SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ -~ ~ ~ (૩૨) " જેનતશોધક ગ્રંથ. વધે ન થાય, તેમ બોલે. એ અધિકાર સૂત્રમાં કહ્યું છે. સૂત્ર વિરૂદ્ધ પ્રરૂપણ કરે છે. અહીં કેઈએમ કહે છે કે, “ તાર પૂછે ત્યારે સાધુને મન કરવું, પણ મનમાં પુન્ય સહ ઢાઈ કહે પાપ તે મૈન અને કાઈ પુન્ય તે મૈન. મનમાં બે સહે.” કઈકહે સાધુને ઐન કરવું. તેનાં ફળ કેવળી જા અમને ખબર ન પડે. કેઈ કહે સાધુને મન પણ પુન્ય ૫, મિશ્ર કાંઈ સહવું નહી. ઈત્યાદિ અનેક મત સાંપ્રત કરી માં દેખાય છે. તે સૂત્રના ન્યાયે જુએ ત્યારે કિયામત સાચે તેની પરીક્ષા ચતુર પુરૂષે કરે. જે પુન્ય હેત તે સાધુને ન્યને પુન્ય કહેવાને ચે દોષ છે? અને ભગવતે પુન્યક વાનું કેમ વર્યું? વળી શત્રુકારાદિ દાનમાં હિંસાદિ સાવ કર્તવ્ય પ્રત્યક્ષ દેખાય છે તો એકાંત જૈનધર્મ ત્યાં પુત્ય કે સહે? તે કારણ માટે એકાંત પુન્ય થાપે તે વાત જુઠી દે ય છે, અને જે સર્વ દાનમાં પાપ હોય તે પાપને પાપ ક વાને સાધુને શ ષ છે? વળી ભગવતે પાપ કહેવાનું કે વર્યું? તથા જે દાન દે છે, ત્યાં અનુકંપા પ્રમુખ શુંભભાઈ ઉપજતા દેખાય છે, અને જે વસ્તુ આપે તેથી લાભ પ્રધા છે. ત્યાં એકાંત પાપ કેમ થાય? વળી શ્રી પ્રશ્નવ્યાકર સૂત્રના બીજા આશ્રવદ્વારમાં “દાનને નિષેધ તેને જાવે લે કેમ કહે.? વળી ત્રીજા સંવરદ્વારે દાનની અંતરાય પાડે તેને ચોરી કરનાર કેમ કહે? જે કારણ માટે એકાંત પાં સહવાથી સૂત્રના ન્યાયે વાત જૂઠી દેખાય છે. અને જે એ કહે કે, “એનાં ફળની અમને ખબર નથી, તેનો ઘટમાં પ અંધારું દેખાય છે. જે એટલી વાતમાં ન સમજે, તે ચારિત્ર
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy