________________
. (૩૫)
- ૫ મે ઓળખણાદાર નાં સ્થાનક, એકવીશ સબળ દોષ, અઢાર પામસ્થાનક, પાં ચ મિથ્યાત્વ, ત્રીશ મહામેહનીનાં સ્થાનકઈત્યાદ પદાર્થ આ ધર્મપક્ષમાં છે (૨). ગૃહસ્થિનાં દાન, ચારિત્રના મહોત્સવ,
સ્વામિવાત્સલ્યાદિ સર્વ પદાર્થ જ્યાં સાધુ વિધિનિષેધ ન કરે તે સર્વ પદાર્થ મિશ્રપક્ષમાં છે (૩).
હવે ચરિતાનુવાદ આશ્રી અનેક પુરૂષાએ જે ચારિત્રલી - ધાં, તપસ્યા કરી, પડિમા આરાધી, તે સર્વ ધર્મપક્ષમાં છે - (૧). દુઃખવિપાકી જીવે જે પાપ કસ્યાં, શાળે બે સાધુઓ
ને બાન્યા, કેણિક રાજાએ તથા ચેડારાજાએ સંગ્રામ કરચાં
એ સર્વ અધર્મપક્ષમાં છે (૨). ભગવંત પધારવાથી રાજાન * ગર શણગારી વાંદવા ગયા. પ્રદેશી રાજાએ દાનશાળા મં
ડાવી. ચિત્રસારથિ પ્રધાને રથને પ્રયોગે પ્રદેશ રાજાને પ્રતિ બળે. સુબુદ્ધિ પ્રધાને પાણીને ઉપાય કરી જિતશત્રુ રાજા ને પ્રતિબેવ્યો. મલ્લિનાથે છ રાજાને પ્રતિબંધવા માટે મહા નઘર કરાવ્યું, સૂર્ય પ્રમુખ દેવતાએ વીતરાગ આગળ ના ટક કરચાં. કૃષ્ણ વાસુદેવે થાવસ્થા પુત્રના દીક્ષા મહોત્સવ ને સમયે ઢઢે ફેરવ્ય, શ્રેણિક રાજાએ ઢંઢેરો ફેરવ્ય, શંખ પુષ્કળી શ્રાવકે સ્વામિવાત્સલ્ય કરચાં, વીરસ્વામી પધારચાં થી કાણુક રાજાએ વધાઈ આપી. ઇત્યાદિ અનેક ચરિતાનું વાદ તે મિશ્રપક્ષમાં છે (૩). ઈહાં સેય પદાર્થ કહીએ. એકાંત
હેય પણ નહિ તેમ એકાંત ઉપાદેય પણ નહીં. સ્થાપવા મેં - ગ્ય પણ નહિ, તેમ ઉત્થાપવા ગ્ય પણ નહીં. તે ન્યાયે દ - શ દાનમાં પણ એમ જ જાણવું. આઠમું દાન ધર્મપક્ષમાં છે, ની સરું વન અધર્મપક્ષમાં છે, શેષ આઠ દાન મિશ્રપક્ષમાં છે,
* *
*
*