________________
•
..
:
-
'..'.'
'
- ૫ મે ઓળખણદાર , (૩૧) - ણ એકાંત પાપ નહી. એકાંત પાપ હોય તે સાધુ કેમ રાખે?
અને સૂત્રમાં તે ગૃહસ્થના દાનને સાધુને ઠેકાણે ઠેકાણે મૈન સાધવું કહ્યું છે. શ્રી સૂયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના આ ગારમા અધ્યયનમાં મોક્ષમાર્ગને વિષે એમ કહ્યું છે કે, = " કઈ રાજાદિક ધર્મની બુદ્ધિએ શત્રુકારાદિ આપતા હોય, - પરબ મંડાવતે હેય, તે સાધુને એમ પૂછે કે, અહીં નથી = ધર! એ અનુષ્ઠાનથી અમારે પુન્ય છે? કિંવા નથી?” ત્યા - રે સાધુ પુન્ય છે એમ ન કહે, તેમ પુન્ય નથી એમ પણ ન - કહે. એ બેહ પ્રકારે મહાભયનું કારણ છે. જે પુન્ય કહે તે - ત્રસ થાવર જીવને હિંસા લાગે, અને પુન્ય નથી એમ કહે = તે અન્ન પાણીના અર્થિ લેકને અંતરાય પડે. તે કારણ માટે - દાનને પ્રશસે, તે હિંસાનો વાંછનાર કહ્યું છે અને નિષેધ - તે અગીતાર્થ વૃત્તિનો છેદનાર કર્યો છે. તે કારણ માટે પુન્ય
છે અથવા નથી એમ આસ્તિ, નાસ્તિ એ બેહુ ભાષા ન બેલે. ઈહાં મન કરજે. બેહમાંની એક ભાષા બા થાય? તેને પાપરૂપે કર્મની રજને લાભ થાય. તે કારણ માટે
અવિધિ બેસવું છોડે. નિર્વધ ભાષા બોલવાથી મોક્ષ પામે. - એમ શ્રી સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના પાંચમા અધ્યયનમાં અનાચારીના અધિકારમાં જોઈ લે.
દાન ગૃહસ્થને દેવું, લેનારને લેવું એવો વ્યાપાર પ્રવ ત્તમાન દેખી આસ્તિ, નાસ્તિ ગુણ દેષ કાંઈ પણ ન જ
કહે જે ગુણ કહે તો અસંયમની અનુમોદના લાગે અને - દૂષણ કહે તે વત્તિનો છેદ થાય. તે કારણ માટે બેહે ભાષા - ન બોલે. જ્ઞાનાદિ મોક્ષમાર્ગ વધારે. એટલે જેમ અસંયમ સા
*
,
,
4
* :
*
='
.: 1
=
: : ': ':'.
*
*
* : : :
:
:
* *
*
*
*
* * *
: