Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
સૌજન્ય
હાર્ટ સાgિc18TIી સંસ્થામાં
પૂ. 11. શ્રી. 10. હિમાંશુસૂરીશ્વરજી મ. સા. ઑટૉ મારા જાd-of[rq પ્રમાણે સૌભાગ્યના સ્વામી તો હતી પરંતુ શૉથી વિશેષ doોનું જીવવા સૌજ છ-સૌહાર્દ-સાdsdiળા હોંs dણી સંગમ સમાન હતું.
| મારા પૂ. ગુરુદેવ આ.શ્રી. વિ. જિતમૃગાંકસૂરીશ્વરજી મ.સા. અને પૂ. તપસ્વી આ.શ્રી. વિ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા. બંને સંસારી પાણે સગાભાઇઓ અને સાધુ અવસ્થામાં પણ બંને ગુરભાઇઓ પૂ. પરમ વિનયી આ.શ્રી. વિ. નરરત્નસૂરીશ્વરજી મ.સા. સંસારીપણે પૂ. તપસ્વી આચાર્યશ્રીના પુત્ર અને સાધુપણાના અવ્વલ આરાધક આ ત્રણે મહાપુરુષો એટલે જીવતી-જાગતી સાક્ષાત્ સંયમમૂર્તિ.
મારાં કોઇક પુણ્યના ઉદયથી આ ત્રણે મહાપુરુષોના જીવનમાં જે કંઇ સાક્ષાત્કાર થયેલો છે એનું સ્મરણ આ અવસરે થઇ આવેલ છે. આજીવન અંતેવાસીના નાતે પૂ. ગુરુદેવશ્રીનો પ્રભાવ તો જીવનમાં હોય જ. એમાં કંઇ નવાઇ નથી પરંતુ
- પ.પૂ.આ.રત્નભૂષણ સુ.મ.સા. એમના દ્વારા એમના જ ભાઇ, ભત્રીજાના તપ-૪૫-વિનય-વૈયાવચ્ચ-સંયમની સાધના આદિનું વર્ણન સાંભળતો ત્યારે હૈયામાં અનેરો આલ્હાદ અનુભવતો હતો, એનું વર્ણન શબ્દોથી શકય નથી.
(ભાઇaો વરણે પ્રસંગે પ્રસંગે પત્ર વવહાર પણ થતો હતો. શૉમાં પણ iળે વરચેલું પરસ્પર સૌજન્ય નીતરતું હતું પૉપોd|ળી viણત વિષa| | પ?િ વિમાં પણ તેનો પોતાનો વિચાર ફરવા |દો સાdiાળો જ dિચાર પહેd std. પોતાનો વિચાર કર્યા વિના સાd|Idl Hહાર 6 [oldiolT જ Idયારણા હોય છે સાટા| U|[(o|| છે. io (diાઈunો વરસે ilots dયારHદ હોવા છતાં બાઇd પંttપરના સંniધaji જરા પણ વરચે શાડી Mાવી નથી. લોd oૉ Mળેલું સૌહાર્દ હતું.
|ીવા - ચાર પ્રસંગો આપણે માણી લઇ ! મારી દીક્ષા સં. ૨૦૧૪માં થઇ પછીના ofજી5ળા જ સમયમાં શરૂમો વિહારમાં હોઇૉ તે વખતે do પગમાં જી[ a[ળે પૈl ullli pયd?જ ના ડાઉinjની જીયુક યાદી |પતા. સં. ૨૦૧૫ માં મારાં ગુરુજી (afist - ajરણાંd aliદગી જીણાવી તે
ચારેક Íહલા વાળી ચાલી. રો qખતે જુદી જુદી બાવોનો વિચાર SRdi mયાd૪ પૂ. તપtવી મ. શ્રી| પથી પૂછાવ્યું છે ‘‘તણોસથાપનાચાર્યજી તો | Mદલાવ્યા નથી ને ? * * || રીતે તેનો દર હોવા છdi add દૈવી કાળજી રાખવા હdi dળો વાd miાવે છે. પ્રાયઃ સં. ૨૦૧૭ની વાત છે | વખતે મોખું જેઠ સુદ ૧ નો વિહાર કર્યો. પૂ. તપtવી છે. છે જેવી ખબર પડી કે તુરંત જ તેનૉો પણ લખીૉ સૂચcવું કે તમૉ તુરત જ પાછા વળી જાશો ળીજું મુહર્ત સારું જોઇને વિહાર ઠરજો. | સં. ૨૦૨૩ ની લગભગ વાત છે. એ વખતે અમો પૂ. ગુરુજીની ગંભીર માંદગીના કારણે મુંબઇ-સાયનમાં હતાં. તે વખતે પૂ. તપસી મ. શ્રીએ પોતે એકલાં રહેવાનું નક્કી કરીને પણ પૂ. આ. નરરત્નસૂરીશ્વરજી મ.સા. ને પૂ.ગુરુજીની સેવા માટે મોકલવાની તત્પરતા દર્શાવી. જો કે પૂ. ગુરુજીએ એમની પરિસ્થિતિ આદિનો વિચાર કરીને, એઓશ્રીની ભાવનાનો આદર કરીને તે અંગે ના જણાવી. આ રીતે તેઓ પોતાની જાતને બદલે સામાનો વિચારપહેલાં કરતાં હતાં. - આ રીતે સૌજન્ય અને સૌહાર્દ પછી સાત્ત્વિકતાનો પાગ જે અનુભવ કર્યો છે તે જાગાવું છું. જુનાગઢ હેમાભાઇના વંડ પૂ. તપસી મ. અને પૂ.આ.શ્રી નરરત્નસુરીશ્વરજી મ. સા. બે જ ઠાગા બિરાજમાન હતાં. તે વખતે અમો વિહાર કરતાં ત્યાં પહોંચ્યા. પોતે વડીલ અને આચાર્ય હોવા છતાં અને પોતાને આયંબિલ હોવા છતાં નવકારશી આદિની ભક્તિ માટે તૈયારી બતાવી. અમોએ વિનયપૂર્વક ના પાડી બીજે દિવસે અમો દાદાની યાત્રા કરીને લગભગ બપોરે ૩ વાગે પહોંચ્યા. તે વખતે જોયું તો બંને પૂ. આચાર્ય મળીને કાપ કાઢતા હતા. અમને તો મનમાં કંઇને કંઇ થઇ ગયું યાત્રાનો થાક હોવા છતાં તે ભૂલીને મુ. કુલભૂષણવિજયજીએ પૂ. તપસી મ. ને આગ્રહ કરીને ઉઠાડી મુક્યા અને કાપ કાઢી આપ્યો. એક તો વૃદ્ધાવસ્થા – તપસ્વી શરીર - ફક્ત બે જ ઠાણાં - આસન - કામળી વિગેરેનો કાપ કાઢવાનો આવા અવસરે પણ એમની સિંહના જેવી જે સાત્ત્વિક ખુમારી અનુભવી, એવી સાત્ત્વિકતાનો અનુભવ, એવી ખુમારી, એ આજે પણ અમારા માટે એક પ્રેરક બળ બની રહી છે.
અંતે કોટિ કોટિ વંદન - અનુપમ સૌજન્ય – સૌહાર્દ અને સાત્વિકતાના પ્રવેણી સંગમ સ્વરૂ૫.... પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ને........
For P
o olse Only
૧૪.