SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ - (૪૨) જૈનતત્વજોધક ગ્રંથ. ધ કરતાં ભગવતે વારા. પાપ જાણીને નિષેધ્યા. જે વંદણ કરતાં પાપ હોત તે વાચા કેમ નહી? પાપ કરતાં વારે તે સાધુને આચાર છે. તે કારણ માટે પાપ નહીં. વળી અંબડ જીના શિષ્ય સંબડજીને વંદણા કેમ કરી? સૂત્રમાં ઠામ ઠામ સાધર્મિને વિનય કરે કહ્યું છે. ચતુર્વિધ સંઘના વિનયમાં ઘી | ગુણ કહ્યા છે. તે માટે વિનય ઉત્પાપ નહી. શ્રાવક તે હેટી વાત છે, પણ સૂત્રમાં તે દેવતા, મનુષ્ય અને તિ ઈંચ એ ત્રણેના વિનયમાં બહેલું સુખ કહ્યું છે અને જે મા તા પિતાને વિનય કરે તે ચોદ હજાર વર્ષને આઉખે દેવતા માં ઉપજે. તે માટે વિનયપણનું જેટલું પ્રભાવપણું તેટલો સ વ જીવને ગુણ છે, અને સર્વ જીવને સમયે સમયે પુન્ય બે ધાય છે. તે પુન્યની કરણી તે નવ પ્રકારની છે. તે કારણ માટે જેટલા દેવાના, નરમાશના તથા અનુમોદનાના ગુ ણ, શુભ પ્રણામ તે સર્વથી નિક્ષે પુન્ય બંધાય છે. મિથ્યા ત્વની કરણી કરતાં પણ પુન્યને ભેળ છે. પંચાગ્નિ સાધતાં હિંસા તે પાપ, કાયકલેશે તે નિર્જરા. કાયપુન્ય હોય છે. તથા બારમા અતિથિસંવિભાગ વ્રતમાં અહંકાર ભાવે દાન દે, તેને અતિચાર કહ્યું. ત્યાં બે વાનાં છે. તથા શ્રી ભગવતિ સૂત્રના સાતમા શતકના દશમા ઉદ્દેશામાં કહ્યું છે કે, લ્હાય ઝવે (હાલ) તે અલ્પકર્મિ, અને હાય લગાડે તે ભા - રેકર્મિ. તે માટે જીવરક્ષાને ભાવે પુન્યપ્રકતિને બંધ કર્યો. તે પણ બેવાનાં પ્રત્યક્ષ જણાય છે. તે છે કે શ્રી અનુયે ગદ્વાર સૂત્રને વિષે સંસારી વિનયમ * શું કહ્યું” તે કારણ માટે એકાંત નય ખેંચવી વ પ્રકાર - * * * * *: : ..
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy