SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ મો ઓળખણદાર (૭) કિ, ત્રણ ગ, એ આઠને નિરોધ, ભડાપગરણસુચિકુસંગનું અણપ્રવર્તાવવું, બાવીશ પરીસહનું જીતવું, પાંચ સમિતિ, ત્ર પણ ગુપ્તિ, દશ પ્રકારે યતિધર્મ, બાર ભાવના, પાંચ ચારિત્ર છે. ત્યાદિ સંવરના ભેદ જેટલા જેટલા નિવર્તભાવ તે નિસંવર જેટલા જેટલા પ્રવર્તભાવ, તે વ્યવહારસંવર. જેમ શુભ ગનું પ્રવર્તાવવું, ભોપગરણ, સુચીકુસંગનું યત્નાએ પ્રવ વવું તે સર્વ આશ્રવ છે. તેથી શુભ કર્મ બંધાય છે. જ્યાં પુન્ય બંધાય, ત્યાં નિશે નિજજે છે. નિર્જરાની કરણીથી - પુજો બંધાય છે. નિર્જરાની કરણી વિના પુન્યબંધાય નહી. . વળી પુન્ય આવવાનાં બારણાં તે શુભ આશ્રવ છે. જેમાં ટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં “ચંદ્ર - જીયાણ નિયાચિંગ, કાચં નિવંધ* ઈહિાં વે - દણાથી નીચગેત્ર ખપે, તે નિર્જર. ઉંચગોત્ર બાંધે તે પુ ન્યપ્રકૃતિ બાંધી. તે માટે એ બંધના દ્વાર છે અને જ્યાં શુભ - ચગનું પ્રવર્તવું, ત્યાં નિ અશુભગ નિષેધ છે. તે માટે - શુભયોગ પ્રવર્ચથી શુભઆશ્રવ હોય. શુભ બંધ પુન્ય પ્રકૃતિ હોય અને અશુભ ગ રોક્યા તે સંવર નીપજે. તે ' થકી આવતાં કર્મ ક્યાં. જે માટે જ્યાં સમિતિ ગુપ્તિની નિ ચમા છે, અને જ્યાં ગુપ્તિ ત્યાં સમિતિની ભજન છે પણ કા રણ શુભ ગ તે શુભઆશ્રવ છે. પરંતુ સંવર નહીં. જે માટે - શ્રી સમવાયાંગ સૂત્રમાં “સંવર ઘન્ન તના सम्मत्तं. २ विरइ ३ अप्पमान, ४ अकसाइ, ५ अजोगीतं. पंच। यासवदारा पन्नत्तेः तंजहा- १ मिबत्ते, २ अविर३, ३ पमाया, - ૪ જણા પ . એ ન્યાયે જે યોગ તે આશ્રવ. જે માટે
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy