Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
ત૫ સાગરની પેલે પાર સૂરિ હિમાંશુ જીબજ સાર
- પ.પૂ.મુનિ કુલભાનુવિજયજી
પૂજ્યશ્રીએ કહ્યું – ‘‘તમારે દીક્ષા અપાવવી હોય તો અપાવો, હું તો આને દીક્ષા આપવાનો જ છું. તમને માહોલ બગડવાનો ડર હોય તો હું રાણીપ સંઘમાં જઇ આની દીક્ષા કરીશ...' ટ્રસ્ટીઓએ કહ્યું – “તો અહીંની પ્રતિષ્ઠા કોણ કરશે ?’ સાહેબજીએ કહ્યું- “આ નરરત્નસૂરિજી કરશે''. (પૂજ્યશ્રીનાં સંસારી દિકરા) (પૂજ્યશ્રીની નિઃસ્પૃહતા કેટલી ! ભગવાનની પ્રતિષ્ઠા સ્વયં જ કરવાનો આ ભૂલનો અહેસાસ થયો પ્રાયશ્ચિત કરવા માટે ડબલ મોહ બિલકુલ નથી પોતાની અનુકૂળતાના અભાવમાં જેરથી ભાવથી પાછીની સેવા કરવા લાગ્યો. પ્રતિષ્ઠા જ બીજાને સોંપી દીધી... પ્રતિષ્ઠાનો આદર તો છે
ચિત્તપ્રસન્નતા, સંયમશુદ્ધિ, ઔચિત્ય, ભકિત,સ્વાધ્યાય જ, ટ્રસ્ટીઓએ વિચાર્યું -” જે તપસ્વીઆચાર્ય ભગવંતને અમે પ્રતિષ્ઠા માટે લાવ્યા તે જ જો પ્રતિષ્ઠા કર્યા વિના, દીક્ષા
વિગેરે અનેક ગુણોનો વિકાસ થવા લાગ્યો.... પૂજ્યશ્રીની આપવા માટે અન્ય સ્થળે જવાની વાત કરતાં હોય તો દીક્ષા લેવાનું તાત્કાલિક કેવું ઉત્તમ ફળ છે ? માટે આપણે વિરોધ ન કરવો જોઇએ.” અને તુરંત જ દીક્ષા પૂજ્યશ્રીએ અનેકોનાં જીવનમાં રત્નત્રયીનાં બીજનું કરવાની જય બોલાઇ...અને પૂજ્યશ્રીનાં તપોબલે, વાવેતર કર્યુ છે. અનેકોનાં જીવનમાં એમની યોગ્યતા પ્રમાણે
સંયમબલે, પુણ્યબલે મારા સંયમનાં અંતરાય તૂટ્યાં અને તે બીજ અંકુરિત કરી , છોડ બનાવી છેલ્લે ફુલ અને ફળ | પૂજ્યશ્રીએ પોતાનાં સંયમપૂત હસ્તે મને સંયમપ્રદાન કર્યું...
સુધીની કક્ષા સુધી પણ પહોંચાડ્યા છે... તેમનાં એકોએક દીક્ષાદાતા ગુરવરનો અંનત-અનંત ઉપકાર !!!
ગુણોની સુંદરમાં સુંદર માવજતનું અત્યંત પ્રશસ્ત અને છેલ્લે છેલ્લે પણ પૂજ્યશ્રીના અનંત કૃપાબળથી સંસારી
સુખદ પરિણામ આજે સમસ્ત શ્રીસંઘ તથા આખું ય વિશ્વ ઘરથી દીક્ષા માટે સંમતિ મળી ગઇ હતી, તેઓ જરાક મોડા પડ્યા હતા, અને બીજે દિવસે આવી ગયા હતાં. કેવો આ અનુભવી રહ્યું છે... પૂજ્યશ્રીનો કૃપાવૈભવ !
- પૂજ્યશ્રીની વસમી વિદાય ખૂબ જ આઘાતજનક | પૂજ્યશ્રીનાં આવા અનેક ગુણવૈભવનાં પ્રભાવની હતી... હવે અમારા જેવા ઉપર આવા ઉપકારો કોણ કરશે? વાતો કરતાં રહીએ તો શાહી ખૂટી જાય... કાગળો ઓછા ઓ પૂજ્યશ્રી ! આપશ્રી જ્યાં હો ત્યાંથી પણ અમ બાળ
I ઉપર કરુણાનો ધોધ વરસાવી હમેંશા ધર્માભિમુખ, સંયમની પ્રાપ્તિ થયા બાદ એક માત્ર સ્વાધ્યાયની જ મોક્ષાભિમુખ કરતાં રહેશો. સદા અમારી સાથે રહેશો... ધૂન હોવાથી પૂજ્યશ્રીની સેવા-ભકિતની મેં ઘણી ઉપેક્ષા , કરી, એક વર્ષ સુધી તે સમય દરમ્યાન મારો જોઇએ એવો
यावन्नाप्नोमि पदवीं परांत्वदनुभावजाम् । અભ્યાસ પણ ન થયો અને સેવા-ભક્તિથી પણ વંચિત
तावन्मयि शरण्य ! त्वं मा मुंच शरणं श्रिते ।। રહ્યો.... બાવાના તો બેઉ બગડ્યા જેવું થયું અંતે મને મારી
જાણ
કેવો વિશાળકાય હોય છે એ... અતાગ એની જળરાશિ... ઘૂઘવતા એના વાંભ વાંભ ઉછળતા મોજાઓ... અપાર એના કિનારાઓ ... ગોળ ગોળ ફરતી એમાં અનેક ભમરીઓ.. જીવનો સત્યાનાશ વાળી દે એવા જળચર પ્રાણીઓથી વ્યાસ એ સાગર જોઇને છાતીના પાટીયા બેસી જાય ને ? .... તો પછી એને નિજ બે બાહુથી તરવાની તો વાત જ શી ? - એવા પણ દરિયાને એક હિંમત અને અપૂર્વ ઉલ્લાસ ભર્યો તરવૈયો તરી જાણે છે... કાંડાનું કૌવત દાખવીને.. વચમાં આવતા પીછેહઠ કરાવનારા તમામ પરિબળોને OVERTAKE કરીને... જળચરોથી પોતાની જાતને સાચવી લઇને.. વણથંભ્યા પ્રયાસ દ્વારા એ સામે કિનારે પહોંચી જવા સફળ બની જાય છે!
તપ !
એક નવકારશી પણ કરવી કેટલી અઘરી ! સૂર્યાસ્તથી માંડી છેક સૂર્યોદય ઉપરાંત બે ઘડી સુધી મોઢામાં ધાન્યનો એક દાણો નાખવાનો નહી... પાણી પણ મોડી રાત સુધી નહિ પણ તે પૂર્વે જ પતાવી દેવાનું ! જૈનેતરો તો માત્ર આ નવકારશીની વાત સાંભળીનેજ આભા બની જાય... ‘હું ! ૧૨-૧૨ કલાક સુધી ખાવાનું જ નહિ ! પછી શરીર ટકે શી રીતે ? ભૂખ્યા શી રીતે રહેવાય ? ઇત્યાદિ અનેક પ્રશ્નો એમના મોં માંથી સરી જાય.
emaboral
Forate