________________
2)
J
*
પરમ પુનિત સકળ ગુણાલંકૃત પરમ ધર્મનિષ્ઠ
શેઠાણી બાઈ હેમકુંવરબાઈ. મહૂમ શેઠ રામજી માધવજીની વિધવા ભાર્યા. એ
- મુંબઈ આપની શ્રી જૈનધર્મ પ્રત્યે એક નિષ્ઠાની વૃત્તિ અને અત્યંત આસ્થા, આપનો જીવ દયાપ્રતિપાળક મિણે જન સ્વભાવ, આપની અત્યુત્તમ સખાવતથી અનેક વિ, અવાચક ગાયના જીવની થતી હિંસાનું બચવું, આ
પનું ધર્મકાર્યમાં અગ્રેસરપણું, આપની દયાળુ વૃત્તિથી માં ચાલતા ધર્મદા દવાખાનાને લીધે અનેક જીવોપર થતો હતો " ઉપકાર, આપની સદ્ધર્મનિષ્ઠવૃત્તિ તથા આપનું ધર્મ મને પરાયણપણું, અને આપની તથા આપના શ્રેયસ્કર બં
ઉં શેઠ મૂળચંદભાઈ કરશનજીની તથા આપના ચિર છે જીવી ર હરકીશનદાસની અમારા ઉપરની પરોપકાર તરીકેની અમિદષ્ટિ એ વિગેરે શુભ ગુણોથી આ પુ .
સ્તકમાં આપનું નામ અમર રહેવા આ શુભકારી છે અને
માતગ્રંથ પ્રીતિપૂર્વક આપને અર્પણ કરીએ છીએ, થી અને આ જેનતત્વધક ગ્રંથના પવિત્ર પાઠથી, જે પુ રૂ - જે ય પાઠકને પ્રાપ્ત થાય, તેને એક ભાગ આપને હ મેશાં પ્રાપ્ત થાય, એવી ઈચ્છા રાખું છું. તથાસ્તુ!
આપના પાકાંક્ષી છે. શા ત્રિભવનદાસ રૂગનાથદાસ,
શા છોટાલાલ મોતીચંદ.
S
.
*
' '
*
૯
છે
*r 60)
(
)
-
.
જ
*
• •
* .
.