________________
(૧૦) જેમતત્વશોધક ગ્રે; પુન્ય પાપ ઉપર પથ્ય અપથ્ય આહારનું દષ્ટાંત જાણવું. ' હવે આશ્રવની ઓળખાણ કહે છે. આશ્રવના બે ભેદ ૧ દ્રવ્ય આશ્રવ અને ૨ ભાવ આશ્રવ. ત્યાં દ્રવ્ય આશ્રય ઉપર ત્રણ દષ્ટાંત કહે છે. ૧ જેમ કુંભાર ચાકડે કરીને ઘડો કરે, તેમ જીવ મિથ્યાત્વાદિ કર્મ રૂપ આવે કરી કર્મ કરે. ૨ જેમ પુરૂષ ચીપિયાવડે કાંટે ગ્રહણ કરે તેમ જીવ કર્મ રૂપ આશ્રવે કરી કર્મ ગ્રહે. ૩ જેમ સ્ત્રી પળીએ કરી છૂત ગ્રહણ કરે, તેમ જીવ કર્મરૂપ આવે કરી કર્મ ગ્રહે. એમ કહેતાં કોઈ પ્રાણી જીવને જે આશ્રવ સ દહે, તે તેને સમજાવવા માટે બીજું દષ્ટાંત કહે છે. જેમ કે ભારકર્તા, ચાકડે કરીને ઘડે કરો, તેમ જીવે આશ્રવે કરી કર્મ ગ્રહણ કરયાં. ત્યાં કુભારવ તથા ચાકડે અને ઘડે એ બહુ અજીવ. તેમ કરૂં તે જીવ. આશ્રવ ને કર્મ બહુ આ જીવ. ર જેમ પુરૂષ તે જીવ તથા ચીપિયે ને કાંટે બેહ આ જીવ, તેમ કર્તા તે જીવ. આશ્રવ ને કર્મ બેહ અજીવ. ૩ જેમ સ્ત્રી તે જીવ તથા પળી અને વૃત એ બેહ અજીવ, તેમ કર્તતે જીવ, તથા આશ્રવ અને કર્મએ બેહ અજીવ. હવે ભાવ આશ્રવ ઉપર ચાર દષ્ટાંત કહે છે. ૧ જેમ તળાવને ગરનાળું, તેમ જીવને આશ્રવ. ૨ જેમ હવેલીને બારણું, તેમ જીવને આશ્રવ. ૩ જેમ નાવાને છિદ્ર, તેમ જીવને આશ્રવ. ૪ જેમ સેયને નાકું, તેમ જીવને આશ્રવ.એ ભાવ આશ્રવ જીવના પ્રણામ આશ્રી કહ્યું, પણ મુખ્ય નયે તે સૂત્રમાં આશ્રવને અજીવ કહે છે તે કારણ માટે આશ્રવ નિમિત્તે એ દષ્ટાંત ફરીને કહે છે. ૧ જેમ તળાવને ગરનાળું પરમાર્થે એક નહી,