ્વતા છે ને પુગળનો ઉત્પાદ તે નવા બંધનું થવું, વ્યય તે વિંખરવું, ધ્રુવ તે શાશ્વતે રે, પુ ન્યને ઉત્પાદ તે નવા શુભ પ્રણામનું ઉપજવું, નવા પ્રમાણુને પુન્યપણે ઉપજવું, વ્યય તે વિશુદ્ધ ભાવથી પડવું, તથા પુન્યનું ખપાવવું, ધ્રુવ તે પુન્યપણે રહેવું. તથા ઘણા જીવની અપે ક્ષાએ, ઘણા પુગળના અપેક્ષાએ શાશ્વતું છે ૩, એમ પાપ નો ઉત્પાદ તે અશુદ્ધ પ્રણામનું ઉપજવું તથા પરમાણુ યુદ્ ગળ પાપપણે પ્રણમાવવું. વ્યય તે વિશુદ્ધ ભાવનું આદરવું. પાપ પ્રમાણુનું છાંડવું, ધ્રુવ તે શાશ્વત ૪, આશ્રવને ઉત્પાદ તે નવા પરમાણુઆ, મિથ્યાત્વાદિપણે પ્રણમાવ્યા તથા યોગ વ્યાપાર પ્રવર્તાવ્યા તે વ્યય. તે પૂર્વ સંચિત મિથ્યાત્વાદિ ખો પાવ્યાં. તથા અશુભ ભાવ રેયા. ધ્રુવ તે શાશ્વતે ૫, સંવર ને ઉત્પાદ તે સમકિતાદિ નિવૃત્તિભાવ આદર, વ્યય તે આિશવમાં પ્રવર્તવું તથા કાળનું કહેવું. ધ્રુવ તે શાશ્વતક્ષાયક Page #145 -------------------------------------------------------------------------- ________________ આ ૨૧ મો ઉત્પાદ, વ્યય, ધ્રુવદાર (૧૭) સમક્તિાદિક તથા જેટલી વેળા રહે તથા ઘણા જીવ આશ્રી ૬ નિર્જરાનો ઉત્પાદ તે તપ કરે, વ્યયતે પાર, તથા નવાનું બાંધવું, તથા મુક્તિ જવું. ધ્રુવ તેમ જ ૭, બંધને ઉત્પાદ તે શુભાશુભ ગાદિસેવ પરમાણુઆગ્રહી કર્મપણે પ્રણમા વ્યય તે કર્મ બાંધ્યાનું નિર્જરવું તથા છૂટવું. ધ્રુવ તે શાશ્વત ૮, મોક્ષને ઉત્પાદ તે કર્મને ક્ષય, વ્યય તે કર્મ તથા જ્ઞાનાદિ નાસે. ધ્રુવ તે શાશ્વતે. સિદ્ધના પર્યાયનો અપે ‘ક્ષાએ ઉત્પાદ વ્યય છે. આપણા પર્યાયની ઉત્પાદનો વ્યય નથી. એમ સઘળે જે જે નવા ભાવ ઉપજે, તે ઉત્પાદ, આગલ્યાત જે તે વ્યય. એમના એમ રહે તે ધ્રુવ. તથા બીજી નયમાં જ્ઞા નને ઉત્પાદdજ્ઞાન વ્યય તે અજ્ઞાન, ધુવતે આપણે ભાવે શાશ્વતો ઈત્યાદિ ૯.ઈતિએકવીશમે ઉત્પાદ, વ્યય, ધુવાર * * *, *, ન हवे बावीशमो तलाव दृष्टांतधार कहे जे. જીવ રૂપ તલાવ છે ૧, અજીવ રૂપ પાણી રે, આશ્રવરૂપ ઘડનાળાં ૩, તેમાં સારું પાણી આવે તે પુન્ય ૪, ખરાબ પા શું આવે તે પાપ ૫, તે પાણી અને તળાવ એકમેક હોય તે બંધ ૬, આવતાં ઘડનાળાં રોકયાંતે સંવર૭,અરહટ્ટાદિકે આ ગલું પાણી કાઢે તે નિર્જરા ૮, સર્વ તળાવ ખાલી થાય તે મેક્ષ ૯. એ દષ્ટાંત કહ્યું - હવે ભાવારની મેળવણી કહે છે. જેમકેઈ પુરૂષનું ચિં તામણિ રત્ન તળાવમાં પ્રમાદને વશે પડ્યું હોય, તે ઘડના ળાં ક્યાં વિના પાણી કાઢે તે તળાવ ખાલી ન થાય અને રત્ન હાથ ન આવે તેમ કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂ૫ રે Page #146 -------------------------------------------------------------------------- ________________ (૧૨૮) જૈનતત્યશોધક ગ્રંથ ત્ન જીવરૂપ તળાવને વિષે છે, તે કર્મ રૂપ પાણીથી ઢાંકેલું પડવું છે. તે મિથ્યાત્વાદિ આશ્રવ રેડ્યા વિના અકામનિર્જરા, બાળ તપસ્યાદિકે કર્મની નિર્જરા કરે. કર્મરૂપ પાણી કાઢે. પણ જીવ રૂપ તળાવ ખાલી ન થાય. જેમ કે ચતુર પુરૂષને પહેલેથી ઘડનાળાં રેકીને પછીથી અરહટ્ટાદિકે કરીને પાણી કાઢીનેતળાવ ખાલી થાયઅનેચિંતામણિરત્ન પિતાને હાથ આ તેમ જીવરૂપ તળાવને વિષે સમકિતાદિકે આશ્રવરૂપ ઘડના ળાં રેકીને પછીથી તપસ્યાદિકે કરી કર્મ રૂપ પાણી કાઢે તે તેથી કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપી ચિંતામણિ રત્ન હાથમાં આવે, અને મુક્તિ હોય છે. ઈતિ બાવીશમે તળાવદષ્ટાંતદ્વારઃ हवे तेवीशमो नवपदार्थमा लेगा जूदानो झार कहे. - વ્યવહાર નયમાં નવ પદાથે ભેગા છે અને નિ નયે આપ આપણો સ્વભાવ લીધાં રહે છે. ત્યાં પુન્ય, પાપ, આ શ્રવ, બંધ અજીવ એ પાંચ ભેગા છે. જીવ, સંવર, નિર્જરા, મેક્ષ એ ચાર ભેગા છે. હવે જીવ તે ભાજન છે, તેમાં કાયા તે અજીવ છે. પુન્ય પણ કરે ભોગવે છે. આશ્રવથી કર્મ આવે છે. સંવરે કરીને રેકે પણ છે. નિર્જરા કર્મને તેડે પણ છે. નવાં બાંધે પણ છે. જાનાં ગૂટે પણ છે. તેથી જીવમાં નવવા નાં પામે છે. અજીવ ધર્મધર્મ, આકાશ, કાળ એ પોતે અજી વ પદાર્થ છે. બાકી સર્વ એમાં રહ્યા છે, પણ તેના ગુણ નહી તે માટે જુદા છે. પુદ્ગળ તે અજીવ છે. જીવને લાગ્યા છે. જીવને સુખ દુખદાઈ છે. કર્મપણે પ્રણમ્યાતે શુભાશુભ પણ છે કર્મને આણે પણ છે. બધે પણ છે, પુગળને સંવરે પણ Page #147 -------------------------------------------------------------------------- ________________ - - ૨૩ ને નવ પદાર્થમાં ભેગા જાદાને દાર. (૧૯) છે, નિર્જર પણ છે, ખપાવે પણ છે. તેથી અજીવમાં પાંચ પદાર્થ પિતાના સુદ્ધા લાભે. પુન્ય કરે તે જીવ છે, પુન્ય પોતે .અજીવ છે. શુભપણે પ્રણમ્યા તેથી પુન્ય છે. પુન્ય બાંધે તે સમયે પાપ પણ બાંધે છે. કર્મ પણ આવે છે. સંવરે, નિર્જરે, બાંધે, ખપાવે પણ છે. એમ પાપાદિ સર્વ જાણવા. . ' હવે મિથ્યાત્વાદિ અશુભ આશ્રવ તે પાપની કરણી ક રતાં તે કરણીથી આશ્રવ, પાપ, બંધ એ ત્રણ નિપજે છે. શુ ભયેગાદિ પુન્યની કરણી કરતાં તે કરણીથી પુન્ય નિપજે. શુભ કર્મ પણ આવે છે. બાંધે પણ છે, આગલ્યાં નિર્ભર પણ છે. એમ પુન્ય, પાપ, આશ્રવ, બંધ ને નિર્જરાનિપજે. સમક્તિાદિ સંવરની કરણી નિવરિભાવથી આવતાં કર્મ રોકે છે એક સંવર નિપજે છે. તથા અપેક્ષાએ પુન્ય, પાપ, આ શ્રવ, બંધની નિર્જરા કરે. જે માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં શોર વિનrvi વર્ષા જાય, શોર વેર્લિ મ ન વંધ, પુર્વ ધંધું જ નિg. ઈતિ વ ચનાતું. એને પરમાર્થ જે ઝેધ છે, ત્યાં સંવરથી રોક્યા અને ક્ષમા કરતાં શુભ મનાદિ વેગ પ્રવર્તાવ્યા. અરે જીવ! " હારા સંચ્યાં કર્યું છે, તે તું સમભાવે ખમ. ઈત્યાદિ યોગ વર્યો. તેથી આગલ્યાં કર્મની નિર્જરા હેય અને નવાં શુભ આવ્યાં, બાંધ્યાં પુત્વ પણ નિપજે. જે માટે શ્રી સંથારાપર્ય ત્રામાં આશ્રવ, સંવર, નિર્જરા એ ત્રણ ભેગા હોય તે તીર્થ કહીએ. તે માટે સંથારાદિકરતાં જે યોગ રેકે, તેથી ખાવાદિ કનાં કર્મ પણ રેકે નવાં શુભકર્મ આવે, પણ તેથી દેવગતિ તથા તીર્થકરાદિ પ્રકૃતિનો બંધ પણ હોય છે. આગલાં અશુ * * * Page #148 -------------------------------------------------------------------------- ________________ * : (૧૩) જૈનતાવશાધક ગ્રંથ ભકર્મ ખપાવે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા सध्ययनमा जत्त पञ्चखखाण अगायं जव सहस्साई निलं . ઈતિ વચનાત્, જેમાટે સંવરની કેરણી કરતાં પાપટાળી છ પદાર્થો નિપજે અને તે સમયે કષાયાદિથી પાપ પણ છે. પરંતુ સંવરની કરણીથી એક આવતાં કર્મ જ રેકે છે. આ ગલાં જે તૂટે છે તે નિર્જરાથી. નવાં બાંધેતે શુભ આશ્રવથી, પણ સંવરને તે કર્મ રોકવાનો જ સ્વભાવ છે. શ્રી ઉત્તરે ધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં સંક્રમણ અd બાય. તે વોરા નફ. વળી શ્રી ભગવતિ સૂત્રના ત્રીશમા શતકના પાંચમા ઉદેશામાં તંગિયા નગરીના શ્રાવકે પાર્શ્વનાથ ભગવાનના સંતાનિયાને પૂછ્યું કે, સંયમ તપનું શું ફળ? ત્યારે સ્થવિરે કહ્યું. સંગgi અનાયgય તે, તે વોરાઈ છે. ત્યારે શ્રાવકે કહ્યું કે, દેવલોકમાં કેમ જાય છે? ત્યારે કાલિયપુત્ર સ્થવિરે કહ્યું. પુત્ર તો ઉકતિ ૧. આણંદ નષિ સ્થવિરે કહ્યું. મિયાણ નો રેવનોપ, ઝવવíતિ ૨. ત્યારે મહિલ સ્થવિરે કહ્યું. પુવતi નો વૉgિg Saઉંતિ ૩. ત્યારે કાશ્યપ સ્થવિરે કહ્યું. સંસાણ અને સેવા કરવત્તિ ૪. એ ચાર બોલ ફેર કહ્યા. તે હવે જુઓને ! જે સાધુ તે અસત્ય ન બેલે તે ચાર ભાષા કેમ બેલ્યા? પણ ચારે ભાષા સાચી છે. ભગવતે ગૌતમસ્વામી પાસે સ્વિકારી છે. તો એને પરમાર્થનય ઉપર છે. પૂર્વના બે પાઠ તે વ્યવહાર નય ઉપર છે. ઉપરના બે પાઠ નિ નયના છે તે કેમ? પૂર્વ સંયમ, પૂર્વ તપ એ નામ કહ્યાં; પણ સંયમ તપ એમ ન કહ્યું, તેનું કારણ એમ છે કે, Page #149 -------------------------------------------------------------------------- ________________ ૨૩ માનવ પદાર્થમાં ભેગા જાદાના દ્વાર (૧૩૧) પૂર્વે સંયમ તે, સરાગ સંયમ, ને સરાગ તપને પ્રભાવે દેવતામાં ઉપજે છે. પણ વીતરાગી સંયમવાળા દેવગતિનું આઉભું ન બાંધે.સરાગપણાથી સંયમ ન દ્યો.સંયમથી અશુભ કર્મ રા કયાં.વળી પૂંજતાં,પરવતાં યત્ના તે સંયમ,પાંચ સમિતિ તે સંય મ,તેમાં શુભયાગ પ્રવર્ત્યેા તે શુભ આશ્રવ છે. તેથી દેવગતિને શુભબંધ હોય. તે કારણ માટે પૂર્વ સંયમથી દેવગતિમાં જાય. એમ પૂર્વ તપથી પણ દેવગતિમાં જાય. એ વ્યવહાર નયનું વચન છે. ત્રીજો પાઠ કર્મને પ્રતાપે ઉપજે તે શુભ કર્મને પ્ર તાપે ઉપજે છે. સંગીયા, સરાગ તે સરાગ લેશ્યા માહને પ્ર તાપે ઉપજે, તે મેાહને પ્રતાપે દેવતામાં કેમ ઉપજે પરંતુ જો સર્વથા રાગ દ્વેષ ક્ષય ગયા હૈાત તા મેક્ષ જાત, પણ એ ટલા રાગ દ્વેષ રહ્યા તેના પ્રતાપે દેવતામાં ઉપજે છે. તે ન્યાયે ફીક છે. જેમ કાઈ પુરૂષ પંદર કેશને ગ્રામાંતરે ચાલ્યા. જતાં દશ કાશ ઉપર થાકયા, ત્યારે ત્યાં જ રાત રહ્યા. તા તે પુરૂષ ત્યાં કેને પ્રતાપે ગયા અને રહ્યા ? તે થાકવાને પ્રતાપે રહ્યા. આધે જઈ શક્યા નહી. તેમ સંયમ તપને પ્રતાપે દેવલાકે ગયા અને રાગ દ્વેષને પ્રતા પેદેવલાકે રહ્યા. આધેા જઈ શયેા નહી. તથા એક નયમાં કષાયને પ્રતાપે દેવતાપણે ઉપજે. તેકષાય શુભ ભાસે છે. જે માટે શ્રી ઠાણાંગ સૂત્રના બીજા ટાણામાં નારકીનું શરીર રાગ દ્વેષે કરી ઉપજ્યું કહ્યું છે. એમ ચાવત્ વૈમાનિક સુધી તથા ચેાથે ઠાણે ચેાવીશ દંડકનાં શરીર ચાર કષાયે કરી નિપન્યાં કહ્યાં. તે લેખે નારકીનાં શરીર અશુભ કષાયથી નિપન્યાં દેખાય છે અને વૈમાનિકનું શરીર શુભ ક પાયથી ઉપજ્યું દેખાય છે. અશુભ કષાયથી દેવતામાં કેમ Page #150 -------------------------------------------------------------------------- ________________ ~~ - (૧૩ર) જેનતત્વજોધક ગ્રંથ. ~~~~~ જાય? અને ઈહિ તે કષાયથી ઉપવું કહ્યું. વળી તંગિયાન ગરીના આધકારે સરાગથી દેવગતિ કહો છે. વળી કર્મગ્રંથમાં પણ સર્વ કર્મની (૧૭૭) પ્રકૃતિનું કારણ કષાય છે. કષાયથી જ સર્વ પ્રકૃતિ છે. ભલે ભંડો રસ પડે છે. અશુભ કષાયથી અશુભ પ્રકૃતિને અશુભ રસ પડે છે.શુભ કષાયથી શુભ પ્રકૃ તિને શુભ રસ પડે છે. વળી સૂત્રમાં પણ ચાર કષાયનું ફળ ચારગતિમાં ફરવું કહ્યું. વળી શ્રી આચારાંગ સૂત્રમાં તો અતi માણે. ઈહિાં દબંછા ભલી કહી. શ્રી ભગવતિ. સૂત્રમાં ગહ સંયમ કા. આર્તના બે ભેદ કહ્યા પ્રશસ્ત , અપ્રશસ્ત ર તે કેમ? એ દષ્ટાંતે. કષાયથી ભલું થાય; પણ અંતરમાં કષાય તે અશુભ જ છે. શુભયોગની અપેક્ષાએ રાગ તે શુભ ભાસે છે. જેમ પોતે તો ચેર છે, પણ શાહ કારની સંગતે શાહુકાર જેવો પ્રતિભાસે છે. તથા મહટી ક ષાય છૂટી અને ન્હાની કષાય રહી, તે માટે શુભદેખાય, જેમ કૃષ્ણલેશ્યાની અપેક્ષાએ નિલ શુભલેશ્યા અને નિલથી કાં પુત શુભ, પણ પરમાર્થ સંભારવાથી ત્રણ લેશ્યા અશુભ જે છે. તે ન્યાયે સંસારનો રાગ છૂટવાથી ધર્મને રાગ આવ્ય, તે પૂર્વની અપેક્ષાએ સુલભ પ્રતિભાસે છે; પણપોતે અશુભ છે. એટલું છૂટવાથી મુક્તિ જશે. જેમાં ગતમસ્વામીને વીર પ્રભુએ કહ્યું. મહારા ઉપરથી રાગ ટાળ; અને ટાન્યો તે કે વળજ્ઞાન ઉપન્યું. તેમ એટલી કષાયથી યથાખ્યાત ચારિત્ર અટક્યું, સાતમે ગુણઠાણે મુક્તિની વાંછા છે એટલી થકાં પણ મુક્તિ ન પામે અને એ છૂટવાથી મુક્તિ મળે તે લેખે કષાય ત્યજવા ગ્ય છે. કષાય છૂટી તથા યોગ પણ શુભ વર્તે, Page #151 -------------------------------------------------------------------------- ________________ ૨૩ મે નવ પદાર્થમાં ભેગા જૂદાનો દ્વારા (૩૩) તેથી કષાય શુભ ગણીએ. જેમ એક રાગ તે સ્ત્રી પુત્ર ઉપર, તે પણ કષાય, અને બીજો રાગ અરિહંત, સાધુ, શ્રાવક, ધર્મ, દયા શીળ, સત્ય, સંતેષ, ક્ષમા અને જીવને ઉગારવા ઉપર રાગ એ બેહુ રાગ સરખા કેમ થાય? શ્રી આવશ્યક સૂત્રમાં પણ ધર્મને રાગ તે પ્રશસ્ત કહે છે. વળી ભગવતે શા ળાને બચાવ્યા તે પણ સરાગપણાથી બચાવ્ય કહ્યું છે. તે રાપણામાં પાપ હોય તો વીતરાગને હોય; અને જે સરાગ વિના બચાવ્યો તે ગે શાળે બે સાધુને બાળ્યા, તેને કેમબ ચાવ્યા? તે માટે યાદિ ઉપર રાગ હોય, તેમાં પાપ પુન્યનો બંધ છે. શુભ આશ્રવ જણાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના બત્રીશમા અધ્યયનમાં રાજ લોક વિર - વીર્ય. ઇતિ વચનાતુ, રાગ દ્વેષ બેહુ કર્મનાં બીજ છે. રાગ દ્વેષ વિના કર્મ ન બાંધે. તે જે રાગ દ્વેષમાં એકાંત પાપ હોય તે પા પનાં બીજ તે રાગ દ્વેષ છે, પણ પુન્યનું બીજ કેણ? પુન્યનું બીજ પણ કષાય જ દેખાય છે. જેમ સંસાર રવિ infજાય, નHU પર . એ ભય પણ શુભ દેખાય છે. તથા શ્રી ઉવવાઈ સૂત્રમાં સ્થવિર ભગવંત સૂત્ર ભણીને મત્તમાતંગની પેઠે રમે. તથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીશમા અધ્યયનમાં મા , એ રીતે પણ શુભ જાણીએ. વીજ તથા ઇમિક્ષ ારા એ રાગ પણ . શુભ દેખાય છે તથા અનુપનાનું શરીર લલ્લી વહુ પુતિ. એ દુગછા પણ શુભ દેખાય છે. તે અનુસારે કષાયને પણ શુભ વ્યવહાર કહીએ, અને નિશે તો સર્વ કષાય ક્ષય જવાથી વીતરાગીપણું થાય; પરંતુ કષાય થકાં વીતરાગીપણું + , , * 11th Page #152 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪) જૈનતત્વધક ગ્રંથ. ન આવે. તે માટે કષાય સર્વ અશુદ્ધ છે. ભગવંતની આજ્ઞામાં નહીં. જે માટે દશમા ગુણઠાણા સુધી સૂત્ર વિપરીત ચાલતા કહ્યા છે. તે ન્યાયે આજ્ઞા નહી પણ વ્યવહારે કષાયમાં શુભ આશ્રવ જણાય છે. તે શુભ આશ્રવથી નિર્જરાને પુન્ય હોય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં વંયા નિયાળ - વેર, 9ચાવં નિવંધ૬. ઈતિ વચના. એ વંદણાથી નિર્જરાને પુ બંધ બેહ કહ્યા છે અને નિર્જરા બંધ કેમ હોય? તે જેમ ચડસાદિકે કૂવાનું પાણી કાઢતાં તે પાણી પાછું પડે છે, તેમ નિર્જરા કરતાં છઠ્ઠ ગુણઠાણે નિયમા સાત કર્મ બંધાય છે, પરંતુ બાંધે ચેંડાં અને તેઓ ઘણું. તથા તોડવાનું કામી છે, બાંધવાનો કામી નહી તેથી સમયે સમયે ઉજ્વળ થતું જાય છે. જેમ કેઈને માથે હજાર રૂપિયાનું દેવું હોય તેને કમાતા વ્યાપાર કરતાં સમયે સમયે માથે વ્યાજ ચઢે છે. કેઈસમયે કમાય પણ છે પણ ઘણું કમાય છે તેથી દેવું ઓછું થતું જાય છે. ધન વધતું જાય છે. એમ સાધુ પ્રમુખે પૂર્વ કર્મ રૂપી દેવું સંચ્યું છે તેને પ્રતાપે સમયે સમયે સાત આઠ કર્મ બાંધવા રૂ૫ વ્યાજ ચઢે છે, અને શુભ ગાદિ વચ્ચે નિર્જરાદિક કમાણી પણ થાય છે. તે વ્યાજ ભાડું સર્વચૂકાવીને દિન દિન પ્રત્યે કર્મ ઓછાં થતાં જાય છે. જ્ઞાનાદિ રૂપે ધન વધતું જાય છે, તેથી મુક્તિ મળે છે, પરંતુ જ્યાં સુધી આશ્રવ રેડ્યા નહિ, ત્યાં સુધી ક મને બંધ નિમાયે છે. તે માટે સંવર હોય તે સમયે સાત ૫ દાર્થ ઉત્કૃષ્ટ નિપજે, પણ સંવરમાં વિશે પુન્ય પાપ એકે નહી. જે માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં Page #153 -------------------------------------------------------------------------- ________________ (૧૩૫ ) ૨૪ મા હૈય; જ્ઞેય, ઉપાદેય દ્વાર સંવરણ વ્યાયજીને પુત્ર વાવાસવ નિરોનું રે. ધૃતિ વચનાત્. છાં પુન્ય પાપ બેહુને આશ્રવ કહ્યા છે. એ બેડુ આશ્રવ રૂપે તેને રોકવું તે સંવર કહીએ. જે માટે સંવર એકલાજ શુ નિષ્કલઁક છે પણ નવ પદાર્થ વ્યવહારે ભેગા છે. નવ પદાથૅ ભેગા થયાથી એક જીવ કહીએ. ઇતિ તેવીશમા નવ પદાર્થમાં "ના દ્વાર સમાપ્તમ્ હવે ચોવીશમો હેય, હોય, નાદેયદ્વાર જરે છે. ઉપાદેય તે શું ? જે કાર્ય કરવાની ભગવંતની આજ્ઞા છે, તે કાર્ય કરવાની સાધુ આજ્ઞા આપે. જે કામ કરવાથી ધર્મ છે, અને સર્વને આદરવા ચેાગ્ય છે. સાધુપણું, શ્રાવક પણું, સમકિત, સંવર, ત્યાગ, વૈરાગ્ય, નિવૃત્તિભાવ, ભણવું ગ ણવું, તપ, જપ ઈત્યાદિ ઉપાદેય કહીએ. હેય તે શું ? જે કાર્ય કરવાની ભગવંતની આજ્ઞા નહિ, સાધુ પણ નિષેધે છે કોઈ પૂછે કે, આ કામકરવાથી મને શું ફળ થશે ? ત્યારે સા ધુ કહે કે, તમને પાપ થશે. હિંસા, મૃષા, અદત્ત, ક્રોધ, માન, કષાય, રાગ, દ્વેષ, વિકથા, નિદ્રા, પ્રમાદ, અધર્મ, મિથ્યાત્વ, કુપાત્ર સેવા, આશ્રવ ઇત્યાદિ હેય કહીએ. તે છાંડવા યેાગ્ય છે. જ્ઞેય તે શું ? જે કાર્ય કરતાં સાધુ આજ્ઞા ન આપે, તેમ નિષેધે પણ નહી, પુન્ય પાપ બતાવે નહી, ગુણ દેષ દેખાડે નહી, મેધમ વાત રાખે, માન સાથે, જે કામ કરચાથી કે ઈ જીવને ગુણ હોય અને કાઇને અવગુણ હોય તે પરબ, શત્રુકાર, મિચ્છાત્વિનાં દાન, વીતરાગની આગળ નાટક, ભ ક્તિ, સ્તાત્ર, સાધારણ ગૃહસ્થિનાં દાન, સ્વામિ વાત્સલ્ય, ? Page #154 -------------------------------------------------------------------------- ________________ ' (૧૩૬) જેનતત્વશોધક ગ્રંથ પ્રભાવના દલાલી, ગૃહસ્થનો વિનય, સાધુ નિમિત્તે ગ્રહસ્થિ - ઉઠે બેસે, કાયાના યોગ પ્રવર્તાવે, ધનાદિ આપી જીવ છોડા વવા, મિશ્રભાષા, મિશ્રપાણી, શીળ વિગેરે રાખવા માટે મેં રણ સુદર્શન શેઠની પેઠે અસત્ય, યુગાદિ બચાવવા માટે, અશુદ્ધ દાન સાધુને દેવું, ગૃહસ્થિના ગ વ્યાપાર, વૈયાવ ચ્ચ, પંજવું, પરઠવવું ઇત્યાદિ શેય તે જાણવા ગ્ય છે. આ * હવે એટલા વાનામાં ગ્રહસ્થિ પૂછે કે, આમાં ધર્મ છે કિંવા પાપ છે? ત્યારે સાધુ માને કરે. એ કામ હું કરું કે ન ક રૂં? તે સાધુ એમને કહે કે, તું કર. અથવા ન કર. સમુચ્ચે ચરિતાનુવાદમાં કહે કે, ફલાણે આમ કરયું, તથા વિધવા દમાં એમ કહે કે, મિથ્યાવિ એમ કરે. શ્રાવક સાધુ એમન કરે. એમ ખુલ્લી રીતે પ્રરૂપે, પણ એમ ન કહે કે, આમ કરવું આમ ન કરવું. એ કામ કરવું, એ કામ ન કરવું એમ ન બેલે. એમ સાંભળતાં એમાંનું કોઈ ઘણું ધર્મનું કામ છે તે આદરે, અને ઘણું પાપનું કામ હોય તે છેડે. તેની ક્રિયા સા. ધુને ન લાગે. પછી ચરિતાનુવાદ સાંભળીને ચતુર શ્રાવક હોય છે તે પોતાને ગુણકારી ક્રિયા દેખે તે કરે. અવગુણકારી વાત દેખે તે છોડે, તે ગ્રહસ્થિની ઇચ્છા છે. સાધુની આજ્ઞા નહી. નિષેધે નહી. તે શેય પદાર્થ કહીએ. ઈહિ કેઈએમ કહે કે, સાધુ આજ્ઞા આપે તે ધર્મ અને આજ્ઞા ન આપે તે પાપ. એમ કહીને શેય પદાર્થને ઉત્થાપે છે. તે એકાંત વિરૂદ્ધ પ્રરૂપણ કરે છે. જે માટે સાધુ ગ્રહસ્થિ ને ઘેર જાય, ત્યારે શ્રાવક ઉઠીને ઉભો થાય, સાત આઠ પગ લાં સામો જઈ વંદણા નમસ્કાર કરે. ભાત પાણીને ઘેર જઈ Page #155 -------------------------------------------------------------------------- ________________ *. ૨૪ મે હૈય, ય, ઉપાય દ્વાર ( ૧૩૭ ) - અન્નાદિ પ્રતિલાલે ત્યાં સાધુ આજ્ઞા ન આપે. તે આજ્ઞા વિ ના એકાંત પાપ હોય તો તે પાપ કેણે કરાવ્યું. જે સાધુ ગ્રહસ્થિને ઘેર ન આવત તે શ્રાવક પાપ ક્યાંથી કરત? તે માટે એટલું પાપ સાધુએ કરાવ્યું. તમારી શ્રદ્ધા લેખે તો સા ધનું બીજું કારણ ભાગ્યું, અને આહાર અસૂઝતો થયે. તે માટે એકાંત પાપ નહી. એમ પડિમણામાં ઉઠતાં બેસતાં, સ્વામિવાત્સલ્ય કરતાં પ્રભાવના દલાલી પ્રમુખ કર્તવ્ય પણ સર્વ સાધુની આજ્ઞા વિના કરે છે તો તેમાં જે એકાંત પાપ હોય તે તમે નિષેધતા કેમ નથી? ભગવતે સૂત્રમાં પાપને ઠેકાણે ઠેકાણે નિષેધ્યું છે. “સંયુક્શાન નરેમ પાવાને ચપ્પા નિ ” ઇતિ વચનાત. તે લેખે પાપ નહી. વળી શ્રી સૂ ચગડાંગ સૂત્રના પાંચમા અધ્યયનમાં પ્રશ્ન ૧લે નરકનાં દુઃખ દેખાડ્યાં,શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનાઓગણીશમા અધ્યયનમાં ત્યાં મઘ માંસ ભક્ષણાદિ હિંસાદિકર્તવ્ય સંભારે, પણ સ્વામિ વાત્સલ્ય દાન જીવરક્ષાદિ સંભારે નહી. તેથી પાપનહીં. ઇહાં કેટલાએક એમ કહે કે, તમે આજ્ઞા બહાર ધર્મ કહે છે. તેને એમ કહેવું કે, તમે આજ્ઞાને પરમાર્થ જાણતા નથી ને રૂઢ મત તાણે છે. આજ્ઞાના બે ભેદ છે. ૧ આદેશ આજ્ઞા અને ૨ ઉપદેશ આજ્ઞા. ત્યાંઆદેશ આજ્ઞા તો સાધુને આપે છે પણ ગ્રહસ્થિને પ્રવૃત્તિભાવમાં શેય પદાર્થને વિષે કોઈ ઠેકાણે આશા ન આપે, અને ઉપદેશ આજ્ઞા તે ગેય પદાર્થમાં જે કિલો જેટલે ધર્મ છે, તેટલી સર્વેની આજ્ઞા ભગવતે આપી છે. શ્રી દશવૈકાળિક સૂત્રના ચોથા અધ્યયનમાં “ ના ण कल्लाणं, सोचा जाण पावगं ॥ नन्नयंपि जाण सोचा, जं * * * Page #156 -------------------------------------------------------------------------- ________________ (૧૩૮ ) સમારે પણ શ્રેય કલ્યાણની વાત દેખીને તેમાં જે સારી લાગે તે સમાચરે. તે માટે શ્રેય વસ્તુની ભગત આજ્ઞા આપે નહી, પણ મુખ્યથી આજ્ઞા જ છે. વળી શ્રી પન્નવણા સૂત્રના અગીઆરમા પદમાં “કારો , વિરાસ, ચાર વિરાણી સાથોસા જે ત્રણમાં નહિ તે વ્યવહાર. હાં મિશ્રભાષા, આરાધક, વિરાધક બેહુ કહી. તેમાં જેટલું જાઠ છે તેટલી ભગવંતની આજ્ઞા નહી, અને જેટલું સત્ય છે તેટલી ભગવંતની આજ્ઞા છે. તે ન્યાયે શેયપદાર્થમાં જેટલું ધર્મ છે, તેટલી આશા જ છે. જે માટે આજ્ઞા વિના તે ધર્મ નહી. ધર્મ તે આજ્ઞામાં જ છે, પણ ઉપદેશ આજ્ઞા અને આ દેશ આજ્ઞા બેહ જાદી છે. ત્યાં કોઈ સમુચ્ચે સાધુ શીખવેજ છે. સાધુને વિનય કરવાથી નિર્જરા હેય. સ્વામિવાન્સ લ્યાદિ કરવાથી સમકિત શુદ્ધ હોય, એમ આશા જ છે. વળી સાધુ પૂજે પરઠવે, યત્ન કરે, હાલે ચાલે તે ધર્મને ગ્રહીને હાલે ચાલે. ચેન્નાએ પૂંજે પરઠવે તે પાપ, તે શું પાપ ગ્રહસ્થિને જ લાગુ પડે છે? અને સાધુને દોડી દે છે ? અને સાધુથી શું તે પાપ ડરે છે? તથા ભિાષા આશ્રી કઈ એમ કહે છે કે, મિશ્રભાષા છે તે એકાંત પાપ જ છે. તેને ભગવતે આરાધક વિરાધક કેમ કહી? તથા કોઈ તો શિકારીને મૃગ બતાવે, તે પૂછતાં ઉતાવળે મળવા બે ઘડિની એક ઘડિબ તાવે. કોઈએ દયા નિમિત્તે એમ કહ્યું કે, તે મૃગને ગયાં તે એક પહર વખત થયો છે. એમ તે શિકારીને કહે. કેઈએ સાધુને વૃત આપતાં અર્ધ શેરનું શેર કહ્યું, કેઈએ પાશેરકહ્યું, તે તે બેહુને એકાંત પાપ હોય કે કેમ? ઉત્તર-તે લેખે તો Page #157 -------------------------------------------------------------------------- ________________ - ૨૪ મે હેય, રોય, ઉપાય દ્વાર. (૧૩) - પ્રણામથી ફેર પડે છે. વળી કેઈમશ્રભાષા, કોઈને આરા ધક, કેઈને વિરાધક તેને એમ કહેવું કે એમતો અમે પણ - કહીએ છીએ. જે ય પદાર્થ કેઈતરે, કેઈડૂબે, પણ કયાં - બે વાનાં હોય છે ત્યાં કેઈ કહે કે, એ તે બેલવા આશ્રી સાચ જાઠ કહી છે પણ બોલવાથી એક નાનું હોય; પણ - બે નહીં. જો પરને ઠગવા કહે તે વિશની, નહિ તો આરા ધની. જે માટે શ્રી પરવણ ના ગીઆર ભાષા પ. દમાં સાધુ ચાર ભાષા બેલતે થકા આરાધક કહ્યું છે. જે માટે પ્રવચનની પ્રભાવના માટે તથા ગુરૂવાદિકના દોષ ગેપ વવા માટે જ બોલવાથી પણ દોષ નહી. એમ કહે તેને જૂના સ્થાપનાર કહીએ જે માટે ભગવંતની જ બલવાની - આજ્ઞા છે? હું બેલવાથી પાપ નહિ તે દેવ, ગુરૂ, સંવ નિ મિત્તે હિંસાનું પણ પાપ નહી. દેવ ગુરૂ સંધ નિમિત્તે ચઢવ ર્તિની સેના ચેરે, તો પણ પાપ નહી. ત્યાં પાપ કેમ માને છો? ત્યાં કઈ કહે કે, શ્રી ભગવતિ સૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં મૃગ બચાવવા અસત્ય છે તે દ્રવ્ય કેમ કહ્યું? તેને એમ કહેવું કે, તેને દયાના પ્રણામ છે તે માટે આ તીજા નહી. તે અપેક્ષાએ દ્રવ્ય કહે છે પણ ભાવને ૨ | હસ્ય ન હેય તે તમે શેય પદાર્થ કેમ છડે?તમે એવી ભાષા કેમ ન બેલે? ત્યારે કહે કે, સાધુને કહ્યું નહીં. જે સાધુને કલ્પ નહિ, તે સાધુને પાપ લાગે પણ ગૃહસ્થિને ન લાગે. તે શું સાધુને પાપ લાગ્યું છે? ત્યાં કોઈ કહે કે, સાધુ એવી ભાષા બેલે તે પાપ નહી. જે માટે શ્રી આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના ત્રીજા અધ્યયનમાં કહ્યું છે કે સાધુને, ગુ Page #158 -------------------------------------------------------------------------- ________________ (૧૪૦) જેનતત્વશોધક ગ્રંથ હસ્થિ પૂછે તે જાણ થકે પણ હું નથી જાણતું એમ કહે. તેને એમ કહીએ તે જા બેલવાની ભગવંતની આજ્ઞા છે, તે હિંસા, અદત્ત, મૈથુનાદિ અઢાર પાપની પણ આજ્ઞા હશે! જે બીજા પાપની આજ્ઞા નહિ તે જૂઠની પણ નહીં. વળી આચારાંગને અર્થ જૂઠે કરે છે. કોઈ ઠેકાણે લખ્યો હશે તે પણ જૂઠે છે. ઘણી પ્રતિમાં તે એમ નથી કે, જે જાણતે. હોય તે પણ હું જાણું છું એમ ન કહે. એમ પહેલું ને બોનું બેહ વ્રત પાળે. વીતરાગને ઉપદેશ તે જીવ રાખવા પણ મૃષાવાદન બેલે. તે માટે વિચારીને બેલે. અથવા મન કરે એ અર્થ શુદ્ધ છે, પણ ય પદાર્થમાં આજ્ઞા ન આપે. ત્યાં કોઈ કહે કે, જે શેય પદાર્થની આજ્ઞા ન આપે, તે સાધુને કહ્યું છે પણ એ કરણીમાં પાપ નહી. તેને એમ કહીએ કે, કલ્પ નહિ તે કારણે ધર્મ પણ નહી ને ધર્મ હોત તે આજ્ઞા આપત. જે માટે દાનમાં ધર્મ છે તે ગ્રહસ્થિને દાન દેવાની સાધુ આશા આપે છે અને ઉઠવા બેસવાની આજ્ઞાન આપે.તે ગૃહસ્થનું કર્તવ્ય અવતમાં છે. જે માટે લબ્ધવીર્યમાં તે અત્રત છે ને કરણવીર્યમાં વિનયાદિ ધર્મ કરણી છે. વળી સૂર્યાભને વંદના કરતાં ભગવંતે આજ્ઞા આપી.. નાટકની વેળા જ્ઞેય જાણે મૌન રાખ્યું. તે માટે આજ્ઞા આપે. કેઈક તે એકાંત કારણ ઉપર થાપે છે. કેઈક એકાંત કાર્ય ઉ પર થાપે છે, તે બેહુ દય પ્રરૂપક દેખાય છે. વળી વીતરા ગને તો જ્યાં કારણ કાર્ય એ બેહ શુદ્ધ હોય તે ધર્મ. ઉપાદેય. પદાર્થ આદરવા ચોગ્ય છે. જ્યાં કારણ કાર્ય બેહઅશુદ્ધ હોય તે અધર્મ, હેય પદાર્થ, જ્યાં કાર્ય શુદ્ધ, કારણ અશુદ્ધ ત્યાં Page #159 -------------------------------------------------------------------------- ________________ . . . . ૪૧) - અ૫ પુન્ય. જ્યાં કારણ શુદ્ધ, કાર્ય, અશુદ્ધ ત્યાં અલ્પ પાપ; " પરંતુ એ સર્વ શેય પદાર્થ છે. હવે નવ પદાર્થ ઉપર ત્રણ બેલ કહે છે. પ્રથમ એક મયમાં નવ પદાર્થ શેય છે. સૂત્રમાં ઠામ ઠામ કહ્યું છે કે, જે શ્રાવક, શ્રાવિકા નવ પદાર્થના જાણ છે, તે આશ્રી. પછી ઈ. હેય જાણીને છડે છે, કોઈ ઉપાદેય જાણીને આદરે છે. એ નયમાં તે આગળ જતાં બે ઠરયા, પણ ઈહાં ત્રણ વાત કરી દેખાડે છે. જીવને અજીવ જાણવા ગ્ય છે. તેમાં કેઈ જીવ અજીવ આદરવા, ને કેઈછાંડવા; પરંતુ સમુચ્ચયમાં શેય ૫ દાર્થ છે. પુન્ય પણ જાણવા ચોગ્ય છે. તથાકેઈજ્યમાં પુન્ય. છાંડવા યોગ્ય પણ છે. જે માટે પુન્ય છાંડવાથી મુક્તિ જશે. પુન્ય લીધાથી મુક્તિ ન જાય. કેઈએમ કહે કે, પુન્યતે ધર્મ ધર્મ તે પુન્ય એક જ છે. એ વાત એકાંત ન મળે. જે માટે યુન્યતે કર્મ છે. ધર્મ તેને કર્મ છે. પુન્ય તે પુદગળ છે. ધર્મ તેને પુગળ છે. તથા પુન્ય તબંધ છે. ધર્મતે મેક્ષ છે. તથા - પુજે તે ચાર ગતિમાં ફેરવે, ધર્મ તે ચાર ગતિ મટાડે. પુન્ય આ તે છાંડવા ગ્ય છે. ધર્મ તે આદરવા યોગ્ય છે. તે માટે ધર્મ પુન્ય એક નહીં અને ભાવપુ તે પુન્યની કરણીને ધર્મ એક જ છે. કેઈ નયમાં પુન્ય આદરવા ચોગ્ય પણ છે. જે માટેધ - મની અને પુન્યની કરણ એક છે. શ્રી ભગવતિ સૂત્રના ચોથા શતકના દશમા ઉદેશામાં ઔષધમિશ્રિત ભેજનને દષ્ટાંતે આ ઢારે પાપથી નિવસ્યથી કલ્યાણકારી કર્મ બાંધે. તથા શ્રીઠા સાંગ સૂત્રના દશમાં કાણામાં દશ પ્રકારેકલ્યાણકારી કર્મ કરે. શ્રી જ્ઞાતાસૂત્રના આઠમાં અધ્યયનમાં વોશ પ્રકારે જિનનામ * * - ' * Page #160 -------------------------------------------------------------------------- ________________ (૧૪ર), જેનતત્વોધક ગ્રંથ, પ્રકૃતિ બાંધે. તે ન્યાયે ભાવપુન્યની કરણી નિયંઘ છે. તે આ દરવા યોગ્ય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના એકવીશમાં અધ્ય ચનમાં વિવું કે ના છુપાવે. તથા તે જ સૂત્રના દશામાં. અધ્યયનમાં સંઘરણુફા બેહે કર્મ ભમાડનારાં છે. - ઈહાં કઈ અવિવેક શિરોમણિ એમ કહે કે, પુન્ય એક ત છોડવા યોગ્ય છે. પુન્ય તે રોરી, ખાડા સરખું, પુન્ય તે સેનાની બેડી સમાન છે. એમ કહે તે વિપરીત વાત છે. જે માટે વ્યવહાર નયમાં પુન્ય છાંડવા યોગ્ય નથી, પણ આદ રવા ગ્ય છે. શ્રો ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમા અધ્યયનમાં પરj gari. પુન્યવંતનું મરણ સુધરે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનમાં ચિંતુ પુન્નાર અવા . પુન્ય નહિ કરે તે પાછળથી ઘણો પસ્તાશે. તથા તે જ સૂત્રના તે વીશમા અધ્યયનમાં હે મહાભાગ ગૌતમ ઈહાં પુન્યને નામે બેલાવ્યા. વળી પુન્યને ચેર કહે તે જૂઠે. પુન્ય તે વળાવા સમાન છે. જે માટે શ્રી ભગવતિસૂત્રના ચાદમા શતકના સા તમા ઉદેશામાં લવસમમ દેવતાને સાત લવ પ્રમાણે આઉખું શુભ હેત તે મેશે જાત. જીહાં પુન્ય રૂ૫ વળાવો ખૂટશે. તે થકી મેક્ષ ન ગયા. વળી કોઈ કહે કે, પુન્ય તે સેનાની બેડી છે અને પાપ તે લોઢાની બેડી છે તે વાત નય આશ્રી ન મળે. જે માટે બેડી તે બેહદુઃખદાઈ છે, અને પુ ન્ય તે સુખદાઈ છે. શ્રી આચારાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનના બીજા ઉદ્દેશામાં પુન્ય બેડી તે ઝાજ સમાન કહી છે. શ્રી ભ ગવતિ સૂત્રના તેવીસમા શતકમાં શરીર પુન્ય પ્રકૃતિને ના વા કેહી, તે સમુદ્રમાં બેઠે છે. ત્યાં સુધી તે નાવા આદરવા Page #161 -------------------------------------------------------------------------- ________________ - ~ ~ ' ' '.. આ ૨૪ મે હેય, ય, ઉપાદેય દ્વાર. (૧૪૩) ગ્ય છે. જે વચમાં નાવા છાંડશે તે પાણીમાં ડૂબશે, અને સમુદ્રપાર ઉતરયા પછી આપણે ઘેર જતાં નાવા આદરવા એગ્ય નહી. છાંડવા યોગ્ય છે. નાવા છાંડવાથી ઘેર જવાશે. પણ નાવા છાંડચા વિના ઘર નહી. તેમ સંસાર રૂપ. સમુદ્રમાં તેરમા ગુણઠાણ સુધી તે પુન્ય રૂ૫ નાવા આદરવા યોગ્ય છે. કઈ જાણે પુન્ય તે છાંડવા યોગ્ય છે. અંત સમયે પુન્ય છોડવું પડશે, તો હું અત્યારથી જ છોડી દેઉં! એમ જાણીને પુન્ય રૂ૫ નાવા છાંડશે તે પાપ રૂપ પાણીમાં ડૂબી જશે. તે સંસાર સમુદ્ર તરયા પછીચદમાં ગુણઠાણને છેલ્લે સમયે પુન્ય છાંડવા ગ્ય, તે છાંડવાથી મુક્તિ જશે. તે આદષ્ટાંતે-જેમ કિઈ પુરૂષ ખોળામાં ઘૂઘરી ઘાલીને ગ્રામાંતરે ચાલ્યાં રસ્તા માં ઘૂઘરી ખાતો જાય ને કાંકરા દૂર નાંખતે જાય. એમ કર તા ઘૂઘરી ખાઈને પૂરી કરી, કાંકરો નાંખીને પૂરી કરેચા. તે દિષ્ટાંતે જીવ પણ શુભાશુભ કર્મ સહિત છે. ત્યાં પાપનાં તોપ ખાણકરતો કરતો પાપરૂપ કાંકરા નાંખી દેઅને પુન્યરૂપ ઘુઘરી ખાઈને પૂરી કરે પણ નાખે નહી. બેહ પૂરા થવાથી કર્મ રહિત થાય, અને જે ઘુઘરી નાંખી દે તે ભૂખથી મરી જાય. તે ન્યાયે પુન્ય છાંડવા ગ્ય નહી. . વળી મેડી ચઢતાં પગથિયાં આદરવા યોગ્ય છે, અને ઉચે ચડ્યા પછી છાંડવાં. વચ્ચે છોડે તે હેઠા પડે. તેમ મું તિમંદિરે પેસતાં પુન્ય રૂ૫ પગથિયાં આદરે અને ચાદમા ગુણઠાણાને છેડે છોડી દેવાં. તથા રાજાને પર્ષદા વીંટી છે, તે મહેલમાં પેસતાં પછવાડે રહે પણ સાથે ન આવે. તેમ પુન્ય સહેજે છૂટે. વળી પાપ તે મેલ સમાન છે, અને પુન્ય રૂપ Page #162 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૪ ) જૈનતત્વોાધક ગ્રંથ. પાણી તથા સાબૂથી ધાવાથી આત્મા ઉજ્જ્વળ થશે. ઉજ્વળ થયા પછી સાબૂ પાણી સરખાં પુન્યને નીચેાવોને કાઢી નાં ખશે. વળી જ્યાં પાપ રૂપ ચારના ભય, ત્યાં પુન્ય રૂપવળાવે સાથે લેવા અને ભય મટળ્યા પછી વળાવાનું કામ નહી. તેમ પાપ મટાં પુન્યનું કામ નહી. તે માટે પુન્ય આદરવા ચેાગ્ય છે, તથા છાંડવા ચેાગ્ય પણ છે. વળી કેાઈ કહે કે, પુન્યની વાંછા ન કરવી.તે વાત પણ એકાંત ન મળે. જે પુન્યની કરણી ભાવપુન્ય તેની વાંછા ક રવો કહી છે. તથા સુપાત્રને વિષે સેણું નીવે ધમ્મામÇ, મો રવાન૬. ધર્મ પુન્ય, સ્વર્ગ, મેાક્ષની વાંછા કરતા દેવલાકમાં જાય, પણ પુન્યના પરમાણુ દ્રવ્યપુન્યની વાંછા ન કરવી. પુન્યનાં ફળ જે ઋદ્ધિ સંપત્તિ મળળ્યેા ઈત્યાદિ વાંછા ન ક રવી. કરે તે સરગીપણું છે. ઘઉં નિપજાવતાં ધાસ સહેજે નિ પજે છે, પણ એમ જાણે કે, ધાસ પાછળથી છેાડવું પડશે, તે પહેલાં જ છેાડું ! જો કાઢે તેા ઘઉં નિપજે નહી. તેમ સંવર નિર્જરા નિપજાવતાં પુન્ય સહજે નિપજે છે; પણ વાંછા ક રવી નહી. એકલા ઘહું ન નીપજે તેથી રક્ષા કરે છે,તે ન્યાયે સમુચ્ચયમાં પુન્ય જ્ઞેય પદાર્થ છે ૩. પાપ તે એકાંત અશુભચૈ ગ હૈય પદાર્થ છે ૪. આશ્રવના બે ભેદ–૧ શુભ આશ્રવ, ૨ અશુભ આશ્રવ. ત્યાં મિથ્યાત્વાદિ અશુભ આશ્રવ તે એકાંત હેય પદાર્થ છાંડવા ચાગ્ય છે, અને શુભયાગાદિ, શુભ આશ્ર વ તે પુન્યની પેઠે જ્ઞેય પદાર્થ જાણવા યાગ્ય છે, વ્યવહાર ન યમાં આદરવા યાગ્ય છે. નિશ્ચયમાં છાંડવા ચેાગ્ય છે. જે માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના એગણત્રીશમા અધ્યયનમાં વધા Page #163 -------------------------------------------------------------------------- ________________ Farini * * ૨૪ મે હૈય, ય, ઉપાદેય હાર. (૧૪૫). આવકારારું નિત્ત. જેટલી જેટલી વસ્તુ પચ્ચખી તે તે સર્વ આશ્રવ છે. એમ ખાવું, પીવું, ઉઠવું, બેસવું, સૂવું, બોલવું એ સર્વ આશ્રવ નિમાં છાંડવા યોગ્ય છે. કેઈધુ મનાં પચ્ચખાણ નથી. - ઈહાં કોઈ કહે કે, સાધુ તપ કરે, મૈન રાખે, જિનકલ્પિ - પણું આદર, સંગ ત્યાગ કરે, ધર્મકથા ન કરે, શિષ્યાદિને ત્યાગ કરે, એ તો ધર્મનાં જ પચ્ચખાણ દેખાય છે. તેનો - ઉત્તર-સંવર ધર્મનાં પચ્ચખાણ તો કોઈ ઠેકાણે ચાલ્યાં નથી, પણ એ કર્તવ્યમાં જેટલો યોગ વ્યાપાર છે, તે હેય, પદાર્થ જાણીને ત્યાગે છે. વળી સાધુપણું લેતાં જેટલાં કામ. ત્યાગ્યાં, તે સર્વ સાવધ છે. સાધુ ન કરે તે સર્વ સાવધ કામ ન છે. તેમાં કેઈક તે એકાંત પાપ છે, કેઈકમાં પાપનો ભેળ છે, પુન્ય પાપ બેહુ નિપજે છે પણ નિર્વઘ કામ ત્યાગ્યાં નહી. વળી સાધુપણામાં જે જે કામ સેવે, તે તે સર્વ નિવેધ છે, અને સાધુપણું લીધા પછી તે મહિલાં કામ વ્યવહાર નયમાં ઉપાદેય જાણી આદરે છે. નિમાં એ મહિલાં જેટલાં આ શ્રવનાં કર્તવ્ય, તે નિ હેય જાણીને છોડે. તે માટે આશ્ર વના બે ભેદ કહ્યા ૫. સંવર તે આદરવા ગ્યા છે. ઉપાદેય છે. યદ્યપિ મુકિત ગયાં ક્રિયારૂપ સંવર તજશે, તથાપિ વ્ય વહાર સંવર તેજે છે. નિશ્ચ સંવર સમકિતાદિક તે સિદ્ધમાં પણ છે. તે કદાપિ છૂટતા નથી, પણ વ્યવહાર છૂટે છે તે વ્ય વહાર કર્મવંતને છે. શ્રીઆચારાંગ સૂત્રમાંચHસ વપરા જ વિકાર. કર્મ વિના વ્યવહાર નહીં. તે ન્યાયે પહેલા ગુણઠા થી માંડીને ઊંચે ઊંચે ચઢતાં વ્યવહાર ઘટે છે. નિવધે Page #164 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૬ ) જૈનતત્વરોાધક ગ્રંથ, છે, તે માટે સંવર નિવૃત્તિભાવના ત્યાગ નહી ૬. નિર્જરા તે આદરવા ચાગ્ય છે. કર્મ ક્ષય થયા પછી નિર્જરા નહી. તથાપિ નિર્જરાના ગુણ એમ જ છે. કર્મ વિના કાને નિ જર્જરે ? જ્યાં વેઢવું ત્યાં નિરવું. પહેલે સમયે વેદે. બીજે સમયે નિજ્જરે. તે વાસ્તે સિદ્ધમાં વેદવું નથી, તેમ નિ રવું પણ નથી છ. બંધના બે ભેદ આશ્રવની પેઠે અશુભ હાય. શુભ તે વ્યવહારે, ઉપાદેય નિશ્ચે હાય ૮. મેક્ષ તે આ દરવા ચેાગ્ય છે કર્મ મૂકાવે તે મેાક્ષ. મૂકાયા પછી મેાક્ષ નહી. તે કર્મ વિના કાને મૂકે ? હવે એક નચે નવ પદાર્થ આળખાવે છે. એક વ્યવહાર નયમાં જીવ ૧, અજીવ ર, પુન્ય ૩, પુન્ય આશ્રવ ૪, પુન્ય બંધ ૫, એ પાંચ જ્ઞેય પદાર્થ છે. તેમાં જ્ઞેય પદાર્થ પણ છે. ઉપાદેય પણ છે, પાપ ૧, પાપ આશ્રવ ૨, પાપ બંધ ૩ એ ત્રણ હેય એટલે છાંડવા ચેાગ્ય છે, સંવર ૧, નિરા ર મેક્ષ ૩ એ ત્રણ આદરવા ચેાગ્ય છે. હવે નિશ્ચે નયમાં જીવ અજીવ જાણવા ચાગ્ય, પુન્ય, પાપ, આશ્રવ ને બંધ એ ચાર છાંડવા ચાગ્ય છે. સંવર, નિર્જરા ને માક્ષ એ ત્રણ આદરવા ચેાગ્ય છે. તથા એક અપેક્ષાએ સંવરજઆદરવા ચેાગ્યછે. તથા એક નયે સિપણું મેક્ષ જ આદરવા ચાગ્ય છે. વળી વિશુદ્ધિ નયમાં જીવના ગુણ કેવળજ્ઞાનાદિ તે જ આદરવા ચેાગ્ય છે. નિશ્ચમાં એક જીવ જ છે. બીજે કાઈ નહી.તેમાં પુન્ય, પાપ, આશ્રવ ને બંધ એ ચાર એક છે. અનાત્મા રૂપિ અજીવ હૈય અનાજ્ઞા કર્મ અનિત્ય પ્રકૃતિ ઉદય, નિત્ય અશુદ્ધ જીવને મે લા કરવાના સ્વભાવ છે. તે માટે અવના માય કહીએ, સ Page #165 -------------------------------------------------------------------------- ________________ - ર૪ મો હેય, ય, ઉપાદેય દ્વાર (૧૪૭), -~~~- ~વર નિર્જરા ને મેક્ષ એ ત્રણ એક છે. આત્મા રૂપિ આ - રૂપિજીવ ઉપાદેય, આજ્ઞા કર્મઅપ્રકૃતિ, ઉપશમ,ક્ષપશમ સાયકલાવ શુદ્ધ જીવને ઉજ્વળ કરવાને સ્વભાવ છે. જીવના ગુણ પર્યાય છે. જીવના પર્યાય જીવ સ્વરૂપી છે. ઉપ ચારિક અનેક નય છે. ઈતિવશમો હેય, ય, ઉપાદેયદ્વાર. એ નવ પદાર્થ ઉપર ચોવીશ દ્વાર કહ્યા. તેમાં જીવને અજીવ એ બે તે મૂળદ્રવ્ય છે અને સાત એના પર્યાય છે. એ નવ પદાર્થનું જાણપણું ને શ્રદ્ધા તે સમકિત કહીએ. જે માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અાવામાં અધ્યયનમાં એક - નવતત્વ જાણવાથી શ્રદ્ધા સમકિત કહીએ. ઈહાં કોઈ કહે કે, નવતત્વ જાણ્યા વિના સમકિત ન આવે. તેનો ઉત્તર કે– મકિત તો દેવ, ગુરૂ ધર્મની શ્રદ્ધામાં છે અને નવતત્વ તો વિ. શેષ જાણપણું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અવશમા અ.. ધ્યયનમાં દશ પ્રકારની રૂચિ કહી. તેમાં નવમી સંક્ષેપરૂચિ કહી. તે જેણે પરપાખંડિનો મત ધાર નથી. જૈનમાર્ગને જાણ નથી, તેને ધર્મ સાંભળવાથી તત્કાળ સંક્ષેપરૂચિ સમ કિત આવે. તેણે નવતત્વ કયારે શીખ્યા હતા? વળી શ્રીઉ - ત્તરાધ્યયન સૂત્રના બીજા અધ્યયનમાં સાધુને કેઈ જીવાદિ પદાર્થ પૂછે, અને તે ન આવડે તે સેચ ન કરે. વળી શ્રી ભગવતિ સૂત્રના બીજા શતકના પાંચમા ઉદ્દેશામાં તથા ઠા ભાગ સૂત્રના ત્રીજા ઠાણામાં સાધુની સેવા કરવાથી દશ બે લની પ્રાપ્તિ થાય. તેમાં પહેલું તો સૂત્ર સાંભળવાથી, બીજે - બેલે સમકિત આવે પ્રોતત રૂ૫ ત્રીજે બેલે વિજ્ઞાન આવે, એ નવતત્વના જાણપણારૂપ તે જુઓને શ્રદ્ધા પહેલી આવો Page #166 -------------------------------------------------------------------------- ________________ (૧૪૮) જેનતવશેધક ગ્રંથ, અને નવતત્વ તો પછી શીખે છે. વળી અસોચા કેવળી શ્રી ભગવતિ સૂત્રના નવમા શતકના તેત્રીશમા ઉદ્દેશામાં ક વંચિત્ પ્રકારે જીવાજીવાદિક જાણ્યા. પાખંડિ, સારંભી, સંપ રિગ્રહ જાણ્યાથી, સાધુની પ્રતીત આવ્યાથી સમકિત આવે. તેને સમકિત આવ્યું. નવતત્વ ક્યારે શીખ્યા હતા ? વળી આજ સમકિત પામીને આજ સાધુપણું લીધું તે છ મ હિનામાં પ્રતિક્રમણ શીખે ને પછીથી નવતત્વ શીખે. ત્યારે એમ ગણે તે સમકિત વિના તમે ભેગા આહાર પાણી કેમ કરે છે? તમારી શ્રદ્ધા પ્રમાણે સાધુપણું કેમ રહેશે? વળી, અર્જનમાળી, અઈમુક્ત કુમાર, ગજસુકુમાળ પ્રમુખ જે દિ વસે સમજ્યા, તે જ દિવસે સંયમ લીધો. તે નવતત્વ કયારે શીખ્યા? વળી નવપદાર્થના ભણવાથી સમકિત આવે તો નવતત્વ તે અન્યમતિ ઘણાય ભણે છે ! તે સર્વને સમકિત કેમ ગણો નહી? વળી સમકિત તે સોનાની મુદ્રિકા છે, નવા તત્વ તે રત્નસમાન છે. જો મુદ્રિકામાં રત્ન જડે તો વિશેષ ભા પામે, અને જે રત્નને વેગ ન મળે તે મુદ્રિકા તે ખરી, તેમ નવતત્વ શીખવાથી વિશેષ શેભા પામે, અને જે નવ તત્વ ન શીખે હોય તે પણ સમકિત તે ખરું. વળી શ્રી ભગવતિસૂત્રના પહેલા શતકના ત્રીજા ઉદેશમાં તમે, નિણાં, વં નિહિં . જે ભગવતે ભાંખ્યું તે - સત્ય. એવું ધારત આજ્ઞાને આરાધિક હોય. વળી શ્રી નવ તત્વ પ્રકરણમાં નવા નવ પારે, ના નાતરણ ઢોર ત્તિ નહતો, અચાણમાવિષwi?II જીવાદિ નવા પદાર્થ જાણે તેને સમકિત હોય. વળી એ જીવ અજીવઇત્યા Page #167 -------------------------------------------------------------------------- ________________ - ૨૪ મે હેય, ય,ઉપાદેય દાર. (૧૪૯) દિ ભાવે કરી સદહે તો અજાણતાને પણ સમકિત હોય. જેમ બાળક દૂધનું નામ તો ન જાણે, પણ દૂધને સ્વાદ જાણે તેમ નવ પદાર્થનાં નામ તે ન જાણે, પણ પરમાર્થ જાણે તેને સે ભકિત હેય. તથા નવતત્વ પ્રકરણમાં સવાર , या वयणं न अन्नहा हुंति ॥ इय बुद्धि जस्स मणे, सम्मत्तं नि વલંત ભગવતે ભાખ્યું તે સત્ય એમ જાણે તે સમકિત. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અઠ્ઠાવીસમા અધ્યયનમાં પણ નવત ત્વ શીખવાથી સમકિત કહ્યું અને ભાવે કરી સદ્ધહે તો અજા ણતાને પણ સમકિતહેય. ઇત્યાદિનવ પદાર્થનું જ્ઞાન તે સાધુ ને, શ્રાવકને સમ્યફષ્ટિને અવશ્યમેવ ભણવું. એમસમતિની શુદ્ધતા હોય. સમકિતની સહેણામાં પણ વારંવારનવતત્વને પરિચય કર કહ્યા છે. એ નવતત્વના ભાવ અનેક સૂત્રના અનુસારે કહ્યા છે. એક નયનાં પદ કહ્યાં છે. સર્વનય માનવી. એક ન માને તે મિથ્યાદષ્ટિ કહીએ. જે સર્વ ન માને તે સ ભકિતિ. શ્રી અનુગદ્વાર સૂત્રમાં તં વન વિપુÉ, જે વરણ Tu . વળી ભગવંતને મત સ્યાદ્વાદ છે. તે સર્વ ને યમાં છે. એક નય ખેંચે તે દુર્નય કહીએ વળી શ્રી આચારાં ગ સૂત્રમાં મર્યાતિ માંef, r રામવાવ, અવયાવી, કે ચાહો કરેલા. જે પોતે સાચી કરીને માને છે, તે વાત - સાચી, તથા અણસાચી પિતાને હૈયે. એવી જ રીતે સિદ્ધાંત વાચની બેઠી છે, પણ તે વાતનો કદાગ્રહ નહી, આપણી સ્થા પના પર ઉસ્થાપના કરતા નહીં. રાગદ્વેષ રહિત સહે છે. તો તેની વિચારણા કરી બેહ વાત સાચીથઈને પ્રણામે તથા કઈ સાચી જુઠી વાત છે અને આપણે હૈયે બેઠી છે તેની ઘણી Page #168 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૦ ) જૈનતત્વશાધક ગ્રંથ. તાણ કરે, ઘણા કદાગ્રહ કરે, આપણા મત સ્થાપે, પારકી વાત ન માને, કેવળીને ભળાવેનહી, ઘણી તાણ કરે, તેસાચી તથા ઠી વાત પણ બેહુ જાડો થઇને પ્રણમે. તે માટે આપ ણી વસ્તુ કરવી નહી. વસ્તુ તા કેવળીની છે.કેવળજ્ઞાનીના ધરની વસ્તુનો આપણે ખેંચ કરવી નહી. કેવળીને ભળાવી દેવી. ઈહાં કાઇ કહે કે, મ્હારે તેા શંકા નથી. હું તે સૂત્રના ન્યાયે પ્રરૂપું છું. હું કેવળીને કેમ ભળાવું ? એ છકાયના જી વ કેવળીને કેમ ભળાવતા નથી? તેને એમ કહેવું કે, છકા યના જીવ તા સર્વે જૈનમતિ માને છે. તેમાં તે શંકા નહી; પ ણ એક આચાર્ય એવી રીતે માને અને બીજા આચાયૅ બીજી રીતે માને. તે વાતને ઘણો ખેંચવી નહી. ધણી ખેંચવાથી અવગુણનું કારણ થાય છે. પાસસ્થાનાં દુપટ્ટાનેદષ્ટાંતે તે દુઃખ પામે.વળી કેવળોને ભળાવવાથી દેાષલાગે ? એકાંત ખેચે તેને અભિનિવેષિક મિથ્યાત્વના ધણો કહીએ, અને આગલે પૂછે તેને એમ કહેલું કે, એ વસ્તુ અમને તે એમ ભાસે છે. પછી વીતરાગ દેવ કહે તે પ્રમાણ છે. એમ કહેતાં કદાગ્રહ પણ ન હોય, રાગ દ્વેષ ન વધે,ને ભગવંતના આરાધક હાય. તે કારણમાટે અમે એટલી નય લખી છે. તે શાસ્ત્રના ન્યાય જાણીને લખી છે; પણ અમારે એ વાતની કાંઇ ખેંચતાણ નથી. બીજા પંડિતા સિદ્ધાંતના અનુસારે બીજી નય બતાવે તે માનવાના ભાવ છે. એ સર્વ નય સ્થાપના રૂપ માંડી નથી. કેઈ તરેહ તરેહથી સાંભળી તેમ લખી છે. પંડિત પુરૂષ હોય તે મ્હારા ઉપર અનુગ્રહ કરી શુદ્ધ કરો. અમારે તા તમેવસ ચં નિસંયિ નં નિર્િ. એ શ્રદા છે. હાં એટલા મતની Page #169 -------------------------------------------------------------------------- ________________ ૨૪ માં હય, ય, ઉપાદવ કાર, છે | નય લખી છે પણ તત્વ તો કેવળીગમ્ય છે. દતિ નવપદાર્થ - ઉપર ચોવીશ દ્વાર સમાપ્તમ. SA शति श्री जैनतत्वशोधक ગંથ સમાd. : Page #170 -------------------------------------------------------------------------- ________________ જૈનતત્વોાધક ગ્રંથ अथ श्री जिनवाणी स्तवन बंद. ( છંદ ત્રીભંગી. ) I જય જય જિનરાયા, સુત્ર સુણાયા, ધર્મ બતાયા, હિતકારી ગણધરજી ઝીલી, સંધિ સુમેલી, નય સ્ કેલી, વિસ્તારી ॥ રચે દ્વાદશ અંગ, ભંગ તરંગ, ધ્રુવ અભંગ, અતિ ભારી ॥ ધન ધન પ્રભુ વાણી, સખ સુખદાણી, ભવિ જન પ્રાણી, ઉરધારી ॥1॥ એ ટેક, યહાં નારૂં તીર્થંકર, કેવળ ગણધર્, અવધિમુનિવર, મનજ્ઞાની જંધા વિદ્યાચારી, પૂરવધારી, આહારક સારી, મહા ઘ્યાની ॥ નહિ ગગણ ગમણી, પદ અનુસરણી, વૈક્રિય કરણી, પિરહારી ધારા વિગ્ન ખમાસણ, તારણ વિયણ, ઉદ્યમ લેખણ, જિણ કીને હિજ આધારે, પંચમ આરે, ધર્મ જ ધારે, જિનજીને આલંબન હેાટા, સૂત્રકા આટા, રેંચ ન ખાટા, હિતકારી ધાણા શુદ્ધ સમ્યક્ તરુવર, અતિ દૃઢ પરવર, વાણી સુધાકર, જળધારા ॥ યા દા વધારણ, હિંસા વારણ, શિવસુખ કારણ, ભવ પ્યારી ॥ એ બુદ્ધિ ખટાવે, ભર્ગ કઢાવે, પાપ છુડાવે, સૂત્રચારી ધા૪॥ જે ચિંતા ઉચ્ચાટણ, માહની દાટણ, ત્રિશલ્ય કાટણ, કાતરણી॥ અરિ કંદકુંદાળી, બંધણ પાળી, સુરતરું ડાળી, સુત જરણી॥ ભવાધિકે માંઇ, ઝાજ કહાઈ, ખેઠા જાઈ, નર નારી ધા॥ સંશય વિષયાય, અને અધ્યવસાય, તિહુઁ અણુ માંય, હેય નહી ॥ ત્રિદોષ રહિત, ત્રિગુણ સહિત, ત્રિપદી રીત, ભેદ સહી શુદ્ધ ન્યાય આરાધી, શિવવધુ સાધી, કર્મ ઉપા ધિ, જિણ વારી "ધ॥૬॥ યા વિરાધન કરકે, યહાંસે મકે, ઉપજ્યા નરકે, દુ:ખ પાયા વળિ ગર્ભમેં લટક્યા, ચાગતિ ભટક્યા, જતમેં અટક્યા, ભય ભારી ધગાણા જિણ હિતકર જાણી, શ્રી જિનવાણી, સા વિ પ્રાણી, સુખ પાયા! સમકિત શુદ્ધ કરણે, મિથ્યા હરણે, ભજળ તરણે, શિવ પાયા | તિલાકરિખ જાચી, શારદા સાચી, મન તન રાચી, જયકારી ધગાડા-કલશ-દાહા. જિનવાણી જયકાર હે, અનુભવ રસકે સારી નય પ્રમાણ વિચારજો, પક્ષપાત પરિહાર મા શમ ક્રમ ઉપશમ ભાવશું, જે સાધે નર નારી તિલાકરખ તિને સદા, પ્રણમે વારંવાર ॥૧૦॥ ઇતિ જિનવાણી સ્તવન છંદ ( ૧૫૬ ) de Page #171 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથ છપાવવામાં જ્ઞાનવૃદ્ધિ રૂપ કાર્ય જાણી જે સાહેએાએ પેાતાની ઉદારતા જણાવી અમાને પ્રથમથી આશ્રય આ પ્યા છે. તે સાહેઓનાં નામ નીચે મુદ્રિત કરૂં છું. નકલે. ( ૬૦૨ ) મુંબઈબંદર. ૧૫૧ શેઠ રામજી માધવજીની વિધવા શેઠાણી માઇ હેમકુંવરબાઈ. ૧૦૧ રા. રા. શેઠ દામજીભાઈ લક્ષ્મીચંદ ૨૫ શેઠ મનજી જાડી ૦ શા દેવકરણ ઝવેર ખરભજા ૧૫ શા ત્રીકમજી કાલીદાસ ૧૦ શેઠ લખમશી નપુભાઈ શા તેમચંદ વસનજી ૫ શેઠ પીતાંબરભાઈ નરશીભાઈ ૧૫ શા. ચુનીલાલ વ્રજલાલ ૧૦ શા લાલજીભાઈ ચાંપશી ૫ શેઠ અમરચંદ તુલશીદાસ ૫ શેઠ રામજીભાઈ વીરજી (શા નથુભાઈ ભારમલની મારફત ) ૧૦ શા ભારમલ રવજી ૧૦. શા તેજસી રાધવજી ૧૦ શા કેશવજી પુંજી ૧ શ દેવજી ગગાજલ ૧૦ શા હીરજી રતનશી ૧૦ ગા હીરજી માલશી શો નાગપાર ધારશી ૧ શા માનસી ખીરા ૧. શા સેાજપાલ તેરશી શેઠ તેમીદાસ હેમચંદ ૐ ક્યા ભગવાનદાસ હરજીવન રો. કેશવલાલ સખીદાસ સધળી હીરાચંદ હંસરાજ રા સુધી ખેડીદાસ દેશા ગલાલચંદ ધનજી હરખચંદ સાભાગચંદ ૧૦ શા રવજી નેણુશી ૧૦ શા મનશી રાજપાલ ૧૦ શા નેપા નેણસી ૧૦ શા એભાયા હેમરાજ ૧૦ શા ભીમશી લખમશી ૧ શા વીરપાલ માલશી ૧ શા સારગ વેરશી ૧ શા ધારસો વેરા ૧ શા જેઠા વીજપાળે ૪ ભાઈ ભચીબાઈ ૨શે. ભગવાનદાસ વસનજી ર રો ઓધવજી નારણજી મગાળી ૨ રોડ લીલાધર ઝવેરચંદ કા, આ ભાણીબાઈ ૨ શા ગેમ્સની દેવશી Page #172 -------------------------------------------------------------------------- ________________ . . * . . . બાહુકના નામ. ૧૫૪) 'માહકોના નામ, ' . ' ' - ~~~~~~~~~~~~~~~ ~~~~ ~~~~ ~~~ ~~~ (શા રૂપચંદ વીરજી મારફત) , ૧ શ રૂપચંદ વીરજી ૧ શ કુરપાલ હેમરાજ ૧ શા બધા કચરા ૧ શા કુરપાલ ખીમરાજ ૧ શા કરછ તલકશી (શેઠ કાલીદાસ અમુલખ ભારફત ગેડલવાળા) ૨ શા કાળીદાસ અમુલખ) ૧ શા મોહનલાલ ત્રીભેવન ર શા કાળીદાસ કેશવજી ૧ શા લાલચંદ અંદરજી ' ' ર શેઠ ત્રીકમજી કાનજી ૨ શા જેચંદ અમરચંદ ' ૧ શા કલાણજી ઓધવજી ૧ શા મગનલાલ રતનચંદ ૧ શા સાકરચંદ જેચંદ ૧ પા. લલુભાઈ હરગોવન . ૧ શા અભેચંદ જસરાજ ૧ શા જીવરાજ ભવાનજી . ૧ શા કેશવજી ભીમશી ૧ શા મુલજી આણંદજી ; ૧ શા દામજી નાથાણી ૧ શા વરજાન જેવંત ૧ શા વેલજી વીરા ૧ શા દેવજી લાધા (શા પાનાચંદ ખીમજી ભારફત) ૫ શા પાનાચંદ ખીમજી ૧ શા ચોથા વાળા (ભણશાળી શંભુભાઈ ટોકરશી મારફત) : ૧ શા ગોકળદાસ પાનાચંદ ( શ શીવરાજ કરશનજી ૧ શા નાનચંદ વીમશી ૧ શા નારણજી પરસેતમ ૧ શા પાસુ કેરશી ૧ શા કસ્તુર ચાંપશી : " ૧ શા વ્રજપાલ ભારમલ ૧ શા ડેશા મેતી ૧ શા તારાચંદ પ્રતાપસંગ * ૧ શા ખેતસી લધા ' (શા રાયશી દેવશી મારફત) ૧ શા રાયશી દેવશી ૧ શા મલુકચંદ રતનશી ૧ શા રવજી રતનશી ૧ શા નાગરદાસે ઉજમશી ૧ શા ગોવીંદજી લખમીચંદ ૧ શા દેવરાજ વેરશી ૧ શા હરીલાલ રામજી - ૧ શા લાલજી શિવજી . ૧ શા નપુ વીરપાલ . ૧ શા મદાસ રતનશી શા નપૂ વીરપાલ - - - - - Page #173 -------------------------------------------------------------------------- ________________ ગ્રાહકાનાં નામ ('શા જગજીવન નારણજી મારફત રાજકોટવાળા ) ૧ શા મુલચદ માનજી ૧ શા માલશી કાનજી નશા ઝવેરચદં મુલચંદ ૧ શાં વેલજી કલાણુજી ૧ કાહારી નારણજી તારાચંદ ( શા શવજી પાંચારીઆ મારફત ) ર શા શવજી પાંચારીઆ ૨ શાં લખમશી લાધા ૧ શા દેવશી પદ ૧ શા લધુ દેવરાજ ૧ શા હરીદાસ પ્રેમજી ૧- ગાંધી જેાલાલ પ્રેમજી ૧. શા હુંસરાજ વાલજી ૧ શેઠ કલાણજી મુલજી ૧ શા હેમચંદ ગાંડા શા આસકરણ રતની શા સાકરચંદ મુલજી ૧.શા સંવરાજ કાર્નજી : ૧ શા યાલજી કલાણજી ૧ શા મેારારજી ભગવાનદાસ ૧ ગાંધી દુલભદાસ ત્રીભાવન ૧ દેશી ત્રીભાવન મલુકચંદ ૧ શા ઓધવજી એતમચંદ ૧ શા માલશી પેથણ ૧ શા પદમશી ખાખણ ૧ શા ભીમશી હાંસુ ૧ શા કરમશી ઉÈડા ૧ શા મણસી વાધા ૧`શા હંસરાજ રતનસી ૧ શા દલ આણંદજી ૧ શા વીલ લીલા શા મલીચંદ બુલાખીદાસ ૧ શા પાંચાભાઈ પીતાંબરદાસ ગીરધર કેવી ૧ ૧ એક જેનીસદગૃહસ્થ ૧ શા મક્તભાઈ ચુનીલાલ ૧ શા માવજી ખેાડીદાસ ૧ શા સેામચંદ ઝવેરચંદ ૧ શા અવચળ કાળીદાસ ૧ શા ધરમશી નારણ અમદાવાદ ( ૩૪ ) ૧૦. શા` મહાસુખરામ ગુલાબચંદ ૩ ધાણી હીરાચંદ વેલજી કારભારી ૧ મે, જીવરાજભાઈ ઘેલાભાઈ હેલ્થઓફીસર સાહેબ ૫ શા મલી જેચંદ ૨. શા. ખેમચંદ ઝવેરચદ ૧ શા જેશગભાઈ મારામ ૧ શા જમનાદાસ ગેાપાલદાસ ૧. શ છગનલાલ સવરદાસ ૧ શો પુંજાભાઈ મેાતીચંદ પટેલ ઈંગનલાલ કુબેરદા Page #174 -------------------------------------------------------------------------- ________________ , ' ' , (૧૫૬) ગ્રાહકોની નામ, - ~ ~~---------~-~~- ૧ ભાવસાર પુંજા જેઠા ૧ માસ્તર ચુનીલાલ નાનચંદ ૧ શા નગીનદાસ છોટાલાલ મોરબી (૧૧) (રા. રા. વનેચંદ પિપટભાઈ દફતરી મારફત.) . ૧૦ થી મોરબી જૈનશાળા ખાતે. ૧ રા. રા. વનેચંદ પોપટભાઈ દફતરી. જેડીબંદર (૧૧) ૧ રા. રા. મગનલાલ ખેતશી. જોડીયા ડીસપેનસરી દાકતર. ૧ સંધવી લાલજી મેઘજી. ૧ સંઘવી કાલીદાસ લાલજી. . ૧ દોશી નેમચંદ ગુલાબચંદ. ૧ મા. પિપ, કરસનજી. ૧ રા. રા. વનમાળીદાસ પ્રાગજી જેડીઆ મામલતદાર ૧ શ્રી જૈનશાળા ખાતે. ૧ ભા. ધનજી બેચર. ૧ ભા. દલીચંદ પોપટ. - ૧ ભા. તારાચંદ નથુ ૧ મેતા બેચર ડોસાણ હડમતીવાળા. અંજાર (૧૧) (શા. કરમચંદ ધરમશી મારફત.) ૧ મા. મુલચંદ વાઘજી. ૧ ગાંધી રતનશી જીવરાજ.. ' ૧ મા. માણેકચંદ મોનશી. ૧ મા. જીવરાજ લીલાધર. '' ૧ શા. દેવકરણ ઝવેર. ૨ શા. રતનશી રામજી. ૧ કોઠારી માણેકચંદ દેવચંદ. ૧ દોશી મુલજી વાલજી. ૧ મા. ખોડીદાસ ગાંગજી. પડાણવાળા ૧ ભણશાળી ટોકરશી તેજશી. શ્રી સ્નાથક સારું, મુંદરાબંદર (૧૦) ( શા. રવજી કચરાણી મારફત.) ૪ શા. રવજી કચરાણી. ૧ મા. મુલચંદભાઈ દેવચંદ. " ૨ મા. મુલચંદ લવજી જશાણી. ૧ મા. વાલજી ખેંગાર. ૧ ભા. લાલચંદ ખેંગાર. - ૧ થી છકેટીના સ્થાનક ખાતે. ' Page #175 -------------------------------------------------------------------------- ________________ ગ્રાહકોનાં નામ સરપદડ ( ૧૦ ) ૧૨. રા, જાદવજી મીડા, ૧ ગાંધી કાનજી મેાતીચંદ ૧ પા, દામેાદર વાલજી. રા. રા. મેહેતા નાગજી ગારધન ન્યાયાધીશ. ૧ પા. ધણેશ કડવા. ખીજડી. ૧. પા. અંદરજી નારણું, ૧ શા. અંબાલાલ લાલચંદ ૧ શા. લાલચંદ મલુકચંદ. ખંભાતખદર સધવી પોપટ વખતચંદ. હા, ગલાબચંદ જોઇતાદ. ધારાજ (૫) ૨. કામદાર પેાપર વનમાળી. શેઠ ઘેલાભાઈ શેાભાગચંદ. ૧ પા. જેરામ મેધરાજ પડધરીના ૧.પા. પાનાચંદ્ર વાય. જીવીરીઉ. શા..જીવણલાલ તારાચંદ. ( ૧૫૭ ) ૧ મેતા નથુભાઈ કેશવજી ૧ વારા નવજી તક્ષશી. મેાટાવડા. સુરતમ′દર (૫) શા. જીવાભાઈ કુવરજી. ભાવસાર મગને કાલીદાસ, ૧ પા. ભાગીલાલ કીલાભાઈ. ૧ પા. હગાવન હરન, ૧ દેશી નરભેરામ શે!મજી, ૧ શ્રી ધારા” જૈનશાળા હા. અખાઈ રણછે. રવજી. ભાવનગર (૪) જૈનધર્મસુમ ધપ્રસારક સભાની લાયબ્રેરી ખાતે હા. . રા. નરશી મુલજી. ૧ જૈનજ્ઞાનમણીપ્રભા પુસ્તકાલય. ૧ ભાયાણી ગાપાલજી મેધજી.. શા, માણેકચંદ જીવણુ, ગઢડાવાળા. ધરમપુર (૩) ૧. રા. કપુરચંદ ગેાપાલજી સેક્રેટરી. ૨ રા. રા. મદનલાલ પ્રાગજી, હજુર : શરસ્તેદાર.. વટામણ, (૩) ભાવસાર કરસન ગેપાલ. Page #176 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) ગ્રાહકાનાં નામ નરોડા, ( ૩) ૧ પટેલ ભઇમા કાલીદાસ. ૧ માસ છગનલાલ ત્રીકમ. ૧ શા. ડુંગરશી કારણી. ૧ શા. મેાણુથી કમુ. ૧ શેર્ડ જીવરાજ શામજી. અડા કચ્છ, ( ૩ ) ૧ પટેલ તેસંગ ચેલદાસ. મનફરા, ( ૨ ) ૧ પારેખ પ્રાણજીવન રૂઘનાથ. માળી 1 શા મુલજી ચેાયા. રાજકાય. ( ૨ ) ૧ શા. ભારમલ મુલજી. વડાલ ( ૧ ) ૧ શા. મલુકચંદ પુલચંદ, ( ૨ ) ૨ શા. નેણશી પરસાતમ. સાણંદ ( ૨) ૨ શા નાનચંદ સાંતીદાસ. સ્થાનક ખાતે. àાળકા ( ૨ ) ૧ ભાઇ મથુરી. ૧ શા. જેચદ નથુભાઈ, ૧ દેશી અખજી ક્લાણુજી વીજાપર વાળા. વેરાવળ ( ૨ ) ૧ માસ્તર વનમાળી હેમરાજ. સુખાધ જૈનશાળા ખાતે. ૧ રા. પ્રેમજી હેમરાજ, ૧ ખાઇ દીવાળી. નાર. ( ૨ ) ૨ શા વખતચંદ્ર મુલચંદ્ર સ્થાનક ખાતે. યામ દર. ( ૨ ) ૨ રા. મનમેાહનદાસ કપુરચંદ. જૈનશાળા ખાતે. વાણીમંદર. ( ૧ ) ૧ દેસાઈ પાપટ મનજી. જૈનશાળા ખાતે. થાનગઢ ( ૧ ). ૧ રા. ત્રીભાવનદાસ ભુરાસ, Page #177 -------------------------------------------------------------------------- ________________ (૧૫૯) : ગ્રાહકેનાં નામ. * -~-~~~-~~-~~~-~~~-~~-~~~-~ ~-~ ભેરાળા. (૧) ૧ શા. ડાયા રાજાણી, રતાડીઆ, ( ૧ ). ૧ શા. પદમશી ભારીઆણું. રાપર. ( ૧ ) ૧ મોરબીઆ થાવર અમ્રત. . ત્ર . (૧) - ૧ મોરબીઆ આસકરણભાઈ ઝવેર. કઠોર, ( ૧ ). * ૧ ભા. હરજીવનદાસ હેમરાજ. પાલણપુર. (૧) ' , ૧ મેતા પીતાંબર હાથીભાઈ સ્થાનક ખાતે. ખેડા. (૧) ૧ ભાવસાર નથભાઈ અમરચંદ. ચૂડા. (૧) ૧ દાકતર ભાગચંદ નથુભાઈ આમોદ, (૧) ૧ શા. હરજીવનદાસ રાયચંદ.. દહેવાણ, (૧) ૧ શા. વિરચંદ ખુશાલ. વિરમગામ. (૧) . “ભાવસાર રામજી વીરચંદ. : વાગડ (૧). 1 ભાવસાર ભગવાનદાસ બેહેચર. . નડીઆદ (૧); ૧ ભાવસાર મોતીલાલ જેઠા. બરવાળા ( ૧ ) ૧ રા. શૃંદરજી મોરારજી જેનહિતેચ્છુ સભા. કુલ નકલ ( ૫૫ : ", Page #178 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક મંગાવનાર સાહેબને અગત્યની સુચના. સર્વે જૈન બંધુઓને વિનંતી પૂર્વક ખબર આપવામાં આવે છે કે અમારા તરફથી નીચે લખેલાં પુસ્તકા રેકડી કિસ્મતથી અગર વેલ્યુએબિલથી વેચાતાં મળશે. કિસ્મત શિવાય ટપાલ ખર્ચ જુદુ સમજવું. શ્રી જૈનતત્વશોધકગ્રંથ મહામુનિ શ્રી ત્રિકમદાસજી રૂ. આ. પા. સ્વામી વિરચિત. ' ––6. બાવીશ કડા. જેમાં આ વખતે બે થેકડાને વધારે કરવામાં આવ્યો છે સૂરતવાળા. ૧–૦૯–૦ જૈનવતશિક્ષાપત્રિ. ૦–૨–૬ આ શિવાય શા. કચરાભાઈ ગોપાળદાસ તરફથી છપાએલાં આપણું ધર્મનાં તમામ પુસ્તકો તથા પજુસણ પર્વ ઉપર લખવાના છાપેલા કાગળો, અમારે ત્યાંથી મળશે. માટે જે સાહેબોને મંગાવવાની મરજી હોય તેઓએ નીચેના શિરનામે લખી મંગાવી લેવાં. શા, ત્રિભવનદાસ રૂધનાથદાસ. શા. મલીચંદ બુલાખીદાસ મારફત આકાશેઠના કૂવાનીપળ, અમદાવાદ, જાહેરખબર, સર્વ જૈનધર્મિ ભાઈઓને ખબર આપવામાં આવે છે કે અમારા તરફથી નીચે લખેલાં પુસ્તકે રેકડી કિસ્મતે મળી શકશે સામાયિકતએ નામના પુસ્તકની ઘણીજ નકલો ખપી ગઈ છે. તેમજ અત્રેની સભા તરફથી સુચવન હોવાથી તેની કિસ્મતમાં ઘટાડે કરી ફક્ત ૧ આને લેવાનો ઠરાવ કર્યો છે. પ્રતિક્રમણુસૂત્ર–કે જેની ડીજ નકલે બાકી રહી છે. કિસ્મત રૂ–૪–૦ શ્રી જૈનતત્વશોધક ગ્રંથ મહામુનિ શ્રી ત્રિકમદાસજી સ્વામિ વિરચિત. કે જેની થોડીજ નકલે બાકી રહી છે. જેથી ગ્રાહકોએ મંગાવી લેવા ચૂકવું નહીં. શા, છોટાલાલ રેતીચંદ ઠે. સૂતારવાડ, શા, છોટાલાલ દેલતચંદ ઠે. કડાકોટડી. મુ. ખંભાત Page #179 -------------------------------------------------------------------------- _