________________
૨૩ મે નવ પદાર્થમાં ભેગા જૂદાનો દ્વારા (૩૩) તેથી કષાય શુભ ગણીએ. જેમ એક રાગ તે સ્ત્રી પુત્ર ઉપર, તે પણ કષાય, અને બીજો રાગ અરિહંત, સાધુ, શ્રાવક, ધર્મ, દયા શીળ, સત્ય, સંતેષ, ક્ષમા અને જીવને ઉગારવા ઉપર રાગ એ બેહુ રાગ સરખા કેમ થાય? શ્રી આવશ્યક સૂત્રમાં પણ ધર્મને રાગ તે પ્રશસ્ત કહે છે. વળી ભગવતે શા ળાને બચાવ્યા તે પણ સરાગપણાથી બચાવ્ય કહ્યું છે. તે રાપણામાં પાપ હોય તો વીતરાગને હોય; અને જે સરાગ વિના બચાવ્યો તે ગે શાળે બે સાધુને બાળ્યા, તેને કેમબ ચાવ્યા? તે માટે યાદિ ઉપર રાગ હોય, તેમાં પાપ પુન્યનો બંધ છે. શુભ આશ્રવ જણાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના બત્રીશમા અધ્યયનમાં રાજ લોક વિર - વીર્ય. ઇતિ વચનાતુ, રાગ દ્વેષ બેહુ કર્મનાં બીજ છે. રાગ દ્વેષ વિના કર્મ ન બાંધે. તે જે રાગ દ્વેષમાં એકાંત પાપ હોય તે પા પનાં બીજ તે રાગ દ્વેષ છે, પણ પુન્યનું બીજ કેણ? પુન્યનું બીજ પણ કષાય જ દેખાય છે. જેમ સંસાર રવિ infજાય, નHU પર . એ ભય પણ શુભ દેખાય છે. તથા શ્રી ઉવવાઈ સૂત્રમાં સ્થવિર ભગવંત સૂત્ર ભણીને મત્તમાતંગની પેઠે રમે. તથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીશમા અધ્યયનમાં મા , એ રીતે પણ શુભ
જાણીએ. વીજ તથા ઇમિક્ષ ારા એ રાગ પણ . શુભ દેખાય છે તથા અનુપનાનું શરીર લલ્લી વહુ
પુતિ. એ દુગછા પણ શુભ દેખાય છે. તે અનુસારે કષાયને પણ શુભ વ્યવહાર કહીએ, અને નિશે તો સર્વ કષાય ક્ષય જવાથી વીતરાગીપણું થાય; પરંતુ કષાય થકાં વીતરાગીપણું
+
,
,
*
11th