SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનતત્વોાધક ગ્રંથ. એ બંધ પદાર્થના ભાંગા કહ્યા. હવે મેાક્ષની એળખાણ કહે છે. મેાક્ષના બે ભેદ-૧ દ્ર બ્યમેક્ષ અને ર્ ભાવમેક્ષ, ૧ જે મૂકાણા તે દ્રવ્યમાક્ષ. ૨ જે કર્મે મૂકવાથી ઉજળા થયા તે ભાવમેક્ષ, પણ મેક્ષ તે જીવના નિજ ગુણ છે. તે માટે દ્રવ્યથી મૂકાણા તે દ્રવ્યમેાક્ષ. અશુભ ભાવથી મૂકાણા તે ભાવમેાક્ષ. જે દેશથી કમેં ખપે તે નિર્જેરા અને સર્વથી ખપે તે મેક્ષ. અથવા અપેક્ષાએ સં સારી જીવને પણ મેાક્ષ ગણીએ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના તે રમા અધ્યયનમાં કહ્યું છે કે-“સવું મુવિન્ન સલ્લું નાણું, નાણ જન્માણ નમાણે 'િ તથા શ્રી ભગવતિસૂત્રના પહેલા શતકના ચેાથા ઉદ્દેશામાં ને રશ્ય સા ભાવ વેત્તા મોહલ્લો નાંક અવેરત્તા સત્તાવા નોસત્તા. ઉત્તરાધ્યયનમાં તેાડવાના ઉપાય તે નિર્જારા, ત્રૂટચાથી આત્મા શુદ્ધ થાય તે મેક્ષ જેમ ઘડાવડે પાણી કાઢીને માંહિથી રત્ન કાઢે, તેમ તલાવ તે જીવ અને આશ્રવનાં ઘડનાળાં રાખ્યાં તે સંવર. અરહેટ્ટ તે નિ♥રા. જેટલું તળાવ ખાલી થયું તેટલું મેક્ષ થયું ક હેવાય. જ્ઞાનરત્ન નજીક થયું. જેમ ઉલેચવું તે નિરા. મસ્તકનું શુદ્ધપણું તે મેાક્ષ. તવસાવા ખોસરત્તાવા” ઇતિ વચનાત્. ખુરસાણ તે નિજ્જેરા, ખડનું નિર્મળપણું તે મેક્ષ. જો એમ ન ગણે તેા કેવળીને કેટલા કર્મના બંધ ? અને કેટ લાના મેાક્ષ ? જો ચાર કર્મના મેક્ષ કહેશે તે પણ ઉદ્દેશ મેક્ષ ઠરશે. એ પ્રકૃતિ આશ્રી પણ મેક્ષ થશે. એક પ્રકૃતિના ઉત્તર પરમાણુ ખશા તે પણ થશે. તથા જે કર્મે ખપાવી સિદ્ધ થયા છે તેને પણ અપેક્ષાએ માક્ષ કહીએ. જે માટે ( ૭ )
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy