Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
| વનં પ્રતઃ સનં .
- પ.પૂ. મુનિ પુંડરીક વિ. મ. સા. वदनं प्रसादसदनं, सदयं हृदयं सुधामुचो वाचः। વર પવાર, ચેષાં શ્રેષાં તે વં: ? . - જેનું મુખ પ્રસન્નતાના નિવાસ જેવું હોય, જેનું હૃદય દયાભાવથી પોતપ્રોત હોય, જેની | વાણી ilaj(1ધારા વહાવનાર હોય.
(મીઠી મધુર) જેની stણી પરોપકારમય હોય, જૉવા મહાપુરુષો ડોળે વંદનીય વ હોય ?
આ ગાળામાં જ તેઓશ્રીનાં પ્રત્યક્ષ પરિચય થયો. હું તેઓશ્રીને પૂજ્યબુદ્ધિથી દાદા કહીને સંબોધતો, તેઓના હૈયે ૨૦૪૨માં તેઓશ્રી જૂનાગઢ બાજુથી વિહાર કરતાં પણ દાદી જ આપી શકે તેવું વાત્સલ્ય વહેતું, આ નાતે હું ગમે તેવી અમદાવાદ પધાર્યા, અને વિદ્યાશાળાના ઉપાશ્રયની કડવી કે કઠોર લાગે તેવી વાતો પણ તેમને કહેતો અને લખતો, તો પોતાની સ્થિરતાના દિવસોમાં સૂચન કહાવ્યું કે મળવુ છે, તેઓ કયારેય નારાજ ન થતાં, પણ ખૂબ જ શાંતિથી મારી વાત આવો’ હું ગયો. તેઓની તપઃપૂત અને તપ:કૃશ કાયાના સાંભળતાં અને એવા જ નિર્મળ વાત્સલ્યથી મને જવાબ આપતાં. દર્શન કરતાં ભારે રોમહર્ષ અનુભવ્યો, તો મને ઓળખતાંની તેમણે મારી કોઇ વાતનો જવાબ કયારેય ચોર્યો નથી કે ટાળ્યો નથી. સાથે જ જે હેતથી અને આંતરિક આદરભાવથી તેમણે પરસ્પરનું સૌહાર્દ જ એમાં કારણ હશે તેમ માનું છું. થાબડ્યો, હૃદયના ઉંડાણમાંથી જે મીઠાં વેણ ઉચ્ચાર્યા, તે છેલ્લા વર્ષમાં મેં એક ગમ્મત પડે તેવો પત્ર લખેલો. અલબત, બધું તો જીવનના છેલ્લા શ્વાસ સુધી ન ભૂલી શકાય તેવું છે. તેમાં ઉંડી વેદનાથી રસાયેલી ગંભીરતા પણ એટલી જ હતી. પરંતુ
| વિશ્વવત્સલ, પ્રાતઃસ્મરણીય, પરમસૌભાગ્યવંતા, સર્વમંગળકારી શુદ્ધસ્નેહના સજાગ સાધક, દેશ કાળની સીમાઓથી પર રહેલા, સંઘ એક્યતાના હિમાયતી, પરમોપકારી પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રી વિજય હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ની આગવી આધ્યાત્મિક ગરિમાએ આ દુનિયામાં રહેતા કેટલાય સાધક
સુધી અતૂટ અને પ્રસન્નકર રહ્યો.
' જવાબ લખવાની સ્થિતિમાં નહિ હોય ! તેથી તેમણે તેનો જવાબ ૨૦૪૪માં થયેલ શ્રમાગસંધસંમેલનના દિવસોમાં સાથેના મુનિરાજ પાસે લખાવ્યો હતો. ગમ્મત પડે તેવી લાગનારી તેઓશ્રી સાથે રોજ કલાકો બેસવાનું થયું ત્યારે, તેઓની વાતમાં રહેલી ગંભીરતાને પરખી ગયા હશે જ ! તેનો મજાનો જવાબ અનુભવ મૂડીમાંથી જે મૂલ્યવાન વાતો સાંભળવા મળી, તે પાણ લખાવે ને ! ખરેખર અવિસ્મરણીય હતી. તો એ સંમેલનની આવા મહાતપસ્વી આચાર્ય ભગવંતની વાતો કરીએ એટલી ફલશ્રુતિરુપે તેઓએ પોતાની સુદીર્ધ તપશ્ચર્યાનું પારણું ઓછી છે. તેઓ કાળધર્મ પામ્યાના ખબર અમને બેંગલોરમાં મળ્યા, કરવાની સંમતિ આપી તે ક્ષણનો રોમાંચ અમારા જેવા ત્યારે બપોરની વેળા હતી ૪૫ આગમની પૂજા ભાણાતી હતી, અને યુવાન મુનિઓના હૃદયોમાં હજીએ અકબંધ જળવાયો છે. મારી સમક્ષ એક મુમુક્ષુ આત્મા ઉપસ્થિત હતા. તેઓ પણ દાદાના તેમણે એ ક્ષણે એમ કહેલું કે, ‘અહીં ભેગા થયેલા ચાહક ભક્ત જ હતા, તેમની સાથે તેઓશ્રીના સમાધિમૃત્યુની વાત શ્રમાગભગવંતો એ શ્રીસંધ છે સંઘ એ પચીસમો તીર્થંકર છે, થઇ યોગાનુયોગ તે વખતે બેંગલોરનું આકાશ વાદળછાયું, દુર્દિન કહી અને આ વિશાળ ખંડમાં સમસ્ત પૂજ્યગણ બિરાજે છે તે શકાય તેવું હતું. મેં પેલી વ્યક્તિને કહ્યું કે ‘‘જો, આવા ઉત્તમ આત્માની તીર્થંકરના સમવસરણરૂપ છે. તેવા પૂન્નીય શ્રીસંઘની વિદાય થાય ત્યારે પ્રકૃતિ પણ તેનો શોક પાળે છે, વ્યક્ત કરે છે.” ઇચ્છા હું પારણું કરશે તેવી હોય તો તે મારા માટે જિનેશ્વરની આવા ગુણવંત અને અનુભવી ભગવંતની શાસનને મોટી ખોટ આજ્ઞારૂપ છે. માટે હવે હું પારણું કરીશ .” એમનાં આ છે. આજના વિષમ સમયમાં તેઓની હાજરી પણ ઘણી આશ્વાસન વાક્યો એવાં તો હૃદયવેધી તથા હૃદયસ્પર્શીહતાં, કે તેની બની રહે. અસરથી હું આજે પણ મુક્ત નથી થયો.
તેમના પુનિત આત્માને વંદન ! era o guy
www.jainelibrary.org