________________
-
(૧૦૦). જૈનતત્વશોધક ગ્રંથ જીવાસ્તિ, પાંચમી કાળાતિ એ સેળ બેલમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નહી એ અરૂપિ છે."
હવે ગાથાએ ફરી કહે છે. “Hદ વવાણા, ઘg: वय जोगाय कम्मदेहाय ॥एएचनफासा पन्नत्तं तणवायं घणोदही ॥१॥ नराला चनदेहा, पुग्गलबिकायदवतलेसा य ॥ तह काय . जोग एसा, नायब्वा अहफासा य ॥२॥ धम्माधम्मागासा, जीवा : अचापावगणाए। विरश्य दिहि पंच, गणानवयोग नावलेसा य ।। ३ ।। नगाहा सन्ना बुद्धा, चन चन कणा सहीय ॥ ए ए સ ાણિયા, ઝવણ તથા ના છાએ ન્યાયે પુન્ય પાપ બંધ એ ત્રણ કર્મ છે. તે માટે રૂપિ કહેવા. વળી આશ્રવના ભેદ છ દ્રવ્ય લેયા. ત્રણ ગ. પાંચ શરીર ઈત્યાદિ રૂપિ છે. અને છ ભાવ લેશ્યા, એક મિથ્યાદષ્ટિ, ચાર સંજ્ઞા ઈત્યાદિ અરૂપિ છે. તે માટે બે રૂપિ અરૂપિ દેખાય છે, પણ આશ્રવ તે જીવને મેલે કરવાને સ્વભાવ છે. નિશ્ચયમાં હેય પદાર્થ છે. છાંડવા યોગ્ય છે. તે કર્મને કર્તા છે. કર્મ પ્રણામ છે. તે માટે જીવનો નિજ ગુણ નથી, પરગુણ છે. તે માટે રૂપિ જ કહેવો. વળી અઢાર પાપને ક્ષયકર્તા છે. તે આશ્રવનો તથા અરૂપિ પદાર્થને કદાપિ ક્ષય ન થાય. ક્ષય રૂપિને જ થાય છે. તે માટે આશ્રવ તે રૂપિ જ છે. વળી નિશ્ચય નયમાં તે મેહનીકર્મની પ્રકૃતિના પરમાણુઆ બાંધ્યા છે. તે કર્મને ગ્રહે. કર્મને કર્તા તે આશ્રવ છે. વળી અઢાર વાયતે જીવને ભેગ આવે. અઢારનું વિરમણ તે ન આવે. શ્રી ભગવતિ સૂત્રના નવમા શતકમાં તથા તે જ સૂત્રના તેરમા શતકના છઠ્ઠા ઉદ્દે શામાં “નો આયામ ના જૂવીમો નો અવી એમ