SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૪) જૈનતર્ધક ગ્રંથ. વળી કોઈ કહે કે, સાધુ થઈને કમાડ ઉઘાડે તથા જડે (વાસે) તેનું પહેલું મહાવ્રત ભાગે. એવું બેલનાર એકાંત અવિચારી પ્રરૂપણ કરે છે. જે માટે સૂત્રમાં કોઈ ઠેકાણે કમાડ જડવાં, ઉઘાડવાં નિષેધ્યાં નથી, અને જે નિષેધું કહે છે તે થા જે ચાર સત્રોની સાખ આપે છે, તે ખોટી સાખ આપે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પાંત્રીશમા અધ્યયનમાં મનહર ચિત્રામણ સહિત કમાંડાદિક છ બેલ વર્યો, તે તે સાધુ સા દ્વિ બેહને વર્યો છે. ત્યાં સાધુ સાધ્વ કેમ રહે? તો ઈહાં કમાડનું કારણ નથી. ઈહાં ઇંદ્રિના વિકારને છાંડવાનું કહ્યું છે. વળી શ્રી આવશ્યકસૂત્રમાં ત્યાં બૈચરી જવું ન કહ્યું, તે સાધુસાધ્વબેહને વર્યા છે. શ્રીસૂયગડાંગસૂત્રમાં એક, બે, ચા રવામાં વર્યો, તે જિનકલ્પિ આછી છે.સ્થવિરકપિએ ચાર કેમ સેવે છે. કમાડ, ર ધર્મકથા, ૩ તૃણાં, ૪ કાજો. તથા શ્રી વૃહત્કલ્પસૂત્રમાં સાવિને ઉઘાડે બારણે રહેવું ન કલ્પે, પણ સાધુને વર્યા નથી. અને સૂયગડાંગસૂત્રમાં પણ કહ્યું છે. તથા કોઈ કહે કે, તમે કમાડ જ, તે ગૃહસ્થ કમાડ ઉઘાડીને અન્નાદિ આપે તે કેમ લેતા નથી? તેને કહેલું કે, સાધ્ય પિતે જડે ઉઘાડે છે, તો તે આહાર કેમ ન લે? તથા જે ક માડ જડેથી મહાલત ભાગે તે, સાવિને ચાર મહાવ્રત તે નહિ તે કેમ જડે છે ત્યારે તે કહે કે તે સાવને તે શીળની રક્ષાને અર્થે જવા કહ્યાં છે. તે શું શું વ્રત રાખવાને છે હેલું વ્રત ભાગવું? એમ કમાડ જડેથી વ્રત ભાગે તે, તે જ વાળાને નવી દીક્ષા દીધા વિના આહાર ભેગો કરે, તેમાં પાધુપણું સહે, તે સમ્યફદષ્ટિ ન કહીએ. તથા જે કમાડ
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy