SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫માં આળખણાકાર (૬૧) વજ્રજડતાઇપણાથી અતિચાર ઘણા લાગતા દેખાય છે. જે થી એકેક નિર્બુદ્ધિ જીવને સાધુ ન સૂઝે, તે કહે કે, જે સાધુ હોય તે એજ કેમ સેવે ? તેના ઉત્તર-સૂત્રમાં પાંચચા રિત્ર અને છ નિગ્રંથ કહ્યા છે. સાધુ સાધુ અનંત ભાગે હીણા ત્યાદિ વિકલ્પ કેમ કહ્યા છે ? વળી શ્રી ઠાણાંગસૂત્રમાં ચાર પ્રત્રજ્યા કહી. ધનસંઘટ્ટીયસમા ' ઇત્યાદિ અતિચાર રૂપ કચરે કરી સહિત પ્રત્રજ્યા કહી. વળી બહુશચારિત્ર શરીર, ઉપકરણ વિભૂષાને કરવે શુદ્ધ અનેઅશુદ્ધ મિશ્રચારિત્ર કહ્યું. વળી છેદેપસ્થાનિક મહાવીરસ્વામીનાસાધુનેસાતિચાર અતિચાર સહિત છે. વળી સાતમે ગુણઠાણે છદ્મસ્થનાં સા ત લક્ષણ કહ્યાં છે. તેમાં ૧ હિંસા કરે, ૨ મૃષા બાલે, ૩ અ દત્ત લે, ૪ શખ્વાદિ વેદે, ૫ સદાષ આહાર લે, ૬ પૂજા સત્કા ૨ વાંછે, ૭ વાગરે લીસા ન કરે. એ સાત સુલટાં લક્ષણ કેવ ળીનાં કહ્યાં છે. વળી ચેાથે ઠાણે ચાર પ્રકારે કેવળજ્ઞાન ન ઉપજે. તે–૧ વારંવાર સ્ત્રીકથા, ૨ ભક્તકથા, ૩ દેશ કથા,૪ રાજ કથા કરે. ૧ અશુદ્ધ આહારનું તજવું, રકાઉસ્સગનુંકરવું તેથી આત્મા સમ્યકભાવે નહી. ૩ આગલો પાછલો રા ત્રિએ ધર્મજાગરિકા ન કરે. ૪ શુદ્ધસામુદાણી એષણીક ગાચરી ન કરે. વળી પાંચમ આરાના જીવ વાંકાને જડ કહ્યા, તે થી પાંચવાનાસમજાવવાં દાહિલાં કહ્યાં છે. તથા શ્રી ભગવતિ સૂત્રના સાતમાં શતકમાં સફળા સાધ દેશમાં ગુણઠાણા સુધી તે સૂત્રને ન્યાયે ન ચાલે. વિપરીત ચાલે છે તે માટે સંપરાય ક્રિયા લાગે. સાત આઠ કર્મ બાંધે, વીતરાગ ૧૧ મે, ૧૨ મે, ૧૩ મે ગુડ્ડાણે તે સૂત્રને ન્યાયે ચાલે. પરંતુ એક શાતાવે
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy