Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Catalog link: https://jainqq.org/explore/012070/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૨૦.. વિરલ વિભૂતિ મી સદીની ભાગ - ૨ www.alnalibrary org Page #2 -------------------------------------------------------------------------- ________________ आयरिय नमुक्कारो, जीवं मोएइ भवसहस्साओ; भावेण कीरमाणो, होइ पुणो बोहिलाभाए. આચાર્ય ભગવંતને દ્રવ્યથી પણ કરેલો નમસ્કાર જીવને લાખો ભવોથી છોડાવવા માટે સમર્થ છે અને ભાવપૂર્વક કરેલો નમસ્કાર બોધિલાભ (સમ્યકત્વની પ્રાપ્તિ) માટે થાય છે. मणवयकाएहिं मए, जं पावं अजिअं सया; तं सव्वं अज्ञ गयं, दिढे तुह सुगुरु! मुहकमले. હે ગુરુવર ! આજ સુધી મારા વડે સદા મન-વચન-કાયા વડે જે કોઈ પાપ ઉપાર્જન કરેલ છે તે સર્વ આજે આપના મુખકમલના દર્શન થવા માત્રથી નાશ પામ્યા છે. Bain Education international Page #3 -------------------------------------------------------------------------- ________________ चिंतामणि सारिच्छं, सम्मत्तं पावियं मये अजः संसारो दूरि कओ, दिट्ठे तुह सुगुरु ! मुहकमले. હે ગુરુવર ! આપના મુખકમલના દર્શનમાત્રથી મારો ભવસંસાર દૂર થયો છે, આજે મને ચિંતામણિ રત સમાન સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે बहुमाण; ओओसिं पुरिसाणं, जइ गुणगहणं करेसि तो आसन्न सिवसुहो, होसि तुमं नथ्थि संदेहो. આવા મહાપુરુષોના જો બહુમાનપૂર્વક ગુણગ્રહણ કરીશ તો તને અલ્પકાળમાં શિવસુખની પ્રાપ્તિ થશે તેમાં કોઈ સંશય નથી Esecation thermasse Page #4 -------------------------------------------------------------------------- ________________ મન” કેવું વિચિત્ર છે !- | જેનો અભાવ થાય તેની અભિલાષા થાય''... Page #5 -------------------------------------------------------------------------- ________________ આ રોડ નમ: ણમો તિસ્થસ્સ ણમોત્યુ ાં સમાસ ભગવઓ મહાવીરસ્સ શ્રી વર્ધમાન ગૌતમસુધર્માદિ ગણધર સિચંબિકાસિદ્ધાચિકાદિ પ્રભાવાત્ જૈનશાસન જયવંતુ વર્તો સહસાવન તીર્થોધ્ધારક શ્રીસંઘહિતાર્થે ભીષ્મ અભિગ્રહધારી સાધક ૩ooo ઉuciણ તથા ૧ ૧ doo આયંબિલના દોર તપસ્વી ર0મી સદીની. વિરલ વિભૂતિ પૂ આ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજાનું જીવન-કવન વિભાગ - ૨ : સંપાદક : પ. પૂ. આ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ. સા.ના ઉત્તરાધિકારી તથા પ.પૂ.પં.શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજ સાહેબના તપસ્વી શિષ્યરતન પૂ. મુનિરાજશ્રી ધર્મરક્ષિતવિજયજી મ.સા.ના શિષ્ય મુનિ હેમવલ્લભ વિજયજી : પ્રકાશક : સહસાવન કલ્યાણકભૂમિ તીર્થોદ્ધાર સમિતિ હેમાભાઈનો વંડો, જગમાલચોક, જુનાગઢ - ૩૬૨૦૦૧. ફોન : (૦૨૮૫) ૨૬૨૨૯૨૪ For Private & Personal use only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ સંસ્કરણ : પ.પૂ.આ.શ્રી હિમાંશુસૂરિ જમશતાબ્દી વર્ષ - ચૈત્ર સુદ-૬, ૨૦૬૨ થી ચૈત્ર સુદ-૬ ૨093 વિ.સં. ૨૦૬૩, ચૈત્ર સુદ-, શનિવાર તા. ૨૪-3-2009, દ્વિતીય સંસ્કરણ : વિ.સં. ૨૦૬૫, શ્રાવણ સુદ-૫, શ્રીનેમિનાથ જન્મકલ્યાણક દિન, ગિરનાર તળેટી, જૂનાગઢ. - તા. ૨૬-૭-૦૯ મૂલ્ય : રૂા- ૨00-00 || વિષયાનુક્રમ || ભાગ - ૨ ૧-૧૩૦ ૧૩૧-૨૦૫ પ્રાપ્તિ સ્થાન :સહસાવન કલ્યાણકભૂમિ તીર્થોદ્ધાર સમિતિ. હેમાભાઈનો વંડો, જગમાલ ચોક, THAG - 39001, ફોન : (૦૨૮૫) ૨૬૨૨૯૨૪ • જિનશાસનનું ઝળહળતુ ઝવેરાતા અમારે પણ કંઇક કહેવું છે વચનામૃત શહદોની સરિતા ૨૦૬-૨૧૧ ૨૧૨-૨૩૬ ધર્મરસિક તીર્થવાટિકા આ. નરરત સૂ. માર્ગ, એકતા ટાવર પાસે, વાસણા બેરેજ રોડ, વાસણા, અમદાવાદ-૩૮0009. ફોન : ૦૭૯-૨૬૬૦૮૮3૭ વર્ધમાન સંસ્કાર ધામ ભવાની કૃપા બિલ્ડીંગ, ૧લે માળે, જગન્નાથ શંકરશેઠ રોડ. ગીરગામ ચર્ય સામે, મુંબઇ - ૪૦૦ ૦૦૪. તથા વર્ધમાન સંસ્કાર ધામના દરેક કેન્દ્રો. મો. ૯૩૨૨૨૬૪3૮૮, ફોન : ૨૩૬૭૦૯૭૪ સિદ્ધાચલ તીર્થ ધામ મુ. માણેકપુર, તા. માણસા, જિ. ગાંધીનગર, ગુજરાત, ટાઇપ સેટીંગ : દોશી પ્રિન્ટીંગ પ્રેસ-જુનાગઢ ગિરીશ પ્રોસેસ સ્ટડીયો - અમદાવાદ. મુદ્રકે કિરીટ ગ્રાફિકસ, અમદાવાદ. FOI VE Paryo Page #7 -------------------------------------------------------------------------- ________________ PRIIdoi Goo ម ។ Jain Education instead For Prvale & Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ વિરલ રબાધણુબેલડી - પર્યાયસ્થવિર પ. પૂ. શુઘરવિજયજી મ. સ આંખ મીચું છું જે પાંપણના પડદા ઉપર એ અજન્ચ અવિસ્મરણીય દ્રશ્યની ઝલઠ પ્રગટ થાય છે અનંત ક્ષિતિજના પટ પર... દશે દિશાઓને પ્રખર કિરણોથી અજવાળતા સૂરજની સાથે એક એકાકી તેજસ્વી પુરુષ ધીમ પણ મક્કમ ચાલે એક પછી એક કદમ ઉઠાવી રહ્યો છે. ન સંતાપ, ન ગ્લાનિ, ન વિરામ, ન વિશ્રામ..... માત્ર પોતાના ધ્યેય તર એકધારી ગતિ...! કોઇ ન આવે તોયે એકલો જાને રે...' કવિ રવીન્દ્રનાથનું આ ગીત એક પદ ધ્વનિમાંથી નિરંતર પ્રગટી રહ્યું છે.. આ એકાકી પ્રવાસી એટલે આચાર્ય હિમાંશુસૂરીશ્વરજી મ. ! સંઘના સંપ કાજે આજીવન આયંબિલના ઘોર તપસ્વી, અડ સંકલ્પના સ્વામી, સિંહપુરુષ, સૂરજની સામે ચાલનારો અટંકી વિરલો..... ! લાલાશ પડતો ગૌરવર્ણ.... કદાવર કાયા.... પ્રભાવશાળી વ્યક્તિત્વ ... પહેલી નજરે સામાને ડર લાગે એવો કરડાકીભર્યું ચહેરો... વેધક નજર.... ઓછાબોલી પ્રકૃતિ...! આ એમની ઓળખ.! તટસ્થવિચારધારા... ઉંડુ ચિંતન... સ્થિર નિર્ણય... નિર્ભય અભિવ્યકિત... અપ્રમત્ત આરાધના..... કઠોર તપોમ જીવન....! આ એમની વિશેષતા ! વિ.સં. ૨૦૧૬માં એમનો પ્રથમ પરિચય થયો, જે આગળ જતા જીવનના અંત સુધી સચવાય તેવા ગાઢ આત્મીય સંબંધમ પરિણમ્યો. સં.૨૦૧૬ના વૈશાખ મહિને રાજસ્થાન પિંડવાડામાં પરમ ગુરુદેવ ગચ્છનાયક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા.ની પરમ પાવનીય નિશ્રામાં અતિભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રસંગ હતો. સમુદાયના મોટા ભાગના પદસ્થો સપરિવાર પિંડવાડા પધારી રહ્યા હતા. પૂ.તપસ્વી પંન્યાસપ્રવર શ્રીકાંતિવિજયજી મ. તથા મારા દાદા ગુરુદેવ પૂ. પંન્યાસપ્રવર શ્રી ભંદ્રકવિ મ. આદિ ઘણા બધા પદસ્થોની નિશ્રામાં શ્રી શંખેશ્વર મહાતીર્થે નવપદજીની ઓળી કરી બધા પૂજ્યો પિંડવાડા તરફ નીકળ્યા, જલ્દી જવા માટે હું પૂ. પં. કાંતિવિજયજી મ.ની ટુકડીમાં જોડાયો. બધા અલગ અલગ ગામોના રસ્તે ચાલતા આબુરોડમાં ભેગા થઇ ગયા ચૈત્ર વદ ૧૧ના સાંજે કિવરલી ગામની સ્કૂલમાં મુકામ કર્યો. સવાર પડી, સૂયોદય થયો, પોતપોતાની ઉપધિ બાંધી અમે સહુ વિહાર માટે તૈયાર થયા ત્યારે પૂ. હિમાંશુવિ. મ. નું ગણવાનું ચાલુ હતું ચૈત્ર-વદની ભયંકર ગરમી, રાજસ્થાનની ઘરતી, 10 માઈલ ચાલીને સ્વરૂપગંજ પહોંચવાનું હતું છતાં એમને જરા પણ ઉતાવળ નહિ. પૂર્વાભિમુખ બેસી નિરાંતે આરાધના કરે. ઉગતા સૂરજના કિરણોથી ચમકતો એમનો તપઃપૂર્ણ ગૌર રકત ચહેરો ઉજ્જવલ કાંતિમાન કાયા... પહેલીવાર ઘારીને જોયા, જે આજે પણ એવા જ સ્મૃતિમા સંઘરાયા છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આયંબિલની ઓળી વિહારમાં પણ ચાલુ હતી સૂર્યોદય પછી થોડી જ વારમાં ગરમીનો પારો ચઢવા માંડે. ૯ વાગ્યા પછી પગ બળે એવી ગઝતુમાં ૧૧-૧ર વાગે આરામથી સ્વરૂપ ગંજ આવ્યા અમે તો સૂર્યોદય થતાં જ નીકળી ગયેલા, પણ ૧0 વાગે સ્વરૂપ ગંજ પહોંચતા ગરમીથી ત્રાહિ મામ્ થઈ ગયેલા, જ્યારે એમને તો આ કાળઝાળ ગરમીની કોઈ અસર જ નહિ એમની આવી ઘીરતા ને સહિષ્ણુતા જોઈને હું તો ખુબ જ પ્રભાવિત થયો. આ મારું એમની સાથેનું પ્રથમ મિલન... અલપ કલપ પરિચય....! પ્રતિષ્ઠા મહોત્સવમાં તો હું અમારી બાળ સાઘુમંડળીમાં ખોવાઈ ગયો. પ્રતિષ્ઠા પૂરી થતાં જ સહુ સહુના ચાતુમસોત્ર તરફ વિહરી ગયા. ૨૦૧૮માં પાછા ચૈત્ર માસની આસપાસ પૂજ્યશ્રી સાબરમતીમાં ભેગા થઇ ગયા. ૩-૪- દિવસ સાથે રહ્યા ત્યારે એમની સરળતા, નિખાલસતા, કરડાકીના ચહેરા નીચે છુપાયેલી કોમળતા અને તટસ્થઉંડી વિચારશીલતાનો ખાસ્સો પરિચય થયો. ઘણુ નવું જાણવા મળ્યું. ૨૦૧૬ ની ચૈત્રી ઓળીથી મારા દાદા ગુરુદેવશ્રીએ વહેતી કરેલી મૈત્રાદિ ભાવોની અનિવાર્યતાની વિચારણાએ પૂ. પ્રેમસૂરિદાદાના સમગ્ર સમુદાયમાં ભારે વૈચારિક સંઘર્ષ પેદા કરેલો. આખો સમુદાય બે છાવણીમાં વહેંચાઇ ગયેલો. અમુક પદસ્થો પંન્યાસજી મ.ની વિચારધારામાં પૂરા સંમત હતા, કેટલાક પૂજ્યો અસંમત હતા. આ વૈચારિક સંઘર્ષના સમાધાન માટે કલોલ નગરમાં પૂ.પ્રેમસૂરિદાદાના સાન્નિધ્યમાં બધા પદસ્થો ભેગા થયા. ઘણા દિવસો સુધી વિચારમંથન ચાલ્યું આ પ્રસંગે ભલભલા વિદ્વાન મુનિઓ તટસ્થતા જાળવવામાં ગોથું ખાઇ ગયા ત્યારે મારા ગુરુદેવના વિરોધપક્ષે રહેલા પૂજ્યોની સાથે બેસવા છતાં પૂ. હિમાંશુવિ. મ. તટસ્થતા અને મારા ગુરુદેવ પ્રત્યેનો આદર-સભાવે પૂરેપૂરો જાળવી શક્યા હતા. આ સંઘર્ષના હવામાનમાં જ સાબરમતી એમની સાથે અમારે રહેવાનું થયું ત્યારે મારા જેવા ઉગતા જુવાન સાધુ સાથે એમણે અનેક વિવાદાસ્પદ, સાધુસમુદાયે ચગાવેલા પ્રાણપ્રશ્ન જેવા મુદ્દાઓમાં પણ જે તટસ્થતા, અને ઉંડી સમજ-સુઝથી વિચારણા કરી એ ઉપરથી હું એટલું તારવી શક્યો કે ઘણાબધા એકાંત આગ્રહથી એમણે પોતાના ચિત્તને બુદ્ધિને મુક્ત રાખ્યું છે. કોઇપણ મુદ્દાની નિષ્પક્ષવિચારણા માટે એમના દ્વાર ખુલ્લા હતા. બધાથી અલગ અભિપ્રાય આપવામાં એ નિર્ભિક હતા. એમાગે ત્યારે મને સ્પષ્ટ કહેલું કે ‘મને તારા દાદાગુરુદેવની વિચારધારા જ ઠીક લાગે છે.' એમના આ નિર્ણયને ઠીક ઠેરવે તેવું જ પાછળથી થયું. કલોલના વૈચારિક સંઘર્ષ પછીના બે-ત્રણ વર્ષમાં જ મારા દાદાગુરુદેવની મૈત્યાદિ વિચારણાની સચ્ચાઇ અને અનિવાર્યતાને માત્ર એમનો વૈચારિક વિરોધી વર્ગ જ નહિ. પરંતુ લગભગ- શ્રમણ સંઘના સમુદાયો સમજ્યા અને ચાહક બન્યા. કોઈની પણ શેહ શરમમાં આવી સત્યને દબાવવાનું એમને ફાવતું નહિ. અસત્યને ઓળખ્યા પછી કયારેય નમતું તોળતા નહિ. એમનો આ સ્વભાવ આજીવન રહ્યો. તેથી જ સચ્ચાઈ ખાતર એકલપ્રવાસી જેવું જીવન જીવ્યા. આટલું દીર્ધ જીવન પોતાના જ કંડારેલા માર્ગે ચાલ્યા, મસ્તી અને પ્રસન્નતાથી...!! જીવનના પાછલા ભાગમાં મારા દાદાગુરુદેવનો મોટો વૈચારિક પ્રભાવ એમના ઉપર જોવાયો. મૈત્યાદિ ભાવોના પરિપાકસ્વરૂપ અનેરા સંઘવાત્સલ્યથી રંગાઇને ‘‘સમગ્ર શ્રમાગસંધ મૈત્રીભાવસંપન્ન બને, સંપીલો બને, સૌને આદેય બને,’ એ જ એકમાત્ર આશયથી એ આજીવન આયંબિલના આરાધક બન્યા. એ આયંબિલ પણ નિર્દોષ દ્રવ્યથી જ, એમની નિત્ય આરાધના પૂરી થાય પછી જ કરતા, ભલેને, સાંજ પડી જાય, એમની આ ઘોર સાધના માત્ર સંધ-શાસનના અભ્યદય માટે જ હતી. “રામણ શ્રમણારરંથ મૈત્રીભાવસંપન્ન બને, સંયલો બol, સૌને આદેય બને,” Page #10 -------------------------------------------------------------------------- ________________ WAY VA શિષ્યો-આશ્રિતો માટે પૂજ્યશ્રી બહુ 555 હતા. કોઇપણ મુમુક્ષુ એમની સાથે રહેવા આવે એટલે આયંબિલ કરીને જ સાથે રહેવાની શરત મુકતા એ પણ અપ્રમત અભ્યાસાદિ આરાધના સાથે! મુમુક્ષુ તો વાત સાંભળતાં જ ઠરી જાય. શિષ્યની લાલસા હોય તો લાડ લડાવે ને ! પેલા મુમુક્ષુ બે-ચાર દિવસમાં જ બીજા ગુરુ શોઘી લે, એનો એમને રંજ નહિ. એમની સેવામાં પણ પૂરા સહનશીલ મુનિ હોય, તે જ ટકી શકે. જો કે મારી સાથે એમનો જોરદાર ઋણાનુબંધ હતો. હું જ્યારે પણ સાથે રહ્યો ત્યારે ફુલની જેમ મને સાચવતા વૈચારિક ચર્ચામાં મારી વાત કે સલાહ મોટે ભાગે સ્વીકારી લેતા, કયારેક એમની સૂચના કરતાં વિપરીત કરી નાખું તો ઓછું ન આણતા, એટલો પ્રેમ અને કૃપા એમની મારા ઉપર હતી. એમની વિદાયથી શ્રમણ સંઘને આધારસ્તંભ સમાન મહાન આરાધકની ખોટ પડી જ છે, પણ મેં તો મારા દાદાગુરુદેવ પછી મને વાત્સલ્યથી ભીંજવનાર, બળ આપનાર, આત્મીય, વડીલ, કલ્યાણમિત્ર ગુમાવ્યા છે જે ખોટ પૂરાય એવી નથી. મારા દાદાગુરુદેવ અને પૂ. હિમાંશુસૂરિ મ. બંને ઉપર ગિરનારના નેમનાથદાદા અને મોટા દાદાગુરુ પૂ. દાનસૂરિ મ. ની અસીમ કૃપા રહી છે. બંનેના આધ્યાત્મિક શ્રાતનું મૂળ આ બંને ને દેવગુરુની કૃપા જ હતી. બંનેની સાધનાસ્થલી સહસાવન ! બંનેએ આજીવન ડોળીનો પણ ઉપયોગ ન કર્યો. બંને પરમગુરુદેવ પ્રેમસૂરિ મ.ના પરમવિશ્વાસપાત્ર ! આ પણ એક સંયોગ જ ને ! જીવનનો સંકેલો કરતાં પહેલા પૂ. હિમાંશુસૂરિ મહારાજાએ પોતાના શિષ્ય તથા પ્રાણપ્યારા તીર્થ ગિરનારની વ્યવસ્થાનો હવાલો મારા દાદાગુરુદેવ પૂ. પંન્યાસપ્રવરશ્રી મહંકરવિ મ.સા.ના પરિવારને સોંપ્યો તે પણ સાંકેતિક યોગ છે ને ? મહાન શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રી રામચંદ્રસૂરિ મ.ના શિષ્યો બંને ગુરુભ્રાતાઓ - મારા દાદાગુરુદેવ અને મહાતપસ્વી હિમાંશુસૂરિ મ. નો દેવાત્મા પોતાના આધ્યાત્મિક બળથી સમસ્ત શ્રમણ સંઘના અમ્યુદય અને સમાધિમાં નિમિત બને એ જ છેલ્લી પ્રાર્થના.....! શી પ્રાર્થના Page #11 -------------------------------------------------------------------------- ________________ તપઘર્મની સાક્ષાતુ : - ° ° ° °ad. - પ.પૂ. આ. પ્રભાકર સુ.મ.સા. જૈનશાસનના ગગનમાં તપધર્મનું ખુબ જ મહત્ત્વ છે. આઠ પ્રભાવકમાં પાંચમો તપપ્રભાવક કહેલ છે. નવપદજીમાંના પદમાં છેલ્લા તપપદનું મહત્ત્વ ખુબ જ છે. શોભાયાત્રામાં છેલ્લે રથનું મહત્ત્વ છે તેથી જૈન જલયાત્રાને રથયાત્રી કહેવાય છે. ધર્મના સ્વરૂપમાં અહિંસા, સંયમ અને તપ છેલ્લો કહ્યો છે. લગ્નના ફેરામાં જેમ છેલ્લા ફેરાનું મહત્ત્વ છે તેમ ધર્મના સ્વરપમાં તપનું ખુબ ખુબ મહત્ત્વ છે. જૈનશાસનમાં કોઈપણ આચારનું કે વિરાઘનાનું પ્રાયશ્ચિત તપ થી જ થાય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, યાત્રિાચાર, તપાચાર અને વિચારની ભૂલનું પ્રાયશ્ચિત તપથી અપાય છે. તીર્થકરમગવંત પણ દીક્ષા લઈને પ્રથમ ‘‘તપઘર્મ' આદરે છે. બાહ્ય જગતમાં બાર પ્રકારની તપઘર્મમાં તપઘર્મની જે આરાધના કરતા નથી તે હેરાન થાય છે. | ડોક્ટરો તથા વધો શરીરની ભૂલોની શુદ્ધિ માટે અઠવાડિક લાંઘણ કરવાનું જણાવે છે. તેમ જૈનશાસનમાં આત્માની શુદ્ધિ માટે પાક્ષિક આલોચના ઉપવાસથી કહેલ છે. જેનશાસનમાં પાંચતિથિઉપવાસ કરનારા હોય છે. - જ્ઞાનાચારની આરાધનાથી મગજ અને બુદ્ધિની શુદ્ધિ થાય છે. દર્શનાચારની આરાધનાથી ઇન્દ્રિયની શુદ્ધિ થાય, ચારિત્રાચારની આરાધનાથી અંગોપાંગની શુદ્ધિ થાય છે. તપાચારની આરાધનાથી શરીરની તેમજ શરીરમાં રહેલ ધાતુઓની શુદ્ધિ થાય છે. વીર્યાચારથી આત્માની શુદ્ધિ થાય છે, - આવા તપઘર્મની સાક્ષાત્ મૂર્તિ સમાન આચાર્ય ભગવંત હિમાંશુસૂરીશ્વરજી મહારાજની જીવનયથી આવી આરાઘના જાણવા મળે છે. તેઓએ હજરોના તારણહાર એવા આચાર્ય ભગવંત રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ પાસે ગ્રહણ શિક્ષા અને સાક્ષાતુ ચાત્રિમૂર્તિ આચાર્ય ભગવંત પ્રેમસૂરિમહારાજ પારો આસેવનશિક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષા લઇ આ. ભગવંત હિમાંશુસૂરિ મ.ના રોમે રોમમાં, નસ નસમાં અને લોહીના એક-એક બુંદમાં તપધ” લખાઇ ગયો હતો કે કોતરાઇ ગયો હતો ! અરે જડબેસલાક એક એક શબ્દવાક્યમાં તપધર્મ અંકાઇ ગયો હતો. જે મહાપુરુષે જીવનમાં ‘‘સાડા અગ્યાર હજાર આયંબિલ તથા ત્રણ હજાર ઉપવાસ” તપ કરેલ, નિર્દોષ ગોચરીના પ્રચંડ- ગવેષક અને આચારની ચુસ્તતાના સબળ પ્રબંધક હતા. અરે ! આચાર્ય પદવી પછી પણ જાતે ઉપધિ ઉપાડી છે. ભયંકર ગરમીમાં પણ તરસ લાગતાં સામેથી લાવેલું પાણી વાપરતા નહિ, તેઓ પૂર્વના મહર્ષિઓની યાદ અપાવનારા હતા. જે વસ્તુ આહારની નિર્દોષ મળે એકલું ઘી, એકલું દુધ તો તેનાથી જ તેઓ તપનું પારણું કરતાં હતા. ચાનો અધ્યાસ મારા જીવનમાં હતો મેં તેને ચાદેવી માની હતી પરંતુ તેમના યોગથી ચા મને ડાકણ જેવી લાગવા લાગી, ત્યારબાદ મારા જીવનમાં ખુમારી વધી હતી. Page #12 -------------------------------------------------------------------------- ________________ dખો કd તપ કરતા હ પરંતુ તપ કરાવતાં સુદ્ધા 01ળે તપસ્વીની કાળજી, ભકિd tળે તપસ્વી પ્રત્યે વાસ તાપણું ઉચુ sોટીનું જાળવી શકતા હતા. મેં તેમની નિશ્રામાં બાર Íહનામાં સાડાત્રણ માસામણ કર્યા હતાં. તે પહેલા છ હવામાં બીજી ઘણી તપસ્યા કરાવી હતી. | તેમના ભગવતીના જોગમાં એક ભાવુક વિહારમાં સાથે હતો. તેમની પાસે પાકું મીઠું (બલવણ) હતું અને તેમની ગોચરી લાવવાનો હું લાભ લેતો હતો એકવાર બલવાણની જરૂર પડી અને નજીકમાં ઘર હોવાથી તે ભાવુક પાસે બલવાણ મંગાવ્યું અને લાવ્યો તેમને ખબર પડી ગઇ તેથી તેમણે જણાવ્યું કે હવે તારી લાવેલી ગોચરી માટે વાપરવી નથી. મેં ઘણી જ આજીજી કરી કે કૃપા કરો હવે ફરીથી આવું નહિ બને ત્યારે મને જણાવેલ કે અપવાદનો ઉપયોગ ના છુટકે જ કરવાનો હોય કારણ કે અપવાદ પણ ઉત્સર્ગની સાધના માટે છે. આવા સાધક તપસ્વી છના પારણે આયંબિલની વર્ધમાનતપની લાંબી ઓળી કરે. શત્રુંજય – ગિરનાર એમના હૈયામાં વસી ગયેલ. શ્રી શત્રુંજયની નવ્વાણું યાત્રા કરી ઉપર માસક્ષમણ કરેલ અને તેના પારણે આયંબિલ કરતાં. તેમજ ગિરનારજીની નવ્વાણું બાદ માસક્ષમણ પછી પણ પારણું આયંબિલથી કરતાં આવા મહાપુરુષ સાથે મારે બાપ-દિકરા જેવો સંબંધ હતો. મારે કોઇવાર મનભેદ પડતો પરંતુ મતભેદ હતો નહિ. તેઓને જ્યારે સત્ય સમજાઇ જાય પછી નિખાલસતાપૂર્વક ભૂલ કબુલ કરતાં, ‘સંવત્સરીની સાચી આરાધના કરવા માટે બધાં મને મૂકી દેશે તો હું એકલો પણ સાચી જ આરાધના કરીશ.’ તેઓ આવી સાચી ખુમારીવાળા હતા માટે જ આવા મહાપુરુષને છેલ્લા તેર વર્ષ દરમ્યાન પૂ. શાસનપ્રભાવક પંન્યાસ ચન્દ્રશેખર વિ. મ. ની ઉદારતાથી ‘હમવલ્લભવિજય’ જેવા સાચા સાધક, વૈયાવચ્ચી અને નામના કે કામનાથી પર એવા મુનિભગવંત મળી ગયાં. જેઓને આજે લાગલગાટ ૩૫00 ઉપરાંત આયંબિલ ચાલુ છે. તેઓ હિમાંશુસૂરિમહારાજના પડછાયાની માફક તેમની સાથે રહ્યા હતાં. ધન્ય હિમાંશુસૂરીશ્વરજીને ! ધન્ય તપસ્વી હેમવલ્લભવિજયને! | તેમના સંસારી દીકરા નાચાર્ય નરરત્નસૂરિ મહારાજ સરળdi, Gad1, ભકિd વાસાવાળી જ મુર્તિ હdi. પિતા stતાં પહેલાં દીકરા RRCળસૂરિ મહારાજે દીક્ષા ગ્રહણ કરેલી હતી, છતાં પણ ઘણાચાર્ય પદવીમાં પિતા મહાન બનાવી પોતે મોટા હોવાં છતાં પણ ઑs Hદલા સેવળી મારૂStહ્યા અને સર્વ કોઇ તેનો ખજાdશમું કહેતા હતાં. નાનાની પણ નાના બાળકની જેમ સેવા કરતાં તેઓને જોતા પુષ્પચુલા સાધ્વી અને વૈયાવચ્ચી નંદીષણ મુનિ યાદ આવતાં. આચાર્ય હિમાંશુસૂરિ મહારાજ અને આચાર્ય નરરત્નસૂરિ મહારાજની ભગવાનની ભકિત પણ જોરદાર હતી. olીચાર્ય તરસૂરિ મહારાજની ક્રિયાયુddી શુષ્ક જનની સુtdીને ઉડાવી દે તેવી હતી. શll બન્ને મહાપુરુષોનો મારા ઉપર ojudai ઉપકાર છે. તે ને કોટીશ વંદના સાથે ...... કોટી કોટી વંદના 'જૈનશાસનનાં ગગળામાં વિહરતા સૂર્ય – ચંદ્ર સમા દેદીપ્યમાન * આચાર્ય ભગવંત શ્રી હિમાંશુસૂરિ તથા પ્રાચાર્ય ભગવંત બRRળસૂરિ મહારાજાળે. '' www.gamelbrary.org Page #13 -------------------------------------------------------------------------- ________________ શૈશવનાં. EU-Uthapaths જ્ સંભારણાં For Private & Person પરમ તવી પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજ તથા પ્રશાંતમૂર્તિ પૂ. યાદવ શ્રીમદ્ભગવંત વરસૂરીશ્વરજી મહારાજાનું નામસ્મરણ થતાં જ સંયમજીવનના શૈશવકાળની કેટલીય મૂર્તિઓ તાજી થઇ જવા પામે છે. કારણ કે સિંહસવા સ્વામી પૂ. આચાદિત શ્રીમદ્વિજયમુકિતા સૂરીશ્વરજી મહારાજાની નિશ્રા ઉપરાંત ઉભય પૂજ્યોની સવિશ્રામાં સાંગલીબિજાપુરના ચાતુર્માસ સહિત શેષકાળમાં પણ ઠીક ઠીક રહેવાનું બન્યું હતું. ત્યારે પંન્યાસપદા ધારક તરીકેનો ઉભય-પૂજ્યોનો પર્યાય ચાલતો હતો. ભીષ્મ સાધના, કઠોર જીવનચર્યા, ખડક જેવું ખડતલપણું, અપૂર્વ ત્યાગવૃત્તિ, અન્યને માટે કુસુમ જેવી કોમળતા છતાં જાત માટે વજ્ર જેવી કઠોરતા, સાંભળતા પણ છાતી ધબકારા ચૂકી જાય એવું તીવ્ર-તપશ્ચરણ ઇત્યાદિ અનેકવિધ ગુણોનું સદેહે પ્રગટીકરણ અને વિચરણ એટલે જ જાણે શ્રીહિમાંશુસૂરીશ્વરજી મહારાજ ! માત્ર પડ્યો બોલ જ ઝીલી લેવાની તત્પરતા નહી, પરંતુ વડીલોના ઇંગિતાકાર પરથી જ અંતરના ભાવો કળી જઇને એ ભાવોની પૂર્તિ કરી દેવાના પુરુષાર્થ પૂર્વકનો વિનયોપચાર, ક્ષણેક્ષણે – પળેપળે અને પગલે પગલે જયણાપ્રધાન વૃત્તિ-પ્રવૃત્તિ, બાળક જેવી નિખાલસ અને સાલસ મનોવૃત્તિ, શરીરથી ખેંચાઇને પણ પિતા– મુનિની સેવા ખાતર ઘસાઇ જવાની ભાવના, પિતામુનિ તરફથી મળતા ઠપકાને ગોળની જેમ ગળ્યો માનીને હસતે મુખે ગળી જવાનો અતિવિરલ ભક્તિસભર બહુમાન ભાવ ઇત્યાદિ જવલ્લે જ જોવા મળતા ગુણોની હાલતી-ચાલતી મૂર્તિ એટલે જ જાણે શ્રીનરરત્નસૂરીશ્વરજી મહારાજ ! પિતા-પુત્ર તરીકેની અજોડ જોડી તરીકે સમુદાય અને સંયમ માટે આદર્શભૂત એક નવો જ અદ્ભુત ઇતિહાા સુવર્ણાક્ષરે અંકિત કરી જનારા ઉભા પૂજાની સાથે પૂ. પરમગુરુદેવશ્રી મુક્તિયદ્રસૂરીશ્વરજી મહારાજાનેં ભવો ભવતો કોઇણાળુબંધ હશે. એમ કહ્યા લખ્યા વિના ચાલે એમ નથી. વિહાર દરમિયાન જ્યારે બંનેનો ભેટો થઈ જવા પામે, ત્યારે સાંજનું પ્રતિક્રમણ પૂર્ણ કરીને તેઓ એવી જ્ઞાનગોષ્ઠિમાં ખોવાઇ જતા ડે, રાત ક્યાં પસાર થઇ જતી અને સવાર કયારે ખીલી ઉઠતી, એવો ખ્યાલ જ ન રહેતો અને સવારનું પ્રતિક્રમણ પણ એ જ બેઠક પર પૂર્ણ થતું. આમ છતાં એ જ્ઞાનગોષ્ઠિ પૂર્ણ થવાની તૃપ્તિનો મૉડકાર પણ ા અનુભવાતો. આવા ધર્મબેટના ડારણે જ સાંગલી-બિજાપુરના રાાતુર્માસ પછી પિંડવાડા સુધીનો વિહાર, આ પછી જેસલમેર તરફનું વિહાર-વિરારણ વગેરે અબેંક સ્થળે બૉલા પ્રસંગોમાં તેોશ્રીની હિંમત, ખમીરી અનેં સાહસિકતાનો જે અનુભવ થવા પામ્યો, એ આજે વર્ષોના વર્ષો વીતવા આવ્યા છતાં ભૂલાયો નથી. Y.org Page #14 -------------------------------------------------------------------------- ________________ કોલ્હાપુર-શાહપુરીમાં ઉજવાયેલા પ્રતિષ્ઠા-પ્રસંગે જે ખુમારીનું દર્શન થયું એ તો અદ્ભુત હતું. બન્યું એવું કે, મુંબઇના એક અતિપ્રખ્યાત સંગીતકારનું પ્રતિષ્ઠા પ્રસંગે આગમન થયું હતું. * રાતે ભાવનાના અવસરે એ સંગીતકારે પોતાની આધુનિક વિચારધારા મુજબ મંદિરમાં થોડીક વારની ભાવના પૂરી કરી દઇને પછી મંડપમાં મોટી મેદની વચ્ચે ગાંધીજીના ગીતડાં ગાવાની શરુઆત ઉતારો નજીક જ હતો, Íથી પ.પૂ.પં. હિમાંશુdજયજી a[, ના કાળમાં ગાંધીજી ના બે ગીતડાંના શબ્દો પ્રવેશતા dખો ઉભા થઇ ગયા અને પ.પૂ.પં. મુક્તવિજયજી મહારાજને હૉaiણે કહ્યું * *ગાજે હજી પહેલાં જ દિવસ આ સંગીતકાર ગાંધીજીના ગીતડાં ગાતા છટકાવવામાં ર્વાહ ખાવું, તો રોજ ખાવું ને ગાવું નાટક ભજવાશે, માટે ચાલો ! [1પણે મંડપમાં પહોંચી જઇ onળે સભાને સાચું સમજાવી કે, પ્રતિષ્ઠા- પ્રસંગની ll iડપમાં શું ખાઈ શકાય અને શું ન ગાઈ શકાય ? ” ' આ સાંભળ્યા પછી પ.પૂ.પં. શ્રી મુક્તિવિજયજી મહારાજ તરત જ રાત હોવા છતાં મંડપમાં જઇને સત્યનું સમર્થન કરવા તૈયાર થઈ ગયાં. પ.પૂ. પં. શ્રી હિમાંશુવિજયજી મ. પણ તેમની સાથે મંડપમાં જઇ ઉભા. રાતના સમયે મંડપમાં પધારેલા પૂજ્યોને જોઇને સૌ આશ્ચર્યમય બની ગયા. એ સંગીતકારે પણ વિસ્મય અનુભવ્યું એને થયું કે, ગાંધીના ગીતડાં ગાવાની મારી પ્રવૃત્તિને પડકારવા તો આમનું આગમન નહી થયું હોયને ? સભાને બેસી જઇને પોતાની થોડી વાત સાંભળવા પૂજ્યોએ જણાવતા સૌ બેસી ગયા બાદ પૂજ્યશ્રીએ નીડરતા પૂર્વક કહ્યું કે- “ભગવાનની ભક્તિનો આ મહોત્સવ છે અને એના માટેનો જ આ મંડપ છે. આ મંડપમાં ભગવાન સિવાય બીજાના ગુણો કે ગીતો ગવાય જ નહિ. કોઇને ગાંધીજીના ગીત ગાવા હોય, તો આ મંડપની બહાર મોટું ચોગાન ખુલ્લું પડ્યું છે ત્યાં એ ગાઇ શકે છે પણ સંઘનું આમંત્રણ સ્વીકારીને અહીં આવ્યા બાદ આવી પ્રવૃત્તિ કરાય, તો એ સંઘના દ્રોહ જેવું ગણાય આજે મહોત્સવનો પહેલો જ દિવસ છે આ રીતે રાતે અહીં આવવું એ અમારી મર્યાદાને અનુરુપ ન ગણાય. આમ છતાં જૈનશાસનની મર્યાદાની જાળવણી તો વધુ અગત્યની ગણાય માટે અહીં આવીને આટલું જણાવવું જરૂરી ગણાય. આશા રાખીએ છીએ કે હવે આથી વધુ કંઇ જ કહેવાની જરૂર નહીં રહે.” સભા સાજી ગઇ olો સંગીતકાર પણ સાલ માં સમજી ગયા, હોંશી ભગવાળા જ ગીતો । ભાવળામાં ગવાયા છેfoોં સવાર પડે જો પૂર્વે તો સંગીdડાઑ જેવાં વિદાય લઇ લીધી. બીજો પણ એક પ્રસંગ યાદ આવે છે. જેસલમેર તરફનો વિહાર હતો. એ પ્રદેશ એટલે રેતાળ રાણભૂમિ ! એકવાર સાંજનો ૫-૬ માઇલનો વિહાર કરીને વ્યવસ્થાપકોએ જ્યાં રાતવાસો કરવાનું ગોઠવ્યું હતું, ત્યાં પહોંચીને જોયું તો એક મોટી ઝૂંપડીમાં સાધુ-સાધ્વી બંનેનો ઉતારો ગોઠવવામાં આવ્યો હતો. બંને વચ્ચે એક પડદાની આડ ગોઠવવામાં આવી હતી. એ જંગલમાં આ સિવાય બીજી કોઇ વ્યવસ્થા શક્ય ન હતી. પૂજ્યોએ આ જોઇને કહ્યું કે, ‘‘રાતે વિહાર ન કરવા પાછળનું એક કારણ ‘સંયમમર્યાદા’ છે. પરંતુ અહીં રોકાવાથી આ મર્યાદાનો જો ભંગ થતો હોય અને રાતે પણ અહીંથી વિહાર કરી જવાથી જો આ મર્યાદા પળાતી હોય, તો આવા સ્થાને ન રોકાતા અહીંથી વિહાર કરી જવો, એમાંજ સંયમધર્મનું પાલન ગણાય.” - પૂજ્યોએ આટલી ભૂમિકા રચીને પછી પૂછયું કે ‘અહીંથી આગળ કોઇ ગામ આવે ખરું ? જવાબ મળ્યો કે ૮-૧૦ માઇલ સુધી કોઇ ગામ હોવાની શક્યતા નથી. હા! અહીંથી પાંચેક માઇલ દૂર એક પરબનું મકાન આવે છે, પણ એ રહેવા જેવું નથી. પ.પૂ.પં.શ્રી હિમાંશુdજયજી મહારાજે કહ્યું કેં, ‘‘oliટલો આશરો તો ઘણો ગણાય. ગાડી ની ઝૂંપડીમાં તો મારાથી રહી શકાય જ નહી.' છૉમળી વાતમાં ટેકો પૂરાવવા પ.પૂ.પં. શ્રી મુકિતવિજયજી મહારાજે કહ્યું કે, ‘‘જો પરબમાં માઁ રાત ગાળીશું, મારી બીજી કોઇ ચિંતા ના કરતાં અહીં રહીછે તમે સાદdીજી ધોળી ધારાળર સંભાળ લેજો.' સૂર્યાસ્ત થઇ ગયા બાદળો છે વિહાર પુનઃ ચાલુ થયો સંયમની સુરક્ષા માટે til વિહાર વિષિદ્ધ હોવા છતાં tipl-વિહારથી જ સંયમ સુરક્ષિત રહે છેat જણાતા પૂજયો વિહાર કરીને મેં પરબ-સ્વાઉમાં પહોંચી ગયા. આવા અનેકાનેક પ્રસંગો પૂજ્યશ્રીના જીવન સાથે સંકળાયેલા છે જેની સ્મૃતિ થતાં જ પૂજ્યશ્રીના સંયમ-પ્રેમ ઉપર વારી જવાય છે. આ તો મારા શિશુજીવનનાં સંભારણાં થયાં ! છેલ્લે | પૂજ્યશ્રી સાથે પાલિતાણા પન્નારુપા ધર્મશાળામાં રહેવાનું થયું ત્યારે વંદનાદિ - વ્યવહાર ન હોવા છતાં પૂજ્યશ્રીએ વાત્સલ્યપૂર્વકનો જે વ્યવહાર કર્યો અને અમુક અમુક તાત્ત્વિકવિચારણા કરવા ઘેટી-ગામમાં આવવા જે રીતે આગ્રહ કર્યો, એ વાત્સલ્ય અને એ આગ્રહ હજી સ્મૃતિ પટ પરથી ભૂંસાયો નથી. તેમજ શ્રીહિમાંશુસૂરીશ્વરજી મહારાજની આસપાસ ચોવીસે કલાક પડછાયાની જેમ સેવારત પૂ. આ. શ્રી નરરત્નસૂરિજી મ. નું સ્મરણ થતા તો મસ્તક નમનની મુદ્રામાં ઝુકી ગયા વિના નથી રહેતું. Page #15 -------------------------------------------------------------------------- ________________ યાણા, જીવદયા અને પળેપળે પંજવા-પ્રમાર્જવાની ચારિત્રચર્યાનું શ્રીનરરત્નરિજી મહારાજ જાગે પ્રયોગાત્મક સ્વરુપ રામાં જ હતા. એમની આવી ચારિત્રચર્યા જોતા જ સમિતિગુમિનું પાલન કઇ રીતે કરવું જોઇએ. એની પ્રયોગાત્મક પ્રતીતિ થઇ આવતી. પિતા આચાર્યદેવે જાણે તપશ્ચરાગ દ્વારા તપગાગને ગૌરવ અપાવ્યું , જ્યારે પુત્ર આચાર્યદેવે પિતૃવારુપ વૈયાવચ્ચેના માધ્યમે વિનયગાગને ગૌરવાન્વિત બનાવ્યો બંને પૂજ્યો પોત-પોતાના ક્ષેત્રે નવો જ ઇતિહાસ સર્જાય અને સુવાર્ણાક્ષરે લખાય એવું વિરલ જીવન જીવી ગયા. હું જીણી જે સાણ પ્યાસી 8 yeી હિલાલા જેવું હીરાકી જેસી બી કઈ છે ગ્રાભાાળ જેવું તપોગગનનો શુકતારો... . * જી - પ.પૂ. આ. વિજયમુકિતપ્રભ સુ.મ.સા. સિદ્ધાંતમહોદધિ, સરસ્થાપ્રિચૂડાણ, સર્વાધsશ્રમણસાર્થાધિપતિ. સૂરિસાર્વભૌમ સૂરિપ્રેમના પનોતા પધરાવ, વ્યાપાળવાયરપતિ, સુવિશાલગચ્છાધિપતિ - સુરિસમ્રાટ | રસૂરિરામ ના સર્વપધરોમાં તપોટોગે સહુથી વધુ નામના મેળવનાર toો સૌથી વધુ મોખરે રહેવાર કોઇ પધર હોય તો તે છે 1પરવીસમ્રાટ પૂ. બા.શ્રી વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજા...! | કર્મઠઠેહ, લોખંડી મનોબળ ! ગંભીર મુખમુદ્રા ! ગૌર વાન ! ટસના મસ ન થાય તેવું સ્થિર વ્યક્તિવ ! આ બધી જન્મજાત તેઓને મળેલી ભેટો હતી. પણ છેલ્લે છેલ્લે વિ.સ. ૨0૫૭ વૈશાખ ક્ષહિવે સુવિશાલગચ્છનાયક પૂ. બા.ભ.શ્રીમદ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની સાથે અમદાવાદથી પાલિતાણા વંલિલુભાઈ સરકાર વિáિíશિખર બંધી જિનપ્રસાદના આંજનશલાકા પ્રતિષ્ઠાના પ્રસંગે જવાનું થયું તે સમયે પૂજવશ્રીd સુખશાતા પૂછવા માટે જવાનું થયું ત્યારે તેનોશ્રીના ofdal દર્શન થયાં. | પૂજ્યશ્રી ત્રિમંત્રના જાપમાં બેઠા હતાં. જાપ પૂર્ણ થયા ત્યાં સુધી હું ત્યાં જ બેઠો, અમદાવાદથી પગે ચાલતા ચાલતા સિદ્ધગિરિ આવવાની એક ભાવના પૂરી થયાનો આનંદ અને હજ | પાલિતાણાથી પગે ચાલતા ચાલતા ગિરનાર સુધી પહોંચવાનો અમાપ ઉત્સાહ તેઓ સાથેની વાતચીતમાં જણાતો હતો અને અંતે તેઓ પહોંચ્યા પણ ખરાં... ! | પૂજ્યશ્રી અમદાવાદથી પાલિતાણા સંધ લઇને આવ્યા હતાં. પણ પૂજ્યશ્રીનો સંઘ અન્ય સંઘો કરતાં તન અનોખો હતો સર્વે યાત્રિકોએ નિત્ય આયંબિલનો તપ કરવાનો અને એ રીતે અમદાવાદથી પાલિતાણા પહોંચવાનું... Page #16 -------------------------------------------------------------------------- ________________ મારા પૂ. દાદાગુરુદેવ પુતચ06સુરીશ્વરજી મહારાજા શા પૂ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજા શૉ નૅ તમૅ ઑs સમયે ઍવી ભાઇiધી હતી કેં વાત ન પૂછો... હિનાઓ સુધી ખો બંને સાથે રહ્યા હતાં. કર્ણાટSમાં વિજાપુર શો afહારાષ્ટ્રમાં સાંગclી ઍ બે સથળો ચાતુમાર્સ પણ સાથું જ કર્યું હતું. છ સમય ઑટલે લગભગ વિ.સં. ૨૦૧૪, વિ.સ. ૨૦૧૫ ની સાલ... મારી dશા મારા વડિલભાઇ પૂ. શll.ભ.શ્રી પૂર્ણચog સુરીશ્વરજી મ. ની ઉંમર છે વખતે નાની ઘંટd દસ-બાર વર્ષની હતી. ખૂબ જુનો પરિચય એટલે જોતાં જ આખો ભૂતકાળ આંખ સામે આવ્યા વિના ન રહે, તેઓની સાથે તેઓના ચિરંજીવી પૂ. આ.ભ. શ્રીનરરત્નસૂરીશ્વરજી મહારાજા પણ હતા. આમ જુઓ તો બાપ-બેટા અને આમ જુઓ તો ગુરુ ભાઇ બંનેની દીક્ષા આગળ-પાછળ થઇ હોવાથી બંને શિષ્ય બન્યા હતા પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના...! Follaમ છતાં જો વૉલો સંબંધ જોયો હોય તો ગુરુ - શિષ્યના સંબંધને ય ભૂલાવી દે હૉવૉ biદળ ભર્યો ! - પૂ. હિમાંશુસૂરિ મ.ની આજ્ઞા થઇ નથી કે પૂ. નરરત્નસૂરિ મ. એ ઝીલી નથી. બંનેના સ્વભાવ વચ્ચે પણ ઘણું અંતર ... ! ધાર્યુ ન થાય તો પૂ. હિમાંશુસૂરિ મ. બની જાય આગ...? ધાર્યા કરતાં તદ્દન વિરુદ્ધ કરવાનો વખત આવી જાય તો પણ પૂ. નરરત્નસૂરિ મ, બની જાય પાણી...! પૂ. આ.ભ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.નો એક નિત્ય નિયમ કે સવારના ઉઠી પ્રતિક્રમાણ-પડિલેહણ પુરું કરી તેઓ શ્રી સિદ્ધગિરિરાજ આદિનો દોઢેક કલાકનો જાપ કરવા બેસે - એ જાપ પૂરો ન થાય ત્યાં સુધી વિહાર ન કરે, ભલે માથે સૂર્ય તપી જાય અને મુકામે સાડાદસ કે અગ્યારે પહોંચાય, તેઓ વિહાર ન કરે એટલે પૂ. આ.ભ.શ્રી નરરત્નસૂરીશ્વરજી મ. પણ ન કરે, બંને સાથે જ રહે. ઘણીવાર ભાઇબંધીની રુએ પૂ.૫. શ્રી મુકિતવિજય મ. પૂ. હિમાંશુવિજયજી મ. ને કહે.. “તારે વિહાર મોડો કરવો હોય તો હું મોડો કરજે, તને કોણ ના પાડે છે પણ આ વરરત્નવિજયને તો બીજ્ઞા 51 ॥ સમયસર નીકળી સમયસર પહોંચી જાય તારે જૉડાસણું હોય છે. બૅટલે બાર વાગે તો વાંધો ળહ, oોને થોડું જ રૉજ જોડાસણું હોય છે ... ? '' શૉ વખતે પૂ. હિમાંશુdજયજી મ. સ્થિતપ્રજ્ઞની જેમ બધું જ સાંભળી ઉં, – 1 ‘હા’માં જવાબ આપે ન ‘ના’ માં જવાબ આપે. આવો મીઠો મઝાનો ઉભય વચ્ચેનો સંબંધ ! પૂ. પંન્યાસપ્રવરશ્રી મુકિતવિજયજી ગણિવર્ય તથા પૂ. ગણિવર્ય શ્રી હિમાંશુવિજયજી મ. એ બંને “સૂરિપ્રેમ’’ અને ‘સૂરિરામ’ નું ધાવણ પીને ઉછરેલા સિંહસંતાનો હતા એટલે શાસ્ત્રસિદ્ધાંત અને સંયમશુદ્ધિના પહેલેથી જ કટ્ટર હિમાયતી હોય એમાં કંઇ જ આશ્ચર્ય ન હતું. કયાંય સિદ્ધાંતમાર્ગથી વિરુદ્ધ થતું કંઇ જણાય તો બેમાંથી એકે ય ઝાલ્યા ન રહે.... વિ.સં. ૨૦૧૪ નાસપાસની સાd.... ! એ સમયનો એક પ્રસંગ મને યાદ આવે છે. કોલ્હાપુર- શાહપુરીમાં મૂળનાયક શ્રી શાંતિનાથભગવાનની પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો. નિશ્રા પૂ. પં. શ્રી મુકિતવિજયજી મ. તથા પૂ. હિમાંશુવિજયજી ગણિવર્ય આદિ ઠાણાની હતી. અમે સહુ સાથે જ હતાં. મહોત્સવનો રંગ અનોખો જામ્યો હતો. પ્રવચનમાં પૂજામાં તથા ભાવનામાં મંડપ ચિક્કાર ભરાઇ જતો હતો. આગેવાનો પણ ખૂશ હતાં. પૂજા-ભાવના માટે એ સમયે જેની ખૂબ જ બોલબાલા હતી અને જેના કથાગીતો પર કેટલીય કેસેટો નીકળી ચૂકી હતી. એવા મુંબઇના સુપ્રસિદ્ધ સંગીતકારને શ્રીસંઘે બોલાવ્યો હતો. ભાવના જામવા માંડી એમ ભાવનાનો ટાઇમ વધવા માંડ્યો. મહોત્સવ મંડપની નજીકમાં જ ઉપાશ્રય હોવાથી ભાવનાના શબ્દો ધ્યાન દઇને સાંભળે તો બરાબર સંભળાય એવા હતાં. Page #17 -------------------------------------------------------------------------- ________________ Passionate Spiritual Energetic ચોથા કે પાંચમા દિવસે રંગે (ભાવના ચાલુ હતી- diડપ શિsSાર હતો જેને # juIRણી ||R (1રોબો સાય હતો. સોંડાઑs પૂ.પં.શ્રી મુકિdવજયજી 1. ની ઉંઘ ઉડી ગઈ. નિરવ શાંતિ હોવાથી ભાવશાળી શબદો કાળે ચડાવા માંડયા, દાપૂર્વક સાંભળવા માંડયું તો ગાંધીવાદી એ સંગીતકાર (Fગવાવાળી સાથે જ ગાઇ રહ્યો હતો હે ભગવાન ! કોને જઈને કહેવું * *તારે મંદિરે ઘીના દીવા બળે ગરીબો બિચારા ભૂખરા/ મરે ! હવે શા કેમ ચાલે...'' ? - પૂ. ગુરુદેવ શ્રી મુકિતવિજયજી મ. એ આ શબ્દો સાંભળ્યાને એમનું લોહી ગરમ થઇ ગયું.. આ શું ? મહોત્સવ ભગવાનનો, દરબાર ભગવાનનો અને વિચારો ગાંધીના ? આ કેમ ચાલે .. ? થોડે દર સંથારા પર સૂdલ પૂ. મુ. શ્રીહિમાંશુ વિ. ગણિવરબે જગાડવી – ‘હિમાંશુdજયજી ઉઠો.. સાંભળો તો ખરાં.. ભગવાણના દરબારમાં ગીતો ગાંધીના ગવાઇ રહ્યા છે. મા કેal ચલાવી લૂંવાવ...? મહોત્સવમાં વિશ્રા શાપણી છે. શાસ્ત્રdpd sઇ પણ થાય તો જવાબદારી ખાપણી રહે છે. ચાલો, suડો Sattળી મોહો હાથમાં દાંડો લો oldવારે જ aiડપમાં જઇ ભાવળા કરાવવી પડશે. બંને તૈયાર થઇ ગયા છે કામળી છોઢી હાથમાં દાંડો લઇ પહોંચ્યા મહોત્સવના મંડપમાં છોડથી RI Sા 5 alહારાજ સાહેuળે મંડપમાં ||વેલા જોઇ ofધા યોંકી ઉઠાવી, ત્યાં જઇ પ્રવચનપીઠ ઉપર બેસી vi પુજવોબે સા સા સંગીતકારો કહી દીધું.. *oll (jણવાdળો દરબાર છે તો ભગવાનની ભકિd Stવા બોલાવ્યા છે તમારે ગાંધીના ગીતો ગાવા હોય તો બીજી ઘણી ખુલ્લી જગ્યા છે આ મંડપમાં Íહ ગાઈ શકાય...** (ભાdoણી dtd જ છju ઈ ગઈ - સંગીdડારને પોતાની [CIનો પ્રયાd byવી ગયો. RIdlid પૈસા ૐ ભાડું વીઘા dિon1 જ પોતા ગામ પહોંચી ગયો બીજા દિવસથી શૉકલા ભગવાotળી ક્ષsiળા જ ગીતો ગવાવા માંડ્યા ને મહાભવનો રંગ ગોર જામી ગયો. આવા હતા એ બંને પૂજ્યો, અવસ્થા મુનિની હોય, ગણિની હોય, પંન્યાસની હોય કે આચાર્યની હોય, પણ અંદર છુપાયેલ શાસ્ત્ર અને સિદ્ધાંતની વફાદારી માટે લડવા-ઝઝૂમવાનું સર્વકયાંય છૂપું રહી શકતું નથી. મહારાષ્ટ્ર સતારામાં બંને પુજવો ગયા ત્યારે જિલમંદિરનો સંપૂર્ણ વહીવટ શાળે ચોપડા સથાનકવાસીબા હાશમાં હતાં. જૈનો પણ છે સમયે જોવા કે ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે શાંdeo... નહી પણ સત્યનારાયણણી પુજા કુણાવડાવે, પાવી વરdીમાં માવા શહેરમાં વ સ્થિરતા કરી બંન્ને પૂજવો વહીવટની old દેdguળી શુદ્ધિ માટે ઘણાંબધાં પ્રયto 5ર્યા હતાં. આજે તો ઍ સતારા શહેરમાં શિખરબંધી qdf જિલiદર છiધાઈ ગયું છે. વિજયરાયouસૂરિ પારાધતાવળ પણ બંધાઇ ગયું છે. તે સંપૂર્ણ વહીવટ મૂર્તિપૂજક સંઘના હાથમાં છે. | સંયમશુદ્ધિનું તેઓનું લક્ષ્ય પણ અજબ-ગજબનું હતું. સંયમશુદ્ધિ તો જ પળાય જો આહાર નિર્દોષ અને શુદ્ધ વાપરવાનો આગ્રહ રખાય ! તેઓશ્રીના જીવનમાં એવું તો કેટલીય વાર બન્યું હશે કે વિહારમાર્ગમાં ઘર ન આવતા હોય, નિર્દોષ આહારની શક્યતા ન હોય , આહાર દોષિત જ લેવો પડે એમ હોય તો વિહારમાં લાગલગાટ પાંચ-સાત ઉપવાસ પણ ખેંચી લેતા, પરંતુ દોષિત આહાર લેતા નહીં. Compassion sanctity For any Page #18 -------------------------------------------------------------------------- ________________ તેઓશ્રીએ પોતાના જીવનમાં તપનો તો એક ઇતિહાસ સર્જેલો. ત્રીસ ત્રીસ ઉપવાસ કરીને એકત્રીસમે દિવસે ય શ્રી સિદ્ધગિરિરાજની યાત્રા કરીને કે શ્રી ગિરનારજીની યાત્રા કરીને પછી જ પારણું કરવું આવા તો કેટલાય અભિગ્રહો તેઓના જીવનમાં વારે તહેવારે તેઓ કરતાં રહેતા હતા ને સાદ્યંત પૂર્ણ પણ કરતાં હતાં. માણેકપુર તેઓનું માદરે વતન હતું.. તેઓના સગાભાઇએ પણ તેઓની જેમ જ વૈરાગ્ય વાસિત બળી વ્યાખ્યાવાચસ્પતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચGસૂરીશ્વરજી મહારાજાનું જ શિષ્યત્વ સ્વીકારી આજીવન ગુરુસેવાવે ગુરુવફાદારીનું વ્રત લઇ શાખામાં અને સમુદાયમાં પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજા તરીકે પોતાના વ્યક્તિત્વને અલગ ઉપસાવ્યું હતું. તેઓએ પોતાના શિષ્યોને મેવા ઘડ્યાં હતા કે, આજે તેઓના જ એક શિષ્ય પ્રાચાર્ય શ્રી વિજાšમભૂષણસૂરિજી અત્યારે સૌથી અધિક સાધુ-સાધ્વીંગણના ગચ્છાધિપતિ પદે બિરાજમાન છે. સ્વ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજાના જીવનમાં દીનતાના દર્શન કયારેય કોઇએ કર્યા નહિ હોય, શિષ્યસંપત્તિ ઓછી હોવા છતાં નિસ્પૃહતા એટલી બધી હતી કે કયારેય કોઇ શિષ્યની ગરજ તેઓએ બતાવી ન હતી. કડક શિસ્ત અને કડક આજ્ઞાપાલનની જેની તૈયારી હોય તે જ તેમના શિષ્ય બની શકે ને શિષ્ય બન્યા પછી સાચું શિષ્યત્વ નિભાવી શકે. છેલ્લી ઉંમરમાં પણ તેઓએ કયારેય કોઇની સેવાની અપેક્ષા રાખી ન હતી આમ છતાં તેઓનું ચારિત્ર અને વ્યક્તિત્ત્વ જ એવું હતું કે જેનાથી આકર્ષાઇને પૂજનીય આચાર્યભગવંતો અને પંન્યાસજીભગવંતો પણ પોતાના શિષ્યોને તેઓશ્રીની સેવામાં રાખવામાં ગૌરવ અનુભવતાં હતાં. છેલ્લે છેલ્લે પ્રખર વ્યાખ્યાતા પૂ. પંન્યાસપ્રતથી ય¢શેખરવિજયજી ગણિવર્યા શિષ્યરત્ન મુનિરાજશ્રી હેમવલ્લભવિજયજી મ. એ વર્ષો સુધી શિષ્ય કરતાં વ અધિક સેવા કરી પૂજ્યશ્રીના હૃદયમાં જે સ્થાન પ્રાપ્ત કર્યુ હતું તે તદ્ન અનોખું હતું પોતાનું કર્તવ્ય બજાવ્યાનો અાનંદ અનુભવતાં આજે તેઓ પોતાના ગુરુદેવલી વિશ્રામાં પહોંચી જઈ સાધનાની મસ્તી લૂંટી રહ્યા છે તેમજ સ્વ. પૂજ્યશ્રીના શિષ્યા મુનિરાજશ્રી યવનવિજયજી, પૂ. પંબ્યાસપ્રવર શ્રી વજસૅવિજયજી ગણિવર્યની પાવન નિશ્રામાં આરાધનાનો આાનંદ લૂંટી રહ્યા છે. પરમાત્મશાસનનું ગુરુતત્ત્વ અને પરમાત્મશાસનનું શિષ્યત્વ બે જ ખરેખર દાદ માંગી લે એવા છે. ગુરુ હંમેશા શિષ્યને આગળ વધારવાની અને પોતાની સમકક્ષ બનાવવાની ભાવનામાં રમતાં હોય છે. પોતાના શિષ્યની કોઇ પણ ભૂલ આખી દુનિયાને જેટલી ડંખતી નથી હોતી એથી વધારે ગુરુને ડંખતી હોય છે. એજ રીતે સાચો શિષ્ય સંદૈવ દુનિયાને રાજી ન રાખતા ગુરુને રાજી રાખવાના પ્રયત્નમાં રમતો હોય છે. ગુરુજ્ઞા ! ગુરુઇચ્છા! ગુરુષાતંત્ર્ય! મેં જ એને મન જીવનનું સર્વસ્વ હોય છે. || ||33||3 =}}} Page #19 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદનો એ પ્રસંગ મને બરાબર યાદ છે. પ્રાયઃ નવરંગપુરાનો જ વિસ્તાર હતો, પરંૠતપસ્વી પૂ. બા. ભ. શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વřજી મહારાજને સમાચાર મળ્યા કે પોતાના ગુરુદેવ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા અમદાવાદ સોસાયટી વિસ્તારમાં પધાર્યા છે. અને ગુરુદેવનું સ્વાસ્થ્ય પણ ઉંમરના હિસાબે જોઇએ તેટલું સ્વસ્થરહેતું નથી. આવા સમયે પોતાના ગુરુદેવના વિચારો અને માન્યતાઓ સાથે પોતાના વિચારો અને માન્યતાઓનો સમન્વય ન સધાતો હોવા છતાં હૃદયમાં રહેલ ગુરુદેવ પ્રત્યેલા કૃતજ્ઞભાવને યાદ કરીને તેખોને વંદનાર્થે અને સુખશાતા પૂછવા જ્યાં પૂજ્યશ્રી હતા ત્યાં પધાર્યા. તેઓ પધાર્યા ત્યારે અબેંક પદો, મુવિભગવંતો તથા શ્રાવકવર્ગ પણ ઉપસ્થિત હતો.- આવતાંની સાથે સ્વ. પૂજ્યશ્રીએ પોતાના ગુરુદેવના ખોળામાં માથું મૂકી દીધું એ વખતે પીઠ થાબડતાં તે વાસવભીનો હાથફેરવતાં પૂ. બા. ભ. શ્રીમદ્ વિજયામાસૂરીશ્વરજી મહારાજા ૉટલું જ બોલ્યા, “આા તો મારો ખોવાયેલો હીરો છે” વિચારોમાં વિરોધ ધરાવતા શિષ્યનું પણ ગુરુહૈયામાં કેટલું સ્થાન હોઇ શકે છે એવું આ એક પ્રત્યક્ષ દૃષ્ટાંત છે. એ જ રીતે વિચારોમાં વિરોધ હોવા છતાં શિષ્યના હૃદયમાં ગુરુની ગુરુતાનું કેટલું ઉજ્જવળ સ્થાન રહેલું હશે કે પોતાના સંસારી વતન માણેકપુરમાં જયારે ગુરુમંદિરનું નિર્માણ થયું ત્યારે તેઓએ ત્યાં પોતાના તમામ ઉપકારી ગુરુભગવંતોની પ્રતિકૃતિ અને પગલાની પ્રતિષ્ઠા સમયે પોતાના પરમોપકારી ભવોદિધતારક ગુરુદેવ પૂ. આ.ભ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રતિકૃતિ તથા પગલાંની પણ પોતે જાતે પ્રતિષ્ઠા કરાવી હતી. જે જોઇ વિરોધીઓ પણ વિચારમાં પડી ગયા હતા કે પૂ. આ. ભ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજા આ શું કરે છે ? પરંતુ મહાપુરુષો કયારેય કૃતજ્ઞભાવને છોડતાં નથી એનો આ દાખલો હતો. આવા પરમતપસ્વી એ મહાપુરુષના મનનાં પ્રત્યેક સ્પંદોમાં પોતાના વ્હાલામાં વ્હાલા તીર્થ તરીકે શ્રી શત્રુંજય ગિરિરાજનું તથા શ્રી ગિરનાર ગિરિરાજનું સ્થાન હતું અને એથી જ જાણે જીવનનું છેલ્લું અેક ચાતુર્માસ શ્રીશત્રુંજય ગિરિરાજની છત્રછાયામાં પસાર કરી શેષ જીવન શ્રી ગિરનારગિરિવરની ગોદમાં પસાર કરવાની ભાવનાથી તેખોથી ગિરવાપધાર્યા. ગિરનાર ગિરિરાજમાં ચાતુર્માસ પણ કર્યુ.. ગિરđR ગિરિરાજ અને સહસાવન કલ્યાણક ભૂમિનો સંપૂર્ણ જિર્ણોદ્ધાર શ્રાવકો દ્વારા થાય એ એમની અંતિમ મનોભાવના હતી અને એજ મનોભાવવા સાથે લઇ તેઓ ગિરનાર ગિરિરાજની પાવન ગોદમાં ૯૬ વર્ષની ઉંમરે અર્થાત્ પોતાના ગુરુદેવની ઉંમરે જ વિ.સં. ૨૦૫૯ માગસર સુદ ૧૪ ની મધ્યરાત્રિએ ૧૨-૩૯ કલાકૅ ગિરિરાજના ધ્યાનમાં મનને કૅન્દ્રિત કરી પરમસમાધિ સાથે સ્વર્ગવાસી બની ગયા તપોગગનમાં તેજ પાચતો એક તારલો ખરી ગયો. કહેવું જ પડશે કે, ફુલ ગયું જે ફોરમ રહી – તપસ્યા ગયા પણ તપસ્વીની યાદી રહી ગઇ... શીખી લો નમ્રતાના પાઠકોઇ વૃક્ષ પાસેથી ફળે ત્યારે નથી નાનપ અનુભવતા નમન કરતા brary.or ૧૩ Page #20 -------------------------------------------------------------------------- ________________ સૌજન્ય હાર્ટ સાgિc18TIી સંસ્થામાં પૂ. 11. શ્રી. 10. હિમાંશુસૂરીશ્વરજી મ. સા. ઑટૉ મારા જાd-of[rq પ્રમાણે સૌભાગ્યના સ્વામી તો હતી પરંતુ શૉથી વિશેષ doોનું જીવવા સૌજ છ-સૌહાર્દ-સાdsdiળા હોંs dણી સંગમ સમાન હતું. | મારા પૂ. ગુરુદેવ આ.શ્રી. વિ. જિતમૃગાંકસૂરીશ્વરજી મ.સા. અને પૂ. તપસ્વી આ.શ્રી. વિ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા. બંને સંસારી પાણે સગાભાઇઓ અને સાધુ અવસ્થામાં પણ બંને ગુરભાઇઓ પૂ. પરમ વિનયી આ.શ્રી. વિ. નરરત્નસૂરીશ્વરજી મ.સા. સંસારીપણે પૂ. તપસ્વી આચાર્યશ્રીના પુત્ર અને સાધુપણાના અવ્વલ આરાધક આ ત્રણે મહાપુરુષો એટલે જીવતી-જાગતી સાક્ષાત્ સંયમમૂર્તિ. મારાં કોઇક પુણ્યના ઉદયથી આ ત્રણે મહાપુરુષોના જીવનમાં જે કંઇ સાક્ષાત્કાર થયેલો છે એનું સ્મરણ આ અવસરે થઇ આવેલ છે. આજીવન અંતેવાસીના નાતે પૂ. ગુરુદેવશ્રીનો પ્રભાવ તો જીવનમાં હોય જ. એમાં કંઇ નવાઇ નથી પરંતુ - પ.પૂ.આ.રત્નભૂષણ સુ.મ.સા. એમના દ્વારા એમના જ ભાઇ, ભત્રીજાના તપ-૪૫-વિનય-વૈયાવચ્ચ-સંયમની સાધના આદિનું વર્ણન સાંભળતો ત્યારે હૈયામાં અનેરો આલ્હાદ અનુભવતો હતો, એનું વર્ણન શબ્દોથી શકય નથી. (ભાઇaો વરણે પ્રસંગે પ્રસંગે પત્ર વવહાર પણ થતો હતો. શૉમાં પણ iળે વરચેલું પરસ્પર સૌજન્ય નીતરતું હતું પૉપોd|ળી viણત વિષa| | પ?િ વિમાં પણ તેનો પોતાનો વિચાર ફરવા |દો સાdiાળો જ dિચાર પહેd std. પોતાનો વિચાર કર્યા વિના સાd|Idl Hહાર 6 [oldiolT જ Idયારણા હોય છે સાટા| U|[(o|| છે. io (diાઈunો વરસે ilots dયારHદ હોવા છતાં બાઇd પંttપરના સંniધaji જરા પણ વરચે શાડી Mાવી નથી. લોd oૉ Mળેલું સૌહાર્દ હતું. |ીવા - ચાર પ્રસંગો આપણે માણી લઇ ! મારી દીક્ષા સં. ૨૦૧૪માં થઇ પછીના ofજી5ળા જ સમયમાં શરૂમો વિહારમાં હોઇૉ તે વખતે do પગમાં જી[ a[ળે પૈl ullli pયd?જ ના ડાઉinjની જીયુક યાદી |પતા. સં. ૨૦૧૫ માં મારાં ગુરુજી (afist - ajરણાંd aliદગી જીણાવી તે ચારેક Íહલા વાળી ચાલી. રો qખતે જુદી જુદી બાવોનો વિચાર SRdi mયાd૪ પૂ. તપtવી મ. શ્રી| પથી પૂછાવ્યું છે ‘‘તણોસથાપનાચાર્યજી તો | Mદલાવ્યા નથી ને ? * * || રીતે તેનો દર હોવા છdi add દૈવી કાળજી રાખવા હdi dળો વાd miાવે છે. પ્રાયઃ સં. ૨૦૧૭ની વાત છે | વખતે મોખું જેઠ સુદ ૧ નો વિહાર કર્યો. પૂ. તપtવી છે. છે જેવી ખબર પડી કે તુરંત જ તેનૉો પણ લખીૉ સૂચcવું કે તમૉ તુરત જ પાછા વળી જાશો ળીજું મુહર્ત સારું જોઇને વિહાર ઠરજો. | સં. ૨૦૨૩ ની લગભગ વાત છે. એ વખતે અમો પૂ. ગુરુજીની ગંભીર માંદગીના કારણે મુંબઇ-સાયનમાં હતાં. તે વખતે પૂ. તપસી મ. શ્રીએ પોતે એકલાં રહેવાનું નક્કી કરીને પણ પૂ. આ. નરરત્નસૂરીશ્વરજી મ.સા. ને પૂ.ગુરુજીની સેવા માટે મોકલવાની તત્પરતા દર્શાવી. જો કે પૂ. ગુરુજીએ એમની પરિસ્થિતિ આદિનો વિચાર કરીને, એઓશ્રીની ભાવનાનો આદર કરીને તે અંગે ના જણાવી. આ રીતે તેઓ પોતાની જાતને બદલે સામાનો વિચારપહેલાં કરતાં હતાં. - આ રીતે સૌજન્ય અને સૌહાર્દ પછી સાત્ત્વિકતાનો પાગ જે અનુભવ કર્યો છે તે જાગાવું છું. જુનાગઢ હેમાભાઇના વંડ પૂ. તપસી મ. અને પૂ.આ.શ્રી નરરત્નસુરીશ્વરજી મ. સા. બે જ ઠાગા બિરાજમાન હતાં. તે વખતે અમો વિહાર કરતાં ત્યાં પહોંચ્યા. પોતે વડીલ અને આચાર્ય હોવા છતાં અને પોતાને આયંબિલ હોવા છતાં નવકારશી આદિની ભક્તિ માટે તૈયારી બતાવી. અમોએ વિનયપૂર્વક ના પાડી બીજે દિવસે અમો દાદાની યાત્રા કરીને લગભગ બપોરે ૩ વાગે પહોંચ્યા. તે વખતે જોયું તો બંને પૂ. આચાર્ય મળીને કાપ કાઢતા હતા. અમને તો મનમાં કંઇને કંઇ થઇ ગયું યાત્રાનો થાક હોવા છતાં તે ભૂલીને મુ. કુલભૂષણવિજયજીએ પૂ. તપસી મ. ને આગ્રહ કરીને ઉઠાડી મુક્યા અને કાપ કાઢી આપ્યો. એક તો વૃદ્ધાવસ્થા – તપસ્વી શરીર - ફક્ત બે જ ઠાણાં - આસન - કામળી વિગેરેનો કાપ કાઢવાનો આવા અવસરે પણ એમની સિંહના જેવી જે સાત્ત્વિક ખુમારી અનુભવી, એવી સાત્ત્વિકતાનો અનુભવ, એવી ખુમારી, એ આજે પણ અમારા માટે એક પ્રેરક બળ બની રહી છે. અંતે કોટિ કોટિ વંદન - અનુપમ સૌજન્ય – સૌહાર્દ અને સાત્વિકતાના પ્રવેણી સંગમ સ્વરૂ૫.... પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ને........ For P o olse Only ૧૪. Page #21 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્યનો હોય - પ.પૂ. આ.અજિતસેનસૂરિ મ.સા. ૫.પૂ. આચાર્ય મુગવંત વર્તollid4ળી શૌs alહાળવભૂતિ થઈ ગઈ, dhોશી ofૉક ગુણtcળોના GISR edi. ભૂતકાળમાં ડોકીયુ કરતાં એક પ્રસંગ સ્મૃતિપટ ઉપર આવી જાય છે, જ્યારે અમદાવાદના ગીરધરનગરના ઉપાશ્રયથી પૂજ્યપાદશ્રી વિહાર કરવા પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે પ.પૂ. આ. રામચન્દ્ર સુ.મ.સા. પાસે વંદનાર્થે આવ્યા પરંતુ સાહેબ વાંચનમાં એકલીન હોવાથી પૂજ્યપાદશ્રી તરફ તેમનું ધ્યાન ન ગયું તે અવસરે એક મહાત્માએ કહ્યું કે ‘‘સાહેuly ! નાપ સાપે તો જો’’ ત્યારે નજર ફેરવતાં સાહેબજીએ પોતાના તપસ્વી સમ્રાટ શિષ્યને જોયાં તે સમયે ૫.પૂ. આ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજની આંખોમાં ઝળઝળીયા આવેલા મેં જોયા હતા. કેવો ગુરુપ્રત્યેનો સ્નેહભાવ! પૂજ્યશ્રી સાથે જયારે જયારે રહેવાનું થતું ત્યારે ત્યારે તેઓ હંમેશા માતાતુલ્ય વાત્સલ્યભાવથી નવરાવી દેતા હતા, મારા ઉપર તેઓશ્રીની ખુબ કૃપાદૃષ્ટિ હતી અને તેને કારણે જ તેમણે મને જાપની આરાધનાઓ આપી હતી ગુણોના ભંડાર પ.પૂ. આચાર્ય ભગવંત જાણે ! ચોંશા નારાના મહાdl સાઇs of હોય ! dવું લાગતું હતું. નિસ્પૃહતાનાત્વામી આચાર્ય ભગવંત ! . પૂજ્યપાદ, | સંયમીસમ્રાટ, - આચાર્યદેવશ્રી, હિંમાશુસૂરીશ્વરજી મહારાજા ! - પ.પૂ.પં. વજસેન વિ.1fણાવય દેવાધિદેવ, ગિરનારમંડન, નેમનાથભગવાનની અનુગ્રહ અમીષ્ટિને પામવા સભાગી બનનારા. . -- પરમપૂજ્ય, મહાસંયમી, આચાર્યદેવ શ્રીમદ્વિજય દાનસૂરીશ્વરજી મહારાજાની અંતરની કૃપાને પામનારી. * * * પરમપૂજ્ય, સિદ્ધાંત મહોદધિ, આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાનાં હૈયામાં સ્થાન-માન પામવા બડભાગી બનનારા.... પરમપૂજ્ય, કલિકાલકલ્પતરુ, આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું શિષ્યત્વ પામવા ભાગ્યશાળી બનનારા... સ્વ માટે કઠોર ..... પર માટે કોમળ ...... મહાન તપસ્વીરત્ન, સંયમી સમ્રાટ... આચાર્ય દેવ શ્રીમદ્વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજા....! • કે જેuો જ odh દ્વારા માતા-પિતાને ઘ| Hલાવ્યા.... બાdળવર જેવા સંવાળd સંયમ પાપી મહા સંયમી ઉનાવા..... • સંવની સાધના HitI ગુરુજનોd o] [લાવ્યા.... આવા મહાન સંયમધર, દીર્ધસંયમી, આચાર્યભગવંતનું સંયમ અપેક્ષાએ વિચારીએ તો દશવૈકાલિકના અધ્યયનોના ભાવો સાથે લગભગ સુમેળવાળુ હતું. | જોવા, પુજાપાદ સાહેબાજી fહારથી SSS edi. ના... ! સંયajપાલન માટે 5S8 હતા. પણ!!! ળીજાની યોગ્યતા પ્રમાણે ઍના સંયમજીddળા રક્ષણ માટે પુરા રાડ હતાં. પૂજ્યપાદ, પરમગુરુદેવ, આચાર્ય ભગવંત શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના સાન્નિધ્યપૂર્ણ સંસ્કારોના કારણે અગિશુદ્ધ સંયમ પાલન માટે અતિ જાગરક પૂજ્યશ્રી તપ અને સંયમ્યાત્રાતીર્થયાત્રામાં પણ...! ગોચરી-પાણીની શુદ્ધિ અંત સુધી જાળવી શકયા. | લાવું ઉત્કૃષ્ટ જીવન પાલવમાં હોવા છતાં હું ભિના કદી મુખ ઉપર દર્શાવવા ન દીધું. Sારણ જ છે..... આ તો ભગવાળી બાજ્ઞા પળાય છે, અને જો પાલવા માટે તો સંયમ લીધું છે. પૂજ્યશ્રીના અંતરની એવી જબ્બર અસર યુવાનો ઉપર રહેતી કે એમના સંપર્કમાં બે-ત્રણ વખત કોઇ આવી જાય તો એવું આકર્ષણ થાય કે પૂજ્યશ્રીના દર્શન વગર એને ચેન ન પડે. એવા અનેક ધી યુવાનો આ સંયમપૂત મહાત્માનાં સેવકની જેમ એક અદના શ્રાવકરત્નો છે. ૧૫ Page #22 -------------------------------------------------------------------------- ________________ ઝીલાવતા w ગ..... મીઠાશપૂર્વકન WWW vWI અમને આશ્ચર્ય તો એ થાય છે કે, સાહેબજીનેં કોઇને તપ-ત્યાગની વાત અાગ્રહથી નહી કરી હોય એમના જીવનમાં તપ-ત્યાગ એવા સિદ્ધ થઇ ગયેલ કે તેનો વિનિયોગ સહજભાવે થયા કરે. યુવાનોમાં સામાયિક-કંદમૂળ ત્યાગ- રાત્રીભોજન ત્યાગ- પ્રભુપૂજા જેવા નિયમો તો જાણે સહજ ભાવે આવી ગયા હોય. પૂજ્યશ્રીના હૈયામાં શાસનદાઝ તો રગેરગમાં એવી પ્રસરી ચૂકેલી કે – મારા ભગવાન - મારું શાસન – મારો સંઘ .... આ સંઘ - શાસનનું ઉત્થાન કેમ ન થાય ? થવું જ જોઇએ. આપણે બધા એક શુભ ભાવના પ્રસરાવીએ તો થઇ જ શકે. એવી દશ્રદ્ધા અને નિષ્ઠાથી તેઓ જીંદગીના અંત સુધી ટકેલા રહ્યા. આંયબિલ જેવો મહાન તપ કરતાં રહ્યાં. પૂજ્યશ્રીનું જીવન, એમની નિઃસ્પૃહતા એ તો સંયમપાલન પ્રત્યેની અવિહડ નિષ્ઠાનો પ્રસંગ બન્યો ત્યારે જાણ્યું. ૧૬ રે રે ૐ છે 2 હાલારના ઇતિહાસમાં સૌ પ્રથમવાર જામનગરથી ગિરનારજી તીર્થ થઇ શત્રુંજય તીર્થનો છરી પાલિત સંઘ સં. ૨૦૩૨ માં નક્કી થયો. તેમા નિશ્રા માટે અમારા ગુરુમહારાજ પરમ પૂજ્ય આચાર્ય શ્રી કુંદકુંદસૂરીશ્વરજી મહારાજાએ (ત્યારે મુદ્ઘિ હતા), પરમપૂજ્ય, તપસ્વીરત્વ, આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાને વિનંતી કરવા કહ્યું. સંઘના આગેવાનોએ વિનંતી કરી. પૂજ્યશ્રીએ ખાવવા અનુતિ આપી. સંઘ પ્રયાણના દિવસો બજીક આવવા લાગ્યા. રુટ પ્રમાણે પૂજ્યશ્રી વિહાર કરીને જામનગર તરફ પધારી રહ્યા હતા. વારંવાર વરરો આવવાનું કે મળી જવાનું સ્પષ્ટ ના પાડતાં. વાંકાનેરથી વિહાર કર્યો, કાર્યકરો મળી આવ્યા. અનેં નક્કી હતું કે આ દિવસે જામનગર આવી જઇશું. કાર્યકરો દિવસ ભૂલી ગયા બીજો દિવસ એમના ખ્યાલમાં રહી ગયો, વરરો મળવાનું પણ કહી ગયેલા કે અમે આવી જઇશું પણ પહોંચી ન શક્યા અને પૂજયશ્રી તો જામનગર પધારી ગયા. પ્રવેશ પ્રસંગ ભવ્ય કરવાનો હતો પણ પૂજ્યશ્રી તો સહજતાભાવે પધારી ગયા. સંઘના આગેવાનોને થયુ કે સાહેબ નારાજ થયા હશે. કંઇક બોલશે. પણ સાહેબજી તો જાણે કંઇ બન્યું જ નથી એવા જ વાત્સલ્ય ભાવથી બધા સાથે વાત કરી અને હવે પછીનો પ્રોગામ કેવી રીતે કરવાનો તે બધુ વિચારીને ગોઠવ્યું. એ રીતે ધર્મથી અબુધ એવા હાલારના જીવોને પોતાની અંતરની અત્યંત કરુણાથી, સદ્ભાવનાથી વ્યાખ્યાન આદિમાં એવા પ્રસંગો લીધા કે તે વખતે બધા એકાગ્ર બની જતા. ગામોમાં આવતા અજૈનોની સમક્ષ જૈન-અજૈન પ્રસંગોને એવી મીઠાશથી પ્રકાશતા કે સાંભળનાર એ પ્રસંગને વચ્ચેથી છોડી શકે જ નહીં. સામુહિક ચૈત્યવંદનોમાં સ્તવનો ઝીલાવતા એમાં પણ જે મીઠાશપૂર્વકના રાગ....... બધા આવા અનુષ્ઠાનથી અજ્ઞ હોવા છતાં પૂજ્યશ્રીના સાન્નિધ્યથી પોતે જરા પણ ક્ષોભ રાખ્યા વિના એમની પાસે જઇ શકતા અને પોતાના ભાવો વ્યકત કરી શકતા. આવા તો અનેક ગુણોના સ્વામી પૂજ્યપાદશ્રીના હૈયામાં ગિરનાર તીર્થ અને ગિરનારી શ્રીનેમનાથભગવાન હતા તેથી જીવનના અંતે એમની ભાવના મુજબ નજર સમક્ષ એ જ પરમાત્મા અને એ જ તીર્થના ધ્યાનમાં મધ્યરાત્રિએ પૂજ્યશ્રી ઉચ્ચ પંથે જવા માટે પ્રયાણ આદરી ગયા. તેમના જીવનમાં રહેલા અગણિત ગુણોના ખજાનામાંથી આંશિક ગુણોના ભાજન બનીએ એજ અંતરની અભિલાષા. ૦ www.nbrary.org Page #23 -------------------------------------------------------------------------- ________________ - વાત્સલ્યમૂર્તિ આચાર્યભગવંત....! - ૫.પૂ. પયાર્યસ્થવિર દિવ્યાનંદ મ.સા. અનંતઉપકારી, પરમ તારક પરમાત્માએ ભવિ જીવોના કલ્યાણ માટે શાસનની સ્થાપના કરીને અનેક આત્માઓને આત્મ કલ્યાણનો માર્ગ બતાવ્યો, અને તે પરમાત્માની શાસનની જ્યોત જલતી રહે તે માટે ભગવાનની પાટ પરંપરામાં અનેક સુવિહિત ગીતાર્થ આચાર્ય ભગવંતોએ એ જ્યોતને જલતી રાખીને પરમાત્માના પરમ તત્ત્વને આપણા સુધી પહોંચડ્યા છે. તે પરમ તારક પરમાત્મા વિશ્વવત્સલનું વિશેષણ ધારણ કરનારા હતા. તે જગત્ વાત્સલ્યના કંઇક અંશને તેની પાટપરંપરામાં થયેલા આચાર્ય ભગવંતોએ જાળવી રાખ્યું છે. તેમાં પરમ પૂ. આત્મારામજી મહારાજ સાહેબ તથા તેમની પાટે આવેલા ૫.પૂ. કમલસૂરીશ્વરજી મહારાજ સાહેબ, તેમની પાટે આવેલા પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજ સાહેબ, તેમની પાટે આવેલ જ્યોતિષમાર્તંડ વિશુદ્ધ સંયમધારક પ.પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમની પાટે આવેલ વિશુદ્ધ ચારિત્રચૂડામણિ સિદ્ધાંતમહોદધિ, કર્મસાહિત્યનિષ્ણાત, પૂણ્ય નામધેય ૫.પૂ. આ. ભગવંત શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ કે જેમણે અનેક જીવોને શાસન રસીયા બનાવ્યા. તેમની પાર્ટ પ્રવચનપ્રભાવક, સમ્યગ્દર્શનના અજોડ ઉપાસક, અનેક જીવોને સમ્યગ્દર્શનની સાચી સમજ પમાડનાર પ.પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ. તેમના જ પધર મહાન તપસ્વી, આયંબિલ તપના અજોડ ઉપાસક, એટલે જ વાત્સલ્ય વારિધિનું સ્વરુપ પ્રાપ્ત કરનાર સ્વ. પ. પૂ. આ. શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબ ! મને તેમનો પહેલો પરિચય સં. ૨૦૨૧ માં થયો અને તે વખતે તેઓ પાટણમાં બિરાજમાન હતા. હું અને મારા ગુરુ મ. પં.જયંતવિજયજી ગણિવર્યશ્રી (આ. જયંતશેખરસૂરીશ્વરજી મ. સા.) વિહાર કરતાં મહેસાણા પહોંચ્યા. પાટણની બાજુમાં વડાવલી ગામમાં પ.પૂ. સંઘસ્થવિર બાપજી મ. સા. ના એક વૃદ્ધ સાધુ બિમાર પડ્યા. એટલે ત્યાંના સંઘે અમને જાણ કરી. મારા ગુરુમહારાજે મને અને વર્ધમાનતપના આરાધક પ.પૂ. મહાનંદ વિ.મ. સા. ને સેવા માટે મોકલ્યા. આચાર્યભગવંતને આ વાતની ખબર પડતા પ. પૂ. નરરત્નવિ. મ. ના શિષ્ય પૂ. વિનયચંદ્ર વિ. મ. ને પણ મોકલ્યા છતાં આચાર્યમહારાજને સંતોષ ન થયો. વિચાર્યું કે નવા સાધુ છે. એટલે પોતે જાતે પાટણથી તાબડતોબ એક દિવસમાં ૩૦ કિ.મી. નો લાંબો વિહાર કરીને આવી ગયા અને વૃદ્ધ ગ્લાન સાધુની વૈયાવચ્ચમાં પોતે પણ સામેલ થયા. ત્યારે મનમાં થયું કે કેવી વૃદ્ધ સાધુ પ્રત્યે ભકિત, વાત્સલ્ય... એમનો ભાવ જોઇને દીંગ થઇ જવાયું. ત્યારબાદ અવાર નવાર આચાર્યભગવંતની સાથે રહેવાનું થયું. ત્યારે પણ એમનો વાત્સલ્યભાવ જોવા મળ્યો. પારકા-પરાયાનો જરાય ભેદ જોવા ન મલ્યો. તથા એક વખત હું અને મારા ગુરુ મ. અમદાવાદ ઉસ્માનપુરા ચોમાસુ હતાં. આચાર્ય મહારાજ ગિરધરનગર ચોમાસુ હતા. તેમાં હીરાભાઇ મણિલાલ એક વાર મારા ગુરુ મ. પાસે આવ્યા. અને સાધુના લોચ અંગે વાત કરી. એટલે બીજે દિવસે હું ગિરધરનગર ગયો. ત્યાં ૩-૪ સાધુના લોચ કર્યા બાદ કહ્યું ‘“સાહેબ આપની આયંબિલની ગોચરીનો મને લાભ આપો.'’ત્યારે મારી ભાવના ભાંગી ન જાય એ વિચારી દીર્ધદષ્ટા આચાર્ય મહારાજે મને અનુમતિ આપી. મને પૂજ્યશ્રીનો ગોચરીનો લાભ મળ્યો. આવું પૂજ્યશ્રીનું વાત્સલ્ય નીતરતું હૈયું નિહાળી હું ખુબ ઉલ્લાસિત બન્યો. For Prive & Personal Use Only જયારે જયારે ભેગા થવાનું થતું ત્યારે ત્યારે ખુબ વાત્સલ્ય મળતું ત્યારબાદ મારા ગુરુ મ. કાળધર્મ પામ્યા બાદ મેં આચાર્ય મહારાજને આલોચના અંગે જણાવ્યું ત્યારે પણ જે વાત્સલ્ય અને હૂંફ તેમના તરફથી મળ્યા તેને આજે પણ યાદ કરું તો હૈયું ગદ્ગદિત થઇ જાય છે. છેલ્લે જયારે એમણે જુનાગઢ તળેટીએ ચોમાસુ કર્યુ. ત્યારે મારું ચોમાસુ જામનગર શાંતિભુવન હતું. તેમાં સં. ૨૦૫૯ ના કા. સુ. ૨ ના એક ભાઇ રાતે મારી પાસે આવ્યા અને સમાચાર આપ્યા કે જુનાગઢ આચાર્ય ભગવંતની તબીયત ઠીક નથી, વધારે ગંભીર સ્થિતિ છે તેથી મેં તુરત જ આચાર્યભગવંતને કાગળ લખ્યો કે મારે આપના દર્શનવંદનની ભાવના છે. પણ પગની તકલીફના કારણે હું ચોમાસા પછી ધીમે-ધીમે આપની નિશ્રામાં આવું છું. એમ ભાવના વ્યકત કરેલી એ વખતે જામનગરના અમુભાઇ ત્યાં ચોમાસુ કરવા ગયેલા. તેમણે કા.સુ. ૧૫ ના બપોર પછી જામનગર જવાની રજા માંગી ત્યારે કેટલાય ભક્તો બેઠેલા હતા. તો પણ અમુભાઇને પાસે બોલાવી કહ્યુ કે ‘દિવ્યાનંદવિજયને કહેજો કે ચિંતા ન કરે અને પગની તકલીફ છે તો પણ ધીમે-ધીમે વિહાર કરે.’ આ વાત મને જ્યારે અમુભાઇએ કરી ત્યારે ખરેખર એમ થયું કે પોતાની આવી નાજુક પરિસ્થિતિ છતાં બીજાની કેટલી ચિંતા અને વાત્સલ્યભાવ કેવો! પૂજ્યશ્રીના વચનથી જ હું ધીમે-ધીમે વિહાર કરીને જુનાગઢ આવ્યો. આઠ દિવસ સાથે રહેવાનું થયું. યત્કિંચિત્ ભકિતનો લાભ મળ્યો તેને મારું પરમ સૌભાગ્ય માનું છું. આઠ જ દિવસમાં આચાર્યભગવંત કાળધર્મ પામ્યા ત્યારે શ્રી સંઘે તેમના નિમિત્તે એક મહિનાનો મહોત્સવ કર્યો. ત્યારબાદ શ્રી સંઘની વિનંતી થતા ચોમાસુ કરવાનું થયું અને પરમ પૂજ્ય આચાર્ય ભગવંતની હયાતીમાં જે વાત્સલ્યભાવ મળ્યો તે તો અપૂર્વ જ હતો પણ કાળધર્મ પામ્યા પછી પણ અદશ્ય જે કૃપા વરસાવી રહ્યા છે તે તો કંઇક અલૌકિક જ છે. કારણ કે શ્રી નેમનાથદાદાની યાત્રા ૭ થી ૮ વખત કરી પણ પગની તકલીફ જરાય પણ જણાય નહી અને તે બધો પ્રભાવ એમની અદૃશ્ય કૃપાનો લાગે છે. આમ પૂજ્યશ્રી સતત અદશ્ય કૃપા વરસાવતા રહે અને તેમના જીવનના કંઇક ગુણો મારામાં આવે એજ અભ્યર્થના.. www.ellareny Page #24 -------------------------------------------------------------------------- ________________ સંકલ્પોનન્ય - પ.પૂ. ગણિવર્ય હર્ષતિલક વિ.મ.સા. ક્ષેત્ર કોઇપણ હોય, તેમાં સફળતા મેળવવા માટે વ્યકિતને સૌ પ્રથમ તીવ્ર કોટિનો સંકલ્પ કરવો પડે છે. અને જ્યારે સંકલ્પ મજબૂત બને છે, ત્યારે પ્રાયઃ સિદ્ધિની વરમાળા અવશ્યમેવ સામે ચઢીને મલ્યા વિના રહેતી નથી. અને માટે જ સાધનાના ક્ષેત્રમાં આગળ વધવા માટે સૌ પ્રથમ પ્રણિધાન નામના આશયની મુખ્યતા સાધક માટે અનિવાર્ય માનવામાં આવી છે. પ્રણિધાનમાં જ ઢીલાશ હોય તો સાધક માટે સફળતાની સિદ્ધિની આશા નહીવત્ બની જતી હોય છે. આવા પ્રકારના શાસ્ત્રપૂત વચનોના મર્મને હૃદયસ્થબનાવનાર લોખંડી મનોબળના સ્વામી સહસાવન તીર્થોદ્ધારક, તપસ્વીરત્ન પૂ. આ.શ્રી હિમાંશુ સુ. મ.સા. આજે સ્થૂલ દહે આ વિશ્વમાં વિદ્યમાન નથી પરંતુ તીવ્રતમ કોટિના સંકલ્પની બળે તેઓશ્રીએ પ્રાપ્ત કરેલ સિદ્ધિ જયારે આંખ સામે ખડી થાય છે, ત્યારે મનોમન તેઓશ્રીને અભિનંદવાનું મન થયા વિના રહેતું નથી. | પૂજ્યશ્રીના સૌ પ્રથમ દર્શન વંદન વિ.સં. ૨૦૩૩ માં સિદ્ધોની ખાણ એવાં સિદ્ધક્ષેત્રમાં થવા પામેલ. તે વખતે પૂજ્યશ્રીની નિશ્રામાં મહારાષ્ટ્રભુવન પાલિતાણા ખાતે ઉપધાન તપની આરાધના ચાલી રહેલી. મુમુક્ષુ અવસ્થામાં કચ્છ માંડવીથી યાત્રાર્થે પાલિતાણા આવવાનું નક્કી થતાં પ્રાતઃ સ્મરણીય મહાન તપસ્વીસમ્રાટ, વર્ધમાનતપની ૧૦+૧+ ૮૯ ઓળીના અજોડ આરાધક, ભવોદધિતારક પૂજ્યપાદ આ.ભ. શ્રીમદ્વિજય રાજતિલક સુ.મ.સા.નો પૂજ્યશ્રી સાથેનો ઘનિષ્ઠ પરિચય હોવાથી પૂજ્ય ગુરુદેવના કથનથી જ આ સૌભાગ્ય સાંપડેલ. ત્યારબાદ પૂજ્ય ગુરુદેવશ્રીની જિનશાસનના ઇતિહાસમાં અજોડ ગણાય તેવી વર્ધમાન તપની ૧+૧0 ઓળીની પૂર્ણાહુતિ પ્રસંગે અમદાવાદ ગિરધરનગર મધ્યે પૂજ્યશ્રીનું પદાર્પણ થયું. | પૂજય ગુરુદેવ પ્રત્યેના જીવંત અહોભાવ 8ારણે શા/રિઝ પ્રd5U1dહોવા છતાં પોતાના પta| તારક ગુરુદેd a[l[ શાસનપ્રd|Id૬ વાવાdશરોણ dશા(HIRછiધd પુજાપાદ Mાયાઈ દેવેશ શ્રીdiદ વિ જ ય રાયot[{ીસ્વરજી મહારાજાની વિશ્રામાં માયોજિત જu[{td શારHotપ્રભાds પ્રસંગે પધારેલ પુજયશ્રીળા પરિચયમાં ઠીક-ઠીs on's olીવવાનું શવેલ. afd{થા તો મુajમુળી હતી..... પણ કૃપા સારી તુવી .... oળે દીક્ષા જcદી વેજે... જોવા આશીર્વાદ આપ્યા. દીક્ષા બાદ સંયalgotal પણ પુજય ગુરુદેવશ્રીની સાથે અનેક dખતે પરિચયમાં શણાવવવાનું શવાથી ફુદરતી રીતે જ dhોશ્રી પ્રબો શાદરપાd વૃદ્ધિગd 0[fો ગયેલ. પૂજયશ્રી પણ શવિસરે અવસરે સુયોગ્ય હિdશક્ષાદિ પ્રદiot stવા GIRI SDU uddi Tèci. - યોગાનુયોગ વિ.સં. ૨૦૫૪ ના શ્રાવણવદ-૫ બુધવારના દિને અમદાવાદ ગિરધરનગર મુકામે પૂજ્ય ગુરુદેવશ્રીની ચિરવિદાય થઇ. ચાતુર્માસ બાદ પૂજ્યશ્રીના સાંનિધ્યમાં વાસણા-નવકાર ફ્લેટમાં પહોંચવાનું થયું જેફ વયે અપ્રમત્તભાવે, ચઢતા પરિણામે ચાલી રહેલી સાધના જોઇને મન ઝુક્યા વિના રહેતું નહીં. ૐવી શlIRIધશાળી ભિરુચિ ! Èવો પ્રચંડ સંscપ ! તે અવસરે પણ બપોરે બે-બે વાગે આયંબિલ કરવા બેસતાં.... સ્વાભાવિક રીતે જ પૂજ્યશ્રીની સેવામાં ખડે પગે રહીને વૈયાવચ્ચનો અજોડ આદર્શ ખડો કરનાર પૂજ્યશ્રીનાં અંતેવાસી ન હોવા છતાંય પૂજ્યશ્રીના એકમાત્ર પડછાયાની જેમ જ રહેનાર તપસ્વી મુનિવર્યશ્રી હેમવલ્લભ વિ.મ.સા.ને મેં કહ્યું કે ગોચરી આટલી બધી મોડી કેમ ? ત્યારે મને કહે કે “હર્ષતિલક મ.સા.! આ તો રોજીંદો ક્રમ છે. જયાં સુધી જાપથી માંડીને પરમાત્માના દેવવંદનો આદિની ક્રિયા સંપૂર્ણ ન થાય ત્યાં સુધી ગમે તેટલો આગ્રહ કરીએ પણ પૂ.તપસી મ.સા. પચ્ચકખાણ પારવાનું નામ નથી લેતાં ઘણી વખત તો ૪-૫ વાગે આયંબિલ કરવા બેસે છે. ગોચરી આવેલી એમ જ પડી રહે છે.'' ત્યારે મને પણ પૂજ્યશ્રીને હેજે કહેવાનું મન થયું, ઉઠીને હું પૂજ્યશ્રી પાસે પહોંચ્યો, કેમ આવ્યો ? મેં કહ્યું “સાહેબ” ! આપ આયંબિલ આટલું મોડું કેમ કરો છો ? ‘ભાઈ ! આમે આ શરીરને ૨૪ કલાકમાં એક વખત ભાડું આપવાનું છે. in Suche vale & Personal use only Page #25 -------------------------------------------------------------------------- ________________ e - ભાડું આપવા સમયનો આગ્રહ શા માટે? તારા ગુરુમહારાજ તો મારા કરતાંય કેવાં જબ્બર તપસી હતાં તેઓ તો દામ ચોવિહાર ઓળીઓ અઢાર વર્ષ કરી ગયાં ને ! હું કામ ચોવિહાર ક્યાં કરા છું. સાધના વિના ભાઇ ! કર્મો કયાં તુટવાના છે. હવે લાંબુ જીવવાનું નથી. કસ નીકળે તેટલો કાઢી લેવો છે. તારા ગુરુમહારાજને યાદ કરને’ ! મને થયું કે દીક્ષાપર્યાયમાં પૂ. ગુરુદેવ કરતાંય વડીલ હોવાં છતાંય પૂજ્યશ્રીનો કેવો જોરદાર ગાગાનુરાગ ! મારી પાસે બોલવાનો કોઇ અવસર જ ન રહ્યો. પછી મને કહે કે તે ગોચરી કરી ? જા ગોચરી કરવા બેસી જી ! મોડું ન કર ! કેવો વાત્સલ્યભાવ ! વિ.સં. ૨૦૫૫ માં માલવાના ગિરનાર તરીકેની ખ્યાતિને પ્રાપ્ત કરનાર આષ્ટા તીર્ષે ચોમાસા માટે જવાનું નક્કી થતાં વિહાર પૂર્વે પૂજ્યશ્રી પાસે પુનઃ આશીર્વાદ લેવા ગયેલ વાત કરતાં કરતાં મેં પૂછયું કે હવે આપની ભાવના શું છે ? મને કહે કે એક વખત ગિરનાર જવું છે. તરત જ મેં કહ્યું કે સાહેબ! આપ ગિરનાર અનેકવાર પધાર્યા છો, માલવાના ગિરનાર પર આપ પધાર્યા નથી, આપને નેમિનાથદાદા અત્યંત વહાલા છે. તો આટા તીર્થના મૂલનાયક પણ નેમિનાથદાદા જ છે. દેલવાડા | રાણકપુરની આંશિક કલાકૃતિના સંગમસ્થાન સમા તે તીર્થમાં પૂજ્ય પરમતારક ગુરુદેવશ્રીનું ભાવિ ચોવીશી સાથે તીર્થાધિપતિ શ્રી નેમિનાથદાદાની પ્રતિષ્ઠાનું સ્વપ્ન અપૂર્ણ રહ્યું છે. તો આપ ત્યાં પધારી ન શકો ? આપશ્રીને પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યે ખુબ જ સાવ રહેલો છે ને ! તેઓશ્રીના આ કાર્યને પૂર્ણ કરવા આપ માલવા પધારો. અમે આપશ્રીને સંભાળીને લઇ જશું....! મને કહે કે ભાઇ ! ઇચ્છા તો જરુર થાય છે કે એમ.પી. આવવાનું થયું નથી, જો આવવાનું થાય તો નાગેશ્વર, અવંતિપાર્શ્વનાથ(ઉvજેન), મક્ષી-પાર્શ્વનાથ, અલૌકિક પાર્શ્વનાથ, (હાસામપુરા) આદિ તીર્થોની યાત્રા સાથે તારા ગુર મહારાજની ભાવનાને આકાર કરવાનું કાર્ય પણ થાય.... પણ તું જો ને ! શરીર હવે ઢીલું થઇ ગયું છે. ડોળીમાં બેસવું નથી. પગ થાકી રહ્યા છે. આટલો લાંબો વિહાર શું થાય ? તેથી પ્રત્યુત્તર વાળતા જ મેં જણાવ્યું કે સાહેબજી ! તો પછી આપ ગિરનાર કઇ રીતે પધારશો ? જો ભાઇ ! ભાવના પાર્ગ છે. મને વિશ્વાસ છે કે મારો આ સંકલ્પ જરુર પરિપૂર્ણ થશે જ હળવાશની પળોમાં થયેલી આ વાતો આજે જયારે આંખ સામે આવી જાય છે ત્યારે થાય છે કે મનોબળની કેવી તાકાત ! ૨૦૫૬ નું ચોમાસું અમદાવાદ પૂર્ણ કરી પૂજ્યશ્રી ગિરનારના લક્ષ્ય સાથે આગળ વધ્યા શરીર સાથઆપવાની સ્પષ્ટ ના પાડી. ભક્તો તથા આશ્રિતોની પણ સાગ્રહ વિનંતિ..... પણ પૂજ્યશ્રીના સંકલ્પને બદલવાનું ગજું કોઇનું પણ હતું નહી. આ દેહ પડે તે પૂર્વે ગિરનારપતિને ભેટવાછે. મારા પરમતારક ગુરુદેવશ્રીની વર્ધમાનતપની એકાદ ઓળીની ભવ્ય ઉજવણીનાં સોણલાં સેવી વારંવાર વિનંતિ કરનાર તેમજ પૂજ્યશ્રીના અનન્ય ભક્ત ઉદારદિલ સુજ્ઞ પ્રકાશભાઇ વસા આદિ સૌને પૂજ્યશ્રીનું સ્વાથ્ય જોતાં મનમાં થયું કે પૂજ્ય સાહેબજીનો આગ્રહ વધુ પડતો છે.... પણ બોલવાની હિંમત કોઇની રહેલી નહીં..અંતે પૂજ્યશ્રીના સંકલ્પનો વિજય થયો. વિહાર યાત્રા આગળ લંબાઇ પૂજ્યશ્રી નિર્ધારિત લક્ષ્ય મુજબ ગિરનાર તીર્થે પહોંચ્યા દાદાની યાત્રા કરી સ્વહસ્તે ઉદ્ભૂત સહસાવન તીર્થમાં પ્રતિષ્ઠિત નેમિનાથદાદાની ભાવપૂર્વક યાત્રા કરી. 01 ! જાણે ૐ યોગગ્રજીમાં જણાવેલ મૃત્યુ સંબંધી જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હશે માટે જ દાદાના ધાdfમાં પધાર્યા હશે ! પ્રાન્ત ગિરનાર તીર્થની તારક છત્રછાયામાં નેમિનાથદાદાના સાન્નિધ્યમાં વિશુદ્ધ કોટિની આરાધના કરી અનેકોને સમ્યફ આલંબન પ્રદાન કરીસ્વર્ગલોક તરફ મહાપ્રયાણ કરી ગયા ! તેઓશ્રી માટે લગભગ એક ફરીયાદ સાંભળવા મળતી કે.... પૂ. આ. ભ. શ્રી હિમાંશુ સૂ. મ.સા. માં બધુ બરાબર છે. પણ જીદ્દી ખુબ છે. નક્કી કરેલું છોડવા તૈયાર ન થાય. ખરેખર તો ‘‘સંવન્થાત્ સિદ્ધિઃ' સૂત્ર તેઓશ્રીએ હૃદયસ્થબનાવી દીધેલ. તેથી જ કાર્ય કરતાં પૂર્વે મનમાં ઉઠેલ વિચારને જ્યારે પણ તેઓશ્રી સંકલ્પપે નિર્ધારિત કરતા ત્યારે તેને પૂર્ણ કરીને જ રહેતાં. જ્ઞાનીની દૃષ્ટિએ સદ્ગુણરાપ આવા સંકલ્પને, વચનના મર્મને ન સમજનારાઓ જ્યારે જીદ તરીકે કહેતાં તો પૂજ્યશ્રી સહર્ષ તેનો સ્વીકાર કરી લેતાં. • વંદન હો સંકલ્પમાં ખડકની જેમ અડગ રહેનાર તપસ્યો પૂજ્યશ્રીને૦૦૦૦૦૦ ૧૯ Page #26 -------------------------------------------------------------------------- ________________ | lÒíર્જરાØસૂરંભળાવંત तपसा निर्जराच! પોતાના જીવનમાં આત્મસાત્ કરનાર પૂ. - આ. ભ. શ્રી હિમાંશુસૂરિ મહારાજાની સ્મૃતિ થતાં | તેમનો પ્રધાનગુણ આંખ સામે તરી આવે છે. પૂજ્યપાદશ્રીને તપની | અદ્દભૂત શક્તિ ગતભવોના સંસ્કારો તથા વર્તમાનના | નિમિત્તોએ પ્રબળ બની હતી અને આ ભવમાં તેને ટોચની કક્ષાએ વિકસાવી હતી. તેમાં આલંબનભૂત શ્રીચંદ્રવળી તથા તપાબિરદધારક આ.ભ. શ્રી જગતચંદ્રસૂરિ મ.સા. વિગેરે હશે ? | એક જ લક્ષ્ય નિર્મીત કરેલ કે આત્માનો ઘાત કરનારા પાંચ ઇંદ્રિયોના વિષયો અને કષાયો ફોધ-માન-માયાલોભના કવિપાકવાળી વિભાવદશાના કર્મોથી છૂટવા, સંકટ સમયની સાંકળનો આશરો લેતાં અને પરિચયમાં આવનારને લેવરાવતાં પ્રત્યક્ષ જોયા છે અને સાંભળ્યા છે. - પ.પૂ. મુનિ હકારપ્રભવિજયજી મ. પોતાની નિશ્રામાં થતાં અનુષ્ઠાનોમાં પણ સ્વરુચિના દર્શન થતાં – પોતે વિગઇના વિકૃતિજનક ભાજનથી દૂર રહેતા અને પોતાની નિશ્રાએ આવેલ ભક્તગણને દૂર રાખતાં અને તેમાં સ્વશ્રેયઃ ઇચ્છતો ભક્તગણ ઉત્સાહભેર જોડાતો. સ્વભાવ પ્રતિ ડગ માંડતો અને મંડાવતો એવો નિઃસ્વાદવૃત્તિવાળો આયંબિલ તપ પોતાના જીવનમાં સહજ બની ગયો હતો બીજાના જીવનમાં વિનિમય કરવાની શક્તિ તેમનામાં સહજ પ્રાપ્ત થઇ ચૂકી હતી. વ્યક્તિની વિધમાનતામાં ગુણોની જે અસર થાય તેના કરતાં અવિદ્યમાનતામાં તે ગુણો વધારે તેજસ્વી બને તે કેટલી તાકાતથી તેનામાં ઉતાર્યા છે તેનો નક્કર પૂરાવો છે. જેમ જીવતો હાથી લાખનો મર્યા પછી સવા લાખનો. લૌકિક કે લોકોત્તર કાર્યો કરનારનું જીવંત મૂલ્ય ચૂકવવા લોકો બહુ ઓછા તૈયાર થાય છે પણ દારિક દેહ નાશ પામે એટલે તેનું મૂલ્ય સવિશેષ ચૂકવાય છે. સાધકની (મીટ) નજર આગહારીપદના સાધ્ય તરફ હોય છે એટલે એનાથી થતી સાધના એને ઓછી જ લાગે છે અને પરઘર -જડની આસક્તિ કાંટાની માફક ડગલેને પગલે ખેંચે છે. – શલ્યવાળો માણસ કયાંય નિરાંતે બેસી રહેતો નથી અને તેમાં વળી આત્મા દોષવાનું જણાયા પછી અને તેના સમ્યગૂ ઉપાયો હસ્તગત થયા પછી પ્રમાદ કરે ? અર્થા ન કરે. ધૂળધોયા માણસો પણ મહેનત કરીને પોતાની આજીવિકા મેળવી લે છે. તો તેના કરતાં કેઇગાણી બુદ્ધિને ધરનારા આપણે આ નશ્વર દેહદ્ધારા આત્મિક ગુણો ખીલવવાની કલા પૂ.આ.ભ.ની જેમ હસ્તગત કરી લઇએ તો જ “ગુણીજનના ગુણ ગાવતાં ગાગ આવે નિજ અંગ” ઉપાડેલી કલમ સાર્થક કહેવાય. ભકતગારમાં પોતાના તપોગુણથી સર્વત્રવિધમાનતાની અનુભૂતિ સંભળાય છે. એમના કૃપાપાત્ર બનેલા ચતુર્વિધસંઘના સાધકો સાચેજ એમના તપગુણના વારસદાર બન્યા છે એટલું જ નહીં ચતુર્ગતિનું ભ્રમાણ અટકાવવામાં ન્યાલ થાય છે. તેમના સંપર્કમાં આવનાર તપથી દરિદ્ર બનેલા જીવોને તેમના આશીર્વાદથી તપશ્રીમંત બનાવ્યાના દાખલા પ્રત્યક્ષ નિહાળ્યા છે. સંજ્ઞાઓને પુરવઠો પૂરો પાડવાનું કાર્ય જે ન કરે તે જ સ્વભાવદશા પ્રતિ પા-પા પગલી ભરી શકે, હરણફાળ (મોટી ફાળ) મહાપુરુષો ભરે. માગુ છતિ જલ્દી જાય છે તે અશ્વ, તેની ગતિનું અનુકરણ મહાપુરુષો કરે છે આવા મહાપુરુષનું નામ પણ યથાર્થ છે જેમકે હિમ એટલે બરફ અને અંશુ એટલે કે કિરણ હિમવર્ષા ઉભાને ઉભા – લીલાછમ પાનને બાળી નાંખે, માણસને ગાળી નાખે તેમ આ આ.ભ.ની તપવર્ષા કર્મોના ઝુંડના ઝુંડ જલાવી દેતી લાગે. | આ.ભ.ની જે પણ સાધના રત્નત્રયી૫ મોક્ષમાર્ગને સાધનારી સાનુબંધ થઇ હોય તેની ભૂરિ-ભૂરિ અનુમોદના સહ તેમના આલંબને હું તથા જગતના જીવો સંજ્ઞાઓને નાથવામાં સફળ બને તો આણહારીપદના શ્રી ગણેશ મંડાય માત્ર તપસ્વી થવા માટે જ નહી પણ અણહારીપદ પામવા માટે આ ભવમાં આવ્યા છીએ. આ.ભ. શ્રી હિમાંશુસૂરિ મ.ની દેહરૂપી નૌકા છુટી પણ તપોગુણરુપી નાવિક તો અમર છે. આ.ભ.ની ચેતનામાં જે ન્હાયા તેઓ પવિત્ર થયા. . ૨૦ Jag Education International Page #27 -------------------------------------------------------------------------- ________________ અૉગ વ્યક્તિત્વ - પ.પૂ.મુનિ અઈપ્રભ વિ.મ.સા. વર્તમાનમાં દીક્ષા લેનારની સંખ્યા વધી છે તે આનંદનો વિષય છે. પણ તે દીક્ષાને જીવનમાં પરીણમાવનારા ઘટયા છે. તે ખરેખર જ ૧ખેદનો વિષય છે. રોગીઓ ઔષધનું સેવન કરે તે ઇષ્ટ છે પણ તે જ ઔષધ જો રોગીને પરીણમે નહી તો મ્હોટી ચિંતાનો વિષય છે. કારણ ઔષધ પરીણમે તો જ રોગ જાય ઔષધ લેવા માત્રથી રોગ જતો નથી. દીક્ષાનું પરીણમતું હૉટલે શું ? તેનો જવાબ દીક્ષાળઝીશીમાં મળે છે. "शरीरेणैव युध्यन्ते दीक्षा परीणतौ बुधाः दुर्लभं वैरीणं व्यावृत्ताः बाह्ययुद्धतः " દીક્ષા જયારે પરીણામ પામે ત્યારે બુદ્ધિશાળીઓ બાહ્ય વ્યકિત આદિ સાથેના યુદ્ધનો ત્યાગ કરી દુર્લભ એવા શરીરરૂપી શત્રુની સાથે જ યુદ્ધ ચાલુ કરે છે. सर्वोयदर्थमारम्भ क्रियते अनन्तदुःखकृत्; सर्पलालनं अस्य,पालनं तस्य वैरिणः ।। આવી વાતો વાંચ્યા અને સાંભળ્યા પછી થયું કે દીક્ષા લેવી સહેલી છે પણ દીક્ષા પરિણત થવી અતિ મુશ્કેલ છે. શરીરને શત્રુ માની તેના ઉપર જુલમ ગુજારવો તે જ વાસ્તવિક દીક્ષા છે. આવું કામ તો ચોથા આરાના જીવો શ્રી શાલિભદ્રજી, મેઘકુમાર, ગજસુકુમાલ વગેરે જીવો જ કરી શકતા અને કરી શકે. આ કાળમાં આ બધું શું શક્ય છે ? પણ જયારે ભિષ્મતપસ્વી અતિદુષ્કર અનુકાનોને આચરનાર પ.પૂ. આ.ભ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજાને સાક્ષાત્ દેખ્યા ત્યારે આશ્ચર્ય ચકિત્ થઇ જવાયું. શ્રી આર્યમહાગિરિએ જેમ જિનકલ્પની તુલના મુજબ જીવન જીવ્યા તેમ આચાર્યભગવંત ચોથા આરાની તુલના મુજબ જીવન જીવ્યા. - શરીરને શત્રુ માન્યા સિવાય અને તેની સાથે યુદ્ધ કર્યા સિવાય આ બધુ શું શક્ય છે ? સાત છઠ બે અઠમ બધા પારણામાં આયંબિલ અને તેમાંય શ્રી ગિરનારની ૯૯ યાત્રી શું આ શક્ય લાગે છે ? વર્ધમાનતપની ૬૧ અને ૬૨ મી ઓળી છઠના પારણે આયંબિલથી થાય શું શરીરને દુશ્મન માન્યા વિના થઇ શકે? શ્રી ગિરનારથી શ્રી શત્રુંજયના વિહારમાં માસક્ષમણ અને શ્રી દાદાની યાત્રા કર્યા પછી આયંબિલ તપથી પારણું શું આવા તપની કલ્પના પણ થઇ શકે ? ૮૫ વર્ષ પછીની ઉંમરે સળંગ ચાર હજાર આયંબિલ છ'રી પાળતો અમદાવાદથી શત્રુંજાનો સંઘ આ બધું શું શકય છે ? શરીરને શત્રુ માની તેની સાથે યુદ્ધ કરવાનું ચાલુ કર્યા સીવાય કશું જ શક્ય નથી અને શત્રુ માનીને શરીરની સાથે યુદ્ધ કરવું તે જ દીક્ષા પરીણામ પામેલી છે. કલિકાળમાં જ્યાં સિંહની જેમ દીક્ષા લેનારા ને શીયાળીયાની જેમ દીક્ષા પાળનારા અત્યંત ઢીલા અને શિથિલ થઇ ગયેલા પ્રચુર પ્રમાણમાં જોવા મળે છે તેવા કાળમાં આવી વિરલ, ભીષ્મ તપસ્વી, આઠ પ્રભાવકમાંના પાંચમાં તપપ્રભાવક એવા આ.ભ.શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજા થયા તે આશ્ચર્ય છે. અને આપણા જેવા પામરોને તેમના દર્શન થયા તે મહાશ્ચર્ય છે પણ આવું પણ થાય જ કારણ કે તેઓશ્રી પણ વનકેસરી એવા સિંહના જ બચ્યા હતા ને ? અને સિંહના બચ્ચા સિંહ હોય તેમાં નવાઇ નહી ને ? શત્રુભૂત એવા શરીરને માટે અનંતદુ:ખને આપનાર એવો જે આરંભ કરાય છે. તે સર્પને દુધ પાવા સમાન છે. prayerg Page #28 -------------------------------------------------------------------------- ________________ માણ. ભવોદધિ તારક ગુરુદેવ ..! .. મારા મહાન ઉપકારી - મારી જીવન નૌકાને સ્થિર કરનાર - સંયમની ઝીણી ઝીણી કાળજી કરનાર – પાયાનું ઘડતર કરનાર – પ્રત્યે વજ કરતાં કઠોર – પર પ્રત્યે કુસુમ કરતાં કોમળ - વાત્સલ્યના ભંડાર – સહસાવન તીર્થોદ્વારક-સકળસંઘની એકતા માટે સમાધિ ટકે તો આજીવન આયંબિલના અભિગ્રહ ધારી – પૂ. ગુરુદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબના જીવનની મેં અનુભવેલી કંઇક - પ.પૂ. મુનિ નયનરત્ન વિ.મ.સા. વાતો. अल्पश्रृंत श्रुतवतां परिहासधाम, त्वद्भक्तिरेव मुखरी कुरुते बलान्माम् । यत्कोकिलः किल मधौ मधुरं विरौति, तत्वारुचूतकलिकानिकरैकहेतुः ।। ખુબ અ૫ ક્ષયોપામવાળા એવા મારા માટે મહાપુરુષ - મહાન આચાર્ય ભગવંત વિશે લખવું અઘરું કામ છે, પણ જયારે સ્મૃતિઅંક બહાર પડે છે ત્યારે કર્તવ્યરૂપે પ્રાયઃ અનુભવેલું થોડું લખવા પ્રેરાઉ છું છવાસ્થતાના કારણે તથા આવડતના અભાવે પણ - જે ક્ષતિ હોય તે સુધારવી – કારણ કે વિશાળદષ્ટિવાળા મહાપુરુષો-સંતપુરૂષો - બાળકોના શબ્દો નહીં પણ તેના ભાવને જ સમજવા પ્રયત્ન કરે છે. પૂજ્યશ્રી સાથે મારો પ્રથમ પરિચય તથા સંયમની પ્રેરણા આદિ પણ કરાવનાર જુનાગઢના લોકાગચ્છમાંથી તપાગચ્છમાં આવેલા પુજ્ય ગુરુમહારાજ પાસે પામેલા એવા પરમ પૂજ્ય મુનિરાજ શ્રી જયમંગલવિજયજી મહારાજ. જે સંસારીપણે અમારા કુટુંબના ઉપકારી હતા જેને કારણે અમારા ઘરમાં ઘરદેરાસર થયેલ. ચારિત્રની ભાવના થતા મારવાડ તેમની પાસે ગયેલ તેઓ વૃદ્ધ બિમાર હતા. સેવા કરનારની ઘણી જરૂર હતી, છતાં એમની નિઃસ્પૃહતા ગજબની હતી. તેમણે કહ્યું ' તારૂ કલ્યાણ અમારી પાસે ન થાય.'' જાણે ચોથા આરાના ન હોય તેવા પરમ પૂજ્ય આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજ જ તથા તેમના સંસારી પુત્ર બાલબ્રહ્મચારી નમ્ર-સરળ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજ પાસેની તેમની ઇચ્છા - આજ્ઞા જાણી તેમની સૂચના મુજબ અમદાવાદ - જ્ઞાનમંદિરમાં પરમપૂજ્ય પ્રકાશવિજયજી મહારાજ સાહેબ (જેના બંને હાથખવાઇ જવાથી ખોડા થઇ ગયેલા) તેમની પાસે ગયો. | સાંજે પ્રતિક્રમણ કર્યું, બધી વાત જણાવી. સવારે પૂજા કરી પાછો આવતો હતો ત્યાં ઉકાળેલા પાણીની રૂમ પાસે પત્રિકાઓ જોઇ તેમાં એક પત્રિકા ગોંડલના મહોત્સવની હતી. તેમાં નિશ્રાદાતા તરીકે પૂજ્ય ગુરુમહારાજનું નામ હતું. એ વાંચી ઉપર ગયો. પરમ પૂજ્ય પ્રકાશવિજયજી મહારાજને વાત કરી. તેમણે પત્રિકા મંગાવી જોઇ બરાબર નકકી કરી મને ગોંડલ જવા કહ્યું ત્યાં દેવાધિદેવ શ્રી ચંદ્રપ્રભસ્વામી દેરાસરે મહોત્સવ હતો ત્યાં જ સીધો પહોંચ્યો. બાજુમાં જ ઉપાશ્રયમાં પૂજ્ય ગુરુદેવ આદિ મહાત્માઓ બિરાજમાન હતા. બસ, બંને મહાત્માઓનું શુદ્ધ જીવન, જીવ પ્રત્યેની લાગણી- આવેલાની કાળજી વિગેરે જોતા જ ત્યાં રહી ગયો. આ મારો પ્રથમ પ્રવેરા ગુરુદેવના ચરણોમાં. . . હ ત લ ક ત લ ત ત ત ત લ ૯ લ a sucation International Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રાયઃ ૨૦૪૪ - વાંકાનેર ઉપધાન : સંસારી ભાઇના લગ્નને કારણે પહેલા મર્તમાં પ્રવેશ ન થયો. પણ શ્રી નવકાર મંત્ર માટે અઢારીયું તો કરવું જ તેવી ભાવનાથી વાંકાનેર ગયો. પૂજ્યશ્રીએ | ઉદ્ઘાસભેર આશીર્વાદપૂર્વક પ્રવેશ કરાવ્યો. રાત્રે સંથારાપોરસી ભણાવીને પૂજ્યશ્રીના પગ દબાવવા ગયો. મનમાં ઘણી – ઘણી મંઝવણો હતી. પૂજ્યશ્રીએ આખી રાત-શાંતિથી અને ઉંડાણથી બધી જ મુંઝવણો દૂર કરી, સવારે સૌ આરાધકોને જાગવાનો સમય થયો ત્યાં સુધી પૂજ્યશ્રી જાગ્યા ! ઉપધાનની આટલી જવાબદારી વચ્ચે એક નાના બાળક માટે આખી રાતનો ભોગ - કેવી કરુણા !!! ૨૦૪૫ - ગજકોટ-પ્રહલાદLcોટ: ચોમાસામાં મુમુક્ષ તરીકે તાલિમ માટે રહ્યો હતો. પૂજ્યશ્રીના પ્રવેશથી ચાર મહિનાના દિવસ-રાત્રીના અખંડ પૌષધ - આયંબિલ સાથે કરાવી - પ્રાથમિક જ્ઞાન આદિ ગ્રહણશિક્ષા સાથે પૂરી કાળજી રાખીને ચારિત્રને યોગ્ય માર્ગદર્શન આપ્યું. દરરોજ દેવવંદન સાથે જ કરતાં એક દિવસ કર્મોદયે સૂત્ર બોલવામાં મને તકલીફ પડતા પોતે જાતે સૂત્રબોલી દેવવંદન આદિ આરાધનાઓ કરાવી ! આવી હતા.વાત્સલ્યવંત ગુરુવર ... ! ગામે - ગામે તીર્થે - તીર્થ દેરાસરમાં ઉપર – નીચે ગોખલામાં બધે ભાવથી દર્શન કરે, પૂજા કરનારાઓ પૂજા કરતા હોય અને જયાં સુધી ભગવાનનું મુખ ન દેખાય ત્યાં સુધી જરા પણ મન બગાડ્યા વિના ઉભારહે. પૂજ્યશ્રીની સંકcuસિંદ્ધ : મારી દીક્ષાનું નક્કી થયું પણ ક્યાં કરવી ? મૂળવતન જામજોધપુરમાં? કે જામનગર ? જયારે પૂજ્યશ્રીની ઇચ્છા ગિરનારજી ઉપર શ્રી સહસાવનમાં કે જયાં ૨૨ મા તીર્થપતિ શ્રી નેમિનાથભગવાનના દીક્ષા અને કેવલજ્ઞાન કલ્યાણક થયા છે ત્યાં હતી. સંસારી કુટુંબીજનોનો આગ્રહ વતનનો હતો. વળી ઘણા મોટી ઉંમરવાળાને એમ કે અમે કેવી રીતે ચઢીએ ! વળી ત્યાં બધાનું રોકાણ - સાધર્મિક ભક્તિ આદિ કેવી રીતે થાય ? મેં પૂજ્યશ્રીની ઇચ્છા પ્રમાણે કરવાની ભાવના જણાવી, બધાની સંમતિ મળી. અને ખૂબ ઉલ્લાસપૂર્વક વિશાળસંખ્યામાં સમવસરણ દેરાસરજી સન્મુખ પ્રવ્રજ્યા થઇ. મારી દિક્ષા વખતે પૂજ્યશ્રીની ઉમર પ્રાયઃ ૮૪ વર્ષની હતી. - પૂ. શ્રી હેમચંદ્રસૂરિ, મ. સા. ના શિષ્ય પૂ. અનંતબોધિવિજયજી મ. સા. જે ઘણા વર્ષોથી સાહેબની સેવામાં હતા તેણે એક વખત સહજભાવે પૂછેલ કે, ‘સાહેબ લગભગ આપનું વાપરવાનું પ્રાયઃ બપોરે એક-દોઢ પછી જ થાય તેનું કારણ શું?'' ત્યારે પૂજ્યશ્રીએ કહેલ કે, ‘જગતમાં આ સમયે પ્રાયઃ મનુષ્યો અને સુધાતુર તિર્યંચો, પશુ-પક્ષીઓએ પણ વાપરી લીધું હોય પછી મને વાપરવું ઠીક રહે છે.’’ એમના હૈયામાં જગતની ચિંતા કેવી વિશાળ હશે.? સં. ૨૦૪૬માં અમે જુનાગઢમાં હતા. કોઇ પર્વનો દિવસ હતો. પૂજ્યપાદ નરરત્નસૂરિ મ. સા. જેમની ૬૫ વર્ષની ઉંમર હતી તેમની સાથે મને ગિરનાર જાત્રા માટે પ્રેરણા કરી, જુના ઉપાશ્રયથી ગિરનારજીના સીધા દર્શન થાય. અમે જોયું તો ખુબ વાદળા, ભેજ જેવું લાગ્યું. મનમાં વિચાર આવ્યો કે આવા વાતાવરણમાં કેવી રીતે જાત્રાથરો? પણ પૂજ્યશ્રીના વચન ઉપર પૂરો વિશ્વાસ હતો. સૂર્યોદય પછી ગામથી નીકળ્યા તળેટી લગભગ૫ કિ. મી. થાય, ત્યાં પહોંચ્યા, યાત્રા કરી યાત્રા એકદમ ભાવપૂર્વક થઇ, જરા પણ ભેજ-વાદળા નડ્યા નહી. શાંતિથી દર્શન - દેવવંદન આદિ થયું સાંજે તળેટી આવીને વાપર્યું અને સાંજે નિર્વિને ગામમાં પાછા પહોંચ્યા આવા વચનસિદ્ધ મહાપુરુષના ઘણા બનાવો અનુભવ્યા, જો શ્રદ્ધા હોય તો જ કામ થાય એવી અનુભૂતિ થઇ.. સચોટ મુહર્ત: તીર્થાધિરાજની ચારે બાજુથી વિક્રમ સંખ્યામાં બધા જ સમુદાયના આચાર્ય ભગવતો અને વિશાળ સંખ્યામાં ચતુર્વિધ સંઘની હાજરીમાં અજોડ ઉદારતાથી અભિષેક કરાવનાર શ્રેષ્ટિવર્ય શ્રી રજનીભાઇ દેવડી વગેરે વિનંતી કરવા જુનાગઢ આવ્યા. તેમણે શુભ દિવસ માટે પૂછતા પૂજ્યશ્રીએ કહ્યું કે આ મુહૂર્ત મને બરાબર | લાગતું નથી. (પોષ વદ - ૬) પણ સુશ્રાવક રજનીભાઇએ પોતાના માતુશ્રીની તિથિને કારણે તે જ દિવસ પસંદ કર્યો. અભિષેક અભુતપૂર્વ થયો. પરંતુ બહુમાનની રાત્રે જ રજનીભાઇ દિવંગત થયા. FTVER Page #30 -------------------------------------------------------------------------- ________________ TET ૨૦૪૭ અમદાવાદ: અતુલભાઇની (મુનિ હિતરુચિ વિ.મ.સા.) અતિ આગ્રહભરી વિનંતીથી એમની દીક્ષા ઉપર ગયા. દીક્ષા બાદ ૭-૮ વર્ષ અમદાવાદ રહેવાનું થયું. પણ સંયમમાં દૂષણ ન લાગે, સ્થડિલ- માત્રાની નિદોર્ષ જગ્યા મળે - વસ્તી પણ સંસક્ત ન હોય ત્યાં જ વાસ કરે, જયાં પણ વસે ત્યાં સંઘની ઉન્નતિ થયા વગર ન રહે. તેમનું વાત્સલ્ય એવું કે નાના બાળકો પણ પૂજ્યશ્રીનો વાસક્ષેપ નખાવ્યા વગર ન રહે. જાપ કે કામમાં હોય તો. પણ નાના બાળક પગ-પીઠ માથુ દબાવ્યા જ કરે, કોઇ સંકોચ - બીક પ્રતિબંધ નહીં. પૂજ્યશ્રીવાસક્ષેપનાખે પછી જ જાય. પચ્ચખાણ ના પ્રાણ : તેમના પચ્ચકખાણ – તેનો સમય અને આશિર્વાદથી અનેકોના તપના અંતરાયો તૂટતા. કોઇ દિવસ કંઇ તપ ન કરનાર પણ પૂજ્યશ્રીને પામી ભયંકર વ્યસનથી મુકત બની તપમાં અને ધીમે-ધીમે બધી ધર્મક્રિયામાં લાગી જતા. | મારી દીક્ષા પહેલાની વાત છે. પૂજ્યશ્રી વ્યસનીઓને આ વાત કરતા એ સાંભળેલ. પૂજ્યશ્રી જેસલમેર તરફ યાત્રાએ ગયેલા ત્યારે ફલૌદિ તરફના એક ભાગ્યશાળી પદયાત્રામાં સાથે હતા. વારંવાર પ્રેરણાછતાં તપ ન કરે. પૂછે તો કહે કે '' બાપજી હું મરી જઇશ'' ખબર પડી કે તેને ચલમમાં ભાંગનું વ્યસન હતું. તે પછી પૂજ્યશ્રીના પચ્ચખાણથી વ્યસન છૂટી ગયું. પછી તો એકાંતર ઉપવાસથી વર્ષીતપ, છઠ્ઠથી, અટ્ટમથી અરે..! અઠ્ઠાઇથી. વર્ષીતપ ક્ય. સુપુત્રરળ, શાસનળ, નસ્પળને સમાવદાન : પૂજ્ય નરરત્નસૂરિ મ. સા.ને બાહ્ય-અત્યંતર ઉપચારથી અદ્ભુત સમાધિ અપાવી, ઘણાને એમ હતું કે બધી ઝીણી-ઝીણી બાબતોનો પૂરો ખ્યાલ રાખનાર પૂર્ણ સમર્પિત – વફાદાર - પૂર્ણ સહાયક એવા નાના આચાર્ય ભગવંત સ્વર્ગવાસી થતા પૂજ્યશ્રીને ઘણો આઘાત લાગશે. પણ મહાન પુરૂષને કોણ ઓળખી શકે ? તેમની આરાધના અવિરતપણે ચાલ્યા કરી. ફક્ત મોક્ષની જ એક લગન હતી. અલિતભાવે પ્રસંગના જ્ઞાતા-દષ્ટ બની રહ્યા. સં. ૨૦૧૫. માણેકપુર : સ્વવતન માણેકપુરમાં ઐતિહાસિક ચાતુર્માસુ ત્યાં ચોમાસા દરમ્યાન ઘણા ઇતર લોકોએ પણ વર્ધમાનતપ આયંબિલનો પાયો આદિ તપ કર્યા. ત્યાંથી તારં ગાજજીનો છ'રી પાલિત સંઘ નીકળ્યો. તેમાં મોટાભાગના અજૈન ભાઇબહેનો હતા. પૂજ્ય ગુરુદેવની. ઉમર પ્રાયઃ ૯૪ વર્ષ સતત ૧૭ વર્ષથી આયંબિલ તેમાં સંઘ સાથે રોજના ૭ કિ.મી. વિહાર, જે પ્રાયઃ સવારે ૮ વાગ્યા પછી થાય. પગપાળા તારે ગા શ્રી અજીતનાથભગવાનને ભેટી અપૂર્વ આનંદ માણ્યો, છતાં ધરાયા નહી એક વખત સવારનો ટાઇમ હતો. પૂજ્ય મુનિરાજ શ્રી હેમવદ્ધવવિજયજી મ.સા. અંડિલ માટે બહાર ગયેલ. મને પૂજ્યશ્રીએ કહ્યું કે સિદ્ધશિલાકોટીરિલા જવું છે. ત્યાં આપણા પ્રાચીન-ઐતિહાસિક પગલાં છે. પગથિયા નથી, જુવાનને પણ ખૂબ કપરું ચઢાણ છે. આ ઉમરે કેવી રીતે ચઢાય ? પણ મન ખૂબ જ મક્કમ, હું હજુ પૂજ્ય મુનિરાજ શ્રી હેમવલ્લભવિજયજી મ.સા. ની રાહ જોઉં ત્યાં તો પૂજ્યશ્રી કાંડો લેવા ઉઠ્યા. હું પણ ગભરાતો સાથે ગયો ચઢવાનું શરૂ કર્યું, ત્યાં તો પૂજ્ય મુનિરાજ શ્રી. હેમવલ્લભવિજયજી મ. સા. પણ પહોંચી આવ્યા. ભારે કપરું ચઢાણ પણ ચઢી ગયા. અમને બંનેને તેનું મહત્વ સમજાવ્યું બંનેને ત્યાં સંપૂર્ણ અંગ શિલાને સ્પ તે રીતે સુતા-સુતા સિદ્ધભગવંતના ધ્યાનપૂર્વક કાઉસ્સગ્ન કરાવ્યા. કેવી સમ્યગ્દર્શનની તાલાવેલી. ! નમ્રતાના ભંડાર : પૂજ્ય આચાર્યદેવ શ્રી ભદ્રકરસૂરિ મ.સા. ને વંદના કરવા વિદ્યાશાળા ગયા. પૂજ્યશ્રીને હિતશિક્ષા આપવા વિનંતી કરી પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે, '' સુખનો રાગ અને દુઃખનો દ્વેષ છોડો,'' પોતે આટલાં જ્ઞાની છતા વડીલો પાસે હિતશિક્ષા માગે કેવો ભાવ ! કેવી નમ્રતા ! એમની પાસે વાસક્ષેપ પણ નંખાવતા. બંને સંયમી – ખાખી મહાત્માઓમાં અરસ-પરસનું અજબનું સામ્ય હતું. Jan E ૨૪ canon internaconal Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫૮ નું ચોમાસું મેમનગર: પ્રવેશ હતો અષાઢ સુદ- ૧૩. પ્રવેરા મુહૂર્ત સવારે ૧૧ વાગ્યે હતો. સુદ- ૧૧ - ૧૨ - ૧૩ ધોધમાર વરસાદ હતો. સવારે ૯.૩૦-૧૦ સુધી તો અશક્ય લાગતું. પણ પ્રવેશ વખતે વરસાદ બંધ થઇ ગયો અને પ્રવેશ સુખપૂર્વક થયો. જેવો પ્રવેશ થયો કે તરત જ વરસાદ શરૂ થઇ ગયો. આયંબિલનું સાધન થોડું વધતું હતું મને પ્રમાદ થઇ ગયો, ધ્યાન ન આપ્યું, પૂજ્ય ગુરુદેવ તે વાપરી ગયા તરપણી પણ ધોઇ નાંખી કેવી નાના પ્રત્યે સહાયકવૃતિ, કેવી લધુતા.... ! પૂજ્યશ્રીની ઇચ્છા-આજ્ઞા અને આશીર્વાદથી જે કોઇ અઘરું કાર્ય લાગતું હોય તે નિર્વિઘ્ને સવાયુ જ થાય તેવો ઘણી વખત ઘણાને અનુભવ થયો. પર્યુષણના બધા જ વ્યાખ્યાનો અને શ્રી બારસસૂત્ર સહિત જાતે જ વાંચે અને સંઘની ચૈત્યપરિપાટી જો બારસાવાંચન પછી હોય તો અલ્પ સંખ્યા સાથે પણ બાજુના એકાદ દેરાસરે જઇને પણચૈત્યપરિપાટીનું કર્તવ્ય બજાવે. સં. ૨૦૫૭ ની શરૂઆતથી શ્રી આચારાંગસૂત્ર મૂળનો સતત સ્વાધ્યાય કરતા હોવાથી મને પણ તે સ્વાધ્યાય કરવાની ટેવ પડેલી. સં. ૨૦૬૭ માગસર સુદ - ૧ : અમદાવાદના ઓપેરા ઉપાશ્રયમાં ભીખુભાઇ ચોક્સીને ભાવના થઇ અને બેતાલીસ જ્ઞાતીના આગેવાનો પૂ. ગુરુદેવ અને બીજા પણ સંયમીઓની અનુમોદના માટે બહુમાન – ગુણાનુવાદ કરવા ઇચ્છતા હતા. પૂજ્યશ્રીએના પાડી તેથી તેઓએ સામુહિક આયંબિલ – પૂજા – વ્યાખ્યાન આદિનું આયોજન કર્યુ. પૂજ્યશ્રી પૂજામાં દર્શન કરી આવ્યા. શ્રેણિકભાઇ શેઠ આદિએ ખૂબ વિનંતી કરતા વ્યાખ્યાન આપ્યું પણ ગુણાનુવાદ - પરિચય આદિ પહેલા પૂજ્યશ્રી નીચે આવી ગયા કેવી હશે નિઃસ્પૃહતા...! મા. સુ – ૪ ઓપેરાથી ગોદાવરી જવાનુ હતું. પણ પ.પૂ. સંઘસ્થવિર ૯૯ વર્ષ ઉંમરના આચાર્ય ભગવંત શ્રી ભદ્રંકરસૂરિ મ.સા. જેઓ પગથીયાના ઉપાશ્રયે બિરાજમાન હતા. તેમની તબિયત નાજુક છે એવા સમાચાર પૂ. પંન્યાસ શ્રી નરરત્ન વિ. મ.સા. પાસેથી મળતા તેઓ તરત જ રાહેરમાં ગયા રાત્રિ રોકાણ કર્યુ. વંદન – સુખશાતા પૂછી, સારું હતુ તેથી ખાનપુર આવી વાસણા આવ્યા. છઠ્ઠના વહેલી સવારે કાળધર્મ પામ્યાના સમાચાર મળ્યો. મારા શ્રી ઉતરાધ્યયન સૂત્ર અને આચારંગ સૂત્રના જોગ એમની પાસે થયા હતા સાથે ઘણું રહેવાનું થયેલ. મને ઉડો ધ્રાસકો પડ્યો પૂજ્યશ્રીએ હિતશિક્ષા આપતા કહ્યું, “ બધાની એ જ સ્થિતિ છે. માટે સમયનો પણ પ્રમાદ ન કરવો. ક્યારેય અશુભ વિચાર આવી જાય તો મિચ્છા મિ દુક્કડમ્ આપી શુભમાં લાગી જવું તેમાં પણ સૂત્રો આગમ આદિના સ્વાધ્યાય-ચિંતનથી વધારે નિર્જરા થાય. શરીરને પંપાળ્યા ન કરવું. કંઇક પરાક્રમ કરીએ તો આત્માની શકિત બહાર આવે “. એ રીતે મનને સમાધાન આપ્યું. સં. ૨૦૫૭ પ્રાય : પોષ સુદ -૪ ના આચાર્ય શ્રી ગુણરત્નસૂરિ. મ.સા. શિષ્ય પરિવાર સાથે પધારેલ, હિતશિક્ષા માટે વિનંતી કરતા કહ્યું. “ આત્માની શકિત અનંતી છે. સુખ બહાર શોધવાનું નથી આત્મામાં જ છે. માત્ર ઢાંકેલી શકિતને ઉઘાડવાનો ઉદ્યમ કરવાનો છે.’ અમદાવાદથી નીકળ્યા ત્યારે મને ‘ શ્રી રશત્રુંજ્યમાહાત્મ્ય ’ વાંચવાનું શરૂ કરાવેલ તેમની કૃપાથી પૂર્ણ થયું. હજુ હોસ્પિટલમાં જ હતા ત્યાં, ‘‘ શ્રી ઉપમિતિભવપ્રપંચા – પ્રવચનસારોદ્વાર’’ શરૂ કરાવ્યું, તે પણ પાલીતાણા જ પુરું કરાવ્યું આટલી ઉંમરે સ્વાધ્યાય કરવા – કરાવવાની તાલાવેલી અજબ પ્રકારની હતી. સિધ્ધગિરિમાં ઓપરેશન પછી ‘ જીવા – પ્રતાપ’ ના બંગલે રહેવાનું થયું. ત્યાં વંદન માટે અંજારથી ‘ અનીલ’ આવ્યો. ધરતીકંપ વખતે દેરાસરમાં ૨૦ જણા પૂજા કરતા હતા, ધરતીકંપ આવતા બધા રંગમંડપમાં આવ્યા. અનીલે સંકલ્પ કર્યો કે જો બચું તો દીક્ષા લઉં. તે નીકળી બાજુમાં ઉપાશ્રયમાં આવ્યો. દેરાસર પડ્યું ૧૯ ગુજરી ગયા. ઉપાશ્રય પણ પડ્યો પણ તે જેટલા ભાગમાં હતો તે ભાગ બચી ગયો. પણ હવે તેના માતા-પિતા સંયમની અનુમતિ આપતા ન હતા. તેણે પૂજ્યશ્રી પાસે સિદ્ધગિરિ સમક્ષ આજીવન ચોયુવ્રત બ્રહ્મચર્ય ઉચ્ચયું. સિધ્ધગિરિમાં સ્થિરતા દરમ્યાન પૂજ્યશ્રીની બેકઠ પણ એવી જ ગોઠવાય કે ત્યાંથી સતત - સીધા જ ગિરિરાજના દર્શન થાય. ડોળીમાં બેસવાની બિલકુલ ભાવના નહી તેથી હવે અહીં જ સ્થિરવાસ થાય તેવી શક્યતા લાગી. પણ ઉંડે – ઉંડે થી ગિરનારજી કે જે તીર્થ પણ એમને અતિપ્રિય. જયાં તપશ્ચર્યા સાથે સેંડકો જાત્રા કરેલ, કલાકો સુધી શ્રી નેમિનાથદાદાનું ધ્યાન કરતાં અને તીર્થાધિપતિ શ્રી નેમિનાથજી દાદાની દીક્ષા અને કૈવલજ્ઞાનની ભૂમિ, સહસાવનનો જેમણે ઉદ્ધાર કરાવ્યો, જયાં ભવ્ય ચૌમુખજી – સમવસરણ દેરાસર થયું તેને એક વખત સ્પર્શવાની ભાવના હતી પણ એ કેમ બને! Page #32 -------------------------------------------------------------------------- ________________ | એ અરસામાં સરળ સ્વભાવી પૂ. શ્રી વજસેનવિજયજી મહારાજ સાહેબ, પૂ. | ગીરનાર તળેટીમાં લગભગ ૧૨૦ આરાધકો સાથે સેકડો વર્ષના ઇતિહાસમાં સૌ વૈયાવચ્ચે પ્રેમી મુનિરાજ શ્રી હેમપ્રભવિજયજી મહારાજ સાહેબ આદિ મુનિ ભગવંતો પ્રથમવાર સામુહિકચાતુમાર્સ આરાધના કરાવવાનો નિર્ણય થયો. ખૂબ હર્ષોલ્લાસપૂર્વક સાથે બિરાજમાન હતા. દરરોજ વંદનાર્થે, આવે, સેવા કરે. તેમને આ વાતનો ખ્યાલ સૌની આરાધના ચાલતી હતી. આવી ગયો. અને છેલ્લા ૧૩ વર્ષથી સતત સેવામાં રહેનાર તપસ્વી-વૈયાવચ્ચપ્રેમી ગુરુદેવે પર્યુષણામાં ઉપવાસ અને આયંબિલ ક્ય. તેમાં પણ સંપૂર્ણ બારસાસૂત્ર અને પૂ. ગુરુદેવની ભાવના પૂરી કરવા માટે બધો જ ભોગ આપવા સતત તેયાર લગભગ ૩ કલાકમાં ઘણો શ્રમ લઇને પણ વાંચ્યું. એવા પંન્યાસ શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબના પ્રશિષ્ય પૂ. મુનિ - આસો મહિનાની ઓળી તથા એક આયંબિલ આગળ એ રીતે દશ આયંબિલ કર્યા, . શ્રી હેમવલ્લભવિજયજી મ. સા. આ બધાએ નક્કી કર્યું કે સાહેબની આયંબિલમાં ખૂબ આનંદ આવતો તેથી અંત સુધી પૂજ્યશ્રી કહેતા કે, ‘‘નિસ્પૃહતા અને ખુરશી અમે ઉપાડશું અને ગિરનારજીની જાત્રા કરાવશું. પૂજ્યશ્રીની | શુદ્ધ સંયમ આ બે ગુણનું ખાસ પાલન કરવા જેવું છે એ જે કરે છે તેને બીજુ યોગ્યતા. ભાવના સાકાર થઇ. પાલીતાણાથી ગિરનારજીનો પૂજ્યશ્રીની પ્રમાણે થઇ જ જાય છે. '' નિશ્રામાં છરી પાલિત સંઘ એ પણ આયંબિલના આરાધકોનો - પૂજ્યશ્રીએ છેલ્લા વર્ષમાં પચ્ચખાણ પ્રાયઃ બેસણું કરતાં પણ વાપરવાનું લગભગ નક્કી થયો. શાસનપ્રભાવનાપૂર્વક સંઘ ગીરનાર પહોંચ્યો. એક વખત. તેમાં પણ દોષિત ન આવે તેની પૂરી કાળજી. આવી સ્થિતિમાં પણ જાત માટે શ્રી સંધમાળ થઇ ગયા બાદ ઉપર જાત્રા કરવા ગયા. ખૂબ જ ઉત્સર્ગનું સેવન અને બીજા માટે અપવાદમાં પણ વાંધો નહીં, મને પણ સંયમનો ખાસ ભાવથી દાદાને ભેટી ૧૨ વર્ષના વિયોગનું પારણું કર્યું. સહસાવને ખપ રાખવા સુચન કરતાં સાંજે દરરોજ લધુ-વડીનિતીની જગ્યા - વસ્તી જોઇ કે નહીં તે જાત્રા કરી. ત્યાં રોકાવા નક્કી કર્યું. અને પ્રાયઃ દોઢ મહિનો રોકાયા. પૂછતા. રોજના નિત્ય જાપાદિ ચાલુજ. ૯૪-૯૫ વર્ષની વયે જ્યારે ગરમા-ગરમ શીરો-રાબડી વિગેરે વાપરવાની ઉંમરે દાંતના પછી બન્યું એવું કે... કારમીર વિગેરે ક્ષેત્રમાં અતિ હિમવર્ષા ચોકઠાથી ચણા-ખાખરા વિગેરે વાપરતા જોઇ સાંભળી ઘણા શ્રાવકો- મહાત્માઓ - થયેલ તેની તીવ્ર ઠંડીનું ભારે મોજું ત્યાં છવાઇ ગયું. ૯૫ વર્ષની આચાર્ય ભગવંતો કહેતા કે સકલ સંધની એકતા શક્ય નથી. આપણે બધાને ક્યાં ઉમર, સંપૂર્ણ નિર્દોષ ચર્ચાનું પાલન, પર્વતની ઉચાઇ અને સમજાવવા જઇએ, આપે પારણું કરો, ત્યારે પૂજ્યશ્રી કહેતા. ‘‘ભવિષ્યમાં કોઇ ભવિતવ્યતા કે પૂજ્યશ્રીને અતિ શરદી-કફ – શ્વાસ તાવની તકલીક યુગપ્રધાન કે તે સમાન પાકે કે જે શાસનને અજવાળે. તેઓની પૂર્વ તૈયારી કરું છું મારા વધતી ગઇ, ઘણા સાધનો આવ્યા છતા ઠંડીનો કોઇ રીતે પ્રતિકાર ન દેખતા થાય તો ઠીક નહીતર મને આરાધનાનો લાભ થશે, અને છતી શક્તિએ થઇ શકતો. લગભગ અમને બધા મહાત્માઓને ઓછેવત્તે અંશે શાસનસેવાની ઉપેક્ષાના પાપથી બચવા માટે કરું છું.'' આ જવાબ સાંભળીને તો જાણે તકલીફ થઇ, યોગ્ય દવા મળે નહી ! અને નીચે ઉતરાય એવી પણ જીંદગીના આરે આવેલો વૃદ્ધ જેમ ભવિષ્યની પેઢી માટે આંબો વાવી રહ્યો હોય એવી સ્થિતિ નહી ! દિવસ અને રાત પસાર કરવા જોખમી લાગ્યા. જેમ યાદ આવી જતી. - તેમ કરી નીચે ઉતર્યા અને સાધુ-સાધ્વી વૈયાવચ્ચ પ્રિય - યંવરો જ સંવરો , યુદ્ધો મદવા ના વા . પજ્યશ્રી પ્રત્યે અનન્ય શ્રી ધરાવનાર સુગ્રીવે ક કિરારભાઈ મવમવિઝા, નg viા સંકેતો નાચણીયા દ્વારા ડો. સુરેશ કુબાવત જે અર્જન હોવા છતાં પણ આવુ શાસ્ત્રવચન છે, અનંતઉપકારી શ્રી જૈનશાસનના હિતને સામે રાખી સહુ ખૂબ સરળ- ઉદાર – નિસ્પૃહી. તેમના આરોગ્યમંદિરમાં પ્રાયઃ પરસ્પર ગુણાનુરાગ કેળવી સહાયક બને તો સંઘ એકતા- ઉત્થાન ખૂબ નજીક છે. - ૧૨-૧૩ દિવસ રહ્યા દર્દ પર કાબુ સહેલો ન હતો. ઘણા-ઘણા આવું શાસનઐક્યતેઓશ્રી ખૂબઝંખતા. પ્રયત્નો પછી કફ-ઉધરસ – શર્દીઓછી થતાં મોટી વાત - પૂજ્યશ્રીની બીજી ઇચ્છા, પૂજ્યપાદ પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે કરેલા ૨૦૨૦ના પટ્ટકમાં જે છેલ્લે ખાસ નોંધ લખી છે ‘‘જેને સંઘે પ્રગટ રીતે સંઘબહાર ન કરેલ પણ દઈ દબાયુ હતુ, એનો અંશ રહી ગયેલો હોય તેવા પર સમુદાયના સાધુની પણ સેવા - વૈયાવચ્ચમાં ઉપેક્ષા ન કરવી, '' તેના તે પછી ખ્યાલ આવ્યો ૧૨ વર્ષે જુનાગઢ આવ્યા પાલનની હતી. પોતે ધોરાજીમાં તપસ્વી પ્રધાનવિજયજી મ. સા. વિગેરેને પહેલા સાધુને હતા તેથી જુનાગઢ સંઘનો ચોમાસા માટે અતિ મોકલી પછી જાતે પણ સમાધિ આપી. આગ્રહ હતો. સંધની હાજરીમાં જુનાગઢમાં - પૂજ્યશ્રી તો ગયા, મારા ઉપર તો અનંત ઉપકાર કરતા ગયા. તેનું ઋણ તો કોઇ રીતે ચોમાસાની જય પણ બોલાઇ પણ ગામમાં ? કે ચકવાય તેમ નથી. તેમની ઇચ્છા મુજબ સંયમ પળાય જાય એ જ પ્રભુને અને પૂ, તળેટીમાં ? તે પછી નક્કી કરવાનું હતું. એવું ગુરુદેવને પ્રાર્થના, તે માટે શકિત આપો. લાગે છે કે પૂજ્યશ્રીનું આ છેલ્લું ચોમાસું હરો મારા માટે તો પૂજ્યશ્રી સર્વસ્વ હતા. પણ પૂજ્યશ્રી માટે તો ‘ મારે તો પ્રભુ તુંહી એવો એમને અંદરથી ખ્યાલ આવી ગયો હુરો. એક. પણ તારે મજ સરીખા અનેક '' જેવો ઘાટ કહો. કંઇક લખાયું છે, જે લખાયું છે તે JAREDDO internate for Pજા પણ ઘણામાંથી ૯૫ જ છે. ટળી. E RE Page #33 -------------------------------------------------------------------------- ________________ ducation in સંયમના સાથિ संसारवृक्षामारुढाः पतन्तो नरकार्णवे । येन चैवोद्धृताः सर्वेतस्मै श्री गुरवे नमः ।। - ૫.પૂ. સા. વિરતિરસાશ્રીજી આ અવસર્પિણીકાળમાં ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં અનેકાનેક આત્માઓએ જિનશાસનનું તીર્થનું આલંબન લઇ આત્મકલ્યાણના પાવનકારી પંથે પ્રયાણ કરી સ્વ-પરનું શ્રેય સાધ્યું છે. પરમાત્માનું આ શાસન રાગીને વિરાગી બનાવે, ભોગીને ત્યાગી અને નાસ્તિકને આસ્તિક બનાવે. પતિને પાવન અને કષાયીને નિષ્કષાયી બનાવે. પત્થરને પારસ બનાવે - સેવકને સેવ્ય અને ભક્તને ભગવાન બનાવે. શાસનરૂપી પારસમણિ લોહ સમાન જીવને કંચન જેવો બનાવે. પરમાત્માના આવા પરમોચ્ચ - શ્રેષ્ઠતમ શાસન પામેલા એક સાધકના યત્કિંચિત્ ગુણનું આલેખન કરવું છે. ગુણ ગાવાની શકિત નથી પણ ભકિતથી પ્રેરાઇને પુરુષાર્થ કરું છું. ‘“ઉત્તમના ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ” ગુણ પ્રાપ્તિની લાલચ હૈયામાં પડી છે. વિ.સં. ૧૯૮૫-૮૬ ની સાલ, જમાનાવાદ સુધારાવાદનાં ઘટાટોપ વાદળો ચારેબાજુ છવાયેલા હતા. નાસ્તિકતાના પુર ઉમટ્યા હતા. મોહમયી મુંબઇ નગરી આ આંધીમાં સપડાયેલી હતી તે સમયે સુધારાવાદ અને નાસ્તિકતા રૂપી મોહ વિષે ઉતારવામાં જાંગુલીમંત્ર સમાન જેમનો પ્રવચનનો ધોધ વહેતો હતો અને સંયમની બંસરી બજાવવામાં જેઓ આગનમ અડોલ જાદુગર હતા એવા સંયમપૂત શાસ્ત્ર - સદ્ધાંતનિષ્ઠ અને સત્યપ્રરુપક પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. (તે વખતના પૂ. રામવિજયજી મ.) મુંબઇ નગરીમાં પધાર્યા – જીવ સટોસટના ખેલ ખેલીને લોખંડી છાતી ધરીને પરમાત્માના શાસનને વફાદાર એ મહાપુરુષે સુધારાવાદ અને નાસ્તિકતાને પડકારી સંયમનું સુરીલુ સંગીત સુણાવ્યું બાલદીક્ષાની બંસરી બજાવી તેમના ભક્તો કરતા વિરોધીઓ જે પ્રસિદ્ધિ વધારે કરતા, વિરોધ કરવા આવેલ ભક્ત બનીને, = શત્રુતા ધરાવનાર મિત્ર બનીને જતા તેમના નામથી ને પડછાયાથી પણ દૂર રહેનાર પણ એકાદ પ્રવચન સાંભળતા આમૂલચૂલ પરિવર્તિત થઇ જતા. હીરાભાઇમાંથી હિમાંશુવિજય અને કાળક્રમે સૂરિપદને શોભાવતા પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મ.સા. પણ આવા જ જીવોમાંના એક હતા. માણેકપુરના વતની અને ધંધાર્થે મુંબઇ વસતા હીરાભાઇ લોકોની વાતો અને છાપાની અફવાઓ વાંચી પૂ. રામવિજયજી મ.ના. નામની એલર્જીને ધરાવતા તેમનાથી દૂર જ રહેતા પરંતુ નિમિત્ત મળતા એકવાર પ્રવચન શ્રવણનો યોગ આવ્યો ભ્રમણાના જાળા ભેદાઇ ગયા. પારસનો જાણે કે સ્પર્શ થઇ ગયો. આતમ જાગી ઉઠ્યો સંસારવાસ કેદખાના જેવો લાગ્યો અને ભરયુવાનીમાં પાંચ વર્ષની નાનકડી પુત્રી અને પત્નીને છોડીને એકના એક સાત વર્ષના દીકરાને પોતાના કરતાં પહેલા સંયમી બનાવી પોતે સંયમનૌકામાં આરુઢ થયા. નૌકાના સુકાની બન્યા પ્રવચન પ્રભાવક પૂ. રામવિજયજી મ. ઉપાસ્યની ઉપાસના દ્વારા ગુરુકૃપાનું ભાજન બન્યા ક્રમે કરી શાસ્ત્રોના પારગામી અને વિરલ વ્યકિતત્વના ધારક બન્યા તપ-ત્યાગ ને તિતિક્ષાના ત્રિભેટે સંયમજીવનની સાધનામાં સતત ઉદ્યમશીલ હતા. સ્વાધ્યાય જેમનો ખોરાક હતો. નિરીહતા નિઃસ્પૃહતા જેમનો સ્વભાવ હતો. તપ જેમનો બીજો પર્યાય હતો, વિશુદ્ધ સંયમપાલન એ જેમની ટેક હતી, મોક્ષ જેમનું લક્ષ્ય હતુ એવા દિવંગત પરમપૂજ્ય આ.ભ.શ્રી ઘોર અભિગ્રહધારી ઉગ્ર તપસ્વી હતા. એમણે જીવનમાં ૩૦૦૦થી અધિક ઉપવાસ કર્યા છે, તો ૧૧૫૦૦ જેટલા આયંબિલ કર્યા અને તે પણ નિર્દોષ ભિક્ષાથી - આયંબિલખાતાના આયંબિલ નહિ. આવી ઉગ્રતપની સાધનામાં નૌકા સમાન હતા. માર્ગ ભૂલેલાને દીવાદાંડીની જેમ પથદર્શક હતા. તપના તેજપૂંજને ધરનાર હતા. પણ પરાર્થસિકતા હતી. આત્મસ્વરૂપની સાધનામાં અપ્રમત્ત હતા. ભવસાગરમાં ડૂબતા જીવોને તારવા માટે યોગી છતાં આત્મઋદ્ધિના ભોગી, વિરાગી છતાં પ્રભુભક્તિના રાગી, નિરાગી છતાં સિદ્ધિના રાગી એવા આ તપસ્વી પૂ. સૂરિદેવ મારા પરમઉપકારી, પરમ આદરણીય હતાં. સંસારી સંબંધે મારા માતુશ્રીના પિતાશ્રી કૃપાનું ફળ છે. ધંધુકા મુકામે તેઓશ્રીની નિશ્રામાં સુશ્રાવક કપુરભાઇના દીકરી સ્મિતાબેનની ભાગવતી દીક્ષાનો થાય. તે રીતે ઉપકારી ખરા જ, પરંતુ હું જે રત્નત્રયીનું ભાજન બની રહી છું તે પણ તેઓશ્રીજીની જ મહતી પ્રસંગ હતો. મારા સંસારી માતુશ્રી સાથે તે પ્રસંગે હું નાના (માતુશ્રીના પિતાના નાતે) મહારાજને વંદન કરવા ગયેલ, વરસીદાનનો વરઘોડો જોઇ મને દીક્ષા ગમી ગઇ, લેવા જેવી લાગી. મને પણ દીક્ષા લેવી છે એવુ સહજતાથી બોલાઇ ગયું, સંસારી માતુશ્રીએ નાના મહારાજને વાત કરી તેઓશ્રી કહે કે તો સભામાં દીક્ષાનો અભિગ્રહ લઇ લે અને આગળ પાછળ કાંઇ જ વિચાર્યા વિના સભામાં અભિગ્રહ લેવાઇ ગયો કે બે વર્ષમાં દીક્ષા ન લેવાય તો છ વિગઇનો ત્યાગ, અભિગ્રહ લેવાયો ત્યારે નહોતું છ વિગઇનું જ્ઞાન ! કે નહોતો ધાર્મિક અભ્યાસ ! પરંતુ તેઓશ્રીજીના કૃપાપ્રસાદથી લીધેલા નિયમપાલન માટે પુરુષાર્થ થયો. તેથી ફલશ્રુતિરૂપે આજે સંસારના કીચડમાંથી બહાર નીકળી સંયમસામ્રાજ્યમાં મહાલી રહી છું તે તેઓશ્રીના આપેલા નિયમ અને વચનસિદ્ધનો પ્રભાવ છે. તેઓશ્રીજીની નિશ્રામાં પાલિતાણાથી જામનગર અને જામનગરથી જુનાગઢ એમ લાગટ બે છ’રી પાલિત યાત્રા સંઘમાં પણ યાત્રા કરી છે અને તેમના નિયમ પાલનની કડકાઇનો અનુભવ કર્યો છે. જરાપણ ઢીલાશ ચલાવે નહિ. ભરઉનાળામાં પણ જ્યારે રોડ તપી જાય ત્યારે તેઓશ્રીના વિહારનો પ્રારંભ થાય. વિશુદ્ધસંયમ સાધના કરવા માટે શરીર પ્રત્યે કઠોર હતા. આવા ઉગ્રતપની સાધનામાં અશાતાના ઉદયને સમભાવે સહન કર્યો અને બાલબ્રહ્મચારી નેમનાથદાદાની છત્રછાયામાં તેમની કરુણાને ઝીલતા ઝીલતા મૃત્યુને મહોત્સવ બનાવી મુક્તિની મંઝિલ પામવા એક કદમ આગળ વધી ગયા. પ્રાંતે મારી અલ્પબુદ્ધિ અને છદ્મથસ્થતાથી આંશિક ગુણકીર્તનમાં જાણતા-અજાણતાં પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડં અને સંયમસાધનામાં પ્રેરક એવા તેઓશ્રીના ગુણનો અંશ પ્રાપ્ત થાય એ જ શાસનદેવને પ્રાર્થના. Page #34 -------------------------------------------------------------------------- ________________ યોગીપુરુષ श्री हिमांशुसूरिमहारा? ! - प.पू. आ. विभ्य भ्यघोषसूरि म. તપસ્વીસમ્રાટ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમતિજઽહમાંશુસૂરીશ્વરજી મહારાજા માત્ર તપસ્વી જ હતા એવું નહિ.... તેનોમાં બીજા અનેક યોગો | સમાવિષ્ટ હતા. બાળજીવો તેમના અદ્ભુત અને ભીષ્મ પણે જોઇને તેમને તપસ્વી તરીકે ઓળખતા, પણ પંડિતો તેમને વિશિષ્ટ યોગી પુરુષ તરીકે જોતા. વિરાગયોગ : એ મહાપુરુષનો વૈરાગ્ય જ્વલંત હતો. સંસારમાં તમામ અનુકૂળતાઓ હોવા છતાં સંસારના સુખમાં ન લેપાતા તેઓશ્રીએ ચારિત્રની વાટ પકડી એથી પણ વિશેષ વાત તો એ છે કે પોતાના સવા સાત વર્ષના સુપુત્રને અનેક વિરોધોની વચ્ચે પણ ચારિત્રના માર્ગે મોકલ્યો. સાંભળ્યું છે. કે વત્રા મુકામે જયારે તેમના બાળકની દીક્ષા થઇ ત્યારે વિરોધને લીધે ગામનો નાવી (હજામ) પણ મુંડન કરવા ન આવ્યો ત્યારે પૂજ્યશ્રીએ પોતે (ત્યારે તેઓ સંસારી અવસ્થામાં હતા) અસ્ત્રો લઇ પોતાના જ બાળકનું મુંડન કરી દીધું. એ વખતે પુત્ર મોહ એમને આડો ન આવ્યો. જાજ્વલ્યમાન વૈરાગ્ય વિના આવું કયાંથી સંભવી શકે? 1:4 જ્ઞાનયોગ : પૂજ્યશ્રીનો જ્ઞાનનો ક્ષયોપશમ પણ સારો હતો. ચારિત્ર લીધા બાદ આગમગ્રંથોનું ખૂબજ વાંચન તો જીવનના અંત સુધી અવારનવાર ચાલુ જ હતું. દર ચોમાસામાં નિશીથ, બૃહત્કલ્પ આદિ ગ્રંથોનું વાંચન એકાદ વખત અવશ્ય કરતા. એ સિવાય જ્યોતિષશાસ્ત્રોમાં પણ તેઓશ્રી નિપુણ હતા. એમના સંયમપૂત જીવનના પ્રભાવે તેમજ ઉંડાણપૂર્વકના જ્યોતિષગ્રન્થના અધ્યયનથી તેઓશ્રી જે મુહૂર્ત આપતા તેમાં આરંભેલું કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થઇ જતું. ભક્તિયોગ : પૂજ્યશ્રીના હૃદયમાં પરમાત્મા પ્રત્યેનો અનેરો ભક્તિભાવ હતો. દેરાસરમાં કલાકો સુધી તેઓ પ્રભુભક્તિ કરતાં તેમનો કંઠ પણ મધુર હતો. ખાસ કરીને તેઓશ્રી બાલબ્રહ્મચારી ભગવાન નેમિનાથના પરમભક્ત હતા. ૨૪ પરમાત્મામાંથી માત્ર ૨૨મા ભગવાન નેમિનાથની જ દીક્ષા-કેવળ અને મોક્ષ કલ્યાણકભૂમિ ગિરનાર છે. તે ગિરનાર તીર્થ પર આવેલી પ્રભુની કલ્યાણક ભૂમિ પર – સહસાવનમાં પરમાત્મા નેમિનાથનું સમવસરણ મંદિર પૂજ્યશ્રીની પ્રેરણાથી થયું છે. આ બહાને દર વર્ષે હજારો યાત્રાળુઓ ક્લ્યાણક ભૂમિની સ્પર્શના કરતાં થયાં. જપયોગ : પૂજ્યપાદશ્રી સવારે વહેલા ઉઠીને જાપ કરતા. રોજ સવારે લગભગ ત્રણથી ચાર કલાક જાપ ચાલતો. સૂરિમંત્ર,નેમિનાથભગવાન તેમજ અન્ય અનેક મંત્રોના તેઓશ્રી જાપ કરતા. જાપ કર્યા સિવાય તેઓ કદી વિહાર પણ ન કરતા. એમનો વિહાર ઉનાળામાં પણ લગભગ સૂર્યોદય પછી જ થતો. ભલેને ૧૫ કિ.મી. નો વિહાર હોય, પણ જાપ કર્યા વગર વિહાર ન જ થતો. પૂજ્યશ્રીના સૂરિમંત્રથી મંત્રિત વાસક્ષેપમાં એવી તાકાત રહેતી કે જે સંકલ્પ સાથે સાધક પૂજ્યશ્રીના ચરણે વાસક્ષેપ નંખાવવા આવ્યો હોય, તે સંકલ્પ સિદ્ધ થયા વગર ન રહેતો. તપયોગ : પૂજ્યશ્રી કેટલા ભીષ્મ તપસ્વી હતા એ તો આખો જૈન સંઘ જાગે છે. આ સ્મૃતિગ્રંથમાં પણ એનો વ્યવસ્થિત ઉલ્લેખ થયો છે. આયંબિલની ઓળી હોય કે દીર્ઘ ઉપવાસની તપશ્ચર્યા હોય..... પૂજ્યશ્રી માટે તપ એટલે જાણે સોપારીનો ટુકડો ન હોય? છેલ્લે છેલ્લે શ્રીસંઘની દર્દનાક સ્થિતિ જાણીને, જોઇને પૂજ્યશ્રીએ વર્ષો સુધી લગાતાર આયંબિલ કર્યા. જે વયમાં આરામ લેવાનો હોય એ વયમાં પૂજ્યશ્રીએ તપ માટે સખત પુરુષાર્થ કેળવ્યો હતો. સંયમયોગ : સર્વયોગમાં શ્રેષ્ઠયોગ સંયમયોગ છે. જો જીવનમાં સંયમ ન હોય તો કરેલા ભીષ્મ તપ, ગણેલા જાપ અને ભાગેલું જ્ઞાન પગ નિષ્ફળ છે. પૂજ્યશ્રી સ્વ. પૂજ્યપાદ સિદ્ધાંતમહોદધિ, પરમગુરુદેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના સાન્નિધ્યને પામીને આ વાત બરાબર સમજતા હતા. તેથી જ પૂજ્યશ્રીની ઝીણામાં ઝીણી – નાનામાં નાની ક્રિયામાંથી સંયમની સુવાસ રેલાતી હતી. Tenorary Rig Page #35 -------------------------------------------------------------------------- ________________ નિર્દોષ ગોચરીના તેઓશ્રી કટ્ટર આગ્રહી હતા. તેથી જ તો ૨૦ ઉપવાસના પારણે ગિરનારની કે સિદ્ધગિરિની યાત્રા કરી પારણે આયંબિલ તો ગામમાં (જુનાગઢ- પાલીતાણા) જઇને ઘરોમાંથી લાવેલી નિર્દોષ ગોચરી દ્વારા જ કરતાં.... ૯૦ ૯૪ વર્ષની વયે પણ પૂજ્યશ્રી ચાલીને જ વિહાર કરવાનો આગ્રહ રાખતા. તેઓશ્રી જિંદગીમાં કયારેય ડોળીમાં નથી બેઠા. છેલ્લે છેલ્લે ૯૪ વર્ષે જયારે ડાબાપગના થાપાનો બોલ તટી જતાં સિદ્ધગિરિમાં સ્ટીલનો બોલ નખાવ્યા બાદ શરીર, બિલકુલ નિર્બળ બની ગયું ત્યારે સ્ટ્રેચરનો ઉપયોગ કર્યો..... પણ હોળી તો ન જ સ્વીકારી. જીવનમાં કયાંય એક જગ્યાએ સ્થિરવાસ ન કરતા છેલ્લી વય સુધી વિચરતા જ રહ્યા. પૂજ્યશ્રીનું બ્રહ્મચર્ય અજોડ હતું એમની વસતીમાં વિજાતીયતત્ત્વ ફરકી ન શકતું. કયારેક વાસક્ષેપ નંખાવવા શ્રાવિકાબહેનો આવે.... અને જો માથું ઉઘાડું હોય તો પૂજ્યશ્રી વાસક્ષેપ ન નાંખતા. આ સિવાય બીજા અનેક ગુણોથી પૂજ્યશ્રીનું જીવન અલંકૃત હતું. પૂજ્યશ્રી શાસનને પૂર્ણ સમર્પિત હતાં. એમનાં અંતરમાં સંઘ એકતાની અપ્રતિમ, અતૂટ ભાવના હતી. આપણા કમનશીબે હજી સુધી લાખો આત્માઓના હૃદયમાં રમતી આ ભાવના સર્વાંશે પરિપૂર્ણ થઇ નથી. પૂજ્યશ્રી સ્વર્ગલોકમાંથી સંઘની આ ભાવનાને પરિપૂર્ણ કરવામાં સહાયક બને એવી અંતરની શુભેચ્છા... • વિશ્વવંદનીય જૈનશાસનપ્રભાવક પૂજ્યપાદ આ.ભ.શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજા - પ.પૂ. આ.રાજેન્દ્રસૂરિ મ.સા. જૈનશાસનના પ્રભાવ૬પુરુષોમાં મહાસાવશાળી, સંઘૉકવાળી પ્રાળ (ભાવનાવાળા ૫.પૂ. આ.શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ઑs તેજસ્વી મહાપુરુષ ઘઈ ગયા. | નહીંનામના .................. નહકામના ............... એવા નિઃસ્પૃહી-ત્યાગી-તપસ્વી-ખાખી બંગાળી મહાત્મા હતા..... તેઓશ્રીની સાધના-આરાધના ચુસ્ત અને કડકસંયમપાલનપૂર્વકની હતી. સંયમારાધનાના પાલન સાથે દિનપ્રતિદિન આત્મવિકાસની કેડીએ આગેકૂચ કરતાં રહ્યા અને અવસરે પૂજ્યો દ્વારા અનુક્રમે યોગોહનપૂર્વક ગણિ-પંન્યાસ અને આચાર્યપદે આરૂઢે કરાયા હતા. તેઓએ જૈનશાસનના વિવિધ અંગોમાં અંજનશલાકા,ઉપધાન તપ, છ'રીપાલિત સંઘ, નવ્વાણું યાત્રા વગેરે અનેક શાસનના અનુષ્ઠાનો કરાવ્યા હતા. સિદ્ધગિરિની પાવનીયભૂમિ ઉપર શ્રી બેંગલોર સંઘની નવ્વાણું યાત્રાના આયોજન અવસરે સાથે રહેવાનો અમૂલ્યલાભ પ્રાપ્ત થયો હતો. તે અવસરે સ્વયં પણ દાદાની યાત્રા કરે - મોડેથી આયંબિલ કરી વ્યાખ્યાન પણ વાંચતા હતા. તેઓશ્રીએ તપ-ત્યાગ તથા ચારિત્રના કડકપાલન દ્વારા શરીરને કસી દીધું હતું. પૂજ્યશ્રી દ્વારા ગિરનાર મધ્યે બાવીસમાં તીર્થકર બાલબ્રહ્મચારી નેમિનાથપ્રભુની દીક્ષા-કેવલજ્ઞાન કલ્યાણકોની ભૂમિના જિર્ણોદ્ધાર માટે પ્રેરણા કરી હતી અને સુશ્રાવકો દ્વારા તે પ્રેરણાનાં સહર્ષ સ્વીકાર અને જબરજસ્ત પુરુષાર્થથી આજે સહસાવને મધ્યે એક વિશાળકાય કેવળજ્ઞાન કલ્યાણક જિનાલયનું નવનિર્માણ થવા પામ્યું છે. આ સ્થાનના આલંબનથી આજ સુધી કેટલાય આચાર્યભગવંતો, મુનિભગવંતો, સુશ્રાવકો આ પુનિતભૂમિમાં તપ-૦૪૫-ધ્યાનની આરાધના કરી ચૂકયા છે. | સોળે કળાએ ખીલી ઉઠેલી પ્રકૃતિની ગોદ સમા આ સહસાવનની સ્પર્શના મુકિત કરવી તે પણ જીવનનો એક મહામૂલો લહાવો છે. ખરેખર ! પૂજ્યશ્રીની દીર્ધદષ્ટિ, તીર્થભક્તિના પ્રભાવ તથા કર્મઠતપની ઉપાસનાના સૂમબળના આધારે જ આવો મહાતીર્થોદ્ધાર થવા પામ્યો છે તેવું સહેજ જણાય છે. -વાસાગા અમદાવાદ મધ્યે નિજ સંસારીપુત્ર સમતાધારી પ.પૂ.આ.નરરત્નસૂરીશ્વર મહારાજ સાહેબની અંતિમસંસ્કાર ભૂમિએ ગુરુમંદિર તથા એક નયનરમ્ય ચૌમુખી પરમાત્મા મહાવીરના ગણધરમંદિરનું સર્જન થવા પામેલ છે અને હાલમાં વિશાળકાય અનોખા અષ્ટાપદસ્થાપત્ય તીર્થનું નિર્માણ કાર્ય પણ ચાલુ જ છે. -સ્વવતન માણેકપુરમાં પણ પોતાના અતિપ્રિય સિદ્ધગિરિ તીર્થની અંશાત્મક પ્રતિકૃતિરુપે અલૌકિક સુવર્ણગુફાયુક્ત એક અદ્ભૂત સિદ્ધગિરિની રચનાનું સર્જન થવા પામેલ છે. જેના દર્શન-પૂજન પામી અનેક ભવ્યજીવો ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. તપોવન–અમીયાપુર-સાબરમતી મધ્યે અંજનશલાકા-પ્રતિષ્ઠા અવસરે પૂજ્યશ્રીની પાવનનિશ્રામાં રહી અંજનશલાકા દરમ્યાન યત્કિંચિત્ પૂજ્યશ્રીની ભક્તિનો લાભ મળ્યો હતો. પૂજ્યશ્રીએ જેનશાસનના વર્ષોથી ચાલતાં વિવિધ વિખવાદોના શકયતઃ શીધ્ર સમાપન માટે તથા સકળસંઘની એકતાના સંકલ્પથી ઘોર અભિગ્રહપૂર્વક અખંડ આયંબિલતપની આરાધના કરી હતી અને જીવન દરમ્યાન સાધિક ૩૦૦ ઉપવાસ અને ૧૧૫% આયંબિલ તપની કર્મઠ આરાધના કરી હતી. | આ રીતે જેનશાસનના વિવિધ ક્ષેત્રોમાં પદાર્પણ કરી સિદ્ધિ પ્રાપ્ત કરેલ પૂજ્યશ્રીના જીવનમાં કરેલા મહાતપોની યાદી સૌએ એકવાર અવશ્ય વાંચવા યોગ્ય છે. તેઓશ્રીએ સંયમજીવનને અદ્ભુત તપધર્મથી વાસિત કરી દીધું. અનેકવિધ ગુણોના આકર પૂજ્યશ્રીના સંયમજીવનની અહોભાવપૂર્વક અનુમોદના કરવા દ્વારા આપણે પણ તેમના ગુણોનો અંશ જીવનમાં આત્મસાત્ કરીએ એ જ મંગલ કામનt. R. કાકાયા ૨૯. Page #36 -------------------------------------------------------------------------- ________________ સૉક્ય માટે છેલ્લા ગ્લાસ સુધી તડપી રહેલા. ૦૦૦ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ધિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજા - પ.પૂ. પં. ચન્દ્રશેખરવિજયજી Tfl મહાબ્રહ્મચારી, વિશુદ્ધ સંયમના ધારક, વિશાળગચ્છના અધિપતિ પૂજ્યપાદ સ્વર્ગસ્થઆચાર્યદેવ પ્રેસૂરીશ્વરજી મહાર સાહેબના અઠંગ સેવક ! તે પૂ. કૃપાળુના જીવનના સામુદાયિક તડકા-છાંયડાના સમયોમાં પૂ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજ ચોવીસકલાક ખડેપગે રહે એમની બધી સમસ્યાઓને તેઓશ્રી ઉકેલતા, પૂ.કૃપાળુને ખુબ ‘ નિરાંત ' આપતા. આ રીતે તેમણે પૂજ્યશ્રીની સેવા દીર્ધકાળ અને ખોબા ભરીને આશિષ મેળવ્યા ! પૂજ્યશ્રીના જીવનનો ઉત્તરાર્ધ તપોમય બની ગયો. અખંડપણે હજારો આયંબિલનો તપ કર્યો. એમાં તેમના હૈયે એક ક્વ ભભૂકી ઉઠી ! એ આગ હતી, શ્રી સંઘની અંદર એકતાના અભાવ અંગેની......... એ જ્વાળાએ હૈયામાં ઉગ્ર સ્વરૂપ પકડ્યું. તેમ આજીવન આયંબિલનો સંકલ્પ કર્યો. આયંબિલ પણ માત્ર ખાખરા અને ચણા જેવા બે ત્રણ લુખા દ્રવ્યોના કાયમ કરતા હતા. અરે ! દિવ્યશકિતને ધરતી ઉપર અવતારવા માટેની એમની યોગીહઠ એકાએક ઉભી થઇ ! તિથિઅંગેના વિવાદને દૂર કરવા ૨ પણ એમણે કાયાને હોડમાં મૂકી દીધી ! હાય કમનશીબી ! કયાંય ધારણા મુજબ સફળતા ન મળી ! એ આઘાતથી કણસ્યા.... ખૂબ ખૂબ કણસતા રહ્યા....... અને ...... અને જિનશાસન જિનશાસન જિનશાસનની ચિંતાની ચિતા ઉપર ચડી ગયા !!! ગિરનારમાં તેમણે દેહ છોડ્યો ! ઓ કૃપાળુ આચાર્યદવ ! ભલે ! આપ દેવાત્માને આ ધરતી ઉપર અવતારી ન શક્યા પણ ! હવે જયારે આપ ખુદ જ દેવાત્મા બન્યા છો ! તો, મહાત્મામાં આપને પાત્રતા જણાય તેના દેહમાં અવતરણ કરીને તેના દ્વારા જિનશાસન સેવાની આપની અધૂરી રહી ગયે ભાવનાને આપ કાં પૂરી ન કરો ? પધારો........ ઉતાવળે પધારો ...... નહિ તો બીજા પણ કેટલાય મહાત્માઓને આપના માર્ગે ઝંપલાવવું પડશે! કાંઇ વાંધો નહિ ! જિનશાસનની સેવા કાજે ભલે પ-૨૫ કુરબાનીઓ કરવી પડે ! આવો અણમોલ લાભ અમને કયાંથી મળે ? * મા cation international Page #37 -------------------------------------------------------------------------- ________________ Page #38 -------------------------------------------------------------------------- ________________ ‘દઢ સંયમી ઉગ્ર તપસ્વી - IIRIનીલુરાણી આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી - પ.પૂ.આ.હેમચંદ્રસૂ.મ.સા. विशिष्ट-ज्ञान-संवेग शमसारमतस्तपः। क्षायोपशमिकं ज्ञेय मव्याबाधसुखात्मकम् ।। દુનિયામાં કેટલાંક તપને દુઃખરાપ માને છે. આ.હરિભદ્રસૂરિ મહારાજે આ શ્લોકથી અષ્ટક પ્રકરણમાં તેનો સચોટ ઉત્તર આપ્યો છે. વિશિષ્ટ જ્ઞાન, સંવેગ અને સામ્ય આના ત્રિવેણી સંગમ સાથે થતો જે ક્ષાયોપથમિક ભાવનો તપ તે અવ્યાબાધ સુખાત્મક છે.’’ છે ને આશ્ચર્ય પમાડે તેવી વાત ! પાગ છતાંય આ આશ્ચર્યને જીવંત બનાવનાર મહાપુરુષ એટલે જ પૂ. આ.. હિમાંશુસૂરીશ્વરજી મ.. | સં. ૨૦૧૨ની સાલ, બિમારીના કારણે ભાયખલામાં મારી સ્થિરતા હતી. આચાર્યદેવ શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી ની પુનિત નિશ્રા હતી. અને ત્યારે તપસ્વીરત્ન પૂ. હિમાંશુવિજયજી અને પૂ. નરરત્નવિજયજીનું આગમન થયું મને તેમના સૌ પ્રથમ દર્શન થયા. સં. ૨૦૦૬માં પૂજ્ય આચાર્ય ભગવંત જ્યારે પાલિતાણાથી મુંબઇ પધારેલ ત્યારે તેઓ ગુવજ્ઞાથી પોતાની એક વિશિષ્ટ ઉગ્ર તપસ્યાના પારણા માટે સિગિરિ રોકાઇ ગયેલ, પછી બે-ત્રાગ ચોમાસા પછી આ બાજુ પધાર્યા અને પૂજ્યશ્રીની પાવન સેવામાં ઉપસ્થિત થયા. બસ..... પછી તો તેમની સાથે પરિચય ખૂબ જ વધ્યો. કડક કા girl ૩૨. Page #39 -------------------------------------------------------------------------- ________________ તેમના જીવનમાં સંયમ પ્રત્યે ઉત્કૃષ્ટ પક્ષપાત અને આરાધકભાવ હતો અને આ જ કારણે તેઓ સૂરિપ્રેમના પરમ કૃપાપાત્ર બન્યા હતા. સૌરાષ્ટ્રની ધરતી તેમના વિચરણથી ખૂબ ખૂબ પાવન બની હતી. તેમાં કારણ હતી શ્રીસિદ્ધાચલજી અને શ્રીગિરનારજી પ્રત્યેની તેમની પરમ ઉપાસના. શ્રીસિદ્ધગિરિમાં ય તેઓ નિર્દોષ આહારચર્યા માટે છેક ગામની નજીક શાંતિભવન વગેરેમાં ઉતરતા.સવારે સૂર્યોદય પછી જાપ વગેરે કરી તે રીતે પ્રાયઃ પ્રકાશ થયા પછી જ ઉપર દાદાના ચરણોમાં પહોંચી જતાં ધરાઇ ધરાઇને ખૂબ પ્રભુભક્તિ કરતાં, પછી ઘેટીપાગથી આદપુર જઇ, ત્રણ ચાર કિ.મી. નો વિહાર કરી ઘેટીમાં છેક સાંજે આયંબિલ કે એકાસણું કરી પાછા પાલીતાણા આવતા. આવો હતો તેમની યાત્રાનો ક્રમ. ઉગ્ર તપસ્યાઓ સાથે જ તેમણે સિદ્ધગિરિ અને ગિરનારજીની યાત્રાઓ કરી છે. ચોવિહાર છટ્ઠ.... પારણે આયંબિલ અને ગિરનારજીની નવ્વાણુ યાત્રા, માસક્ષમણને પારણે સિદ્ધાચલની યાત્રા કરી ઘેટી પાગ ઉતરી ૩-૪ કિ.મી. ઘેટી જઇ ત્યાં આયંબિલથી પારણું.. આવા તો તેમની ઉગ્ર તપશ્ચર્યાઓના અનેકવિધ દષ્ટાંતો છે. તેઓશ્રીની ઉગ્ર તપશ્ચર્યાઓનું વર્ણન આ ગ્રંથમાં અન્યત્ર કરેલ હોવાથી પુનરુકિત ન થાય તે માટે અત્રે વિશેષ વર્ણન કર્યુ નથી. તેમના જીવનની મહત્ત્વની વાત એટલે સંયમની બેજોડ દઢતા. સંયમમાં સહેજ પણ બાંધછોડની તૈયારી નહીં. હા..... શાસ્ત્રની મુખ્ય આજ્ઞા પણ સંયમની શુદ્ધિની જ છે. સંપૂર્ણ દ્વાદશાંગીની રચનાનો હેતુ પણ સંયમસાધના અને સંયમશુદ્ધિ જ છે. તેઓશ્રી સંયમ-બ્રહ્મચર્યની નવ વાડોનું ખૂબ જ ચુસ્તપણે પાલન કરતાં અને કરાવતાં. ગારિયાધારમાં ચાતુર્માસ પ્રવેશ થયો. ઉપાશ્રયમાં નીચે બહેનો પ્રતિક્રમણાદિ ક્રિયા કરતાં. સાધુઓની વસતિમાં સ્ત્રીઓના આવા અનુચિત આગમનને તેઓ ચલાવતાં નહીં. ટ્રસ્ટીઓને બહેનો માટે કે પોતાના માટે અન્ય સ્થાનની વ્યવસ્થા કરવા જણાવ્યું. સંઘે લક્ષ્ય ન આપ્યુ. ચાતુર્માસ બેસવાને વાર હતી. વિહાર કરીને ઘેટી આવ્યા. ઘેટી સંઘને જાણ થતાં તેઓનું ચાતુર્માસ ઘેટી કરાવ્યું. તેમના આચાર, વિચાર, ઉગ્ર તપ, જપ, સ્વાધ્યાય વગેરે સાધનાથી ઘેટી સંઘ અત્યંત આકર્ષિત થયો ૨૦૪૮ ની સાલ. વાસણાથી શંખેશ્વરનો સંઘ નીકળ્યો. શંખેશ્વરમાં તેમના સંસારી ભાભી વંદનાર્થે આવ્યા. તેઓશ્રી શાસનના કાર્યો માટે અને આજ સુધી તેમના પ્રત્યે અત્યંત બહુમાન ધારણ કરી રહ્યો છે. બ્રહ્મચર્યની અજોડ કટ્ટરતાનો હજુ એક પ્રસંગ : સં. સંઘની સાથે સતત મિટીંગોમાં વ્યસ્ત હતાં. ભાભી ચાર વાર આવી ગયા. પણ ન જ મળી શક્યા. છેવટે સૂર્યાસ્ત થઇ ગયો. તેમણે તેમને સવારે આવવા જણાવી દીધું. કેવી જિનાજ્ઞાની ખુમારી! કેવી બ્રહ્મચર્યની નિષ્ઠા ! આ સમયે પોતાની ઉંમર હતી ૮૦ વર્ષ અને સંસારી ભાભીની પણ પ્રાથઃ તેટલી જ ઉંમર હતી. પણ છતાં ય કોઇ બાંધછોડ નહીં સંસારી પત્ની કે પુત્રી સાથે ય સૂર્યાસ્ત પછી વાતચીત નહીં. આવા તો અનેક પ્રસંગો છે. સ્વ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાને સમુદાયની સંયમરક્ષામાં તેઓ ખૂબ જ સહાયક થતા. આથી પણ પૂજ્યયાદશ્રીની તેમના પર અત્યંત કૃપાદૃષ્ટિ રહેતી. પૂજ્યપાદશ્રીના આશયોને તેઓ સંપૂર્ણપણે અનુસરતા. જીવનની છેલ્લી ક્ષણ સુધી અવ્વલ સમર્પણ જાળવી રાખેલ. પૂજ્યપાદશ્રીનો વારસો જાળવી તેઓ પણ સંઘશાંતિ અને એકતાના હિમાયતી બન્યાં. અંતિમ અવસ્થામાં તેમણે એક ભીષ્મ પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી સંઘની એકતા ન થાય ત્યાં સુધી આયંબિલ કરવા, ત્યારે વર્ધમાન તપની ૧૦૦ મી ઓળી ચાલુ હતી. પારણું કર્યા વિના તેઓશ્રીએ આગળ આયંબિલ ચાલું જ રાખ્યા.... ઓળી આગળને આગળ ધપતી ગઇ ૧૦૧......૧૦૨.....૧૦૩..... અને ૧૦૮ ઓળી પણ થઇ ગઇ પણ આયંબિલ તો ચાલુ જ હતાં. સં.૨૦૪૪ ના શ્રમણ સંમેલનમાં સંગઠનની મહદંશે સફળતા મળી. સંઘના અગ્રગણ્યોની આગ્રહ ભરી વિનંતીથી તેઓશ્રીએ પારણુ કર્યુ. પણ થોડા સમય પછી ફરી આયંબિલ ઉપાડ્યા, (શારિરીક તકલીફના કારણે થોડા દિવસ અપવાદરૂપે છોડતાં) જીવનભર સુધી ચાલુ રહ્યા. આમ તો શેષકાળમાં તેઓના સહવાસની અનેક તકો મળતી. વળી તેમાં ય વિશેષ સં. ૨૦૪૭ માં વાસણા (નવકાર) સં. ૨૦૪૮ માં શાંતિનગર તથા સં. ૨૦૫૧ માં આંબાવાડીમાં તથા વાસણામાં તેમની પાવન નિશ્રામાં ચાતુમાર્સ કરવાનું સૌભાગ્ય સાંપડ્યુ. આ બધા ચાતુર્માસોમાં તેઓશ્રીના આયંબિલ ચાલુ જ હતાં. કેવો અપ્રમતભાવ કદી ય દિવસે સૂતેલા જોયા નથી. ઉગ્ર સંયમ, ઘોર, તપ, જાપ, ધ્યાનની અનુપમ સાધના જોઇને મસ્તક ઝૂકી પડતું. ! સિદ્ધગિરિ અને ગિરનારજી પ્રત્યેની અસીમ લાગણીના કારણે અંતિમ ચાતુર્માસો પણ અત્યંત અહીં જ થયાં. ચાતુર્માસ બાદ થોડી બિમારી સમભાવે સહન કરી. જુનાગઢમાં સમાધિ પૂર્વક ‘અરિહંત’ ની રટણા કરતાં સ્વર્ગવાસને પામ્યા. તેમના પ્રભાવથી અને ગિરનાર પર તેઓશ્રીનો અગ્નિસંસ્કાર થયો અને સમાધિસ્થાનની રચના થઇ. તય પ્રભાવક, તપસ્વીસમ્રાટ પૂજ્યશ્રીના ચરણોમાં કોટિ કોટિ વંદના... જ ગિરનાર પર્વત પર તેમના અગ્નિસંસ્કાર માટે વનવિભાગ તરફથી જગ્યા મળી ગઇ * For Trade & Pecialty Page #40 -------------------------------------------------------------------------- ________________ આપણા કાળના જીવતું જાગતું આશ્ચર્ય - પ.પૂ. આ. જનચંદ્રસૂરિ મ.સા જૈાશાસf oૉક યુઠભૂઢિ છે, વીતરાગ તીર્થંકરદેવો યુદ્ધ છે મોહરાજા સાઘેલું, મોહરાજાના સુભટો છે અૉક, શૉમાં જાગ્રણી છે દેહalahd of allહારજિળા કહેવાય છે, જય પામવું વિજય પામવું જોવો | | વિષયસંજ્ઞા, ઑટૉ જાતની ખણજ. ધરાવતું ક્રિયાપદ છે. ‘જય’ કી સાથે પરા જોવો ઉપસર્ગ - અનાદિકાળથી જીવને એનો એવો વળગાડ છે કે એણે આપણા આત્માને પાયમાલ કરી નાખ્યો છે. આપણે જોડાતાં પરાજય હાર-હારવું જોવો શાર્થ થઇ જાય છે. જૈવા આપણું પોતાનું સ્વરૂપ ઘર ભૂલી ગયા હતા જે આજે જૈનશાસનના આલંબને જાણી શક્યા છીએ. હવે અવસર છે એ Mવા બૅટલે યુદ્ધના હૉકati olીવ્યા, જયપરાજયના | દેહમમત્વ અને સંજ્ઞાઓ સામે યુદ્ધ કરવાનો, એજ સંજ્ઞાઓને પરાસ્ત કરવાનો હરાવવાનો એને હરાવીએ, અને જય $pૉામાં આવ્યા. જયાં સુધી જય [ પામીબે જિવ of પામીએ તે માટે આવા મહાપુરુષે આપણને દષ્ટાંત પુરૂં પાડ્યું છે. ઉ1ળી છે ત્યાં સુધી લડતા રહેવાનું છે શૉ કામ વીસ-પરાશની | પડતો કાળ, છેલ્લે સંઘયણ, એમના માટે અને આપણા માટે સરખું. આ સ્થિતિમાં એ મહાપુરુષ લડતા જ રહ્યાlહાદુર છે. કોની સાથે લડવાનું છે? વડીલે જય- લડતા રહ્યા. ઉગ્રતા અને ઉગ્રવિહારો કરતા રહ્યા, આત્મશુદ્ધિ અને શાસનએકતા આદિ શુભ આલંબને. એમણે વિજય મેળવવાનો છે, જિલ્લા ઘltવાનું છે જો જૈનશાસા, જીવનમાં ત્રણ હજારથી અધિક ઉપવાસ કરેલા, તો શાસન સંધ કાજે સળંગ ૧૭૫૧ + ૪૬૦૧ આયંબિલની ભીષ્મ જિૉ43 ગવાબળાં નાણમાં શાસ્ત્રો તાવે છે. વીતરાગ તપસ્યા કરેલી. આ પૂર્વે છુટા છુટા સેંકડો આયંબિલ તો ખરા જ, શ્રી સિદ્ધગિરિ અને ગિરનારજી તીર્થની અનેકવાર તીels?દેવોdી વાણી (મુદ્રાજીવો જિન-પુણવાd પ્રદક્ષિણા અને સેંકડો યાત્રા કરેલી. ૯૪ વર્ષની જૈફ ઉમ્મરે પણ વિહાર તો પગપાળા જ. સાધુ-જીવનની પવિત્રતા અને ઉનાવવાનું માર્ગદર્શન આપે છે, મોહરાજાના સૈા સામે નિર્દોષચર્યાના આગ્રહી હતા. ભગવદ્ભકિત એમના દીલમાં અદ્ભુત વસી હતી તેઓશ્રી આપણા કાળના એક જીવતા યુદ્ધ મiડી શણગળ વધીને તેને પરાજય કરીને 0[id] જાગતા આશ્ચર્ય સ્વરુપ હતા. of collો જ સુધીમાં જિલ-લક્ષણવાળ-સિદ્ધ gloળી ' કહેવત છે કે ‘‘પયાને પાણી ચઢે” આપણે મર્દ છીએ, પુરુષ છીએ. આવા મહાપુરુષાર્થનું ઉદાહરણ આપણા " ગયા છે જે આપણા માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે. શૉવું જ છોડ ' જેવા પુરુષને ધર્મપુરુષાર્થ, તપપુરુષાર્થ, ત્યાગપુરુષાર્થ કરવા એક સમર્થ ઉદાહરણ છે. જે આવા તપસ્વી, ત્યાગી, તાજુ ઉદાહરણ છે સ્વર્ગસંઘતપોનિધિ શાdodી આા.પુ. ધર્મવીર મહાત્માની હાર્દિક અનુમોદના કરે, શરણ સ્વીકારે નિરન્તર સ્મરણ સ્વીકારે એનો મોહ-વાસનાઓ, સંજ્ઞાઓ, સુખશીલતા અને જડમમત્વ પ્રત્યેના આદર-રાગ તૂટે એનામાં એક અદ્ભુત વીર્ષોલ્લાસ જાગે. અને જેમ એ મહાપુરુષ | હિaiાંશુસૂરીશ્વર alહારાજાનું ! આ.ભ.શ્રી મોહ સામે વિજયી બન્યા તેમ આત્માર્થીબનેલો આપણો આત્મા પણ જયવિજયના માર્ગે આગળ વધે, જેન એવા આપાગે જિન બનીએ, પામેલ જૈનત્વ સફળ બને એમનો પવિત્ર આત્મા જયાં ગયો હોય ત્યાં જેનશાસન પામી શાંતિ-સમાધિ પ્રસન્નતા- સંપૂર્ણ સુખમયતાના માર્ગે ખુબ ઝડપી પ્રયાણ કરે - મંઝિલે પહોંચે એવી પરમકરુણાનિધાન પરમેશ્વરને પ્રાર્થના...... For PIED & Personal use only 3an Education International Page #41 -------------------------------------------------------------------------- ________________ તપરસ્પીસ માટે ની નિશ્રામાં જ નાગઢ માં 38 વડી દીક્ષાઓનો ઈતિહાસ - પ.પૂ. આ.ગુણરત્નસૂરિ મ.સા. પાલીતાણાની પવિત્રભૂમિ પર ઐતિહાસિક ૩૮ દીક્ષામહોત્સવનું આયોજન સંપન્ન થયા બાદ માલગાંવનિવાસી સંઘવી ભેરુમલજી હુકમીચંદજી બાકના પરિવાર આયોજિત શ્રી સિદ્ધગિરિ-રૈવતગિરિનો ઐતિહાસિક છ’રી પાલક સંઘ પૂર્ણ થયો.... એ જ વખતે ગુજરાતમાં ગોધરાકાંડ સર્જાયો.... ૩૪ વડીદીક્ષાઓ જાહેર થઇ ગઇ હતી..... તપસ્વી સમ્રાટ પૂ. દાદા હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ના તપના પ્રભાવે બધું જ સારું થશે એવી અમને શ્રદ્ધા હતી. અમે સૌ હેમાભાઇનો વંડો, ઉપરકોટ, જુનાગઢ મુકામે રોકાયેલા.... ભીતરમાં પૂ. તપસ્વી મહારાજની શીતળછાયા હતી, તો બહાર કોમી હુલ્લડોની જ્વાળાઓ ભભૂકતી હોવાથી સર્વત્ર કર્ફયુ જાહેર કરવામાં આવ્યો હતો. મહેમાનો વડીદીક્ષામાં કેમ પહોંચશે? એ લાખ રૂપિયાનો સવાલ હતો. પૂ. તપસ્વી મહારાજ એક જ કહે.... * સહુ નિશ્ચિત Mળી આયોજનની પૂરેપૂરી તૈયારી કરી દયો ? ” આાપણા માસક્ષોપકારી પ્રભુ મહાવીરના ૨800જ 61–6યાણ વર્ષ નિમિત્તે વિશાળ સંખ્યામાં સમુહસામાયિક (૨800) શું ખાયોજી પણ થયું હતું. ગામના લોકો પણ આવી શકે છેવી પરિસ્થિતિ હોતી, તો બહારથી લોકો કેવી રીતે ખાવી શૐ ? પણ પૂજય તપસ્વી મહારાજના વચનોથી યમCSIR થયો ! ધીરે ધીરે કર્ફયુમાં ઢીલ થવા માંડી.... a[tdીdi વર્ષાdળી લુહુર્તતા હોવા છતાં 38 વડદીક્ષાનો કાર્યક્રમ અભૂતપૂર્વ સંપBI થયો. આ પ્રસંગ અમારા સહુના માટે જીવનની પોથીમાં એક વિસારી ન વિસરી શકાય તેવી યાદગાર ક્ષણ બની ગઇ પછી તો નાના-મોટા બધા મહાત્માઓ એમની પાસે જાય. વંદન કરે-શાતા પૂછે. તેઓશ્રી વાત્સલ્યથી બધાના મસ્તક પર હાથફેરવે..... આશીર્વાદ આપે... તેમની વિરલ તપશ્ચર્યા.... અનોખી સમતા.... વાત્સલ્યભાવ.... ગિરનારભક્તિ...... દાદાપ્રેમસૂરિજી પ્રત્યે અપાર બહુમાનભાવ..... વાતવાતમાં તેઓશ્રીનું નામ સ્મરણ થતાં જ ખરેખર મસ્તક ઝુક્યા વગર રહેતું નથી. અમે સૌ તેઓશ્રી પ્રત્યે કૃતજ્ઞ છીએ.. ' ધરતીની ખોળે ચમકતો હીરો '' ઍટલે પ.પૂ. આ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા. - પ.પૂ.આ. વિઘાનંદસૂ..સા. હિમાલયમાંથી sદીવ પ્રગટતો નથી, શતદલ 5મલમાંથી કદીય સુગંધ જતી નથી; તેમ સાચા સંતના જીવનમાંથી અંતરનું સવિખુટુ પડતું નથી. સંતનો મહિમા નીરાળો છે. એ સંસારના તંતનો અંત આણવા જ મથતા હોય છે. જીવનના અંત પૂર્વે એ અંતરથી મહંત બની જવા મથે છે. એવા સંતો તો આ ધરતીની શોભા છે, શણગાર છે, ને એવાથી જ શાસન જયવંતુ છે, એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. સાચા સંતોની જ કસોટી થાય છે. સુવાર્ણ અગ્નિપરીક્ષામાંથી શુદ્ધ બનીને ઝળકી ઉઠે એમ એ સંતો ઝળકી ઉઠે છે. સંતોનું સૌભાગ્ય એ છે કે કાર્યસિદ્ધિ માટે આપેલું કાયાનું તર્પણ શાસન-સંઘની ઉચ્ચતમ ભક્તિનું પ્રતીક બની રહે છે. ભલે એ સંતે આ ભૂમિ પરથી વિદાય લીધી પણ કાળ અને ઇતિહાસની તવારીખમાં તો તેનું નામ આજે અમર બની ગયું છે. વરસોના વરસો સુધી જૈફ વયે અંતિમ સમય સુધી અંતિમ શ્વાસ સુધી તેમના લોહીમાં, બુંદ બુંદમાં સંધ-શાસન બેઠું હતું. આથી જ સકલસંઘની ઐક્યતા માટે ઝઝુમવા તપનું અલૌકિક તેજ-બળ ઉભું કરીને ગયા છે. ભલે આજે આપણને તેમના કાર્યની સિદ્ધિ ન જણાતી હોય પણ તેમના જીવનમાં પ્રગટેલી સંધ ઐક્યતા ની જ્યોત અખંડ દીપક બનીને બેઠી છે, અને આજે નહી તો કાલ એ જયોતના પ્રકાશનો ઝળહળાટ અવશ્ય દેખા દેશે એવા અજોડ તપસ્વી આ ભ.શ્રી હિમાંસૂરીશ્વરજી મ. સા. માટે શું લખવું એ જ પ્રશ્ન છે. Dragape Page #42 -------------------------------------------------------------------------- ________________ ભૂતકાળમાં ઇતિહાસ તપાસશો તો છેલ્લા સો વર્ષના કાળમાં સંઘ | એકતાની દાઝવાળા શાસનપ્રભાવના ક્રવાની તમન્નાવાળા ખાખ બંગાળી નિઃસ્પૃહી સંતના દર્શન-વંદન-પૂજન મળવા દુર્લભ છે, તેને સુલભ કરનારા વચનસિદ્ધ મહાપુરષ આચાર્ય ભગવંત હતા, એમની જે આશા હતી તે કંઈ નિરાશામાં ભળી નથી જ. એ આશાના મીનારે મીનારે એમની ભાવનાપી રત્નનો પ્રકાશ આ રસંધને અને શાસનને પ્રકાશિત કરી રહ્યો છે.. - ધન્ય ધરા સૌરાષ્ટ્રની ને જુનાગઢના ગરવા ગિરનાર પર ૨૨માં તીર્થકર પરમાત્માના ત્રણ ત્રાગ કલ્યાગકો થયા છે. આવતી ચોવીશીમાં ચોવીશે ચોવીશ તીર્થકર ભગવંતોનું જ્યાં નિર્વાણ નિશ્ચિત થઇ ચુક્યું છે એવા પવિત્રગિરનારજી પાછળ અનેક આપત્તિ સંકટોની સામે ઝઝમીને દીક્ષા અને કેવલજ્ઞાન કલ્યાણકની પાવનભૂમિ સહસાવન તીર્થનો જિણોદ્ધાર કરાવીને ભવ્ય જિનાલય દ્વારા એક આગમોલ, આગવીને અનુપમ ભેટ શાસનને ધરી છે. આજે એ સમોવસરણ ભૂતકાળના સમવસરાગની ઝાંખી૫ બને છે. જાણે સાક્ષાત બાલબ્રહ્મચારી શ્રી નેમનાથભગવાન ઉપદેશ આપી રહ્યા છે. મને યાદ છે કે મારી સંસારી અવસ્થામાં આજથી લગભગ ૬૦વર્ષ પહેલાની વાત હશે. જામકંડોરણા ચાતુર્માસ બાદ જામકંડોરાગાથી છ’રી પાળતો ગિરનારજીનો સંધ નિકળેલો હતો. તેમાં અમારે જિનમંદિરનું બધુ સંભાળવાનું પૂજ્યશ્રીએ સુપ્રત કર્યુ હતુ દાદાના દર્શન અને તીર્થમાળ ન થાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ હતા માળ થયા પછી જ પારણું કર્યુ પ્રાય ૮ દિવસના ઉપવાસ એમાં યાત્રા કરી ત્યારબાદ પારણું સહસાવનમાં થયું પારાગાનો લાભ અમોને મળેલો પરંતુ સહસાવનમાં જેટલા યાત્રા કરવા, આવે તેની સાધર્મિકભકિત કરવાની, આથી પારાગામાં નિર્દોષ મળી જાય આ બધું મેં પ્રત્યક્ષ નિહાળેલું હતું. એમની તપસ્યાનો રેકોર્ડ ગીનીસ બુકમાં સમાવિષ્ટ થઈ શકે એવો અદ્દભુતને આશ્ચર્યચકિત કરી શકે તેવો પ્રભાવક હતો. જયારે રાજકોટમાં પં, કેવલ વિ. મ. ની નિશ્રામાં જોગ ચાલતા હતા ત્યારે વહોરવા અમારે સંસારી ઘેર પધાર્યા ને વરસાદ શર થયો વરસાદ સતતને અવિરત ચાલુ રહ્યો ોગની ગોચરી પકડીને અપ્રમતપાગે ૪, ૫ કલાક રહેવાનું પાણી વાપરવા બેઠા નહિ, હવે લાગ્યું કે પહોચાશે નહીં. દિવસ અસ્ત થશે. ત્યારે રજા મેળવીને ગોચરી વાપરી, આવી તો એમની મક્કમતા હતી. | વિહારમાં સવારે નીકળવાનું કોઇ નિશ્ચિત નહી, જાપ આદિ દૈનિક ક્રમની વિધિ પૂરી કર્યા પછી જ વિહાર, ભલે ને ભયંકર ગરમી પડતી હોય, પગ ભલેને બળી જતા હોય, પાણીની તરસ કહે મારું કામ. સામા ગામે પહોંચતા ૧૧-૧૨ વાગી જાય તેની ચિંતા નહી. | આયંબિલની ગોચરી આવીને પડી હોય પણ આયંબિલ કરવાનો સમય કોઇ નિશ્ચિત નહી. બપોરે બે વાગે ત્રણ વાગે કે સાંજે પાંચ વાગે તેની કોઇ ચિંતા નહી આવા અલખ ગિરનારી બાબા હતા તપસ્યાના પુણ્યબળથી વચનસિદ્ધિ પ્રાપ્ત થઇ હતી મને તેમના ભક્ત પ્રકાશભાઇ વસાએ જ પોતાની વાત કરી હતી કે, ગિરનારમાં એક ઓરડીના ખૂણામાં શાસનદેવી અંબિકાની પ્રતિમા પડી હતી સ્વપ્નમાં દર્શન થયા પછી આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા પ્રાપ્ત થઇ તે થોડીક ખંડિત હતી આથી તેને લેપ કરીને ઠીકઠાક કરાવી વતન માણેકપુરમાં પધરાવી જયાં તીર્થ નિર્માણ થયું. હારીજવાળા (હાલ વાસણા) હસમુખભાઇની પત્ની રાજુલાબેન. તેને અઠ્ઠાઇ કરવાની વાત થઇ. ભાવના ઘણી પણ બીજે કે ત્રીજે દિવસે મારે ઉપવાસ કરવા જ નથી પારણું કરવું છે. ખૂબ સમાવે તે માને નહી આથી તેના પતિએ કહ્યું, ચાલો શાંતિનગર જઇએ પૂ. આ.ભ. પાસે નવકારશીનું પચ્ચકખાણ લઇ આવીએ, દર્શન-વંદન પણ થઇ જશે, શાંતિનગર ગયા આ.ભ.ને વંદન કરીને કહ્યું, ૮ ઉપવાસ કરવાની ભાવના હતી પણ હવે પારણું જ કરવું છે એટલે આપની પાસે નવકાશીનું પચ્ચકખાણ કરાવવા લાવ્યો છું. આ.ભ. કહ્યું, કે એમ ઢીલાશ લાવશે તે કેમ ચાલશે ? જા તને કંઇ નહી થાય કરી લે ઉપવાસના પચ્ચખાણ વાસક્ષેપ નાંખી ઉપવાસ થઇ ગયા. આ છે વચનસિદ્ધિનો એક નમુનો. તેમની પાસે જો કોઇ બહેન ઉઘાડે માથે વાસક્ષેપ નંખાવવા આવે તો ફટ દઇને સ્પષ્ટ સંભળાવી દેતા કે, શરમ નથી આવતી ? ઉઘાડે માથે વાસક્ષેપ નંખાવવા આવો છો. આથી કોઇ બહેનની દાગ નથી કે આચાર્ય હિમાંશુસૂરીશ્વરજી મ.સા. પાસે ઉઘાડું માથુ રાખી વાસક્ષેપ નંખાવી શકે. ચોથા વ્રત માટે ખૂબ જ જાગૃત હતા એટલું જ નહી કોઇપણ સાધુનુ પણ વિરાદ્ધ આચરણ ન ચલાવી લે તેવા હતાં. સાંભળવા મળ્યું છે કે તેમના અગ્નિ સંસ્કારના સમયે જ વાસણા નવકારનાં દેરાસરના ભોયરામાં રહેલા શ્રી . નેમનાથભગવાનને અમીઝરણાં શર, થયાં હતાં કારણ કે વાસણા નવકારના દેરાસરજી ના શ્રી નેમનાથ ભગવાનના તેઓ એટલા ચાહક હતા, ઉપાસક હતા કે કલાકોના કલાકો નેમનાથભગવાનનું ધ્યાન કરતાં, સાધના કરતાં હતાં. આવા કલિકાલમાં જિનશાસનના મહાપ્રભાવક અને અજોડતપસ્વી એવા મહાપુરુષ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજાને કોટિ કોટિ વંદના એમની વિદાયથી સંધ-શાસનને, સમુદાયને ન પૂરી શકાય તેવી જબરજસ્ત ખોટ પડી છે. એમનો મહાન આત્મા જયાં હોય ત્યાં સ્વના કલ્યાણ સાથે સાથે પરના કલ્યાણની કામનાથી અમારા જેવા અબુધ જીવો પર કૃપા વરસાવીને અમને પણ જલ્દીમાં જલ્દી શાશ્વત સુખના ભોકતા બનવા માટે અદૃશ્ય સહાય આપી રખોપું કરે એ જ. 3şlan Education International Page #43 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાદીતા પૂજ્યપાદ હિમાંશુસૂરીશ્વરજી અંગે બે બોલ. आज्ञागुरुणामविराधनीय.. છેલા ગુલાાિા પાલી8 જૂટા પુરુષ ? - પ.પૂ.આ. વિજય જગવલ્લભસ.મ.સા. મારી દીક્ષા સં. ૨૦૧૮ ફા.શુ. ૧૦ ના દિવસે સાયલા મકામે કરવાનો નિર્ણય સ્વ. પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજે મહા સુ. ૧૪ના પાલનપુર મુકામે કર્યો. અને મને દીક્ષા પ્રદાન કરવા માટે આજ્ઞાપત્ર પ.પૂ. હિમાંશુ વિ.મ. પર લખી આપ્યો ફાગણ સુદ એકમના પ્રભાતે જુનાગઢ મુકામે આદેશપત્ર મળતાં જ ફા.સુ. ૧ ની સાંજે જ સહવર્તી પૂ. નરરત્ન વિ. મ., પૂ. ચંદન વિ.મ. ઠા.૩ સાયલા, તરફ ઉગ્ર વિહાર કર્યો ને ચાર જ દિવસમાં ૨૦૦ કિ.મી.નો વિહાર કરી ફા.સુ. ૫ ની પ્રભાતે સાયલા નગરમાં પ્રવેશ કર્યો. ઉપકારીનાં ગુણગાન કરાવી કૃતજ્ઞભાવમાં પ્લાવિત કરી, પૂજ્યશ્રીએ ફા.સુ. ૧૦ના મંગલ મુહૂર્ત ધર્મધ્વજ પ્રદાન કર્યો. દીક્ષાવિધિ વખતે પૂજ્યશ્રીએ પૂ. હેમચંદ્ર વિ.મ. ના કાનમાં ભાખેલાં શબ્દોએ જ જાણે ચમત્કાર સર્જયો કે હું આજ યત્કિંચિત્ શાસનસેવક બનવા પામ્યો છું. ધન્યતે ભાગ્યવિધાતા પુરુષને.... બીજે જ દિને સાયલાથી વિહાર કરી મૂળી ગામે પહોંચતા ચોલપટ્ટક પહેરાવનાર પૂ. નરરત્ન વિ. મહારાજે વાંચના દ્વારા નિમ્ન હકીકત જણાવી. -ઉગ્રતપસ્વી – ઉગ્રવિહારી તીર્થભક્તસૂરીશ્વરા :| ‘એક વાર ગિરનારતીર્થની ચાલુ નવ્વાણુ યાત્રામાં ૪૦ બાકી હતી ત્યારે માસક્ષમાગ પ્રારંભ્ય, ૧૦ દિવસમાં ૪૦ યાત્રા કરી આ માસક્ષમાગમાં શત્રુંજયની પણ ૯૯ યાત્રા કરવાનાં સંકલ્પ સાથે અગિયારમાં ઉપવાસે પાલીતાણા પ્રતિ પ્રયાણ કર્યું. ૨૦ માં દિવસે પાલીતાણા પહોંચ્યા પણ હાજા ગગડી ગયા. આરીસાભુવનમાં ગિરિ સન્મુખ સંથારામાં સુઇને માસક્ષમણ પુરા કર્યું. ૩૦ માં ઉપવાસે રાત્રે મને (પૂ. નરરત્ન વિ. ને ) કહ્યુ કે '' કાલે દાદાની યાત્રા કરી હું ઘેટી ગામ આવીશ તમારે પાલીતાણા આયંબિલ ખાતેથી (નિર્દોષ) મગનું પાણી વહોરીને ત્યાં આવી જવાનું.'' | ને ખરેખર... સંકલ્પ બળે દાદાનો ડુંગર ચઢી.. દાદાને પુનઃ પુનઃ ભેટી ૧ વાગે ઘેટી પાગના રસ્તે ઉતરવાનું શરુ કરી., ઘેટી પાગે પગલાનાં દર્શનથી પેટ ભરીને ઘેટી ગામે ૩ વાગ્યે પધાર્યા ને ૧૦વાગે વહોરેલ મગના (ઠંડા) પાણીથી વા વાગે આયંબિલપૂર્વક માસક્ષમગનું પારણું કર્યું. | અશક્તદેહે પાગ નિર્દોષચર્યા : છેલ્લે અમદાવાદથી આયંબિલ કરનાર યાત્રિકનો સંઘ લઇ જતાં પૂજ્યશ્રીને અંતિમ વંદન કરવા જવાનું થયું. અમે ૧૪ કી.મી. પહોંચી ગયા. પણ પ્રભુ તો હવે ભાયલાથી નીકળ્યા અમે નવકારશી વાપરી, આયંબિલની નિર્દોષગોચરી વપરાવવા સામે લઇ ગયા. ત્યારે બાવળાથી નીકળ્યા ને માંડ ત્રણ વાગે સાવOી પહોંચ્યા. અમે ઘણા જ આગ્રહથી આયંબિલ કરવાનું કહ્યું ત્યારે કહે કે, ગોચરી નિર્દોષ છે તેનો શું ભરોસો ? છેવટે ઉલટ તપાસ કરી. નિર્દોષતા જાણી. એટલે 3 વાગે પચ્ચકખાણ પાર્યું ને - આયંબિલ કરવા (૧૦-૩૦ ની વહોરેલી ગોચરીથી ૪ વાગે) બેઠાં કેવી કરાણતા ? - ખાવા પુર્વત પુરુષોથી જ શાસન ચાઉં. મારા જેવા ળિઃસવીણી વહી! જગવલ્લભભક્ત . પૂજ્યશ્રી, જગવલ્લભપાર્થના ઉપાસક હતાં... મહારાષ્ટ્રમાં કુંભોજગિરિ અને અમદાવાદમાં જયારે હોય ત્યારે જંગવદ્ગભ પાર્શ્વના દર્શન કરવાં અચૂક જતાં તેથી મારા નામ જગવલ્લભ રાખવાની તેમને ઘણી હોંશ. જે મારી વડી દીક્ષા વખતે પૂ. પ્રેમસૂરિમહારાજ દ્વારા જગવલ્લભ નામ રખાવીને જાણે પ્રભુવીરના શાસનમાં એક આગવા નામ ધારક તરીકે મને બિરદાવ્યો કેવી આ મહાપુરુષની નેમ કે મારું શ્રેમ કરવાં ‘‘ જગd a[ળે વ્હાલું લાગે ” તેવું નામ રખાવી મને જગતનો વહાલો બનાવ્યો અસ્તુ. | સાન ફ્રીજનકતપસ્વી સાટ | રામ મરણ સુરીશ્વરજી મહારાજના વચમોહેં કોટી કોટી ઈંદના | ||| rebrary arg Page #44 -------------------------------------------------------------------------- ________________ ‘અશક્ય જેવું લાગે છે - પ.પૂ.આ. રત્નસુંદરસૂરિ. મ.સા. “મોર”નું વર્ણન કરવામાં હજી થોડીક મુશ્કેલી પડે કારણ કે એની કલગીનો રંગ જુદો, એના પગનો રંગ જુદો, એના કાંઠલાનો રંગ જુદો, એના પીછાંનો રંગ જુદો, એની પાંખનો રંગ જુદો પણ વર્ણન જો હંસ નું કરવું હોય તો કોઇ જ તકલીફ ન પડે. તમે એક જ પળમાં જવાબ આપી શકો, કારણ કે એના સંપૂર્ણ શરીરનો એક જ રંગ ‘ધવલ,’ પૂજ્યશ્રીના ગુણવૈભવને નજીકથી માણવાનું સદ્ભાગ્ય જેને પણ સાંપડ્યું છે એને પૂજ્યશ્રીના ગુણવૈભવને વર્ણવતા કોઇ જ તકલીફ ન પડે. એક જ પળમાં એનો એ જવાબ આપી શકે. કારણ કે પૂજ્યશ્રીના સંપૂર્ણ ગુણવૈભવનો એક જ રંગ હતો સંયમશુદ્ધિ. એ પુણ્યપુરુષની આંખ જુઓ તો ત્યાં તમને જીવો પ્રત્યેની કોમળતાની પ્રતીતિ કરાવતી ઇર્યાસમિતિનું નિર્મળપાલન દેખાય. તેઓશ્રીના મુખમાંથી નીકળતા શબ્દોને તપાસો તો ત્યાં તમને જીવો સાથે મધુર વ્યવહાર દાખવતી ભાષાસમિતિની સક્રિયતા દેખાય. ગોચરી વાપરતી વખતે ગોચરીના દ્રવ્યો ઉઠાવતા તેઓશ્રીના હાથજુઓ, ગોચરીના દ્રવ્યો પર ફરતી તેઓશ્રીની આંખો જુઓ કે ગોચરીના દ્રવ્યો આરોગતું તેઓશ્રીનું મુખ જુઓ, ત્યાં તમને સંયમની શુદ્ધિને સાચવતી પ્રભુની આજ્ઞા સિવાય બીજું કશું જ ન દેખાય. મન ભલે તેઓશ્રીનું દેખાતું નહોતું પણ કળાતું તો જરુર હતું. આ આર્યુબલના ખાખરા નિર્દોષ તો છે ને ? આ પાણી આપણાં નિમિત્તે તો નથી બળ્યું ને ? આ દ્રવ્યો મો રાગ તો નહીં કરાવી જાય નેં ? મારા દાંડાબું પડિલેહણ રહી તો નથી ગયું ને ? સાંજની વતિ જોઇ તો લીધી છે મેં ? આ સાંજના સમય પછી વ બહેનો અહીં ડેમ ઉભા છે ? આવી વારંવાર અને અવારનવાર થતી પૃચ્છાઓ પરથી જ ખ્યાલ આવી જતો હતો કે તેઓશ્રીના મનમાં સંયમજીવનમાં લાગી જતા દોષો અંગેની કેવી સાવગિરિ હશે ? In Educa 32 એક જ તંદુરસ્ત મૂળ જેમ વૃક્ષને, થડને, ડાળને, પાર્ગને, પુષ્પને અને ફળને જન્મ આપીને જ રહે છે તેમ પૂજ્યશ્રીના અંતઃસ્તલમાં સ્થિર અને દઢ થઇ ગયેલા સંયમશુદ્ધિના આ ગુણે તેઓશ્રીના જીવનમાં અન્ય ગુણોની જે હારમાળા સર્જી એની ભવ્યતાનું વર્ણન કરવું લગભગ અશક્ય છે. સ્વાધ્યાય પ્રેમ, પ્રભુ પ્રેમ અને તપશ્ચર્યા પ્રેમ, આ ત્રણ ગુણો તેઓશ્રીના પરિચયમાં આવનાર તમામે જે પરાકાષ્ટાએ વિકસિત થયેલા જોયા હશે એમાંના કોઇને ય તમે પૂછી જો જો કે, શું જોયું પૂજ્યશ્રીમાં ? કાં તો એ જવાબ આપવાની સ્થિતિમાં નહીં હોય અને કાં તો જવાબ માટે એના મુખમાંથી નીકળતા શબ્દોમાં તમને લય જળવાતો જોવા નહીં મળે. કારણ ? આ એકજ કે તપશ્ચર્યાથી કૃશ થઇ ગયેલ આવી કાયાએ પણ તપશ્ચર્યાનો યજ્ઞ ચાલુ જ રાખી શકાય છે, એવું એણે કયારેય કહ્યું જ ન હોય ! આ જૈફ વયે અને આ સ્થાને પહોંચ્યા પછી પણ સ્વાધ્યાય માટેની આ તલપ જીવતી રાખી શકાય છે એવું એણે વિચાર્યુ પણ ન હોય અને આટલી બધી સૂક્ષ્મ બુદ્ધિ ધરાવતી વ્યકિત પ્રભુ દર્શનમાં અને પ્રભુની સ્તવનામાં આ હદે એકાકાર થઇ શકે છે, એવું એણે કયારેય જોયું પણ ન હોય ! આવું ન કલ્પેલું, ન જાગેલું અને ન જોયેલું બધું ય અને જયારે પોતાની આંખ સામે જ જોવા મળે ત્યારે એના શબ્દો મૌન ન થઇ જાય તો બીજું શું થાય ? વાંકાનેરમાં તેઓશ્રીની પાવન નિશ્રામાં થયેલ ઉપધાનતપની આરાધના વખતે મારે તેઓશ્રીના પાવન સાંનિધ્યમાં રહેવાનું બનેલું એ ગાળા દરમ્યાન જોવા મળેલ તેઓશ્રીના ગુણવૈભવે મને વિચારતો કરી મૂક્યો હતો કે હૂંડા અવસર્પિણી કાળના પાંચમા આરામાં ય આવી સાધના શું શક્ય બની શકે છે ? Page #45 -------------------------------------------------------------------------- ________________ તપ ગુણે કરી કાર્કદી ધન્નાની યાદ અપાવે. એમની તપસ્યાનું વિવરણ વાંચતા જ આશ્ચર્ય થાય કે શું આ સાચું ! હશે ? છટ્ઠા સંઘયાગવાળા શરીરે ય શું આવી કઠોરતમ શિરજોરીની એવી કોઇ જાલિમ વ્યથા ન હોય, શ્રદ્ધાની તપશ્ચર્યા અત્યંત પ્રસન્નતાપૂર્વક ચાલુ રાખી શકાય છે ? મંદતા હોય ! વિરાધનાસભર અને અતિચારસભર જીવન જીવતા પણ તો ય આશા છે અને પૂર્ણ વિશ્વાસ પણ છે કે જે મારા જેવા સાધુ પર પણ શું આ હદે વાત્સલ્યની વર્ષા કરી મહાપુરુષનું નામસ્મરણ માત્ર પણ ચિત્તને આનંદવિભોર શકાય છે ? અને હૃદયને પવિત્ર બનાવી રહ્યું છે એ સુવિશુદ્ધ સંયમી સાધના માટે અતિ જરરી એવા શરીરના માધ્યમનો મહાતપસ્વી, પરમઆરાધક , સંધએકતા પ્રેમ, સાધનાના ક્ષેત્રે શું આવો ભવ્યતમ ઉપયોગ કરી શકાય છે ? વાત્સલ્યનિધિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પણ, આ બધું ય સગી આંખે જોયું હતું અને એટલે જ હિમાંશુસૂરીશ્વરજી મહારાજનો વરદ હાથ મસ્તકને એને માનવા-ન માનવાનો તો કોઇ પ્રશ્ન જ રહેતો નહોતો. સ્પર્યા છે એમના સંયમપૂત દેહનો આ હાથને સ્પર્શ મળ્યો પ્રશ્ન તો મગજમાં હથોડાની જેમ એક જ ઠોકાતો હતો અને છે, એમના પાવનવસ્ત્રોના પ્રતિલેખન માટે આ પગ દોડયા આજે ય ઠોકાય છે કે એક સંયમી મહાપુરુષ પોતાના છે, એમને પ્રભુદર્શનમાં એકાકાર થતાં આ આંખોએ જીવનની ઢળતી સંધ્યાએ પણ સાધના ક્ષેત્રે જે સત્ત્વ ફોરવી નિહાળ્યા છે અને તેઓશ્રીના શ્રીમુખે હિતશિક્ષા શકે છે. તપશ્ચર્યા ક્ષેત્રે જે સંકલ્પ ટકાવી શકે છે, જીવો પ્રત્યે સાંભળવાનું સદ્ભાગ્ય આ કાનોને મળ્યું છે. જે સદ્ભાવ જાળવી શકે છે અને ઉપકારીઓ પ્રત્યે જે આ તમામ સદ્ભાગ્યો શું એળે થોડા જવાના છે ? એ સમર્પણભાવ દાખવી શકે છે ! એ જ સત્ત્વ, સંકલ્પ , સદભાગ્યો શું મુલ્યહીન થોડા પુરવાર થવાના છે ? નાં સદ્ભાવ અને સમર્પણભાવ હું આ વચ્ચે કેમ ટકાવી શકતો ઉત્તમના ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ આ નથી ? વધારી શકતો કેમ નથી ? ખબર નહીં પણ આ 1 જ નહી પણ આ હખિ ઉક્તિ મારા જીવનમાં સાર્થક થઇને જ રહેશે અને એ પ્રશ્નનો આજેય જવાબ મળતો નથી. બની શકે કે તે દિશામાં હું ગંભીરતાપૂર્વક પ્રયત્નો પણ આદરીશ. ભવભીતાની મારામાં કચાશ હોય ! રાગ-દ્વેષની જ્યારે જુઓ ત્યારે આગમિક સ્વાધ્યાય. જાતે વાંચતા વિચારતાં હોઇ કે આશ્રિતોને વંચાવતા હોય. પ્રતિષ્ઠા અંજનશલાકા, સંઘ પ્રયાગ વગેરેના મુહૂર્તા એમના સચોટ અને સફલ પુરવાર થાય. ગિરનાર સહસાવન તીર્થનો જિર્ણોદ્ધાર, વૃદ્ધ-સાધુ-સાધ્વીજી ભગવંતો માટે સ્થિરવાસની સગવડ સાથે ધર્મરસિક તીર્થવાટિકા નામે વાસાણા-અમદાવાદમાં સુધર્યાવિહાર -અષ્ટાપદ તીર્થની સ્થાપના, પોતાની જન્મભૂમિ માણેકપુરમાં શત્રુંજય મહાતીર્થની સ્થાપના તેમાંય ગુફામંદિર તો વિશ્વદર્શનીય થયું છે. ૯૩-૯૪ વર્ષની પુud 1ર્વે પણ faiદાવાદસિદ્ધગિરિનો પાદ વિહાર વિશ્વની પીઠal ofજાવીરુપે છે. સંઘશાંd aiાટે ૧૫-૨0 qર્ષથી જીવનના અંત સુધી લાગલગાટ ખાવંળલળો તપ, દીક્ષા દિવસથી માંડી છંgટ સુધી વિર્દોષચર્યા. છેૉમના મુvisahતથી સહજ (માવે ળિstiૉ| dailહીં થાય. પરિવાર છતાંય llહ સંdi[ [[id] I fધાય ગુણa[1 ટપી જાય. વો એક ગુણ & Iળોutળ. મગ ૭ વર્ષMા ઉaitળા પોવાળા પુત્ર (પૂ. 11.શ્રી onRcfસુરીશ્વરજી [.સા.) Mી દીક્ષા વિસરે બોલાવવાali Mાવેલ હજામ નાના Mાલકો જોઇ ભાગી ગયો. તો જાતે જ પોતાના પુગમાં a[[ 5{ી દીક્ષા [પાવી. | સૌરાષ્ટ્રની તીર્થભુaliાં દેહવાગની ઉS2 (2111ળા સળ થઇd જ રહી. અંતે શૉમલામાં તપની સિદ્ધિ' [ળે છેૉના વિનિમયળે જોઇ. - એમની સેવામાં રહેલ પ્રવચન પ્રભાવક પૂ. પંન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા. ના શિષ્ય મુનિશ્રી ધર્મરક્ષિતવિજયજી અને હેમવલ્લભવિજયજીમાં તપગુણનો એવો તો સંક્રમ થયો કે બંને મુનિ ભગવંતોએ ટૂંકા દીક્ષા પર્યાયમાં ૧૦૦-૧૦ ઓળી પૂર્ણ કરી અને બીજીવારની ૧0-૧૦ ઓળી પૂર્ણ કરવા આગેકૂચ કરી રહ્યા છે. કિં બહુના ? ચાલો ! આપણે પણ આવા ગુણો પ્રગટાવવા પ્રયત્નો કરીએ. શ્રી જિનશાસન સંભોમંડલનું વ્યમાન નક્ષત્ર - પ.પૂ.આચાર્ય કુલચન્દ્રસૂરિ મ. પૂ.પૂ.આચાર્યદેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ! આ મહાપુરુષના ગુણ વૈભવને આલેખવાની આ બાલચેષ્ટા છે. કયાં એમનો કઠોર તપ, આગમ અને વિશેષ કરીને છેદસૂત્રોનું ખેડાણ, જ્યોતિષનું ઉંડુ જ્ઞાન, સંઘવાત્સલ્ય, સંયમની ઉત્સર્ગ ચિ, સહિષ્ણુતા, નિરપૃહતા, ઘોર સાધના, વચનસિદ્ધિ, દઢ મનોબળ વગેરે ગુણો. તારા બાપા Page #46 -------------------------------------------------------------------------- ________________ મક્કમ મનના માનવી ! - પ.પૂ.આ. હેમરત્નસૂરિ.મ.સા. પરમ આરાધ્ય પૂજ્યપાદ તપોમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજા ધ્રાંગધ્રામાં બિરાજતા હતા. વિક્રમ સંવત ૨૦૪૪ ની સાલ હતી. ફાગણ માસનાં દિવસો હતા. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજાએ અમદાવાદ મુકામે સ્નેહમિલનનાં પડઘમ ૧૫ પૈસાનાં પોસ્ટકાર્ડો દ્વારા વગડાવી દીધા હતા. પૂજ્યશ્રી આ સંમેલનમાં પધારશે કે કેમ તે માટે બધાને ચિંતા હતી. માટે સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા જઇને મારે તેઓશ્રીને સમજાવવાના હતા. પદયાત્રાને બદલે સ્ટ્રેચરમાં ઉચકીને જલ્દીથી લઇ આવવાનાં હતા. અમે સુરેન્દ્રનગરથી વિહાર કરીને ધ્રાંગધા પહોંચ્યા. તેઓશ્રી સાથે કલાકેક બેસવાનું થયું પછી છેવટે વિહારનું નક્કી થયું. તેઓ માળ્યા તો ખરા પણ ટ્રેરામાં બેસવાળી તો સાફ ના પાડી દીધી, દીર્ઘ સમયનો આયંબિલો ભીષ્મતપ, વોવૃધ્ધ ઉમર આ બધુ જોતાં પદયાત્રા ડરીતે તો પહોંચવાનું મુશ્કેલ જણાતું હતુ. એમ બધા મુર્તિઓ જાતે ખંભા ઉપર ટ્રેયા ઉપાડી લેવાતી તૈયારી દર્શાવી તૉય તેખોથી ન માન્યા. છેવટે અમારી વિહાર વત્રા અમદાવાદ ભણી આવી રહી હતી. શ્રાવકોનો આગ્રહ હતો કે ભલે સાહેબ સ્ટ્રેચરમાં બેસે પણ સ્ટ્રેયર તો રાખો જ. અને સ્ટ્રેચર સાથે રાખ્યું. અમુક યુવકો પણ વિહારમાં સાથે રહ્યા. ગોઠવણ ઍવી કરી હતી કે ટ્રેચર વિહારમાં કે મકાનમાં ક્યાંય પૂજ્યશ્રીની નજરમાં ન આવવું જોઈએ. જો નજરમાં આવી જાય તો બાજી બગડી જાય. કાં તો પૂજ્યશ્રી વિહાર જ રોડી દે! ડાં તો સ્ટ્રેચા વાળાને ભગાડી મુકે ! બંનેમાંથી એકેય પરવડે તેમ ન હતું. એટલે સંતાતાં સંતાતાં છેક પાટડી સુધી પહોંચી ગયા હતા. પછી એકાએક સ્ટ્રેચર તેઓશ્રીની નજરમાં આવી ગયું તેમણે વિહાર જ રૉડી દીધો. અમારે રોકાઇ જવુ પડ્યું. શ્રાવકોને સ્ટ્રેચર લઇને અમદાવાદ રવાના કરી દેવા પડ્યા. ત્યારબાદ તેઓશ્રીને શાંતિ થઇ અને આગળ વિહારયાત્રા શરુ થઇ. તેઓશ્રીનું મનોબળ અજીબોગરીબ હતું. ધારેલા સમયે તેઓશ્રી અમદાવાદ પધારી ગયા. અને મુનિઓન સ્નેહસંમેલનમાં તેઓશ્રી ઉપસ્થિત રહ્યા. ચારેકોરથી પૂછ્યો પધારી રહ્યા હતા. જોવા જેવો એ મેળાવડો હતો, પંકજ સોસાયટીનાં આંગણે જાણે માનસરોવરનાં હંસલાઓનાં વૃંદો ઉમટી પડ્યા હોય એવો માહોલ હતો. For Private & Person Only આ સંમેલનમાં અમારા સૌના મનમાં હતુ કે કોઇપણ રીતે સકલ શ્રીસંઘની એકતાનું સર્જન થાય અને પૂજ્યશ્રીનો ભીષ્મ સંકલ્પ પૂરો થાય. જો એમ થાય તો જ તેઓશ્રીનાં દીર્ધ તપનું પારણું થાય ! શાસનદેવોની સહાય થઇ, આ સંમેલન સફળ રહ્યું, પૂજ્યશ્રીનાં તપના પારણા થયા માંડલીઆકારે અમે તપાગચ્છનાં સેંકડો મુનિઓ ગોઠવાઇ ગયા હતા. અને પૂજ્યશ્રી સ્વયં સહુને વપરાવવા માટે ભર્યું ભિક્ષાપાત્ર હાથમાં લઇને ફરી રહ્યા હતા. તે દશ્યને જેણે જોયું હશે, માણ્યું હશે, મમરાવ્યું હશે તે સહુને ધન્ય છે. ૧૫૦૦ તાપસોને ગૌતમ સ્વામી ખીરનાં પારણા કરાવતાં હોય એવો સંજોગ એ વેળાએ સર્જાયો હતો. ધન્ય ઘડી! ધન્ય વેળા ! પારણા થયા પછી પણ એકાદ માસ માટે યોગોદાહન ચાલતા હોવાથી તેઓશ્રીની સાથે જ રોકાવાનું થયું. તે દરમ્યાન ઘણા ઘણા અનુભવો તેઓશ્રીનાં અંતરંગ જીવનનાં નજરે જોવા-જાણવા મલ્યા. અંતમાં ખરેખર એમ કહવાનું મન થાય કે વિશ્વમાં ઘણા બધા કાયબલી અને ઘણા બધા વાક્બલીઓને જોયા છે, પણ આ સંત જેવા કોઇ મનોબલીને આજ સુધીમાં કયારેય કર્યાંય જોયા નથી. ક www.jinelibcary.org Page #47 -------------------------------------------------------------------------- ________________ વિરુટ બ્યdવના ઘણી - પ.પૂ. આ.જયસુંદરસૂરિ.મ.સા, આયંબિલતપના અજોડ તપસ્વીસ્વરુપે જેઓ આપણા જેનશાસનમાં પ્રાતઃસ્મરણીય બની રહ્યા, શ્રી : આગમશાસ્ત્રોના ઉંડા અભ્યાસી અને ચિન્તકરુપે જેઓ વિદ્વાનોમાં મોખરે રહ્યા, સંયમ- શુદ્ધિ અને નિર્દોષ ! ચારિત્રપાલનના કટ્ટર પક્ષપાતી રુપે જેઓ પોતાના દાદા ગુરુદેવ સ્વ. પૂ. આ. પ્રેમસૂરીશ્વરજી મ. સા. ના પડખે : પડછાયાની જેમ ઉભા રહ્યા, શ્રીસંધ અને શાસનના હિતમાં જેઓ ભીષ્મ અભિગ્રહધારકપે જેનોમાં લોકજીભે રમતા થઇ ગયા, મોટા મોટા ચમરબંધી અને પ્રચંડપુણ્યના સ્વામીઓની શેહ-શરમમાં લેશમાત્ર ન તાણાવા બદલ જેઓ સકલસંઘમાં આદરપાત્ર બન્યા, અસંયમના પ્રખર વિરોધમાં સંયમપ્રેમીઓને આશરો આપવાની બાબતમાં જેઓ 1 | નિર્ભયતાથી અગ્રેસર થયા, અશાસ્ત્રીય અશોભનીય કુટનીતિઓ દ્વારા બીજાના શિષ્યો-મુમુક્ષઓને પોતાના તરફ ખેંચી ' લેવાની નિંધ લાલસાથી જેઓ કયારેય અભડાયા નહીં. કડવા ગૂઢ સત્યોને સંઘહિતમાં જાહેર કરવા દ્વારા જેઓ શુદ્ધ : પ્રરુપકોની શ્રેણિમાં આરુઢ થઇ રહ્યા, નિઃસ્પૃહતા વગેરે દશ યતિધર્મની સાધનામાં જે પ્રમાદમુક્ત રહ્યા..... એવા : વિરાટ જૈનાચાર્ય પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજયહિમાંશુ સૂરીશ્વરજી મ.સા. ના ચરણે કોટિ કોટિ વન્દના, | પૂજ્યશ્રીના મુખેથી સાંભળવા મળેલ એક વિશિષ્ટ પ્રસંગ- સ્થળ કે ભગવાનનું નામ તો યાદ નથી પણ કચ્છના જ એક ગામની વાત છે. એ ગામમાં જૈનોના થોડા ધર, બધે જ વર્તમાનમાં બની રહ્યું છે તેમ એ ગામમાં પણ નાના ઘરો ઘટતા રહેલા. વર્તમાનકાળમાં ઠેર ઠેર જૈનોના ઘરોની વસ્તી ઓછી થતી જવામાં મુખ્ય કારણ તો વર્તમાન સરકારોની ; ગામડા વિરોધી રાજકીય આર્થિક નીતિઓ જ રહી છે તેમ છતાં પણ અણસમજુ જૈનોને તો એમાં કયાંક ને કયાંક દેરાસરમાં દેખાતા કાલ્પનિક દોષો જ કારણરુપે ભાસ્યા કરે છે, એ કરુણતા છે. એ ગામમાં મૂળનાયક ભગવાનની ' બાજુમાં કોઇક ભગવાનના પ્રતિમાજી ખંડિત જણાતાં હતાં, એટલે આણસમજુ જૈનોને તો એમાં જ જેનોની પડતીનો દોષ દેખાતો હતો, એટલે ઘણા જૈન શ્રદ્ધાળુઓ તો એ પ્રતિમાજીનું ઉત્થાપન કરીને દરિયામાં પધરાવીને નવા પ્રતિમાજી ભરાવીને પ્રતિષ્ઠા કરવા તત્પર બન્યા હતા. તો બીજા કેટલાક એવો ભય પણ બતાડતા હતા કે એનું ઉત્થાપન કરવાથી 1 આકાશ તૂટી પડશે એટલે તેઓ તેના ઉત્થાપનનો વિરોધ કરી રહ્યા હતાં. | અવસરે પૂ.પં. હિમાંશુવિ.મ.સા. એ ગામમાં પધાર્યા. બંને પક્ષો પૂજ્યશ્રી પાસે આવીને પોતપોતાની વાત કરી જતા . હતા, કોઇ ઢીલું મુકવા તૈયાર ન હતાં. છતાં બધા ઇચ્છતા તો હતા કે આવા કોઇ મહાતપસ્વીના વરદાન-આશીર્વાદથી આ ' વિવાદનો અંત આવે. પૂજ્યશ્રીએ તટસ્થભાવે બંને પક્ષોને જણાવ્યું કે જો તમારે નિવેડો લાવવો જ હોય તો તમારા સંઘના જુના ચોપડી-દસ્તાવેજો વગેરે મને જોવા દો, અને પછી જો તમને મારામાં વિશ્વાસ હોય તો મારો નિર્ણય સ્વીકારજો. | તટસ્થપણે પૂજયશ્રીએ ચોપડા વગેરે તપાસ્યા. કયારે કયા કયા ભગવાનની કોની નિશ્રામાં, કોણે કોણે પ્રતિષ્ઠા કરી ! એ બધુ ઉલેચ્યું તો સત્ય ધ્યાનમાં આવી ગયું જે ભગવાન ખંડિત હતા એ આજકાલના કે પાંચ-પચ્ચીસ વર્ષોમાં ખંડિત હતા એમ નહીં પણ છેલ્લી પ્રતિષ્ઠા થઇ ત્યારે પણ ખંડિત જ હતાં. તેમ છતાં શ્રીસંઘે અને તે કાળના મહાત્માઓએ તેની ! પ્રતિષ્ઠા કરાવી હતી કારણ કે બે ત્રણ વાર એ ખંડિત પ્રતિમાજી પધરાવી દેવાની મહેનત કરવા છતાં અધિષ્ઠાયક દેવતાએ ' તેમ કરવા દીધું ન હતું. તેથી તે કાળનો શ્રીસંધ અને મહાત્માઓએ નિર્ણય કર્યો કે અધિષ્ઠાયક જાગતા છે. અને આ 1 પ્રતિમાજીના ભક્ત હોઇ તેનું વિસર્જન ઇચ્છતા નથી. તેથી શ્રીસંઘે એ ખંડિત પ્રતિમાજીને ફરીથી ત્યાં પ્રતિષ્ઠિત કરેલા. (જેમ શ્રી નવખંડા પાર્શ્વનાથ- ઘોઘામાં) પૂજ્યશ્રીએ આ બધા પૂરાવા સાથે શ્રીસંઘમાં સાચી હકીકત જાહેર કરી. બંને પક્ષોને પ્રતીતિ થઇ, સંતોષ થયો અને વિવાદનો સુખદ અંત આવ્યો. પૂજ્યશ્રીની વિવાદ ઉકેલવા માટેની ચીવટ અને સૂઝ તેમજ દૂરદર્શિતા અને પ્રચંડ નિર્મલ પપ્પાઇનો આ પ્રભાવ. | બીજો એક પ્રસંગ પૂજ્યશ્રીએ સંભળાવેલો, કોઇ ગામમાંથી પોતે વિહાર કર્યો. સાથે એક બે સંઘટ્ટક હતા. બીજા ગામમાં પહોંચ્યા અને બીજા એક સાધુ માંદા પડ્યા તે એવા કે શરીર લાકડા જેવું અક્કડ થઇ ગયું. જેનોના બે ચાર ઘર હતાં પણ કોઇ દેખાયું નહિ. પોતે શક્ય ઉપાયો કર્યા પણ કંઇ વળ્યું નહિ. પછી એક શ્રાવક દેખાયા, તેમણે પૂછયું શું થયું છે આ મહારાજને? એટલે જરા ભારે સ્વરે પેલા મહાત્મા પ્રત્યેની ચિંતાથી પૂજ્યશ્રીએ પેલા શ્રાવકને ખખડાવીને પૂછ્યું કે “કોઇ વૈદ, જાણકાર અને મહાત્માની ચિંતાદવા કરનારા આ ગામમાં છે કે નહીં ?'' પેલા શ્રાવક તો હેબતાઇ ગયા. ગામ નાનું હતું. એવી કોઇ સગવડ ન હતી. છેવટે પૂજ્યશ્રીએ એમને બાજુના જે ગામમાંથી વિહાર કરીને આવ્યા હતાં ત્યાં દોડા દોડી કરાવીને સ્ટ્રેચર -ડોળી જે મળ્યું તે મંગાવ્યું અને એ મહાત્મા ને પોતે સાથે ચાલીને મોટા ગામ પાછા ફર્યા. થોડા સમયમાં પેલા મહાત્માને ઘણું સારું થઇ ગયું પૂજ્યશ્રી આ પ્રસંગે યાદ કરતાં બોલ્યા કે, વિહાર કર્યો તે દિવસે જેઠ સુદ (કે વદ) તેરસ હતી, એ દિવસે કયારે પણ નવો વિહાર ન કરવો. અમારે પાંચ સાધુઓએ અમદાવાદથી મુંબઇ તરફ સાંજે વિહાર કરવાનો હતો. વિહાર વેળાએ બધાએ પૂજ્યશ્રીને ભાવથી વંદન કર્યા, વાસક્ષેપ કરાવ્યો અને હિતશિક્ષા માટે વિનંતી કરી. પૂજ્યશ્રીએ કહ્યું કે ‘‘મુંબઇ તો જનારા બધા ખાસુ કમાય છે તો તમે પણ ડબલ ત્રણ ગણા થશો.'' પૂજયશ્રીના એ આર્શીવાદ વચનો સાચા પડ્યા અને આજે પાંચ છ વરસે ચૌદ નવી દીક્ષાઓ થતાં અમે ઓગણીશ સાધુઓ થઇ ગયા છીએ પૂજ્યશ્રીની સંયમપૂત અને તપના તેજમાંથી ઝરેલી આ હતી વચનસિદ્ધિ.!! પૂજ્યશ્રી જે વિશુદ્ધસંયમ, શ્રી સંઘહિતની ધગશ, કઠોર તપશ્ચર્યા, સ્વાવલંબન વગેરે મહાન આદર્શો જીવી ગયા છે – તેમાંનો અંશ પણ અમોને પ્રાપ્ત થાય એવી પવિત્ર ભાવના સાથે પૂજ્યશ્રીના ચરણોમાં સહસ્ત્ર શ્રદ્ધાંજલિ અર્પણ. [૧૨" For Pr o use only Page #48 -------------------------------------------------------------------------- ________________ | 01 છે દેહ 0|1ટlali પણ, HIGળવીશું ના જીવે છે મરે છે ||જાd પાણ, | HIGીવીના જીવે છે | વર્તમાનના વિષમ કાળમાં, વિપરિત પરિસ્થિતિમાં વિકૃત અવસ્થાઓમાં પણ પોતાના આત્મવિશ્વાસથી જીવનના અંતિમ સમય સુધી સંયમના યોગોમાં, તપશ્ચર્યાના સ્વભાવમાં સહેજપણ ધીરજ ગુમાવ્યા વગર ઝઝુમ્યા કર્યું અને પોતાના આત્માની શુધ્ધિના પ્રયત્નોમાં રહ્યા તે આજના યુગમાં એક વિશિષ્ટ આદર્શ છે... | સંસારના બંધotali jધાયા પછી પણ સંયajળી તાલાવેલી લાગવાથી પોતાના | [પુસળે શિશુ oldશામાં પોતાની પ્રેરણાથી બેંક મુળિconળી ભેટ આપી છે તુર્ત જ વિલંf ol Stdi પ્રાવઃ ભગ ૧૧ ક્ષહિનામાં જ પોd સંયમમાર્ગમાં જોડાઇ ગયા..... પિતા-પુત્રની જૉડીખે સ્વ. સિદ્ધાંતમહોદધિ ચારિત્રચૂડાર્માણ પૂ. પાદ બાશ્રી વિજય પ્રેમયુરીસ્વરજી મહારાજાના ચરણsaiળોમાં રહીનેં સંયal doloો સંગધa1ય 01 0ાવવા માંડયું. જેમાંય આ યોગીપુરુષે તપશ્ચર્યાના વિક્રમો સર્જી જાગ્યા ને તેની સાથે નિર્દોષ ગોચરીચર્યાના ઉત્તમ આગ્રહી બન્યા... જેના દ્વારા જેઓ સંયમમૂર્તિ અને તપોમૂર્તિ સ્વરુપ બની ગયા તેમ કહી શકાય.... એક પ્રસંગ નજરે નિહાળ્યો છે કે તૃતીયપદ પર આરુઢ થયા પછી એક નાના મહાત્માને કરણાભાવે હિતશિક્ષા રુપે પત્ર લખ્યો પરંતુ તે મહાત્માને તે પસંદ ન પડ્યો તેની જાણકારી મળતાં જ પોતાના સ્વહસ્તાક્ષરમાં જ બિનઅધિકાર ચેષ્ટા થઇ હોય તો મારા આ પળે જ મિચ્છા મિ દુક્કડે જણાવું છું.... શું આત્મામાં કરણાભાવની સાથે લધુતાભાવ જોડાઇ ગયો હશે ? કે આવી રીતે પોતાના આત્મભાવને સહેજપણ મલિન નથી કરવો.... ચારિત્રજીવનમાં જ્યાં પણ ચાતુર્માસો કર્યા છે ત્યાં તપનો અદ્ભુત જુવાળ ઉભો કર્યો. તેમજ અંતિમવર્ષોમાં હજારો આયંબિલ વૃધ્ધાવસ્થામાં કરીને અનેક જીવોને આયંબિલ તપના આરાધકો બનાવ્યા.. વર્ષો સુધી ગિરનાર તીર્થમાં આરાધના કરીને શુધ્ધિ મેળવેલ તે આત્માએ એક પ્રાચીન કલ્યાણકભૂમિનો જિર્ણોધ્ધાર કરાવીને અનેકોને બાલબ્રહ્મચારી શ્રીનેમનાથભગવાનની આરાધનામાં જોડ્યા... તે સાથે સાથે વાસણા(અમદાવાદ)ની ભૂમિ પર વર્ષો સુધી દૃષ્ટિ પડતાં ત્યાં એક તીર્થસ્વરૂપ સ્થાવર તીર્થ ઉભું કરાવ્યું, આ ઉપરાંતમાં વર્ષો સુધી જે જે મહાત્માઓ એમની સેવા ભક્તિમાં રહ્યા તે મહાત્માઓને આયંબિલનો તપ અને સંયમનો ખપ આપીને જૈનશાસનને આલંબન આપે તેવા તપસ્વી, ત્યાગી, સંયમી મહાત્માસ્વરુપ જંગમતીર્થની ભેટ ધરી... તેઓના અનેકાનેક ગુણોને અમારી ભાવભરી વંદના ! વંદન હો તે યોગી પુરુષને !!! - પ.પૂ. આ. વરબોધિસૂરિ Education internason ૪૨. Page #49 -------------------------------------------------------------------------- ________________ મોક્ષપ્રાપ્તિના ચાર અંગો અને પૂજયશ્રી - પ.પૂ. આ.વિ.અભયશેખરસૂરિ મ.સી. | એકવાર દવાખાને જવાનું થયેલું ત્યાં દર્દીને ઉદ્દેશીને ડોકટરે તપસ્વીસમ્રાટ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય મારેલું બોર્ડ વાંચવા મળ્યું. Your confidence help me heel હિમાંશુસૂરીશ્વરજી મહારાજ એટલે આ ચાર સોપાનય સમગ્ર you faster ડોકટર દર્દીને કહે છે-મારે તારો રોગ દૂર કરીને મોક્ષમાર્ગનું જીવતું જાગતું ઉદાહરાગ !!! આરોગ્ય આપવું છે, પણ મારાં આ કાર્યમાં મને સહાય કરશે... તારી પરમાત્મા અને પરમાત્મા પ્રત્યેની હાડોહાડ શ્રદ્ધા એમની મારા પ્રત્યેની શ્રદ્ધા. હા, ડોકટર ગમે એટલો હોંશિયાર હોય.... દવા રગેરગમાં એવી વણાયેલી હતી કે જેથી એમના જીવનમાં પાણ પાવરફુલ હોય... પણ ધારેલી સફળતા નથી મળતી, જો દર્દીને પ્રભુવચનોનું કઠોર અમલીકરણ પણ સાહજિક બની ગયેલું.. ડોકટર પર વિશ્વાસ ન હોય તો. એટલે, શરીરના આરોગ્ય માટેનું પંચમકાળ ને છટ્ર સંઘયાગ... આ બે પરિબળોના પ્રભાવે પ્રથમ સોપાન છે, ડોકટર પ્રત્યે શ્રદ્ધા, વળી બીજું સોપાન છે લગભગ આખા વર્તમાન શ્રમાગસમુદાયોમાં આચરાગમાં જે પથ્યાપથ્યની અને ઔષધની જાણકારી... દર્દીજો આ જાણકારી ન ફેરફાર થઇ ગયેલા જોવા મળે છે તેમાંના પણ ઘણા ફેરફારો | ધરાવે તો ગરબડ થઇ શકે છે. જાણકારી મેળવી લેવા માત્રથી પણ તેઓએ ભારે સત્ત્વપૂર્વક પૂર્વકાલીન કડક આચારોને પકડી કામ સરી જતુ નથી.... ત્રીજું સોપાન આવશ્યક છે અપધ્યત્યાગ- રાખવા દ્વારા અપનાવ્યા નહોતા... પ્રભુવચનોની દઢ શ્રદ્ધા પથ્યપાલન ને ઔષધસેવન... હજુ એક ચોથું સોપાન જરુરી બને વિના આવું સત્ત્વ વિકસવું શક્ય નથી. છે. ઓપરેશનનું... એ વગર દૂર નથી થતી જૂની પડી ગયેલી ગાંઠ... કિશોરવય અને પ્રારંભિક યૌવનવય... ભાગવાનો કાળ | વળગેલા કર્મરોગને હઠાવીને આત્માનું મોક્ષ સ્વર | આરોગ્ય પામવું એટલે આ જ કાળ..., આ વય વીત્યા પછી દીક્ષા લેનારાં કાંઇ હોય તો જ્ઞાનીઓ કહે છે, આ ચારે સોપાન એટલા જ આવશ્યક છે. વિશેષ ભાગી શકે નહીં... આવી હવા વર્તમાનકાળમાં લગભગ આત્માના ડોકટર છે શ્રી તીર્થંકર પરમાત્મા... એટલે પ્રથમ ફેલાયેલી છે. તેઓશ્રીએ પણ આ જ ઉંમરમાં દીક્ષા લીધેલી તેમ સોપાન છે તેઓ પરની સચોટ શ્રદ્ધા... એનું જ નામ છે છતાં સમ્યગુજ્ઞાનની સાધના એવી પ્રચંડ રીતે સાધી કે જેથી સમ્યગ્દર્શન. વળી, આત્માને લાભકર્તા (ઉપાદેય) શું છે ને સ્વ. પૂજ્યપાદ સિદ્ધાન્ત મહોદધિ ગુરુદેવશ્રી પ્રેમસૂરીશ્વરજી નુકશાનકર્તા (હેય) શું છે ? એની જાણકારી વગર પણ આરોગ્ય તરફ મહારાજે એની વિશેષ પ્રકારે નોંધ લીધી અને જયારે ગીતાર્થ પ્રયાણ શી રીતે થાય? આ બીજા સોપાનનું નામ છે સમ્યજ્ઞાન. વળી મહાત્માઓ વચ્ચે કોઇ શાસ્ત્રીય પદાર્થો પર ચર્ચા ચાલે તો હેયનો (અપધ્યનો) ત્યાગ.. ઉપાદેયનો (પધ્યનો) આદર પણ પરસ્પર વિચાર-વિમર્શ કરીને યોગ્ય નિર્ણય પર આવવા માટેની જોઇએ જ આ જ ત્રીજું પગથીયું છે, જે કહેવાય છે સમ્યક્ઝારિત્ર. નવ મહાત્માઓની રચેલી સમિતિમાં એમનો પણ સમાવેશ જે કોઇ પાપ છે એ બધા જ આત્મા માટે અપથ્ય છે, હેય છે એનો કરેલો. ત્યાગ એ જ સર્વવિરતિ... એ જ સમ્મચારિત્ર, પણ ગાઢ બની ત્રીજું સોપાન સમ્યગ્રચારિત્ર... તેઓશ્રી જીવંત ગયેલી કર્મની ગાંઠ આટલા માત્રથી ભેદાઇ જતી નથી એને ભેદવા સંયમમૂર્તિ હતા એમ કહેવામાં કોઇને અતિશયોક્તિ નહીં લાગે. માટેનું ઓપરેશન છે સમ્યગૃતપ. ગજબનાક સત્ત્વ અને સહિષ્ણુતાના પ્રભાવે વર્તમાનમાં તો ૧ખૂબ જ કઠોર કહી શકાય એવું ચારિત્ર તેઓશ્રીએ સાધેલું સવારે મોડો મોડો વિહારે જેથી ઇયસમિતિના પાલનમાં કોઇ સમાધાન કરવાની જરૂર ન પડે. અરે કામળીકાળની વિરાધનાથી પાગ ઘણીવાર બચી શકાય 'પછી સુર્ય ભલે મારે તપતો હોય ને ધરા ધીખતી. હોય. વળી બધી ઉ૫ધિ પણ જાતે જ ઊંચકવાની.... કોઈ મજુર નહીં... શરીર ભલે પોવે. રેબઝેબ થઈ જાય... ગોચરીની નિર્દોષતામાં પણ કોઈ બાંધછોડ નહીં... પછી ભલે ગોચરચર્યા માટે ચારપાંચ કિ.મી. પાગ ફરવું પડે. બ્રહ્મર્ચપાલન વગેરેમાં પાગ તેઓશ્રીનો જોટો જડવો મુશ્કેલ . તપસ્વી. સમ્રાટ એવું સાચકલું વિશેષાગે એમ જ થોડું મળી જાય છે? આ વિશેષાંકનો કોઈપણ લેખ કે અન્યત્ર જ્યાં કયાંય પણ તેઓશ્રી અંગે જે કાંઈ નાનું મોટું લખાણ થયું હશે પ્રાયઃ સર્વત્ર તપનો ઉલ્લેખ તો હશે જ. વિક્રમના વિસમાં સૈકાનો તપ સંબંધી ઇતિહાસ લખવા કોઈ બેસે અને પૂજ્યપાદ હિમાંશુસૂરિ મ.સા. એને જો અગ્રિમહરોળમાં યાદ ન આવે તો સાચો ઇતિહાસકાર Gજ ન કહેવાય. આમ, તેઓશ્રી અંગે માત્ર બે-ચાર લીટી લખવી હોય તો પાગ તપ’નો ઉલ્લેખૂ કરવો પડે. અને તપ અંગે બે-ચાર નામો ૧૪ લેવા હોય તો પાગ તેઓશ્રીને યાદ કરવા જ પડે... આવી જે વાસ્તવિકતા છે તે, તેઓશ્રીએ તપને કેવો સામસાત કર્યો હતો એની પ્રબળ સાબિતી છે. પં , a[ 5101 માં છ ટૂઠા સંધવ ણ !? મcalચિડિશાળા, 10ાગદર્શન, સ01|1|d, Hat1 વારિઝ 1ળે સાdjd૫ ૩૫ || રારિ ધાંગોને રહતાપૂર્વક રોવીને સંપૂર્ણ ti[ Ryt[ a[૨] ||હા ud જ001? હરણ10] (djRfTRI | 4ટાળ] ૨IRણોdli કોટિશઃ iદHI. પૂજ્યશ્રીના ચરણોમાં કોટિશઃ વંદના. www.anelibrary.org Page #50 -------------------------------------------------------------------------- ________________ એક આણધર્ડ આAI - પ.પૂ. પં. જયસોમ વિ.ગ. આ મહાપુરુષના જેટલા ગુણગાઈએ તેટલા ઓછા પડે. સંયમનો સ્વીકાર કર્યો ત્યારથી સતત મોહરાજા સામે સંગ્રામનો આરંભ કર્યો અને જીવનના છેલ્લા શ્વાસોશ્વાસ પર્યત ઝઝુમતા રહ્યાં હતાં. તપ-૧૪૫-સંયમપાલન-વાત્સલ્ય આદિ અનેક ગુણોના ભંડાર પૂજ્યશ્રીની પ્રભુભક્તિપણ અનેરી હતી. જયોતિષના કુશળ અભ્યાસી હતા... તો તીર્થોના ઉદ્ધારક અને પ્રેરક હતો.... સ્વ. પૂજ્યપાદ આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના સેવક હતો. .. વર્ષો સુધી પૂજ્યપાદૃશ્રીના ચરણોમાં રહી તેઓશ્રીના અનેક બોજાને હળવા કરવાનું કાર્ય કરતાં, વળી પૂજ્યશ્રીનો સંપૂર્ણ પત્રવ્યવહાર પણ સંભાળી તેઓશ્રીને ચિંતામુક્ત કરતાં, છેલ્લા છેલ્લા વર્ષોમાં વાસાણા મૂળે તેઓશ્રીની પાવનનિશ્રામાં અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ અવસર વિધિવિધાનમાં સહાયક બનવાનો અનેરો લાભ પામી ધન્ય બન્યો. વર્તમાન કાળના એક અજોડ આરાધક આત્માના ચરણોમાં કોટી કોટી વંદના. ----- આચારતા - પ.પૂ. પં. ભદ્રેશ્વર વિ.મ.સા. તપસ્વીસમ્રાટ, સંઘઐકયરાગી, સંયમમૂર્તિ, પરમપૂજ્ય, આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય હિમાશુસૂરીશ્વરજી મ.સા. સંયમના ચુસ્ત આગ્રહી હતા. તેમની નિશ્રામાં આરાધના કરતા અમને સાધુઓને પૂ.શ્રીએ સંધાટક ગોચરીના ચારનું પાલન કરવા કહ્યું તેમની વાત સાચી અને સુંદર હતી. અમે ચાર સાધુઓએ ભેગા મળી આ બાબતની વિચારણા કરી. અમારામાંથી કેટલાક પાણી બેટાઇમ ઘરોમાંથી દૂર ફરીને લાવતા હતા. કેટલાક ગોચરી વહોરવા પણ દૂર જતા. વિચારતા અમને બધાને લાગ્યું કે ર વખત પાણી તથા ઘણીવાર ૩ સમય ગોચરી લાવવા સંઘાટક સાથે જવા માટે બધા સાધુને સમય ઘણો કાઢવો પડે. તથા કષ્ટ પણ પડે. આ ઘણી મુશ્કેલીની પૂજ્યશ્રીને વાત કરતાં તેમણે ફરમાવ્યું કે મારી નિશ્રામાં રહેનાર આ સામાચારીનું પાલન કરવું જ પડશે. અમારાથી એ શક્ય ન હતું. સંધના ટ્રસ્ટી હીરાભાઇને આ વાતની ખબર પડતાં તેમણે પૂશ્રીને વિનંતી કરી, “પૂ. આચાર્યદેવ ! અત્યારના સંજોગોમાં આ આચાર પાળવો શક્ય નથી. આપની પાસે આ ચોર સાધુ સારી આરાધના કરી રહ્યા છે. આપે આ નિયમનો આગ્રહ રાખવો ન જોઇએ.... પરંતુ પૂજ્યશ્રી એ તેમની વાત સ્વીકારી નહીં. સંઘસ્થવિર પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભદ્રકરસૂરીશ્વરજી મ.સા. ત્યારે ચોમાસુ અમદાવાદમાં હતા. તેમણે આ વાત જાણી તે બંને પૂજ્યોને એક પ્રસંગે મળવાનું થયું ત્યારે પૂ. આ.શ્રી. ભદ્રકરસૂરીશ્વરજી મ. સાહેબે કહ્યુ “ વર્તમાન સમયમાં હું પણ સંઘાટક ગોચરીનો આચાર પળાવી શકતો નથી. ઘણા સમુદાય આજે આ આચાર પાળી શકતા નથી. આપણી પાસે આ સાધુઓ સુંદર સંયમ પાળી રહ્યા છે. આ કટ્ટરતાથી આમને અનિચ્છાએ નિશ્રા છોડવી પડે. તમે ઉદારતાથી દીધી દષ્ટિ વાપરી આ નિયમની કડકાઇના કરો.....” પરંતુ આચારદ્રઢ પૂ. શ્રી. એ નિયમ ફરજીયાત કર્યો. અમારે પૂ. શ્રી ની તારકછાયા ગુમાવવી પડી. મહત્વની વાત એ છે કે કેટલાક ને શિષ્યનો લોભ હોઇ શકે છે જયારે આ મહાપુરૂષ એવા દ્રઢ સંચમરાગી હતા કે ભલે ૪ સાધુ જતા રહે પરંતુ આચારમાં જરાપણ શિથિલતા હું ચલાવી નહીં લઉં 111 પૂજ્યશ્રી ના ધોર તપ, તીર્થયાત્રા, જાપ, આયંબિલનો દ્રઢરાગ, ગંભીરતા, જાત માટે કઠોરતા આદિ અનેકાનેક ગુણોને માણવા હોય તો તમારે અનન્ય સેવારાગી મુનિરાજશ્રી હેમવલ્લભવિજયજી પાસે બેસવું પડે ! વર્ષો સુધી અખંડ અનુમોદનીય સેવા કરનારા તેઓ પૂ. શ્રી ના ગુણોના અનુભવો લખે તો અનેક પુસ્તકો ભરાય ! હડહડતા કલિકાળમાં એકમાત્ર સંયમના જ આગ્રહી આ મહાપુરૂષના અગણિત ગુણોની નતમસ્તકે સાચા દિલથી અનુમોદના કરવાથી પણ અલ્પ આરાધક ભવ્ય જીવ અનંતાનંત પુણ્ય મેળવી લે. વિહારમાં એક ડગલુ ન ચલાય એવી ભયંકર મુશ્કેલીમાં પણ પૂ. શ્રી એ ગમે તેવા સ્થળે ઉતારો કરી લીધો પણ ડોળી ન જ વાપરી અંતે અંતરના એકજ અભિલાષા કે ગુણભંડાર આ મહાપુરૂષના થોડા ગુણો પણ હું પામી શકું એવી પ્રભુને પ્રાર્થના. 11. Page #51 -------------------------------------------------------------------------- ________________ આ કાળના લોખંડી અનુસ૨ણીય મહાપુરૂષ - પ.પૂ. પંન્યાસ ભુવનસુંદરવિજયજી તપ-ત્યાગ અને સુવિશુદ્ધેસંયમનું પાવર હાઉસ પલાયન થયું 1 - પ.પૂ. પં. કનકસુંદરવિજયજી આજે પૂજ્યશ્રી આ જગતમાંથી વિદાય લઇ ચૂક્યા છે ત્યારે પણ શ્રધ્ધાપૂર્વક તેમનું નામ સ્મરણ કરવા માત્રથી અનેક ભવ્ય જીવોના આરાધનાના અંતરાયો ચૂરેચૂરા થઇ જાય છે તો સાક્ષાત્ દેહે જયારે આ સૃષ્ટિ ઉપર વિચરી રહ્યા હતા ત્યારે તો સૌએ જે અનુભવો કર્યા છે તેનું વર્ણન કઇ રીતે થઇ શકે ? તેઓશ્રીની જીવનચર્યા સંયમીઓ માટે ખુબ પ્રેરણાદાયી બનતી, હંમેશા કહેતાં તપ કરવાથી શરીર નિરોગી રહે છે અને સ્મરણશકિત સતેજ બને છે. તેઓશ્રીની દર્શનશુદ્ધિ પાણ ગજબની હતી. એકવાર ભરઉનાળાના સમયમાં લગભગ ૧૧ વાગે પૂજ્યશ્રી અન્ય સ્થાનેથી વિહાર કરી અમદાવાદમાં વિદ્યાશાળાના ઉપાશ્રયમાં પધાર્યા હતાં, ગોચરી આવી ગઇ હતી અને વાપરવાની તૈયારી થઇ ચૂકી હતી ત્યાંતો પૂજ્યશ્રીને યાદ આવ્યું કે કાળુપુર સ્ટેશન પાછળના દેરાસરોમાં દર્શન તો બાકી છે તરત પૂજ્યશ્રી ચાલ્યા પ્રભુને ભેટવા ! અને પ્રભુમિલનની મોંઘેરી પળોમાં સમયનું તો કોઇ બંધન જ ન હોય તેમ બપોરે ૩ વાગે પુનઃ પધારી આયંબિલ કર્યું. વળી એકવાર ૧ કી.મી. દૂર કોઇ દેરાસરમાં સિદ્ધચક્ર પૂજનમાં પધારવા માટે ઉનાળાના દિવસોમાં શ્રાવકો ૧૧ વાગે વિનંતી કરવા આવ્યા ત્યારે ગરમીનો કોઇ વિચાર કર્યા વગર કે અન્યસાધુને મોકલી આપવાને બદલે સ્વયં ૮૬ વર્ષની ઉંમરે ધગધગતા રોડ ઉપર ચાલી પૂજનમાં ગયા અને બપોરે ૧ વાગ્યા બાદ પાછા ફરી આયંબિલ કરેલ. આવાતો અનેકવિધ પ્રસંગો પૂજ્યશ્રીના જીવનના છે. કેટલા લખવા? પ્રાંતે તેઓશ્રીની પાવનીયનિશ્રામાં મારે ભગવતીસૂત્રના યોગોહનનો અવસર અને પદવી થવા પામેલ અને ૧00 મી ઓળીના પારણા બાદ ઓળી કરવામાં આવેલ વિદનો પૂજ્યશ્રીના વાસક્ષેપના પ્રભાવે જ દૂર થવા પામ્યા હતા. આવા અનેક ભવ્ય જીવોની આરાધનાના પાવરહાઉસ સમાન પૂજ્યશ્રીના ચરણોમાં નમસ્તકે કોટી કોટી વંદના... | પ્રાતઃસ્મરણીય, આ કાળના લોખંડી અનુસરણીય મહાપુરુષ, મહાન શાસનપ્રભાવક, ભિષ્મતપસ્વી, અદભુત મનોબળના ધારક, બહારથી કડક અંદરથી મીઠા ટોપરા જેવા, વચનસિદ્ધ મહાત્મા પરમશ્રય મહાનનાચાર્ય સ્વર્ગીય શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજા સાહેબના ગુણગાગને લખતા રોમાંચિત બની રહ્યો છું. મારે તેઓશ્રીનો છેલ્લા ૧૫-૨૦ વર્ષથી ઘણો જ નજીકથી પરિચય હતો. મારા જીવનના અલગ અલગ દિવસો મળી હું પૂજ્યશ્રીની સાથે લગભગ ૬૦ જેટલા દિવસો રહ્યો હોઇશ, પહેલા મેં તેમની કડકાઇ અસહિષ્ણુતાની વાત સાંભળી હતી. તેથી તેમની પાસે રહેવાનો ડર લાગતો હતો. પણ પછી મન મક્કમ કરીને પૂજ્યગુરુદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની ખાસ આજ્ઞા મેળવીને હું પૂજ્યશ્રી સાથે ઘણા દિવસો અમદવાદમાં રહ્યો. છુટો છૂટો પરિચય પણ ઘણો જ થયો. | તેમના પરિચયમાં આવતા જે પ્રસંગો-વાતો-વિચારો મેં જાણ્યા - અનુભવ્યા છે... તે ખુબ જ પ્રામાણિકતાથી મેં અહીં પૂજ્યશ્રીની ભક્તિરૂપે ઉલ્લાસથી લખ્યા છે. ' (૧) એકવાર અમદવાદમાં શુભનક્ષત્ર-મુહૂત પ્રમાણે પૂજ્યશ્રીએ બળબળતા તાપમાં બપોરે ૧૧ વાગે વિહાર કર્યો. બળતા પગે ને પરિષહ સહતાં દોઢ કલાકે ઉપાશ્રયે પધાર્યા. પૂજ્યશ્રીએ પ્રસન્નતાથી બપોરે ત્રણ વાગે આયંબિલ કર્યું... આવું તો ઘણીવાર બન્યું છે. પૂજ્યશ્રીની સહિષ્ણુતા-તપની તિતિક્ષા-પૈર્ય પર હું તો ઓવારી જ ગયો. ધન ધન શાસન મંડન મુનિવરા.. (ર)એકવાર પૂજ્યશ્રી સાથે અમે સાંજે વિહાર કર્યો, અમદાવાદ પાલડી વિસ્તારના કોઇ ઉપાશ્રયમાં આવ્યા, ત્યાં ખબર પડી કે ઉપાશ્રય નીચે-ઉપર છે. અને નીચાના ભાગમાં સાધ્વીજી મહારાજે બિરાજમાન છે. પછી તો પૂજ્યશ્રીને ટ્રસ્ટીઓએ ઘણાં મનાવ્યા-વિનવ્યા, રાતપડી ગઇ હતી, અંધારું થઇ ગયેલુ છતાં ત્યાંથી વિહાર કરી, એક-દોઢ કિલોમીટર આગળના ઉપાશ્રયે આવી રોકાયા. સાધ્વીજી ઉતર્યા હોય તે ઉપાશ્રયમાં ઉપર-નીચે સાધુથી ન રહેવાય, આવી પૂજ્યશ્રીની સંયમચુસ્તતા જોઇને મને પૂજ્યશ્રી પર અપાર માનની લાગણી થઇ. પૂજ્યશ્રી જૈફ ઉમરના હતા છતાં આશ્રિતોની કાળજી માટે અને ખોટું દષ્ટાંત ન બને તે માટે ખુબ સુંદર કાળજી રાખતા. ધન્ય છે પૂજ્યશ્રીના બ્રહ્મચર્યની નવવાડના પ્રેમને. Page #52 -------------------------------------------------------------------------- ________________ (૩) અમદાવાદ-વાસણા વિસ્તારના શેફાલી એપાર્ટમેન્ટમાં | (૫) પૂજ્યશ્રી એવા વચનસિદ્ધ પુરુષ હતા કે તેમની પાસેથી લીધેલા એકવાર પૂજ્યશ્રી અંદરના હોલમાં જાપ કરતા હતા. સમય સવારના મુહૂત અવશ્ય કાર્યસાધક, સફળ સિદ્ધિદાયક બનતા જ પણ અમુક લગભગ ૮ વાગ્યા નો હતો. અમે ત્રણ મુનિ આગળના હોલમાં હતા. અનુભવો પછી હું એ મત પર આવ્યો હતો કે – જો આપણાથી પાળી ત્યારે ત્યાં બે-ત્રણ સાધ્વીજી ભગવંત પધાર્યા. અને બહારથી જ તેમને શકાય તો જ પૂજ્યશ્રી પાસે પ્રવેશ આદિનું મુહૂત માંગવું. કેમ કે એકવાર આગળના જે સ્થળે જવાનું હતું તેની માહિતી પૂછી. અમારા માના એક પૂજ્યશ્રી પાસે મુક્ત માંગીએ અને બપોરના ૧૨ કે ૨ વાગ્યાનું મુત ઉત્તમ તપસ્વી મુનિએ સાધ્વીજીઓને બધી માહિતી આપી. તેઓ તો પૂજ્યશ્રી બતાવે, અને જો તે પાળીએ નહીં તો બહુ જ ચિંતા રહે કે – “ ગયા પાછળથી પૂજ્યશ્રીએ જાપ પૂર્ણ કર્યો.... અને અવાજ પરથી પૂજ્યશ્રીએ આપેલું મુક્ત પાળ્યું- માન્યુ નથી..... તો જરૂર કાંઇ વિન જાણી લીધેલું કે – ‘‘આ મુનિ સાધ્વીજી સાથે વાત કરતાં હતા’’ – તો આવશે- અનિષ્ટ થશે.'' આવો ભય-ડર રહેતો. આવા હતા પૂજ્યશ્રી પૂજ્યશ્રી તે મુનિ ઉપર ખૂબ જ ગુસ્સે ભરાયા, તેમને ખૂબ જ કડવા વેણ વચનસિદ્ધિ પુરુષ. કહ્યા... ખૂબ ખખડાવ્યા. જો કે હું સ્વયં તે વખતે વર્ધમાનવિધાનો જાપ (૬) શાસનમાં, સંધમાં, સમુદાયમાં સાધુ-સાધ્વીજી ભગવંતો કડક કરતો હતો. નહીં તો મેં પોતે જ તે સાધ્વીજી ભગવંતની સાથે માહિતી સંયમ પાળે તે વાતના પૂજ્યશ્રી ખૂબ જ હિમાયતી હતા. તે માટે તેઓ આપવા માટે વાત કરી જ હોત અને તો મારું પણ આવી જ બનત! ભલભલા ધુરંધરોની પણ શેહ-શરમ ન રાખતા. પૂજ્યશ્રીના વર્તન, ક્ષણવાર આપણા મનમાં થઇ જાય છે... આ મુનિનો જરાય દોષ ન વ્યાખ્યાન, બોલમાંથી આ પ્રઘોષ વારંવાર નીકળતો હતો. હતો.... ભૂલા પડેલા સાધ્વીજીઓ ગવ્ય સ્થળ કયાં છે તે સ્વાભાવિક | (૭) પૂજ્યશ્રી સાથે રહેતા મને પૂજ્યશ્રીના અનેક ઉત્તમ વિચારો જ પૂછે છે અને આ મુનિ નીચે જોતાં-સંયમિત દૃષ્ટિપૂર્વક વાર્તાલાપ કરે જાણવા મળ્યા હતા. તેમાનાં કેટલાક અહીં લખી આ શ્રદ્ધાંજલિ લેખ છે. અમે બાજુમાં છીએ, દિવસ છે શેફાલીમાં બાજુમાંજ દેરાસર છે પૂર્ણ કરું છું. તિથિઅંગે જે વિવાદ થતો, તેનાથી જેમ પરમગુરુ તેથી ઘાણી અવર જવર છે. આમાં બીજી કશી જ વાત નથી. છતાં પૂ.આ. વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. નારાજ હતા. તેમ આ પૂજ્યશ્રી આપણા આ વડીલ પૂજ્યશ્રી મુનિને આટલી નિર્દયતા ને કઠોરતાથી પણ ખુબ જ નારાજ હતા અને તેથી જ સંઘની એકતા થાય તે માટે ખખડાવી-ધધડાવી નાંખે છે... આવું તે કેમ ચાલે ? આવું તે કેમ પૂજ્યશ્રીએ અભિગ્રહપૂર્વક આયંબિલનો ભીષ્મતપ આદર્યો હતો અને કહેવાય ? પૂજ્યશ્રી સંયમની બાબતમાં આવા કડક હતો, પણ પછી મને તેમના જ પુણ્યપ્રભાવે સંકલશ્રીસંઘનું સંવત ૨૦૪૪નું સંપૂર્ણ વિચાર આવ્યો કે-આશ્રિતોના ભલા માટે આવી પૂજ્યશ્રીની કડકાઇએ મુનિસંમેલન સફળ બન્યું... ત્યારે પૂજ્યશ્રી ખૂબ જ આનંદિત બન્યા હતા ખરેખર સ્વ-પરના હિતરક્ષા માટે જરૂરી જ ગણાય..... અને સકળ સંધના આદેશથી લગાતાર દશવર્ષથી ચાલતા આયંબિલનું | (૪)કયારેક ગોચરી પૂર્ણ થાય, અમારી-બીજા સાધુઓની ગોચરી પૂજ્યશ્રીએ પારણું કર્યુ હતું. ધન્ય છે સંઘ ઐક્યના ઘડવૈયાને. ચાલતી હોય ત્યારે પૂજ્યશ્રી અમને પોતાની અનુભવની વાતો કહે, કયારેક પરમગુરુદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની લાજે પૂજયશ્રી ofપણી રૉ થી. છતાં dળોશ્રીની સંયa૧૬&ll, વાતો કરે, કયારેક શાસન, સંધ, સમુદાય સંબંધિત વિશિષ્ટ વાતો કહે ત્યારે શાસનપ્રેa1 ગુર્વાજ્ઞાપાલill, licalણી ળિandી, સરળdiદ ખૂબ જ હું પૂજ્યશ્રી ઉપર ઓવારી જતો કે પૂજ્યશ્રી કેટલા પ્રેમાળ છે ! કેટલા યાદ આવે છે. old, ઉdaliા ગુણ ગાવતા ગુણ ગાવે લિજ biણ-ti/ સરળ છે ! નાના બાળકની જેમ હસતા હસતા આશ્રિત મુનિઓને કેવી (Indણી સાથે વિરમું છું. ll vali પૂજયશ્રીell tillશા વિરુધ્ધ siઈ સુંદર માર્મિક વાતો કહે છે ! ધન્ય છે પૂજ્યશ્રીના વાત્સલ્યને! લખાયુ હોય તો ચ્છિાd દુશss. www.melibrary.org Page #53 -------------------------------------------------------------------------- ________________ - અrd-શૌર્યના ગુણાકાર એટલે -- हिमांशुसूरि महाराण साहेब - પ.પૂ. પં. નિપુણચંદ્ર વિ. ગણિત. બૈરહ મ પડશો એવા મુdણો ? SS - પ.પૂ.પં.ગુણાસુંદર વિ.1fણા ) પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ગૃહસ્થાવસ્થાથી જ જાણે જિનશાસનપ્રેમી. પોતાના સાત વર્ષના બાળક ચિનુને એમણે પૂ. ઉપાધ્યાયશ્રી પ્રેમવિજયજી મ. (પછીથી પૂ. આ. શ્રી. વિજય પ્રેમસૂરીશ્વરજી મ.) ને ભણાવવા માટે સોંપેલો. પછીથી બાળવયમાં જ એમણે પુત્રને દીક્ષા આપી. પોતાના ગૃહસ્થાવસ્થાના બંધનોનો ઉકેલ લાવી થોડા જ સમય પછી એમણે ખુદે ચારિત્ર સ્વીકાર્યું. | ચારિત્ર બાદ નિર્મળ ચારિત્ર - નિર્મળ નિર્દોષ ગોચરી-પાણીના ખપી અને એની જબ્બર ગવેષણાની કાળજીવાળા. આયંબિલને તો એમણે જાણે મનગમતો પ્રિય મિત્ર બનાવ્યો, સાથે જ ઉપવાસ અરે ! અરે ! ૨૦-૨૦ ઉપવાસ આદિની પાગ તીવ્રતપસ્યા ખરી જ પૂ. પાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. ઉપર પરમ ઝુકાવવાળા, શ્રી સંઘના જબ્બર હિતચિંતક, અને સંધ એકતા માટે જબ્બર પુરુષાર્થ કરનારા. પ્રભુજીની ભકિત એમની અનેરી ! ગોચરી આવીને પડી હોય – ઠંડી થતી હોય પણ એમણે પ્રભુજીની વિસ્તારથી જ ભક્તિ કરવા ધાર્યું હોય તે કર્યા પછી જ પ્રભુ પાસેથી ખસવાનું. શુભકામમાં એમણે આપેલા શુભ મુહૂર્ત મુજબ કામ કરવામાં આવે તે સંપૂર્ણ સુંદરતારુપ બની જાય. સત્યપ્રિય એ પૂજ્યોએ સત્યના રક્ષણખાતર ઘણા ઘણા આત્મપરાક્રમો કરી બતાવ્યા હતા. આવા મહાપુરુષના ગુણગાન ગાવાનું મારું શું ગજું? એમના પંચાચાર પાલન + પલાવનના જમ્બર સુકૃતની અનુમોદના એ જ મારો નફો.એમનું અનુશાસનઃશિસ્તવ્યવસ્થા ખૂબ કડક પોતાની સાથે રહેલા સેવા કરનાર આશ્રિતની અંજનશલાકા પ્રસંગની એક ભૂલની એમાગે એ આશ્રિતને સરખી શિક્ષા કરેલી પોતાની સેવાની અપેક્ષા કર્યા | વિના જ તો! મારી આજની ઘડી છે રળીયામાગી રે...... મારી આજની ઘડી...... ચતુર્મુખ પરમાત્માની નાણ સમક્ષ જ્યારે સંયમઅંગીકાર વિધિની પ્રદક્ષિણા ચાલતી હતી ત્યારે સતત આ જ ભાવો હૃદયમંદિરમાં ઘુંટાતા હતાં..... | દેવાધિદેવ પરમાત્માનું પરમસાંનિધ્ય, પૂજ્ય ગુરુદેવ સાથે જૈનશાસનના ઘોરતપસ્વી મહાત્માનું સાંનિધ્ય મારા સંયમગ્રહણ અવસરે સોનામાં સુગંધ ભળવા તુલ્ય બન્યું હતું. તે અવસરે આ. હિમાંશુસૂરિ મહારાજ તથા આ. નરરત્નસૂરિ મહારાજ ઉગ્યપૂજ્યોના પવિત્રતમ હસ્તે ક્ષેપ કરાયેલા વાસચૂર્ણ વડે મારું મસ્તક... મારું જીવન પાવન બન્યું હતું.... વડીદીક્ષાપર્યત નિત્ય યોગોદ્રહનક્રિયા – ભિક્ષાચર્યાદિમાં સતત સહાયક બનતા. દીક્ષાના લગભગ ૪ વર્ષ બાદ અચાનક કોઇ પ્રચંડ પુણ્યોદય જાગ્યો અને મારા પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાથી સં. ૨૦૩૬ ના ચાતુમાર્સ પૂર્વે તેઓશ્રીની સેવામાં જવાનો અવસર આવ્યો અને રાજકોટથી માત્ર દોઢ દિવસમાં વાંકાનેર પહોંચ્યો.... ઉભયપૂજ્યોની સેવા પામી મનમયૂર નાચી ઉઠ્યો. ચાતુર્માસના ચારમાસ જોતજોતામાં પસાર થઇ ગયા તે દરમ્યાન અનેક ગુણરત્નોના ભંડાર પૂજ્યોના સાંનિધ્યે મારા વેરાન વનવગડા જેવા જીવનમાં યત્કિંચિત્ ગુણાંકુરોનો પ્રાદુર્ભાવ થવા પામ્યો. ભલભલાના કઠોર હૃદયમાં કણા પેદા કરાવે તેવો સાધ્વાચાર! • સૂઢાગવેષણાપૂર્વકની ૪૨ દોષરહિત શુદ્ધભિક્ષાચર્યા ! • શાસકોSI પદ્ધતિપૂર્વડળી ગોચરી ! • કયાંય ન વાળી ઠગાઇ કૈં વોભાયાણ યુ51 [ગવૃd જોવા of aiળે ! 1997 Hiddl tirgયુઝrd જીdવચર્યા ! • પ્રત-પુસ્તકો વાંચવા લે તો પણ મોરપિંછીથી પૂંજવા પ્રઢજવાળું વા ! biધારું થતાં પૂર્વે કપડાણા બાંધળામાં બાંધી દે ! • ચાહે ૧૫ કિ.મી. નો વિહાર હોય ૐ ૨૦ કિ.મી. નો ! જયણાપાવનાર્થે સૂર્યોદય બાદ જ વિહાર SRવાળો નાગ્રહ ! • વિહારમાં જ જોવા મળે માણસ ! કે જોવા મળે ડ્રાલસ! • વર્ધaliffપળી આયંબિલની જોળીખો દરમ્યાન પણ પંચમી છૉકાદશી- ચતુર્દશી શાદિ પર્વ | તિથિના ઉપવાસો વળી વિશા થાds તપ-તીર્ષstવર્ષaiાન તપના ઉપવાસ તો ખરા જ! માસક્ષાગના પારણે પણ સિદ્ધગિરિની યાત્રા કરી આયંબિલથી પારણું, આવા ઉગ્ર કોટીના તેમના તપને જોઇને પૂજ્યપાદ આ.પ્રેમસૂરિ મહારાજા પણ કહેતા. | ‘જો ક્ષપકશ્રેણીનો કાળ હોત તો હિમાંશુવિજય ક્ષપકશ્રેણી માંડી અવશ્ય કેવળજ્ઞાન પામી જાય એવો ઉગ્રકોટીનો તપ કરે છે.'' i nternational Page #54 -------------------------------------------------------------------------- ________________ એ સૂરિવરે-દર્શન વિરલા પાસે સત્ત્વશાળી એવા હતા કે જે સાધનાયોગ હાથમાં લે તેને સાંગોપાંગ પાર પાડતાં. ૯૯મી વર્ધમાનતપની ઓળીનું પારણું સાણંદમાં કર્યુ અને ૧૦ મી ઓળી કયારે પૂર્ણ થાય ? અને આપણા સાણંદ સંઘને લાભ મળે ? એ માટે ચાતક ડોળે સંધવાળા રાહ જોતા હતા. તેવા સમયે જૈનશાસનમાં અનેકવિધ વાદ-વિવાદ અને વિખવાદોના વંટોળ ચાલતાં હતાં જેથી જે સ્વ. પૂજ્યપાદ આ. પ્રેમસૂરિ મહારાજાના વર્ષો સુધી પડખા સેવ્યા હતા તે મહાપુરુષની શાસનહિત અને સંઘ એકતાની ભાવનાઓને નજર સમક્ષ રાખી પોતાના જીવનની ચરમસાધના કરી લેવા સત્ત્વ અને શૌર્ય ને કામે લગાડ્યું.... શાસનના રગડા-ઝઘડા, ફ્લેશ-કંકાસ, નિંદા-કૂથળી તેમને ખૂબ દઝાડવા લાગ્યા હતાં, તેમાંથી એક વ્યથાની આગ ભભૂકી ઉઠી અને એક ભિષ્મસંકલ્પ દ્વારા જીવનની ઘોર સાધનાનો આરંભ કર્યો અને સો.... બસો...પાંચસો... હજાર.... દોઢ હજાર.... આયંબિલનો તપ થતાં વાયુમંડળમાં તપની અસર થતી જણાય અને રાજનગર મધ્યે ભરાયેલા મુનિસંમેલનમાં મહદ્અંશે સફળતા પ્રાપ્ત થતાં સકળસંઘના ગીતાર્થપૂજ્યોના અતિઆગ્રહથી પારણું કર્યું પરંતુ ઇષ્ટ પરિણામની પ્રાપ્તિ ન જણાતાં થોડા જ વખતમાં પુનઃ આયંબિલની આરાધના માંડી અને લગભગ જીવનના અંતિમ વર્ષો પર્યત તેઓ શાસનમાટે ઝઝુમતા રહ્યા. શા! મહાપુરુપે સtd 1ો શૌર્ય દ્વારા જ બરજરd શામળપ્રમુids Sાર્ય કર્યું છે, જેની જિતાશાના ઇવિકાસણમાં સુવર્ણાક્ષરે નોંધ લેવા યોગ્ય છે. તેઓશ્રીના 11 મહાપુરુષાર્થો શાસનપ્રેaખો sદાપિ વિસરી શકશે નહી. પ્રાંતે તેઓશ્રીએ જીવનના બે આરાધ્યતીર્થોની છેલ્લા વર્ષોમાં સ્પર્શના આરાધના કરી. ગિરનાર ગિરિવરના પરમસાંનિધ્યમાં મહાભયંકર એવી વેદનાઓ વચ્ચે પણ ‘અરિહંત” અને “નેમિનાથ’’નું ધ્યાનરટણ કરતાં કરતાં સકલજીવ રાશિને ખમાવી પરલોકની વાટે પગરવ માંડ્યો.... - પ. પૂ. પં. યશોભૂષા વિ.ગણિT. | ચરમતીર્થપતિ, કરુણાસાગર ભગવાન મહાવીરે સ્થાપેલ શાસનની અવિચ્છિન્ન પરંપરા અનેક સુવિહિત મુનિવરો-સૂરિવરોએ આજદિન સુધી ચલાવી છે. એ અવિચ્છિન્ન પરંપરાને ચલાવવા મુનિવરો-સૂરિવરોએ ભગવાનની આજ્ઞાની સહેજ પણ બાંધછોડ કરી નથી. જરૂર પડે તો પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો છે. પોતાના આચારસંપન્ન જીવનને કયાંય કલંક લગાડવા દીધું નથી. * * પ્રાણ જાય... પણ (a[[વવાવાળું શાસન [HR Reો * * * || હell ૉ મુદ્ધિવરો સુરિવરોના હૃદયll and. * અયોગ્ય એવા બાલચંદ્રને આચાર્ય પદવી ન આપવી એ ગુરુની આજ્ઞા હતી. રાજા અજયપાલે આચાર્ય રામચંદ્રસૂરીશ્વરજીને કહ્યું તમે બાલચંદ્રને આચાર્ય પદવી આપો... ન આપવી હોય તો કડકડતી ઉકળતી તેલની કઢાઇમાં પડી જાવ... રાજાના આ આદેશને બાજુએ રાખી ગુરુ-આજ્ઞાને (અર્થાત્ પ્રભુની આજ્ઞા માથે) હૃદયમાં રાખી મરણને શરણ થયા.... પણ આજ્ઞાનો લોપ ન કર્યો. गुरुणामाज्ञा गरीयसी. HITી તો કંઇ lika||ો- મુળવરો-સૂરિવર શૉ ગવાવાળા શાસળી ધુરાË olીગળ _ધપાવવા જાતળું લદાd ofપી દીધું વર્તમાનકાળે થઇ ગયેલ એક વિરલવિભૂતિ એટલે સંયમમૂર્તિ તપસ્વીસમ્રાટ સૂરિવર હિમાંશુસૂરીશ્વરજી મહારાજ ! પગમાં કાંટો વાગ્યો હોય- અસહ્ય વેદના હોય... શબ્દોથી વેદનાને વ્યક્ત ન કરતાં વ્યકિતના મુખ ઉપર તો કાંઇક અવ્યક્ત ગ્લાનિ જણાઇ આવતી હોય.... પૂજ્યપાદ આચાર્ય ભગવંતના મુખ ઉપર સદા ગ્લાની બેચેની હાસ્ય તો કવચિત્ જોવા મલે.. શેની વ્યથા..? ઘન્ય તેઓશ્રીના સવ In Education અન્ને ક્યૌર્યને લાખ લાખ વંદot. www.inelibrary.org Page #55 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપુરુષ સૂરિવરા - પ.પૂ. પં. મુકિતદર્શન વિ.ગણિT. વર્તમાન શાસનની, સંઘની દુર્દશા, છિન્નભિન્નતા અને એક વાક્યતાનો અભાવ - આ બધી વાતોનું અસહ્ય દુ:ખ.. અને તેની ગ્લાનિ, બેચેની ? | શું કરવું ? ભગવાનના શાસનની એકતા માટે ? શ્રી સંઘને એક સંઘાચાર્ય મલે .. વર્તમાનમાં સાધુ-સાધ્વીના સંયમની શુદ્ધિ માટે ? અને એ એક દઢ સંકલ્પ સાથે પોતાની કાયાનું બલિદાન ! | 'આજીવન આયંબિલ કરવાની ભીષ્મ પ્રતિજ્ઞા કરી. કાયા તો વયથી વૃદ્ધ હતી, દીર્ધ તપશ્ચર્યાથી શરીર પણ ટીકાઠીક દુર્બલ પડી ચુકેલ ! છતાંય પ્રભુશાસન પ્રત્યેનો અવિહડ રાગ ! શ્રી સંઘ પ્રત્યે બહુમાન ! એ હૃદયમાં સ્પષ્ટ જણાઇ આવતું. 'સ્વસમુદાય-પરસમુદાયના મહાત્માઓ સાથે ચર્ચા-વિમર્શ પાણ કરતાં પોતાના વિચારો સ્પષ્ટ જણાવતા... આ હતું સૂરિવરનું શાસન-સંઘ પ્રત્યેનું બહુમાન ! 'તો વળી જીવનમાં તપ-સંયમની, પ્રભુ ભકિતની આંતરિક આરાધના પણ શબ્દોથી શું વર્ણવવી ? પૂર્વ-ભવની આરાધના-સાધના કરીને આવેલા ... આથી, સંસારથી વિરકત! પણ ન છૂટકે સંસારમાં પડવું પડ્યું ! કેમ છુટવું એ માટે સતત વિચારતા, એ માટે નાના પુત્રને આગળ કર્યો..... બાલવયે જ ખાનગી દીક્ષા અપાવી દીધી! પુત્ર પાર વિનયી-વિવેકી વડીલો પ્રત્યેની અત્યંત આદર ભાવના ભક્તિબહુમાન ધરાવતા પૂજ્યોના હૃદયમાં વસી ગયા ! અને એ બની ગયા આચાર્ય નરરત્નસૂરીશ્વરજી મહારાજા ! [ સંસારની આંટીઘૂંટીથી છૂટી પૂજ્યશ્રીએ દીક્ષા લીધી પૂ. દાનસૂરિજી મ.સા., પૂ. પ્રેમસૂરિજી મ.સા. આદિ પૂજ્યોની સેવા ભકિત, આદિ કરવા દ્વારા કૃપાપાત્ર બન્યા. આયંબિલનો અભ્યાસ જીવનમાં નહીં, છતાં પુરુષાર્થ કર્યો... પૃથે સાથઆપ્યો... અને એ રીતે અનેકવિધ તપશ્ચર્યા કરવા દ્વારા તપસ્વીસમ્રાટ બની ગયા ! ડજ્ઞવડ નવળથબનું, યકૃત્રિમ પૂદ્ધપષ્ટક્સ... દેહને દુઃખ અને શરીર સાથે યુદ્ધ કરવા દ્વારા કાયાની માયા ઉતારી શરીરથી સદા જાણે અળગા ! તપના દૂષણ ક્રોધને તો પ્રથમથી જ હણી નાખેલ, સદા શાંત-પ્રશાંત-સમતાને ધરતા. આવા સૂરિવર પાસે લીધેલા પચ્ચકખાણ સરળતાથી સફળ થતા કદિ તપ નહી કરનારા અનેક તપ કરતા થઇ ગયા.. પૂ. દાનસૂરીશ્વરજી મ.સા. પાસે અભ્યાસ કરેલ, જ્યોતિષમાં તેઓશ્રીની માસ્ટરી હતી... તેઓશ્રીનું આપેલ મુહૂર્ત અમોઘ બનતું સિદ્ધિને આપતું. સ્વ. પૂજ્યપાદશ્રી આચાર્ય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાનું જીવન ત્યાગમય, તપોમય, સંયમમય અને દઢસંકલ્પમય હતું. લોખંડી મનોબળ હતું જેથી જે કાર્ય હાથમાં લે તે સિદ્ધ કરીને જ રહેતા હતા. શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘમાંથી કલેશ-કલહ-વૈમનસ્ય-ઇર્ષ્યાનિંદા-વેર-ઝેર દૂર થાય તેમજ મૈત્રી-પ્રેમ-વાત્સલ્ય અને શાંતિસમાધિ સ્થપાય તે માટે તેઓશ્રીએ કરેલ અભિગ્રહ અને હજારોની સંખ્યામાં કરેલ આયંબિલ તપ અનુમોદનીય અને પ્રશંસનીય હતા. આપણને સૌને તેવું જીવન જીવવાની પ્રેરણા મળે એજ એક શાસનદેવને પ્રાર્થના... For bewete Secor Use Druty www.h ry.org Page #56 -------------------------------------------------------------------------- ________________ GREATER THAN THE Suri Raj - A rare personality! Although, my effort to eulogize his Holiness at this point would be as same as to place a drop in! We were under the brilliance of the front of an ocean. Because Mahatapasvi (Great parasolic-shadow of His Grandness, It was a abode of penances) muni Sri Hemavallabha precious opportunity which when His Vijayji has widely experienced - during the remarkable noble virtues like vigilance, firm golden years of servitude in the pious proximity of adherence to conducts, devotion towards The Tapasvisamrat (the paramount sovereign Supreme soul, thirst for knowledge and many amongst all tapasvis) : (late) Revered Acharya others were evidenty experienced. Bhagawant Sri Himansusuriswarji Maharaj, while His Vigilance, right uptill the last aged years being intently engrossed into an incessant and also, was much enough to put a young lad of 32 unparallel attendance with an extra-ordinary into a shameful position, Never feeling haste or earnest loyalty towards His Magesty- the sea of even eagerness for taking Gochari (food), innumberabl jewels in the form of sublime merits many a times, because of being immersed in His Royalty, Suri Raj! What am I to praise them in some Gyan -Gosthi (academic conversation), presence of him? the gochari remained lying for hours-but he felt Then also. "GH-1 L 44.1, PLAGO SOL' not even a slightest of hurry! with these words floating in front of my mind, I'm And in conduct... even at the advanced urged to express a bit about the Great age, he would strictly deny to do vasanikshepa Grandeour - as the quotation conveys an (casting sandalwood - powder on others head ascertainment of a manifestation of the lofty and thereby giving benedictions ) on the qualities in ourselves too, when we applaud the females of any age group with their uncladded excellence of such elevated ones! head. Think of the awareness in even such His Highness, a matchless devotee, were minor occurances ! shining alike the sun, in the sky of Jinasasana. Just The Neminathdada, adorning the holywithin a year prior to His passing away, I along peak of Girnarji, were established very well in with my Great preceptor (gurudeva) Diksa- his deep-heart. Every morning, he used to danesvari (one excellent in granting initiation) Perform Chaityavandan (a ritual of paying Revered Acharya Sri Gunaratnasurisvarji homage to Gods) being wholly absorbed in it, Maharaj saheb then accompanied by His 49 with utmost repose. He never resorted to any disciples, happened to stay in His vicinity, for a kind of expediation in worshipping, praying and few days at Junagadh, Those days are any other contemplating activities. Our head unforgetable! but-naturally bows on seeing such type of adoration of The Almighty Emancipated souls. GREATEST GREAT !!! -PANYAS PUNYA RATNA V. - PANYAS YASHO RATNA V. Page #57 -------------------------------------------------------------------------- ________________ A rare personality Some decisive discussions on the third part of Nisitha sutra (one of the six confidential Agama doctrines) and particularly about Paryusana sutra therein, took place with His Dignity, then. We have highly astonished to note out in him a sharp memory-power pushed up by longing for learning and the same boosted-up by the former. Some required books, not available there, were fetched all-long from Ahmedabad, within a day or two and with all patience the deliberation continued. On this occasion, by observing the severe attachment with swadhyay (studying) I was much delighted as well as still more respect arose for His Glory, in my inner-heart. From Junagadh, we were planning to go for pilgrimages towards Una & Ajara, On inquiring about the routes and other informations, we amazingly came to know that He had every details on his lips. Indeed, such an incomparable recollection ability and the smooth functioning of all the senses at this ripen age, was nothing other than the consequence of some distinctive Punyanuban-dhipunya (moral-merit - resulting in a serial of moral - merits). Anyhow, all this is nothing more than showing the measurements of sky by streching the hands at a full legnth. Afterall, who is competent enough to picturize an invaluable wealth of Kalikal (the worse age)? Today also people are inspired by His glittering asceticism studded by sparkling attributes like nirdosa charya (acceptance of intakes faultlessly). penances, swadhyaya, forbearance, humbleness, abondonment, strictness in keeping up Jinagna, prudence, surrenderness, modesty. Co-operative nature, tenderness, affection and a lot more, woven into each and every sections of His soul. By practicing hard-penances for the sake of'unity of Sri sangha' His Eminence did a wonderful wonder! We surely get instigation on being conversant withall these in His life. As it is said - "Lives of Great men, all remind us, we can make our lives sublime , And departing leave behind us, Footprints on the sands of time !" Overhere, I cannot forget to remember muniraj Sri Hemavallabh vijayjl who became as intimate as His shadow. Suriraj and Muniraj were, as if, 'Made for each other'. Carrying on a constant and a complete service, he gave the most comforts to the venerable saint and above all, his illustrious servitude was not, however, lacking the company of fuff penances, and studies and tranquility and many more marvellous interior purities. He has gained the essence of an ascetic life. I lift up my pen, with a hope, a wish, a pray that even myself may become the master of such magnificient magestic merits like His Holiness and soon reach the final Beatitude !!" Micchami Dukkadam "For Anything written against 'Taraka Jinagna'. A rare personality becaliu his Page #58 -------------------------------------------------------------------------- ________________ શબ્દોમાં સમાય નહિ એવો તું મહાન ! - પ.પૂ. પં. અક્ષયબોધિ મ.સા. તપસ્વીસમ્રાટના વિરાટ વ્યક્તિત્વનું વર્ણન કરવા માટે શબ્દો જ નહિ શાસ્ત્રો પાગ ઓછા પડે.... મને પૂજ્યશ્રીની સાથે થોડો સમય રહેવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયેલું ખૂબ જ નજીકથી - પૂજ્યશ્રી એમના જીવનને જોયેલું છે. એમના પ્રત્યેક ચારોમાં સંયમનો શ્રોત વહેતો હતો. એમની પ્રત્યેક નો ઉગ્ર તપની સાથે ક્રિયામાં જિનાજ્ઞાના દર્શન થતાં હતાં. એમનું જીવન જીવંતશાસ્ત્ર હતું. એમના વિરાટ વ્યક્તિત્વનું ત્યાગ અને નિર્દોષ ગોચરીનો વર્ણન કરવાની તાકાત મારામાં નથી માત્ર આછેરી એક ઝલક જ જોઇએ. આગ્રહ પણ એટલો જ હતો. ' જેવો ઉગ્ર તપ એવો જ ઉચ્ચે જ૫. પૂજ્યશ્રી જાપ કરતા હોય ત્યારે ધણીવાર એમના મુખે પૂજ્યશ્રી કહેતા, તપના પારણે પર સૂરજ જેવું તેજ અને કમળ જેવી સુગંધ મને જોવા ને માણવા મળી છે. વિગઇના ભોજન અને દોષિત આહાર તપના આટલા તપસ્વી અને દીર્ધસંયમી સાથે પ્રભુભક્તિ પાગ અભુત હતી. જિનમંદિરમાં જાય પાગ્યને બાળી નાંખે છે. આંધળી દળે અને કુતરી પછી બધું ભૂલી જાય. ગિરિરાજ અને ગિરનાર બંને તીર્થ પર શ્રધ્ધા ગજબ હતી. એકવાર ચાટે એવો તાલ થાય માટે જ આયંબિલમાં પણ અમદાવાદ શાંતિનગરમાં મહાપૂજા હતી. એમાં શ્રી શત્રુંજ્ય મહાતીર્થની રચના કરી હતી. આયંબિલખાતાના દોષિત ગરમા-ગરમ દ્રવ્યને બદલે લગભગ ઘરના શ્રી શત્રુંજયતીર્થની રચના જોતા પૂજ્યશ્રીએ તો જાણે સાક્ષાત્ સિધ્ધગિરિ પહોંચી ગયા હોય તેવા નિર્દોષ ખાખરા ને ભાત પર જ આયંબિલ કરતા. નાદુરસ્ત તબિયત કે ઉપવાસના પાર ભાવથી રચના સન્મુખ પાંચ ચૈત્યવંદન કર્યા. પૂજ્યશ્રીની આવી ઉત્કટ તીર્થશ્રધ્ધા જોઈ મારું અંતર આયંબિલમાં પગ ગોચરી તો નિર્દોષ જ વાપરતા. આશ્રિતોમાં કોઇ નબળા શરીરવાળા વિગઈન ભાવથી ઝૂકી ગયું. ભોજન કરે તો પણ કયારેય એના પર તિરસ્કાર નહીં અને કયારેક એણે કરેલા નાનકડા તપની પૂજ્યશ્રી એક સારા જ્યોતિષી પણ હતા. ઘણીવાર બીજા જ્યોતિષને એમના મુહૂર્ત માટે ભરપૂર અનુમોદના પણ એટલા જ અહોભાવથી કરતાં. શંકા જાગે પણ પૂજ્યશ્રીનું વચન જ એક શ્રેષ્ઠ મુહૂર્ત બની જતું. એમની ‘ના’ પર શ્રેષ્ઠ મુહૂર્તમાં અજબગજબની પરમાત્માભકિત, એકવાર દેરાસરમાં ગયા એટલે હવે કયારે પાછા ફરશે તેને પણ કરેલું કાર્ય કયારેય સફળ ન થતું જયારે વગર મુહૂર્ત એમના શબ્દો પર કરેલું કાર્ય કયારેય નિષ્ફળ કોઇ સમયમર્યાદા નહીં ! કે ન વાપરવાની કોઇ ચિંતા! પ્રભુભક્તિરસથી પોતાના ભૂખ તરસ પૂર ને જતું. એક પ્રવચનકાર આચાર્યશ્રીને પૂજ્યશ્રીને વંદન કરી અમદાવાદથી વિહારની અનુમતિ માંગી. | આવા વાત્સલ્યપૂર્ણ, પ્રભુભક્ત, જિનાજ્ઞાપાલક, ઘોરતપસ્વી, નિઃસ્પૃહી, બ્રહ્મચર્યનિક પૂજ્યશ્રીએ ૧૫ દિવસ પછી જવા કહ્યું.પણ એટલી ધીરજ આચાર્યશ્રીને નહોતી માટે પૂજ્યશ્રીને પૂજ્ય આચાર્ય ભગવંત આપણી સાથે આજે સાક્ષાત્ દેહે હાજર ન હોવા છતાં આજે પણ તેમના વંદન કરી તેઓ નીકળ્યા રસ્તામાં એક મહાત્માનો ઘડો ફૂટયો, છતાં આગળ વધ્યા. ત્યાં એક | નામ સ્મરણપૂર્ગક કરવામાં આવતી તપ-આરાધના નિર્વિને પાર પડવાના સેંકડો પ્રસંગો આ મહાત્માને એક્સીડન્ટ થયો. પૂજ્યશ્રીના શબ્દો યાદ આવી ગયા. ફરી અમદાવાદ પાછા આવી પણ મોજુદ છે. તેઓશ્રીના જીવનબાગમાં ખીલેલા અનેક ગુણપુષ્પોમાંથી એકાદ પુષ્પ આપાગ પૂજ્યશ્રી પાસે ક્ષમા માંગી ૧૫ દિવસ બાદ પૂજ્યકી.!આપેલ મુહૂર્ત નિર્વિદને વિહાર કર્યો. જીવનમાં પણ ખીલે તો આપણો પણ જન્મસફળ થયો જાણવો. દતા. Fપર Page #59 -------------------------------------------------------------------------- ________________ 'વચનસિધ પાથ... – ૫.૫ ૫. મહાબોથિવિજયજી મ.સા. મેં બારસને બદલે તેરસથી ઓળી ઉપાડવાનો નિર્ણય લઇ લીધો પૂજ્યશ્રીની પાસે ખુલાસો કર્યા વગર મેં ઓળી ચાલુ કરી. પ્રાયઃ એકાવનમી કે બાવનમી ઓળી હતી. ૪૫ દિવસ તો બહુ વ્યવસ્થિત ગયા. શંખેશ્વરથી વિહાર કરી પાછા અમદાવાદ પણ આવી ગયા. ઓળીને હવે એક જ સપ્તાહ બાકી હતો. અને અચાનક સ્વાથ્ય અસ્વસ્થથયું. ન ઉઠાય, ન બેસાય, વગર વિહારે આખા શરીરે અશકિત વર્તાય, કાંઇ ચેન ન પડે. એક વખત તો પારણું કરી લેવાનો વિચાર આવી ગયો. સેંટુરીની નજીક આવેલો બેટ્સમેન ૯૨ રને આઉટ થઇ જાય એવી મારી હાલત હતી. એ વખતે પૂજ્યશ્રી અમદવાદમાં કયાંક અન્યત્ર હતા. મારા ગુરુદેવશ્રીને મેં વાત કરી. થોડીક તબીબી સહાય લઇને પણ ઓળી પૂરી કરવાનું નક્કી થયું. એ સપ્તાહમાં સંથારામાં આરામ કરતા કરતા હું સતત વિચારતો રહ્યો, આત્મનિરીક્ષણ કરતો રહ્યો. સાવ સાજો-સારો હતો, આયંબિલ પણ વ્યવસ્થિત ચાલતા હતા. છતાં ગરબડ કેમ થઇ ? અને એક દિવસ મને સૂતા સૂતા મારા જ પ્રશ્નનો જવાબ જડી ગયો. | જવાબ હતો પૂજ્યશ્રીના વચનનું ઉલ્લંઘન ! પૂજ્યશ્રીએ આપેલા મુહૂર્તની અવગણના કરી બીજા દિવસથી ઓળી તો ચાલુ કરી દીધી, પણ આ ઓળીએ છેલ્લે છેલ્લે મને ધોળે દિવસે તારા દેખાડી દીધા. તે દિવસથી મનમાં ગાંઠવાળી કે પૂજ્યશ્રીએ આપેલા મુહૂર્તને કયારેય ઉલ્લંઘવું નહિ એ પછી શાંતિનગર અમદાવાદના ચાતુર્માસમાં પૂજ્યશ્રીના આશીર્વાદ સાથે, પૂજ્યશ્રીએ આપેલા મુહુર્ત અનુસાર ૫૩મી ઓળીનો પ્રારંભ કર્યો..... ઓળીના છેક છેલ્લા દિવસ સુધી બધા જ યોગોમાં અપ્રમત્તતા જળવાઇ રહી. પૂજ્યશ્રીની વચનસિદ્ધિનો જાણે સાક્ષાત્ અનુભવ થયો. મારી જેમ ઘણાને પૂજ્યશ્રીની વચનસિદ્ધિનો અનુભવ છે. - વચનસિદ્ધ પૂજયશ્રીના ચરણોમાં કોટિશઃ વંદના. - પૂજ્યપાદ તપસ્વીસમ્રાટ આચાર્ય દેવશ્રીમદ્વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં અમારા ગુરુદેવશ્રી પૂ. આ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાથે વિ. સં. ૨૦૪૭ તથા વિ.સ. ૨૦૪૮ એમ બે ચાતુર્માસ કરવાનો મોકો મળ્યો હતો. - પૂજ્યશ્રીના તપ-જપ, જ્ઞાન-ધ્યાન, સંયમ-નિયમ વગેરે નજીકથી જોવા મળ્યા.... પૂજ્યશ્રીનો સંયમવૈભવ આત્માને સ્પર્શજાય તેવો હતો. e અહીં પૂજ્યશ્રીના વિવિધયોગોની વાત ન કરતા એ મહાપુરુષની વચનસિદ્ધિની વાત કરવી છે. પૂજ્યશ્રી જ્યોતિર્વિદ હતા. ખૂબ જ બારીકાઇથી મુહર્તા જોતા. ઘણીવાર કલાકો - સુધી તેઓશ્રીને પંચાંગના પાના ફેરવતા અમે જોયા છે. વેઢા પર આંગળીઓ ફરતી જાય અને પંચાંગના પાના ફરતા જાય. | વાસણા-અમદાવાદના ચાતુર્માસ પછી શંખેશ્વરજીનો છ'રીપાળતો સંઘ નીકળ્યો. શંખેશ્વર મહાતીર્થમાં થોડા દિવસની સ્થિરતા હતી. મને વર્ધમાન તપની ઓળી કરવાની ભાવના થઇ મેં પૂજ્યશ્રી પાસે મુહૂર્ત માંગ્યું. માગસર સુદ ૧૨નું મુહૂર્ત પૂજ્યશ્રીએ આપ્યું મૌનએકાદશીના ઉપવાસ ઉપર જ આયંબિલ આવતું હોઇ હું જરા ઢીલો પડ્યો. મનોમન ersonal Use Only www.sainelibrary.org v૩ Page #60 -------------------------------------------------------------------------- ________________ વચનસિદ્ધિ અદભુત હતી. અમારે અમદાવાદથી મુંબઇનો વિહાર હતો. પૂજ્યશ્રી શ્રી દશવૈકાલિકસૂત્રમાં અહિંસા, સંયમ-તપ સ્વરાપ ધર્મને ઉત્કૃષ્ટ મંગળ અમદાવાદ વાસાણામાં બિરાજમાન હતો. પૂજ્યશ્રીને ભાવથી-ભકિતથી વંદના કરીને મેં તરીકે બતાવાયો છે. આ ત્રાગેનો ત્રિવેણી સંગમ પૂ.પાદ આચાર્યદેવેશ શ્રીમદ્ | વર્ધમાન આયંબિલની ઓળી નિર્વિદને પાર્ગ થાય એ માટે આશીર્વાદ માગ્યા, પૂજ્યશ્રીએ દિલા વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજમાં જોવા મળતો હતો. અહિંસાધર્મનું પાલન દઇને તે આપ્યા. પૂજ્યોની કૃપાથી ૧૦૮ ઓળી નિવિદને પૂર્ણ થઇ.. ખુબ સુંદર હતું. શાસ્ત્રમાં બતાવેલ-જયં ચ - જયં ચિઠે આદિ' ઉક્તિને | ભગવાનશ્રી જિનેશ્વરદેવ પાગ જેમને પ્રણામ કરીને પ્રવચન ફરમાવતા હતા એ શ્રીસંધા સાર્થક કરતં જીવન જોવા મળતું હતું. સાબરમતી-તપોવનની અંજનશલાકા ઉપર પૂજ્યશ્રીને અપાર પ્રેમ હતો. શ્રીસંઘની શાંતિ-એકતા-ઉન્નતિ માટે જીવનભર , પ્રસંગે જતી વખતે વિહારમાં અમો પૂજ્યોની સાથે જ હતા, જપ વગેરેની નિત્ય આયંબિલનો તપ કરવાનો ઘોર અભિગ્રહ કર્યો હતો અને એનું સુંદર પાલન કરેલું. સાધના પૂર્ણ કર્યા બાદ અજવાળું થયા પછી સવારે વિહાર કરતાં હતાં. પાલીતાણા બંગલોર ભવનમાં શ્રી સિદ્ધાચલજીની નવ્વાણું યાત્રા કરવાના પ્રસંગે | સંયમ પાલનમાં પાગ ચરતતા ધાણી ! +-૩ વર્ષની જેમ વય સુધી સંપાઈ પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં મારે રહેવાનું થયું તે વખતે પહજ્યશ્રીની જિનેશ્વરભક્તિ છે ! જીવનમાં વિહાર પગપાળા ચાલીને જ કર્યા. પૂજ્યશ્રીનું મનોબળ લોખંડી હતું. મનોબળ આદિના દર્શન થયા. જાત પ્રત્યે કઠોરતાવાળા હતા. શરીરની સુખશીલતા કયાંય ન પોષાય તે માટે સતત - પૂજ્યશ્રીની ઉંમરને કારણે એમને શ્રી સિદ્ધાચલજી ગિરિરાજની યાત્રા કરવામાં ચડતાં જ જાગૃતિવાળા હતા. અપ્રમત્તતા પૂજ્યશ્રીની અજબ હતી. સતત ઉગ્ર આયંબિલ, ત્રણ કલાક થાય. ઉપર ચડ્યા બાદ પરમાત્માની ભક્તિ કરી દાદાનો દરબાર છોડે, પણ તપના તપસ્વી હતાં. છતાં પણ બાહ્યતપની સાથે સતત અત્યંતર તપમાં પાગ | | ભક્તહૃદય દાદાને છોડવા તૈયાર શાનું થાય ? અને એટલે જ આવી આવન-જાવન ૨ ૩ જાગૃતિવાળા હતા. પૂજ્યશ્રીના હાથમાં લગભગ સાંજના ર્યાસ્ત સુધી શાસ્ત્રના , વખત થઇ જાય. દીલ ભરીને પ્રભુ ભક્તિ કર્યા બાદ સાંજે નિરાંતે ગિરિરાજથી નીચે ઉતરી પાના હોય, એમનું વાંચન ચાલ્યા કરતું હોય. સંયમની નિર્દોષ ચર્યાના પૂજ્યશ્રી - પૂજ્યશ્રીના જીવનમાં અપ્રમત્તતા સ્પષ્ટ જણાતી હતી. નિયમિત જપ-સ્વાધ્યાય -વાંચનઆગ્રહી હતા. વિહાર આદિમાં પણ ગોચરી - પાણી નિર્દોષની ગવેષાગા ખૂબ જિનેશ્વર ભક્તિની મન્નતો પણ ગજબની ! “ ઉત્તમના ગુણગાવતાં ગુગ આવે નિજ અંગ જ ભારી અને તેથી જ ઘણીવાર આયંબિલ સાંજે પાગ કરતાં. આયંબિલ માં જે " એ શાસ્ત્રવચન અનુસાર પૂજ્યશ્રી જેવી અહિંસા-તપ-સંયમની દઢધાર્મિતા આપાણામાં મળે તેનાથી ચલાવી લેવાની વૃતિવાળા હતાં. 'પાગ આવે એ જ પરમ કૃપાનિધાન શ્રી જિનેશ્વરદેવોને પ્રાણામપૂર્વક પ્રાર્થના! તપ- સંયમમૂર્તિ સૂરિદેવ - પ.પૂ. ઘર્મયશ વિ.ગણિવર્ચ Jain Eucation Internatonal For FS FOR Page #61 -------------------------------------------------------------------------- ________________ અપ્રમતભાવું સાધુના કરનાર * *પૂજ્ય સ્વ. તપસ્વીસમ્રાટ હિમાંશુસૂરીશ્વરજી મ. સા.'' '' ' - પ. પૂ. પં. રવિન મ. સા.. જે લાશtidળા ગણવામાં હોંઠ પંખી alsdભાવે પોdiળી શlIRIધontai! વીલ હોય ત્યારે તેમની પ્રસન્નતા જોઇ જુદી જ તરી આવે છે. તેaid of Mદ - પાડ - હા દload છે ! ટાળો નાવે. ] dો પોdifl tflati ltd જ હોય! છે. શોવા છોડ હdી પૂજા +1. તપtdltaiટ શ્રી હિaliણu{/17) al. . છે! જેonૉ £lઠ્ઠા લીધા પછી tualfભાવે હંalણા tina ofી સાધના કરતા હdi. શાસtool| liઠપ્રથાdsarital ll as * *તપપ્રભાવ'' હdl. bioો સાથે પંચારવારનું પરિપાdot પણ જીવંત સુંદર રીd Std1 હdl. a[o dilોશ્રીનો પરિચય ofપ હતો પરંતુ ૨૦3G ali iડીયાદમાં ૪-૫ દિવસ સાથે રહેવાતું થયુ (all alilGil’ કે ‘i5I+ Iણું [૫ Guથી કરતા. ખરેખર ! lણાહારી પદ [ળવવાની કેટલી લંદનીનતા 01ળે સાથે કેવો Holist @ાવ ! જ્ઞાનાચાર: આગમોના અધ્યયન બાબત લોકમાં એવી લગભગ ધારણા હોય છે કે તપસ્વી હોય તેમાં જ્ઞાની તો વિરલા જ હોય. જયારે ૨૦૧૪ માં અમે સાબરમતી ચાતુર્માસમાં હતા અને ‘પૂજ્યશ્રી '' ને નવકાર સંધ - વાસાણામાં વંદના માટે જવાનું થયું તે વખતે તિથિની વાત કરતા તેમાગે નિશીથર્ગિના જે પાઠો દેખાડ્યા ત્યારે જ ખબર પડી કે સાહેબે છેદસૂત્રોનું સારી રીતે અધ્યયન કરેલ છે તે જાણી અમો નત મસ્તક થઇ ગયા. હજૈનાચાર: . દર્શનાચારની શુધ્ધિ અત્યંત વિશુદ્ધ કોટિની હતી. શ્રી શત્રુંજય મહાતીર્થ ૩૦મા ઉપવાસે યાત્રા અને શ્રી ગિરનાર તીર્થે જયાં આવતી ચોવીશીમાં ચોવીશ તીર્થકરોનું નિર્વાણ-કલ્યાણક થશે. તે સ્થાને સહસાવનતીર્થ ભૂમિનો ઉદ્ધાર તથા સિધ્ધાચલ + ગિરનારની કેટલીયે નવ્વાણુ યાત્રા સાથે સેંકડો યાત્રાઓ કરીને દર્શનવિશુદ્ધિ પ્રાપ્ત કરી છે. ચારિત્રાચાર: સાધુથી દિવસે સુવાય નહિં એ નિયમાનુસાર તેઓશ્રી એટલા અપ્રમત્ત હતા કે તેઓશ્રીને કયારેય દિવસે સુતા જોવામાં આવ્યા નથી. તપાસાર: તપાચારની આરાધનામાં સાધિક ત્રણ હજાર ઉપવાસ, રસત્યાગ અને વિગઇત્યાગ કરવા દ્વારા અખંડ ૧૭૫૧ તથા ૪૬૦૧ આયંબિલ સાથે કુલ ૧૧૫00 ઉપરાંત આયંબિલ કર્યા. એકવાર તો ચોમાસાના ૧૨૦ દિવસમાં પ્રાયઃ ૨૦ થી ૨૨ પારણા સિવાય બાકી બધા દિવસો ઉપવાસ કર્યા આમ ! તપધર્મને આત્મસાત્ કર્યો હતો. ભર્યાચાર: વયોવૃધ્ધ, દીર્ધપર્યાયી છતાં કયારેય ડોળીનો ઉપયોગ કરતાં નહિં, ભલે ! એક કલાકમાં એકથી દોઢ કીલોમીટર જ ચલાય છતાં પણ મક્કમતાપૂર્વક ચાલીને જ વિહાર કરવાના આગ્રહી હતા. શાવા ઘૌરવપtવી #ાયાલિયુગવંd c૬ વર્ષની વયૅ #licatiાધના કtdi કરતાં સમાધિપૂર્વક દેહત્યાગ 5 ખાવા IRIધs intuitals alહાપર પળો જતાથી જૈનશાસtળે ઉત્તમ અપ્રમત blicatiળી મોટી ખોટ પડી dલું દુઃખ જ37 થવું પરંતુ તેઓશ્રી જે રીતે તપ-ત્યાગ | ૉ titવાdaiા જીdoણ જીવી ગયા છે blīs tilalધરો માટે શુદ્ધ સાધુજીવન જીવવા માટે પુષ્ટ olionળી. ulal | ofollો ગયા. dtોથી llcohસાd કરેલા ગણોમાંથી વૃકેTad ગુણો all dola|| પણ biાવે છે જ (oiાવના. ' Jain Education Indemnata FOR FIVE Only wwwcarry DE Page #62 -------------------------------------------------------------------------- ________________ તપસ્વી સમ્રાટની તેજસ્વી તવારીખ - પ.પૂ. પં. કલ્યાણબોધિ વિ. If3r... પ.પૂ. આચાર્ય ભગવંતશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ. સા.... નું નામસ્મરણ થતાં જ તપના પ્રચંડ કિરણોથી ઝળઝળતો એક તેજસિતારો સ્મૃતિપથમાં ઉભરાઇ આવે. તપસાધનાના ઐતિહાસિક સુવર્ણપૃષ્ઠ પર જેમણે પોતાનું નામ અગ્રિમ હરોળમાં અંક્તિ કર્યું એ તપસમ્રાટના ચરણોમાં આળોટવાનું પુણ્ય-સૌભાગ્ય મને પુગ્યયોગે પ્રાપ્ત થયું. બે ચાતુર્માસ સાથે રહ્યા. શેષકાળમાં પણ ઘણો ઘણો સહવાસ માણ્યો. દીર્ધ સહવાસ સ્થાનથી તેમના સંયમપૂત જીવનની કંઇક ઝાંખી જાણી માણી તેના સંસ્મરણો આજે પણ સ્મૃતિ પટ ઉપર એવા ને એવા તાજા છે. તેઓ પ્રગટ સંયમમૂર્તિ હતા. ૯૦ વર્ષે પણ તપ અને સંયમનું દિવ્ય તેજ તેમના શરીર ઉપર ઝગારા મારતું હતું અજાણી વ્યકિતને પણ તેમના પ્રથમ દર્શને “આ કોઇ અલૌકિક વ્યક્તિત્વ છે.’’ એવી અનુભૂતિ સહજ થઇ જાય એવું વિરલ તેમનું અભિવ્યકિતત્વ હતું. | સાત દાયકાના સુદીર્ઘ સંયમ પર્યાયમાં કયારેય કોઇપણ પ્રકારના નાના પણ અસંયમનું સેવન તેમણે કર્યું નથી આ પણ તેમની એક મોટી આંતરિક તપશ્ચર્યા કહેવાય. “આહાર એવો ઓડકાર એ કહેવતને રોમમાં વણી લઇ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ દોષિત આહારના એક દાણાનું પણ સેવન ન કરવું, આહાર અંગેની આ કટ્ટર આચારચુસ્તાએ જ તેમના બ્રહ્મતેજને આસમાને ચઢાવ્યું હતું. | તેઓની શાસન પ્રત્યેની દાઝ પણ દાદ માંગી લે તેવી હતી. સંઘ અને શાસનમાં થતાં નાહકના સંઘર્ષોથી તેઓ અત્યંત અને સાચા અર્થમાં વ્યથિત હતાં. ‘ સંધ એકતા’ ની તીવ્ર ઝંખના તેમના સાડા ત્રણ કરોડ વાડામાં ધાણધાણતી હતી. સંઘની એકતાની કામનાથી જ આવી જૈફ વયે પણ તેમણે આજીવન આયંબિલ તપનો ઘોરાતિઘોર અભિગ્રહ ધારણ કર્યો હતો. જે વયમાં અપવાદિકરુપે શાસ્ત્રકારો દોષિત શીરો ખાવાની પણ છૂટ આપે છે એ વયમાં વગર દાંતે લુખો આહાર વાપરવો અને પચાવવો એ એક કલ્પી ન શકાય એવી તેમની કઠિન સાધના હતી. વિશેષતા તો તે કહી શકાય કે આવો ઘોર અભિગ્રહ લઇને લગભગ જીવનભર તેમણે પાળીને બતાવ્યો પાછલી પેઢી માટે સૈકાઓ સુધી જીવંત રહે તેવું સપનું આલંબન પુરું પાડી જબરજસ્ત પુણ્ય ઉપાર્જન કર્યું. અનેક આંતરગુણોથી છલકતા તેમના સંયમજીવનના બાહ્ય પાયારૂપ મુખ્ય ચાર ગુણો હતાં. (૧) તપપ્રેમ (૨). સંયમપ્રેમ (૩) સ્વાધ્યાયપ્રેમ અને (૪) સંધ એકતાનો પ્રેમ.. ઘોર તપ-સંયમની સાધનાના પ્રભાવે તેમના જીવનમાં અનેકાનેક બાહ્ય-અત્યંતર સિદ્ધિઓ સોળે કળાએ ખીલી ઉઠી હતી. તેમના દ્વારા અનેક ચમત્કારો સર્જાતા હતા એમ કહેવા કરતાં તેમનું પુનિત જીવન જ ચમત્કાર સ્વરૂપ હતું .. એમ કહેવું વધુ ઉચિત કહેવાય. | અમદાવાદ રાણીપનું અંજનશલાકા પ્રતિષ્ઠાનું મુહૂર્ત અષાઢ સુદ ૨ નું આવતું હતું. તેમના મોઢામાંથી ૬ મહિના પહેલા જ સહજ શબ્દો સરી પડ્યા કે “અષાઢી બીજના વરસાદ પડે તો? અને ખરેખર અષાઢ સુદ ૧ નાં દિવસે રાત્રે ૧૨ વાગે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. | તપસિદ્ધ સાધકો વચનસિદ્ધ હોય છે. તેમના વચનની પરિપૂર્તિ માટે કુદરતનેય ઝૂકવું પડતું હોય છે. સૃષ્ટિ તેમનો પડતો બોલ ઝીલવા તત્પર હોય છે કેમ નો ઝીલે ? ૯૩ વર્ષની ઉંમરે પણ જેઓ પગપાળાં વિહાર કરતાં હોય ! અસાધ્ય બીમારીમાં પણ દોષિત આહારનો દાણો પણ અડવાની જેમની તૈયારી ન હોય ! શરીરથી ઝૂકી જવા છતાં મનોબળથી જેઓ મકર્મ હોય ! જૈફ વયે પણ લુખ્ખા સુક્કા ખોરાકથી જેઓ જીવન વિતાવતા હોય ! નોખી માટીના આવા અનોખા મહામાનવને કોણન ઝૂકે ? પ૬ Page #63 -------------------------------------------------------------------------- ________________ | સામાન્ય નિયમ એવો જોવા મળે છે કે ઉંમર વધે તેમ શિથિલતા અને પ્રમાદ પણ વધે, પણ તપસમ્રાટે આ ઉક્તિને ખોટી ઠેરવી હતી. ઉંમર વધતા તેમનું શરીરનું તેજ વધતું હતું, તેમનું તપનું સત્ત્વ વધતું હતું અને તેમનો અપ્રમત્તભાવ પણ કૂદકે ને ભૂસકે વધતો હતો. | નિર્દોષ ગોચરીની કટ્ટરતા હોય તેને ગમે તેવા સંયોગોમાં, ગમે ત્યાંથી નિર્દોષ ગોચરી મળી જ જાય. હા! ન મળે તો ઉપવાસાદિ કરવાની તૈયારી હોય તેને જ આવા ચમત્કારો સર્જાય. સવારના રા / ૩ વાગે ઉઠી નિયમિત પણે જાપસાધનામાં લાગી જતા. એક જ બેઠકે ટેકો દીધા વગર ચારથી પાંચ કલાક અખંડ જાપ કરતાં. શરીર પ્રત્યે કૂણી લાગણી કોને ન હોય ? શરીર જ સૌનું અંતિમપ્રિય છે, તેને પંપાળી રાખવાની વૃતિ સૌને સહજ હોય છે. જ્યારે તપસમ્રાટને શરીરનો રસ-કસ કાઢી લેવામાં અને ખૂડદો બોલાવવામાં જ રસ હતો. | | તપસ્વી ઘણા હોય છે પણ તપની સાથે ત્યાગ અને નિર્દોષચર્યાની કટ્ટરતા આ બે મહાન વિશેષતાઓ આવા કોક વિરલામાં જ હોય છે. તેમણે આયંબિલની સાથે ઉપવાસોની સાધના પણ હોલસેલમાં કરેલી છે. લાંબા આયંબિલતપની વચ્ચે વચ્ચે દિવાળી જેવા પર્વમાં કાયમ ક્ઠ - અટ્ઠમ વિ. ની સાધનાઓ સહજતાથી કરી લેતા, ચાલુ અટ્ટમમાં આઠ-દશ કલાકના વિશિષ્ટ જાપ, ધ્યાન, વિ. કરતાં, વરસાદની હેલીઓ વરસતી હોય ત્યારે આયંબિલના બદલે ચોવિહારા ઉપવાસો કરી લેતા. એકદા જમીનમાંથી પ્રતિમાજી નીકળ્યાના સમાચાર મળતા ખુશાલીમાં અટ્ટમનું પચ્ચક્ખાણ કરી લીધું. કદાચ છેલ્લા વર્ષોના ઇતિહાસમાં આવા તપસ્વી થવા એ વિરલ ઘટના કહેવાય. . લુખ્ખા-સુક્કા આંબેલ કરતા, તેય પરિમિત દ્રવ્યથી, તેમાં ય પૂર્ણ નિર્દોષતા તે ય સમયના પ્રતિબંધ વગર બે ત્રણ ચાર પાંચ વાગી જાય તો ય પરવા નહી. આહાર ઠંડો ઠીકરો ને લાકડા જેવો થઇ જાય તેની કોઇ જ ચિંતા નહિ. | | અમદાવાદ વાસણાથી શંખેશ્વરનો છ'રી પાલિત સંઘ સાહેબજીની નિશ્રામાં હતો. અમે સાથે જ હતા. ૮૫ વર્ષની ઉંમરે રોજ ૧૦-૧૨ કી.મી. પગપાળા ચાલતા ૮ વાગે નિકળતા તો ૨-૩-૪ વાગે પહોંચતા. પહોંચતાની સાથે જ સ્કૂલ,મંદિર વિ.ની પરસાળમાં ઢળી પડતા, અડધો કલાક સુધી ઊઠવાના હોશ-કોશ ન રહેતા... થોડો આરામ કરી ૫ વાગે જૈનેતરોના જાડા રોટલા ખાઇને આયંબિલ કરતા... પાંચ વાગ્યા સુધી પાણીનું ટીપું મોઢામાં નાખતાં નહીં. આવી હતી તેમની શરીર પ્રત્યેની કઠોરતા. | તપ્રેમ સાથે સંયમપ્રેમ પણ ગજબનો, ભોજનની જેમ વસ્ત્ર-પાત્રમાં પણ સાદાઇ રાખવી, પ્રભાવક મહાન જૈનાચાર્ય હોવા છતાં મેલા-ઘેલા વસ્ત્ર પહેરવા, ૧૫ દિવસ પહેલાં કાપ ન કાઢવો, દિવસે લગભગ કયારેય સુવાનું નહિ, કારણવગર ટેકો દઈને બેસવુ નહિ, માત્ર કરતા પૂર્વે પ્યાલો અવશ્ય પૂંજવો, બહેનો-સાધ્વીજી સાથે નીચા નેણે કામ પૂરતી વાતો કરવી, સૂર્યાસ્ત પછી કોઇ પણ બહેનોએ વસતિમાં આવવું નહિ, ભક્તો કે ભક્તાણીઓ બનાવવાની ભૂતાવળમાં પડવું નહિ. કપડા વિ. ની કોઇ ટાપ–ટીપ નહિ, વસ્ત્ર પાત્રાદિનો ઉપયોગ કરી પૂરેપૂરો કસ કાઢવો, આશ્રિતોને પણ સંયમયોગો અને નિર્દોષચર્યામાં પ્રવર્તન કરાવવુ, છાપા વિ. વાંચવા નહિ. પૂંજવા પ્રમાર્જવામાં ઉપયોગવંત રહેવું. જાપ સ્વાધ્યાયમાં લીન રહેવું, નીચે જોઇને ચાલવું વૃદ્ધવયે પણ ડોળી કે સ્ટ્રેચરનો ઉપયોગ ન કરવો, ૯૫ વર્ષની ઉંમર સુધી પણ પગપાળા જ વિહાર કરવો. | સંઘમાંથી પાછા વળતા એક દિવસ જયાં જવાનું હતું તે આખું ગામ મુસલમાનોનું હતું. મને વિચાર આવ્યો કે આજે નિર્દોષ ગોચરી કયાંથી મળશે? સાહેબજી શું કરશે ? રસોડાનું દોષિત વાપરવું જ પડશે... વિ. વિ. પણ સવારના જે આગલા ગામમાંથી વિહાર કરીને આવ્યા હતા તે ગામમાંથી સેવક મુનિ ગોચરી સાથે લઇને આવેલા આ જોઇને મને ઘણું તાજુબ થયેલ. Fpc Pop & Penalen પછ Page #64 -------------------------------------------------------------------------- ________________ | સંસારી ભાઇઓ શ્રીમંત હોવા છતાં તેમની પાસે કયારેય કોઇ કિંમતી ચીજ મંગાવવી નહી કે આવી હોય તો વાપરવી નહી, ઘોડામાંથી પુસ્તક લેતા મૂકતાં પંજણી કે મોરપીંછથી ઘોડા અને પુસ્તકનું અવશ્ય પ્રમાર્જન કરવું, પુસ્તકના પાના ફેરવતા પણ મોરપીંછીથી પ્રમાર્જન કરવું, આશ્રિત વર્ગ દ્વારા લેવાયેલ ગોચરી-પાણીમાં વિશેષરૂપે સંયમલક્ષી કાળજી કરવીકરાવવી, કપડા થોડા ફાટતાં સાંધીને વાપરવા, ચાલે ત્યાં સુધી કસ કાઢીને ચલાવવા પણ નવાં કાઢવા નહિ, ઘડપણ અશકિતને કારણે લાંબા વિહારો ન થતા હોવાથી કલાકના ૧/૨ કી.મી. ચાલીને ૨ ૩ કી.મી.ના વિહારો કરી ૨ ૩ દિવસે સામાં સ્થાને પહોંચતા પણ કંટાળી અપવાદિક સાધનોનો ઉપયોગ કરતાં નહિ. કામળી કાળમાં બહાર જવું નહી, અંધારામાં વિહાર કરવો નહિ પુરૂ અજવાળું થયા પછી જ ૭/૮ વાગે વિહાર કરવો. પછી ભલેને ૧૫, ૨૦કી.મી. નો વિહાર હોય કે કાળઝાળ ગરમી હોય ભગવાનની આજ્ઞાનું આચરણ પહેલા. આવી અગણિત ઝીણી-ઝીણી વિશુધ્ધ આચરણાઓમાં તેમનો સંયમપ્રેમજીવતો જાગતો દેખાતો હતો. નજરે નિહાળેલ આ અપ્રમત્ત સંયમચર્યાઓના સંસ્મરણો વાગોળતા આજે ય મસ્તક ઝુકી જાય. આંખો હર્ષના આંસુઓથી છલકાઇ જાય છે. | ઘોર તપ સાથે નિર્મળ અને ઉગ્ર સંયમનો સુમેળ અતિ અતિ દુર્લભ છે ! જે પૂ. હિમાંશુસૂરિજી મ. માં જ્વલંત અને જીવંત હતો. | તપ-સંયમ સાથે સ્વાધ્યાય યોગમાં પણ તેઓ પાછળ ન હતા. આખો દિવસ શાસ્ત્ર વાંચનમાં મગ્ન રહેતા. મોટી વયે પણ સહવર્તીમુનિ હેમવલ્લભ વિ. જેવા મહાત્માઓને “નિશીથસૂત્ર', બૃહત્કલ્પ, યતિજિતકલ્પ વિ. છેદ ગ્રંથોના ૨ રાા કલાક અપ્રમત્તભાવે પાઠ આપતા શાસ્ત્રો કે આજ્ઞા તેમને માટે માત્ર પ્રવચન માટે કે વાતો કરવા માટે કે લોકોને ઉંઠા ભણાવવા માટે ન હતા પણ તેમનું જીવન જ જીવતું જાગતું શાસ્ત્ર હતું. જે વાત શાસ્ત્રમાં આવે તે આચરીને બતાવવાનું અદ્ભુત કૌવત તેમનામાં થાપાના ઓપરેશનના દિવસે પણ એકલો મગના પાણી ઉપર આંબેલ કરવું, ગમે તેવી માંદગીમાં પણ ફટ-જયુસ વિ. દ્રવ્યોનું સેવન હરગીજ કરવાનું જ નહિ, ઉપાશ્રયમાં શ્રાવકો દ્વારા સામે લાવેલી ગોચરી કદાપિ વહોરવી નહિ ઉઘાડા માથાવાળી કે અશિષ્ટ વસ્ત્ર પરિધાન કરેલી બહેનોને વાસક્ષેપ નાખવો નહિ લાઇટની પ્રભા વિ. નો ઉપયોગ કદાપિ કરવો નહિ. પ્રતિક્રમણ ' જેવી ક્રિયા માંડલીમાં જ કરવી, સંસક્ત વસતિમાં ગમે તેવા સંયોગોમાં રહેવું નહિ જરૂર પડે કપડાના હાથે બનાવેલા પાટા પગમાં બાંધવો પણ રેડીમેઇડ મોજા વિ. નો ઉપયોગ કરવો નહિ, હિંસક દવાનો ઉપયોગ કરવો નહિ, સ્વજનો સાથે પણ સંસારની વાતો કયારેય ન કરતાં ધર્મચર્ચાઓ જ કરવી ઓઘા હાથે ટાંકવા, પાત્રા હાથે રંગવા, સાધ્વીજી ભગવંતોને પણ કોઇપણ પ્રકારનું કાર્ય ક્યારેય ભળાવવું નહિ, સ્ત્રી, સાધ્વી પરિચયથી હંમેશા છેટા રહેવું, બિનજરૂરી સંગ્રહ ન કરવો, ગૃહસ્થોના ઘરે ઉપધિ વિ. ના ખોખા રાખવા નહિ, સાથે જે વધારાની ઉપધિ હોય તેનું ચૌદશના દિવસે અવશ્ય પ્રતિલેખન કરવું, પેન ચશ્માની ફ્રેમ વિ. વસ્તુઓ પણ સાદી જ વાપરવી, ઘડીયાળ પણ પાસે રાખી રહી, | દોષિત ગોચરીઓ ન વાપરવી-નાના સાધુએ સાધ્વીજીઓને વાંચના ન આપવી, સાધ્વીજીઓને વિહારાદિમાં સાથે ન રાખવા, એકના એક સાધ્વીજીઓ સાથે કાયમ રહેવું નહિ, પુનઃ પુનઃ ચોમાસા કરવા નહિ, સાધ્વી કે બહેનો સાથે નિકટતા કે વધુ પરિચય કેળવવો નહિ, વિહારમાં રસોડા વિ. ન રાખવા, ફોટાઓ ન પડાવવા, એકાંતમાં અલાયદા રૂમમાં બેસવું નહિ, માણસો મજૂરો રાખવા નહિ, તેમની પાસે કામ કરાવવું નહિ. આ બધી શાસ્ત્રની વાતોને તેમણે માત્ર વાતોનો વિષય ન બનાવતા જીવનમાં આચાર અને અમલરુપે સહજ વણી લીધી હતી. ઉત્તરાધ્યયન સત્રમાં એક શ્લોક આવે છે. भयंता अकरेंता य बंधमोक्खपइण्णिणो । वाया वीरियमेत्तेण समस्स–त्ति अप्पयं ।। જેઓ બંધ-મોક્ષની માત્ર મોટી મોટી વાતો જ કરે છે પણ મોક્ષ માટેના આચરાગો કરતા નથી તેવા વાણીવીર સાધકાભાસો પોતાને મોક્ષમાર્ગ અને મોક્ષ મળી ગયાનું આશ્વાસન પોતાની રીતે માની લે છે, પણ આ તેઓની આત્મવંચના અને ઠગારી ભ્રમણા જ છે. સાઘુ પુન્યનો નહી, નિર્જરાનો અર્થહોય. બાહ્ય વાહ-વાહનો નહી, સંયમનો ખપી હોય.” પ૮ Page #65 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમાં બતાવી છે તે ભગવાનની આજ્ઞા પૂરેપૂરી તપ, સંયમ અને સ્વાધ્યાય સાથે સંધ-એકતાની ભાવના તેમની માનવાની એટલું જ નહિ પણ આજ્ઞાને વધુમાં વધુ ગજબકોટિની હતી. આચારમાં મૂકી આ આજ્ઞાને જીવંત બનાવવી એ | સાણંદમાં અમે સાથે જ હતા. ૧૦ મી ઓળીનું પારણું કરવાનું હિમાંશુસૂરીશ્વરજીનો મુદ્રાલેખ હતો. હતું. પાણ સંધોમાં થતા પરસ્પર સંઘર્ષો અને વૈમનસ્યો જોઇ તેમનું હૃદય પોતાની જાત માટે, પોતાના શરીર માટે અપવાદના વ્યથિત થઇ ગયું હતું. વિવાદાસ્પદ પ્રશ્નોના કારણે થતી શાસનની નામે બધી અનુકૂળતાઓ ભોગવી શાસ્ત્રની હાલી વાતો અપભ્રાજનાઓ તેમના હૃદયને કોરી ખાતી હતી. આ જ વ્યથાની કરનારા વચનવીર, કાયર, તેઓ ન હતા પણ શરીર પ્રત્યે આગમાંથી તેમણે એક ભીષ્મ સંકલ્પ કર્યો કે જયાં સુધી સંધમાં સંપૂર્ણ કલ્પી ન શકાય એવું કઠોર વલણ અપનાવી કટ્ટર, એકતા કે શાંતિ ન થાય ત્યાં સુધી મારે આયંબિલ કરવા.'' આચારસંપન્ન આજ્ઞાપાલક સાધકવીર તેઓ હતા. | અંગ્રેજીમાં એક સુંદર વાક્ય છે કે No personal | આપાગી જાત માટે, ગણ માટે કે સમુદાય માટે consideqation should stand in the way of અનેક અપવાદને સેવનારા આપણે શાસનના performing public duty. જેમને દિલ દઇને સંધ સમાજના મહત્ત્વના પ્રશ્નોને પણ શાસ્ત્રસાપેક્ષ અપવાદને સેવીને કાર્યો કે ઉપકારો કરવા છે તેમાગે વ્યકિતગત વિચારધારા અને સ્વાર્થને ઉકેલવા જોઇએ એવી સ્વ. પૂજ્યપાદ પ્રેમસૂરિ મ. ની ગૌણ કરવા જ પડે. અહીં પણ આવું જ બન્યું. નીતિને તેઓ પણ સંપૂર્ણપણે અનુસરતા. સાહેબજી સંધ એકતાની તીવ્ર શુભ ભાવનામાં તેઓને એવો વિચાર ન આવ્યો સંઘ અને શાસનની સર્વતોવ્યાપી આબાદી ને ઉન્નતિ કે શું જીવનભર આંબેલ થશે ? શરીર કામ આપશે ? કોઇ તકલીફ તો નહી થાય, સંઘમાં સંઘર્ષોના નિવારણ અને શાંતિની પડે ને ? આંબલ તપના માધ્યમે ‘ સંઘ એકતા ” માટે સ્વાર્થ અને શરીરને સ્થાપના થાય એ માટે શાશ્વસાપેક્ષ તમામ માર્ગો કચડી નાખવાની આ ભીષ્મ પ્રતિજ્ઞા હતી. આ શુભપળે લીધેલી પ્રતિજ્ઞા કાઢવાની ક્ષમતા ધરાવનાર ‘ સક્ષમ ગીતાર્થ ' હતા. તેમણે જીવનભર પાળી બતાવી. નિશીથચૂર્ણિ, બૃહકલ્પ જેવા ગૂઢ ગ્રંથો અનેકવાર | mila, 100 ની નોળીનું પારણું બળ શક્યું નાગાળે [15] oriળેલ પરિશીલન કરી આત્મસા કર્યા હતા. ચાલુ રહ્યા. સં. ૨0 30 શી || bખંડ આયંબિલયમા શરૂ થઇ. સં.. | પ્રવચનશકિત પણ હતી જ, માણેકપુર ઘેટી | ૨૦૪૪ માં મહદંશે સંઘ ઑsd1 થતા સંઘના અગ્રણી લાચાલી. જુનાગઢ વિ. સ્થળોએ ચાતુમાર્સ દરમ્યાન ૯૨ ૯૩ વર્ષ આજ્ઞાથી darળા સUગ ૧૭૫૧ શાયંબિલનું રંગેચંગે પારણું થયું. પણ બે ત્રણ કલાક સ્વયં પ્રવચન આપતા. સાંભળનાર | SIRણસર સંઘ ખેંsdોમાં ડિચણ ઉalી ઘll dj થાકે પણ તેઓ થાકતા નહી. આવી સિદ્ધિ અને શકિત જણાતા પાછી ofખંડ માર્યાબિલ તપની સાધના શરૂ કરી જે લગભગ દેવી તત્ત્વોના કૃપાપાત્ર પાસે જ હોવી ઘટે. જીવનના છેડા સુધી ચાલી. તેમનું જીવના જ પ્રવચળ હતું. તેdaછું aiૌન જ alહાળ કમનસીબ કહો કે પુણ્યની કચાશ કહો ... તેમણે સંઘ એકતા માટે ઉપદેશ હતો. તેમનું આચરણ જ જીવંત શાpl હતું. આ ઉંમરે આવો જબરજસ્ત પુરુષાર્થ કર્યો હોવા છતાં કોઇ નકકર, કાચા, પોચા સાધુઓ તેમની સાથે રહી શકતા જ પરિણામ આવ્યું નહીં. છેવટે નિયતિને જ સલામ ભરવી રહી. - નહિ. તેમની સાથે રહેનારાઓ તેમના ઉકવળ તપ એકબાજ વર્ષો સુધી તપસાધના લંબાતી ગઇ. તો બીજીબાજુ, ‘સંઘ એકતા'રૂપ પરિણામની કોઇ શક્યતા જણાતી ન હતી. છતાં તેઓ સંયમને નિહાળી પોતાની મેળે ઘડાઇ જતા. અકળાયા નહી, તેમની ધીરજ ખૂટી નહી. એકતાના પ્રયત્નોમાં હવનમાં ** CHડઘડતું પણ ગજ0ારણ્ય ગાજે ગયd? સાથે રે ?’ એ ન્યાયે તપમાં ઢીલા કે મનના નબળા સાધુઓ પણ હાડકા નાખનાર તત્ત્વો પ્રત્યે પણ અસદ્ભાવ ઉભો કર્યો નહીં. તેઓ કહેતા “પરિણામ આવે કે ન આવે, હું તો મારી આરાધના માટે જ તપ તેમના સાંનિધ્યથી, વાસક્ષેપના પ્રભાવથી, તેમના તપના, આલંબનથી આયંબિલ વિ. તપ ઉપર ચઢી જતા. સાધના કરું છું. ” Anything done for another is done for oneself - આ જ ઉક્તિને તેમણે ચરિતાર્થ કરી હતી. તપસાધનાના દિવ્ય પ્રભાવે તેમનું શરીર જાણે દેવાધિષ્ઠિત હોય તેવું અચૂક લાગતું ૮૦ ૯૦ વર્ષે લુખ્ખો સુક્કો આહાર લેવા છતાં શરીર ગલગોટા જેવું હતું પાંચે ઇન્દ્રિયો સતેજ હતી ટેકા વગર કલાકો સુધી બેસી શકતા હતા. ચશ્મા વગર વાંચી શકતા હતા. દૂર સુદૂરના અવાજો સાંભળી શકતા હતા. | દિવ્ય તપdજના પ્રભાવે છાશsa જેવી લાગતી તેમની મનોકામનામો બ્રિાdદo પૂર્ણ થતી હતી. - જ્યારે સાહેબજી વાસણામાં હતા ત્યારે તેઓ વારંવાર કહેતા કે “મારે પાલીતાણા-ગિરનાર જવું છે.” ત્યારે મને થતું કે “ આ ભવમાં તો સાહેબજીની ઇચ્છા કોઇ કાળે પૂરી થાય તેમ લાગતું નથી. આ ઇચ્છાપૂર્તિ મુશ્કેલ નહી પણ અશક્ય જ છે, કારણ પ0 ડગલા ચાલવામાં જોખો હાંફી જાય છે, વળી જાય છે, પ00 ડી.સી. કેવી રીતે ચાવવાના ? વળી, ડોળી કે પ્રેયરનો ઉપયોગ તો કોઇ કાળો કરવાનો જ 1થી.'' પણ સાહેબજીના દિવ્ય તેજે મારી ભ્રમણાના ભુક્કા બોલાવી દીધા. આ ઉંમરે હજારો આયંબિલની તપશ્ચર્યા સાથે તેઓ અમદાવાદથી પાલીતાણા પાણ પહોંચ્યા અને ગિરનાર પણ પહોંચ્યા. Anything done for another is done for oneself ૫૬ Page #66 -------------------------------------------------------------------------- ________________ સાધુપણામાં પુણ્યની નહી સંયમની કિંમત છે, સંયમ ગયું એટલે સર્વસ્વ ગયું. જેની પાસે સંયમની મૂડી નથી, બ્રહ્મચર્યની શુદ્ધિ નથી તેઓ ભાવપ્રાણ વિહોણા હોઇ જીવતા મડદા બરાબર જ છે. પુણ્યથી બાહ્ય જાહોજલાલીઓ ભલે થાય ! વાહ વાહ ભલે થાય ! પણ પુણ્ય તો વિશ્વાસઘાતી છે પુગ્ય વિભાવદશાની ઉપાધિ છે જ્યારે સંયમ તો આત્માનો અમૂલ્ય ગુણ છે. આત્મામાં સારા સંસ્કારો ઉભા કરી જનમોજનમ સુધારી દેતું કિંમતી રસાયણ છે. સાધુ પુન્યનો નહી, નિર્જરાનો અર્થહોય. બાહ્ય વાહ-વાહનો નહી, સંયમનો ખપી હોય.' કડક અને કઠોર લાગતી આ વાતો ખુબ જ સચોટ છે. જીવનભરની તેમની વિશુદ્ધ સાધના આચરાણાને અનુભવનો આ અર્ક Where there is will, there is wayની ઉકિતને તેમણે ચરિતાર્થ કરી... | આ પાલીતાણા-ગિરનારનો વિહાર પણ આયંબિલ તપવાળા છ'રી પાલિત સંધ સાથે થયો. | બત્રીશ પકવાન ખવડાવવા છતાં સંઘમાં લોકોને ભેગા કરવા | મુશ્કેલ બને છે. ત્યારે સાહેબજીના તપનો ગજબનો પ્રભાવ એ હતો કે લોકો આયંબિલ કરીને પાલીતાણા અને ગિરનારના છ'રી પાલિત સંઘમાં જોડાયા. આયંબિલ તપ માટેના છ'રી પાલિત સંધો પણ છેલ્લા સૈકાની ઐતિહાસિક ઘટના જ કહી શકાય. સાહેબજીના મુખ્ય બે ગુણો દાદ માંગી લે તેવા હતા (૧) સત્ત્વ (૨) મક્કમ મનોબળ.. આ બે ગુણને કારણે તેઓ અશક્ય લાગતી વસ્તુને શક્ય કરી બતાવતા. | તેમના સત્ત્વ અને લોખંડી મનોબળના સૂચક આવા તો ઢગલાબંધ પ્રસંગો છે. આ બધી સાધના સાથે તેમની સંયમનિષ્ઠા અને શાસ્ત્રનિષ્ઠા પણ અવ્વલ કોટિની હતી. શરૂઆતથી જ તેઓ આ. પ્રેમસૂરીશ્વરજી મ. ના સંયમના સંસ્કારનું ધાવણ પી ને ઘડાયા હતાં. પ્રેમસૂરિ મ. ના તેઓ અંગત વિશ્વાસુ અને જમણા હાથજેવા હતાં. અસંયમ વિ. કારણોસર જ્યાં કડક હાથે કામ લેવાનું હોય ત્યાં પ્રેમસૂરિ મ. હેમંતવિજય તથા હિમાંશુવિજયને હવાલો સોંપતા (કારણ પ્રેમસૂરિ મ. અતિ સૌમ્ય પ્રકૃતિના હતા અને કોઇપણ ભોગે અસંયમ ચલાવી લેવા તૈયાર ન હતા.) સૂરજના તાપ જેવી તેમની કડપ જોઇને જ સાધુ ધ્રુજી જતા હતા. ગચ્છ ચલાવવા ભીમ અને કાંત બંને ગુણો જોઇએ. પ્રેમસૂરિ મ. કાંત હતા.. તો હિમાંશુવિજય ભીમ હતા. આ કારણે સૂરિ પ્રેમના ગચ્છનું સંચાલન રૂડીપેરે ચાલતું હતું. સંયમ અને શાસ્ત્રથી વિપરીત બાબતોમાં પૂ. હિમાંશુસૂરિ મ. કોઇ પણ જાતનું Compromise કરતા નહીં. તે માટે ભલભલા મોટા ચમરબંધીઓ કે શાસનપ્રભાવકોની પણ શેહશરમ રાખતા નહી, તેઓ કહેતા કે, શાસ્ત્ર એ માત્ર ઉપદેશનો નહી, આચરણનો પણ વિષય છે. સંયમને ઉજળું કરવા માટે શાસ્ત્રો છે અર્થાત સંયમશુદ્ધિ ન હોય તો શાસ્ત્રો ભણવાનો કે શાસ્ત્રોની મોટી મોટી વાતો કરવાનો કોઈ અર્થ નથી. શ્રી સંઘમાં ઘર ઘરમાં જે સંઘર્ષો અને સંલેશો ઉભા થયા છે. સત્ય-શાસ્ત્ર કે સિદ્ધાંતના નામે ખોટા મતભેદો અને મનભેદો, સંઘભેદો અને શ્રદ્ધાભેદોના જે સર્જન થયા છે યુવાવર્ગ, બોદ્ધિકવર્ગ અને શ્રીમંતવર્ગ આ ક્ષુદ્ર નિમિત્તે સર્જાયેલ સંઘર્ષોથી જે રીતે ધર્મવિમુખ થઇ આડી-અવળો ફંટાઇ રહ્યો છે તેનાથી સાહેબજી અતિ અતિ વ્યથિત હતાં. આ ઝઘડાનો અંત આવે અને સકળ સંઘમાં સંપૂર્ણ એકતાનું વાતાવરણ સર્જાય’’ આ તેમની અદમ્ય ઇચ્છા હતી. આ માટે તેઓ સતત ચિંતિત હતા. દિવસ રાત પ્રયત્નશીલ હતા. જાત પ્રત્યે કઠોર બની જીવનભરનો આયંબિલ ઉગ્ર તપ આ માટે જ કરતાં હતાં. | તેઓ સ્પષ્ટ માનતા કે પાંચમની સંવત્સરી થઇ જાય તો આખો સંધ એક થઇ જાય. ખરતરગચ્છ - અંચલગચ્છ વિ. સાથે પણ સહજ એકતા થઇ જાય. Try om Jan Education international Page #67 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદીના આ મહા ‘તપસમ્રાટ' અને ‘સંયમસમ્રાટ' ના ચરણે ફરી ફરી ભાવભરી વંદના કરી વિમુ છું. ‘સુવિહિત ગુરુની આજ્ઞા એ જ જિનાજ્ઞા છે?’ આમ માનનારા છે બાપ-દીકરાની આ જોડી બેજોડ હતી. બંને સંતો સાક્ષાત્ સંયમપુંજ તેઓ પોતાના પ્રગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ , હતા. હિમાંશુસૂરિ મ. ની પ્રેરણાથી તેમના ગામ માણેકપુરમાં ભવ્ય તીર્થ પોતાની અંતિમ અવસ્થામાં સમુદાયની વ્યવસ્થા માટે નક્કી કરેલ , સંકુલનું સર્જન થયું છે. આજ્ઞાપત્રના સ્વીકાર અને શકય પાલન માટે કોઇની પણ શેહશરમમાં , | મુનિ નિપુણચંદ્રવિજયજી મ., મુનિ હિરણ્યબોધિવિજયજી મ., આવ્યા વિના જીવનભર ઝઝુમ્યા. મુનિ અનંતબોધિ વિજયજી મ., મુનિ ધર્મરક્ષિત વિ., મુનિ કલ્પરક્ષિત આચાર્યપદવી પ્રત્યે નિઃસ્પૃહ તેવા તેઓએ છેવટે ન છૂટકે સૂરિ , વિ.એ તેમની ઘણી સેવાનો લાભ ઉઠાવ્યો હતો. છેલ્લા ૧૩ વર્ષથી મુનિ હેમવલ્લવવિજયજી બેજોડ સેવા કરતાં હતા. સાથે મુનિ નયનરત્નવિજયજી પ્રેમના વાસક્ષેપથી જ આચાર્યપદવી ગ્રહણ કરી. ' તથા મુનિ જ્ઞાનવલ્લભ વિ. એ પણ સુંદર સેવા કરી. આ બધાની શત્રુંજયની તેમણે સેંકડો નહીં પણ હજાર ઉપરાંત યાત્રા કરી હશે , - અનુમોદના પણ કરવી જ રહી. ૯૯ યાત્રાઓ પણ ઘણી કરી... | તેમની તપસાધના તો એટલી ધારદાર હતી કે લીસ્ટ વાંચતા ય ચક્કર શત્રુંજય કરતા પણ ચઢવામાં કઠણ ગિરનારની યાત્રાઓ પણ ઘણી . ૦ આવી જાય. એકવાર તો વિચાર આવી જાય કે શું આ કાળમાં આવા તકલાદી કરા. એકવાર તા ચોવિહાર છઠ ના પારણ આયોબલ કરી ૨૮ દિવસમા , સંધયણવાળા શરીરે આવી ધોરાતિઘોર સાધના શક્ય છે ? માત્ર ગિરનારની ૯૯ યાત્રા કરી. ૧૧,૫૦૦ જેવા આયંબિલો જ નહીં, સાથે હજારો ઉપવાસો, અઠમો – તેમને શત્રુંજય ગિરિરાજ અને ગિરનાર ઉપર બેહદ ભક્તિભાવ અઠાઇઓ, વીશ વીશ ઉપવાસો, માસક્ષમણો, ઉગ્ર વિહારો એ આ હતો. સહસાવનનો જિર્ણોદ્ધાર થતાં અંજનશલાકા-પ્રતિષ્ઠા પ્રસંગ પણ કાળની અજાયબી જ કહેવાય. લોખંડી મનોબળ અને પોલાદી ફેફસા વગર તેઓની પ્રેરણાથી અને તેઓશ્રીની નિશ્રામાં જ થયો હતો. અંજનશલાકા- આવી સાધના અશક્ય છે. ‘ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'' ના બધા પ્રતિષ્ઠા પ્રસંગે પ.પૂ.આ.કલાપૂર્ણ સુ.મ.સા. અને મારા ગુરુદેવશ્રી રેકોર્ડો ફીક્કા પડી જાય એવી તેમની રેકોર્ડબ્રેક સાધના હતી. છેલ્લી સદીનાં પ.પૂ.પં. હેમચંદ્રવિજયજી ગણિવર્ય પણ સાથે જ હતા. તેઓ બેનમૂન ઉત્કૃષ્ટ સંયમી હતા. તપનો મધ્યાહને તપતો આ સૂરજ ઉત્કૃષ્ટ સત્ત્વની જાણે પુરબહારમાં ખીલવટ ના થઇ હોય ! અસ્ત થઇ ગયો પણ તેના અજવાળાં સદાય જનજનના મનમાં પથરાયેલા તેઓની અંતરેચ્છા અંતકાળે ગિરનારની છત્રછાયામાં રહેવાની રહેશે. ઇતિહાસના પૃષ્ઠો પર સુવર્ણ પગલા અંકિત કરનાર આ મહાપુરુષ હતી, કહે છે કે બ્રહ્મચારીનું ચિંતવ્યું કદી ન નિષ્ફળ જાય. કર્મ અને કુદરતે કોઇ કાળે ભૂલાશે નહીં. તેમના અપ્રત્યક્ષ આલંબને પણ અનેક આ અંતરેડછાને માન્ય હો અંત સમયે વિષ્ટ પરિસ્થિતિમાં પણ તેઓ • આત્માઓને સાધનાનું અતૂટ બળ મળતું જ રહેશે. ગિરનારની ગોદમાં પહોંચી ગયા ત્યાં જ તેમનું સમાધિ મૃત્યુ થયું. શ્રી સંઘના " છે. ખરેખર, તેઓ જીવન જીવી ગયા નહી પણ જીવન જીતી ગયા. ગગનમાંથી એક તેજસ્વી તારલો જાણે ખરી પડ્યો. જે સહસાવન પ્રત્યે , નેપોલિયન કહેતો કે “હાડકો થીજવી દે એવી ઠંડી અને પરસેવે રેબઝેબ - થઇ જવાય એવી ગરમીની પરવા કર્યા વગર જે સખત મહેનત કરે છે તેને તેમને અવિહડ રાગ હતો તે જ સહસાવનમાં તેમના દેહની અંતિમવિધિ ૧ | વિજયશ્રી મળે છે.’ થઇ. સાત-સાત દાયકા સુધી તપ-સંયમ-સ્વાધ્યાય-ભક્તિ વિ. તમામ તેઓના સંસારી પગે દીકરા... જેઓ તેમની પૂર્વ દીક્ષિત થયેલાં.... ° એને ૬ દક્ષિત થયેલા.... * ક્ષેત્રે ઉત્કૃષ્ટ કહી શકાય એવો જબરજસ્ત પુરુષાર્થ સાહેબજીએ કર્યો છે. પાછળથી નરરત્નસરિ બન્યા. તેઓ પણ ખરા અર્થમાં નરરત્ન જી હતી. જે માટે જ અતિશયોક્તિ વગર કહી શકાય કે તેઓ જીવન જીતી ગયા. ખૂબ જ વિનીત ખૂબ જ ગુણસભર વ્યકિતત્વ તેમનું હતું. | “માત્ર બોલવાથી જીવન જીવાય છે. બોલેલુ કરીને બતાવવાથી કોઇ કામના, અપેક્ષા તેમને ન હતી માટે જ તેમના સમાધિમૃત્યુ બાદ છે જીવન જીતાય છે.'' વાસાણા ખાતે નરરત્નસૂરિ સ્મૃતિમંદિરનું ભવ્ય સર્જન થતાં તેમનું નામ છે | વીસમી સદીના આ મહાન તપસમ્રાટ’ અને ‘સંયમરામ્રાટ’ ના અમર થઇ ગયું. • ચરણે ફરી ફરી ભાવભરી વંદના કરી વિરમુ છું. www.sainelibrary.org ૬૧ Page #68 -------------------------------------------------------------------------- ________________ - વાત્સલ્યનું વહેતું ઝરણું - પ.પૂ.મુનિ હંસબોધિ વિ.મ.સા. મહાપુરુષોના જીવન હિમશિલા જેવા હોય છે. હિમશિલાનો ૧ ૭ ભાગ દરિયાના પાણીમાં હોય છે, ઉપરની સપાટી જોઇને તેની મોટાઇ માપી. શકાતી નથી. મહાપુરુષોના બાહ્યાચારથી તેમના આંતર વૈભવને માપી શકાતો નથી. બુદ્ધિની ટપટ્ટીથી મહાસાગરનો તાગ પામવા જેવી આ બાલિશતા લાગે છે, પણ લખ્યા વિના રહી શકાતું પણ નથી. પૂજ્યપાદ તપસ્વીસમ્રાટ આ. ભગવંત હિમાંશુસૂરીશ્વરજી મહારાજ એટલે કટ્ટર ચારિત્ર્યનો બીજો પર્યાય છે. સૂર્ય કરોડો ફેરનહીટ તપે છે ત્યારે મનુષ્યને જીવવા જેટલી ૯૮ ડીગ્રી ગરમીની પ્રાપ્તિ થાય છે તેમ મહાપુરુષો ઉચ્ચકક્ષાનું કઠોરતમ ચારિત્રજીવનનું પાલન કરીને કરોડો ફેરનહીટ ચારિત્ર્યની ગરમી પેદા કરે છે ત્યારે સ્વસ્થજીવન યુક્ત સદાચારી સમાજની પ્રાપ્તિ થાય છે. પૂજ્ય તપસ્વીસમ્રાટ . ભગવંતે તપ અને સંયમના બળથી એક એવું ચારિત્ર્યનું પાવરહાઉસ નિર્માણ કરેલ કે પૂજ્યશ્રીની નજીકમાં આવનાર વ્યકિતઓના જીવનમાંથી અનાચારનો અંધકાર સહજ રીતે દૂર થઇ આચારસંપન્નતાનો પ્રકાશ તેમના જીવનમાં પથરાઇ જતો. મેં એવી ઘાણી વ્યક્તિઓને પૂજ્યશ્રીની નિશ્રામાં નિહાળી છે કે, જેમના જીવન અનેકવિધ વ્યસનો વગેરેથી ખરડાયેલ હતા પણ આ પારસમણિ જેવા મહાત્માનો હસ્તસ્પર્શ થતો કે, તેમના જીવનમાં આમૂલચૂલ પરિવર્તન આવી જતું. ઉપદેશની પણ જરૂર ન પડે તેવું પૂજ્ય તપસ્વીસમ્રાટ મહાત્માનું અસ્તિત્વ હતું. ઉડીને આંખે વળગે તેવા ગુણોમાં અમંદ વૈરાગ્ય એ વિશિષ્ટ કક્ષાનો ગુણ હતો, પૂજ્યશ્રી સાથે ઘણી વખત રહેવાના પ્રસંગો પ્રાપ્ત થયા છે તે વખતે તેમની ચર્યાઓને નિકટથી નિહાળી છે જેમાં કયાંય રાગદશા જગાય નહીં. મુખ્યતયા ગોચરી પ્રત્યેની નિઃસ્પૃહતા ગણો કે ઉપેક્ષા ગણો કયાંય ગમા-અણગમાનો ભાવ જણાય નહિ, કપડામાં કયાંય ટાપટીપ કયારેય જોઇ નથી કે નથી કોઇ અંગત ભક્ત પ્રત્યે રાગદશા નિહાળી, સર્વત્ર સર્વ ક્રિયામાં વૈરાગ્યની જ્યોત જ્વલંત રીતે ઝબકતી જ જોવા મળે ! વાતો પણ વૈરાગ્યથી ભરપૂર જણાતી હોય આશ્રિતો પ્રત્યે વાત્સલ્યભાવ પણ અપાર રહેતો. શ્રીફળ જેવું પૂજ્યશ્રીનું વ્યકિતત્વ હતું. બહારથી કઠોર લાગે પણ અંદરથી મીઠા કોપરા જેવા હતા, આશ્રિતોને પણ મારા-તારાના ભેદભાવ વિના પૂર્ણ વાત્સલ્યથી સાચવતાં, એટલું જ નહિ પણ તેમના સંયમજીવનની પણ પૂરી કાળજી કરતાં, કહેવાના સ્થાને જરાકપણ સંકોચ રાખ્યા વિના હિતશિક્ષાદિ અવશ્ય આપતા. ગોચરી માંડલીમાં પણ સાથે બેસેલા મહાત્માઓને કંઇ ને કંઇ પ્રસાદી આપતા ત્યારે આશ્રિતો પણ અહોભાવથી ગદ્ગદ્ થઇ જતા.. માંદે સાજે પણ પૂરતી કાળજી કરતાં.. શ્રીસંઘના નાના મોટા તમામ પ્રત્યે વાત્સલ્યભાવ સહજ રીતે તેમના હૈયામાં સંદેવ જણાય આવતો. ગમે તેવા કામકાજ વચ્ચે પણ કોઇને પણ વાસક્ષેપની ના કહેતા નહિ, નાની કે મોટી તમામ બહેનો માથે ઓઢીને આવે તો જ વાસક્ષેપ કરતાં તેમનાથી ભાવિત સ્થાનોમાં છેલ્લા ઘણા સમયથી બહેનો માથે ઓઢીને વંદન કરતા જોવા મળે છે, તે તપસ્વીસમ્રાટ મહાત્માને લીધે કહી શકાય.. | બ્રહ્મચર્યવ્રતની બાબતમાં ગમે તેવા ચમરબંધીને પણ શરમ રાખ્યા વિના ઠપકો આપતાં તેમને વાર લાગતી નહી, ચારિત્ર્યની બાબતમાં ખૂબ જ કટ્ટર અભિગમ પૂજ્યશ્રી ધરાવતા હોવાથી કાચા પોચા સાધુ પૂજ્યશ્રી પાસે રહી શકતા નહી. તપ સ્વાધ્યાય અને સંયમની સાથે સાથે સહનશીલતા તેમજ સમભાવને પણ પૂજ્યશ્રીએ આત્મસાત્ કરેલ હતા. ગમે તેવી વેદનાઓ આવી છતાં ડોળી વગેરે સાધનોનો ઉપયોગ કર્યો નહિ અને ખૂબ ભારે વેદનાઓ સહન કરીને પણ ભગવાનના માર્ગને ટકાવી રાખવા છેલ્લા શ્વાસ સુધી પ્રયત્નશીલ રહ્યો. શ્રીસંઘમાં ચારિત્ર્યનું બળ વધે, સંઘમાં એકતા થાય તે માટે અંતિમ શ્વાસ સુધી પ્રયત્નો કર્યા. પૂજ્યશ્રીના કાળધર્મથી શ્રીસંઘને ન પૂરી શકાય તેવી ભારે ખોટ પડી છે. શ્રીસંઘ આવા પરમ આદર્શરૂપ મહાત્માના નિઃસીમ ઉપકાર બદલ કાયમ તેઓશ્રીનો ઋણી રહેશે. in cycan For Colony Page #69 -------------------------------------------------------------------------- ________________ ભાનું - 01 017માં યોતમાન હિમાંશુ યોગ દર્શનનો બબલ કોટિનો ગ્રન્થ... બા| ‘પાતંજલ યોગસૂત્ર' રચંયતા.... મહર્ષિ પતંજલિ, પોતાના ‘યોગસૂત્ર ' ગ્રંથમાં મહર્ષિ પતંજલિ સાધના કરતાં કરતાં મનાવાસે પ્રાપ્ત ઘવેલી સાધsળી ઉન્નત દશાવે વર્ણવતાં સરસ મજાનું સાધના સૂત્ર આપ્યું છે. ‘અહિંસાયાં प्रतिष्ठितायां तत्सन्निधौ वैरत्यागः" અહિંસા... આત્માની એક અનુપમ પ્રશાંત દશા. આ જ અહિંસા જ્યારે ઇચ્છામાંથી પ્રવૃતિમાં, પ્રવૃતિમાંથી ધૈર્યમાં અને શૈર્યમાંથી છેલ્લે સિધ્ધિમાં TRANSFER થાય છે, પરિણત થાય છે. ત્યારે નિઃસર્ગના મહાસામ્રાજ્ય પાસેથી સાધકને એક શ્રેષ્ઠ ભેટ પ્રાપ્ત થાય છે કે જેના દ્વારા સાહજિકપણે લોકોપકાર થયે જ રાખે છે.તે SUPERIOR GIFT આ છે. સાધક અહિંસાને આત્મસાત્ કરતો કરતો જ્યારે સિદ્ધિની કક્ષાએ પહોંચે છે, ત્યારે અનાયાસે, તે સાધકના સાન્નિધ્યમાં આવેલા જીવોની હૃદયવેદિકા ઉપર પણ અહિંસાની પ્રતિષ્ઠા થાય છે. આપણી વૈર, જન્મજાત વૈર લીન થઇ જાય છે, વિલીન થઇ જાય છે,યાવત્ ભસ્મીભૂત થઇ જાય છે પછી ભલેને તે જીવ મનુષ્ય હોય કે દેવ હોય કે જાનવર હોય. એકેય આત્મા આ વશીકરણમાંથી બાકાત રહી શકતો નથી. આ જ છે. સાધકની ઉચ્ચતમ દશાનો રસાનુભવ. મહર્ષિ પતંજલિના તે સૂત્રને ....... તત્સન્નિઘો વૈરત્યાઃ ' ને હું જરા જુદા એંગલમાં ખોલવા માગું છું., તત્સન્નિઘો રહ્યTr:' ને બદલે.... તત્સન્નિધૌ સંજ્ઞાથTTI:'...... સંજ્ઞાથTT:” | વર્તમાન કાળના એક મહાયોગીપુરુષ...... તપસ્વીસમ્રાટ પ.પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજા... જાણે કે કર્મસત્તાની સામે જંગે ચઢવા નીકળેલ એકલવીર-ભડવીર સુભટ . ...... જાણે કે સિદ્ધિને હમણાંને હમણાં જ ઝડપી લેવાની અદમ્ય ઝંખનાવાળો POLE-VAULTER.જાણે કે તપધર્મએ પોતાનું વિદેહસ્વરૂપ ત્યાગી સદેવસ્વરૂપ ધારણ કર્યું ન હોય ! ) પોતાના સાધના જીવન દરમ્યાન સંઘ એકતા માટે આદરેલ - પ.પૂ. ગણિવર્ય યશોવિજયજી મ. આયંબિલનો તપ.... સળંગ ૪૫૦૦ કરતાંય વધુ આયંબિલ સાથે કુલ ૧૧૫૦૦ ઉપરાંત આયંબિલ ! આ તપને સિધ્ધિની એવી ઉચ્ચતમ દશાએ, એવી પ્રકર્ષતાએ પહોંચાડ્યો હતો કે પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં આવનાર કેટલાય જીવોના જીવન-કવનમાંથી માત્ર આહારસંન્નાએ જ નહિ પરંતુ સંસારસંજ્ઞા એ પણ માનભેર વિદાય લીધી હતી. આ જીવોની યાદીમાં મારા નામનો પણ સમાવેશ થાય છે. સાધનાજીવનરૂપી રોકેટમાં BOOSTER સમાન આજીવન ચતુર્થવ્રતની પ્રાપ્તિ મને પૂજ્ય આચાર્યશ્રીના જ પાવન આદેશથી પૂજ્યશ્રીના સંસારીપણે પુત્રરત્ન, બાલબ્રહ્મચારી આ. નરરત્નસૂરિજી મ.સા. પાસેથી બાલબ્રહ્મચારી નેમિનાથજીના પાવન સાન્નિધ્યમાં ગિરનારજી તીર્થના ખોળે પ્રભુની દીક્ષા કલ્યાણકભૂમિ સહસાવનમાં થઇ, જાણે કે સાધનાના વિમાનને નીલગગનમાં વિહરવા માટે RUN-WAY મળી ગયો ! પૂજ્ય આચાર્યશ્રીનો આ અનન્ય ઉપકાર મારા માનસપટ પરથી ક્યારેય વિસ્મરણતાને પામશે નહીં. શાસ્ત્રમાં જાણેલ, સાંભળેલ ધન્નાજીનું જીવનચરિત્ર અમારા જેવાઓ માટે માત્ર શ્રુતિગમ્ય હતું, આગમપ્રમાણ ગમ્ય હતું. પરંતુ પૂજ્યશ્રીને નિહાળ્યા બાદ એ જ ધન્નાજીનું જીવન ચાક્ષુગમ્ય બન્યું, પ્રત્યક્ષપ્રમાણ ગમ્ય બન્યું. આયંબિલ છે જેમનો પર્યાવવાચી શબદ બની ગયો હતો all tiાયંબિવ જ સંહિ, તપ ofો હિમાંશુસૂરીશ્વરજી મહારાજા iૉય ઍક સિક્કાની બે બાજુ જેવા હdi Ha[વાપ્તિથી વ્યાપ્ત હdl. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૦ ૯૬ વર્ષની જૈફ વયે પણ સતત સળંગ એકધારાબદ્ધ સંઘ જૈવ માટે, શાસન એડતા માટે આદરેલ માúબલનો નાયગરા ધોધ !!! • સળંગ વીશ-હીશ ઉપવાસથી ખાધેલ વીશથાનક તપના પ્રથમ ‘“અરિહંત” પદની આરાધના!!! ૭ માસક્ષમણના ૧૧મા દિવસે ગિરાજીથી પાલીતાણા તરફ વિહાર, ૩૧માં દિો સિદ્ધાચલજીવી યાત્રા, સાંજે ૪-૪.૩૦ વાગે વાત્રા કરી આયંબિલશી પારણું !!! • સાંજે ૩-૪ વાગે બિલનું વાપરવું – એ જેમના માટે દ્વિત્યક્રમ હતો !!! • શૈલિંક ૩-૪ કલાક જાપ, પ્રભુભક્તિ મેં જેમના માટે સાહજિક હતી! • પ્રાતઃ ૯ વાગ્યા પછી જ વિહારનો શુભારંભ !!! આવીતો કેટ-કેટલીયે આરાધનાઓ, ભીષ્મ -તપશ્ચર્યાઓ, ઉગ્રચર્ચાઓ, પૂજ્યશ્રીના સંયમજીવન ઉપવનમાં નાનકડા ઝરણાની જેમ નિત્ય ખળ-ખળ વહ્યા કરતી હતી, કે જે આરાધનાઓ, તપશ્ચર્યાઓ, ચર્ચાઓ આપણા માટે સ્વપ્નમાં પણ ગમ્ય ન બને, વિચાર કરતાં પણ ગાત્રો થર-થર ધ્રુજી ઉઠે, શિથિલ થઇ જાય, જયારે પૂજ્યશ્રી માટે તો તે આરાધનાદિનો દૈનિક ક્રમ હતો. આવી ભીષ્મ તપશ્ચર્યાઓ, ઉગ્રચર્યાના કારણે જ શાસનદેવો તેમના સદાય સાન્નિધ્યમાં રહેતા હતા. પડ્યો બોલ ઝીલતા હતા અને તેનાથી જ આચાર્યશ્રી સ્વ-પર તમામ સમુદાયમાં વચનસિદ્ધ પુરુષરૂપે પ્રખ્યાત હતા. મારો જ સ્વાનુભવ કહું તો જે વખતે દીક્ષા-પ્રાપ્તિના કોઇ એંધાણ દેખાતા ન હતા. ચારે બાજુથી જ્યારે નિરાશા, નિષ્ફળતા જ મળતી હતી. ચારેકોર અંધકાર મારા જીવનમાં છવાઇ ગયો હતો. ત્યારે પૂછ્ય આચાર્યશ્રીએ ચતુર્થવ્રતની પ્રાપ્તિના અવસરે મને આશીર્વાદ આપ્યા હતાં કે ‘એક વરસમાં તને ઇચ્છિતની પ્રાપ્તિ થશે.’ ખરેખર બન્યું પણ એવું જ તમામ પ્રતિકૂળતાઓ હોવા છતાં પણ પૂજ્ય આચાર્યશ્રીના વચનના પ્રભાવે અનાયાસે કઇ રીતે મને દીક્ષા મળી ગઇ? એનું આશ્ચર્ય હજુએ મારા મનમાં ઘુમરાયા કરે છે. આવા તો કેટલાય વચનસિદ્ધિના દૃષ્ટાંતો વર્તમાનમાં મોજુદ છે. આ તો થઇ વાત માત્ર બાહ્યચર્યાની ICE-BURG સાગરની સપાટીએથી દેખવામાં આવે તો વામણો દેખાય અને તે જ ICE-BURG સાગરના પેટાળમાંથી જોવામાં આવે તો વિરાટ દેખાયા વગર રહેતો નથી. તે જ રીતે પૂજ્યશ્રીનું બાહ્ય જીવનચર્યા, આરાધના ICE-BURG ની સપાટી ઉપરની ટોચ જેવી છે. અંદર પેટાળમાં કેટ-કેટલુંયે સંઘરી રાખ્યું હશે ? એની તો આપણે માત્ર ઉદાત્ત કલ્પના જ કરવાની રહેશે. માનું છું કે આમ કહેવામાં મને કોઇ દોષ લાગશે નહીં – પૂજ્ય આચાર્યશ્રી માત્ર નામથી ‘હિમાંશુ’ હતા. દોષો ઉપર, દુર્ગુણો ઉપર, શિથિલાચાર ઉપર એમણે કયારેય પોતાના હિમાંશુઓ (= શીતળ કિરણો = શીતળ દૃષ્ટિ = કોમળ નજર ) ને પ્રસારિત કર્યા ન હતા. કર્મસત્તા સામે, મોહરાજા સામે તો ઉષ્ણાંશુ, ગ્રીષ્માંશુ જ હતા. પ્રાંતે એટલું જ કહેવું છે કે ઓલો નીલગગનનો હિમાંશુ (=ચન્દ્ર) ભાનુના ઉદયમાં મ્લાન થઇ જાય છે, નિસ્તેજ થઇ જાય છે, નિપ્રતિમ થઇ જાય છે. જ્યારે આ હિમાંશુએ (પ.પૂ. આ.શ્રી. હિમાંશુસૂરીશ્વરજી મહારાજાએ) તો ભાનુના ઉદયમાં ભાનુના ગગનને વધારે દેદીપ્યમાન, જાજ્વલ્યમાન બનાવ્યુ હતું. માટે જ સ્તો માત્ર ‘હિમાંશુ ’ ન હતા પરંતુ ‘સંપૂર્ણ હિમાંશુ ’ હતાં. For Peace & Pomonal Use Onty સૂરિવરની ગુણગરિમા મુનિ ધર્મરક્ષિતવિજયજી સં. ૨૦૪૬ કારતક સુદ પુનમનો મહામંગલકારી દિવસ હતો. મારા ભવોધિતારક પૂ. ગુરુદેવશ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજ સાહેબે અમને લગભગ ૨૮ શિષ્યોને ભેગા કરીને ગચ્છાધિપતિશ્રીએ (પ.પૂ.આ.જયઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબ) ‘આપણા સાધુને પૂ. તપસી મહારાજની સેવામાં મોકલવા માટે વ્યવસ્થા કરવા જણાવેલ છે’ તેવા સમાચાર આવ્યા છે તેમ જણાવ્યું, એક બાજુખાખી બંગાળી, વર્તમાનકાળના ઘોર તપસ્વી મહાપુરુષની સેવાનો અનેરો લાભ નજર સામે આવે તો બીજી બાજુસંપૂર્ણતયા જિનાજ્ઞાનુસારી આચાર પાલન, કઠોર ભિક્ષા-વિહાર ચર્યા આદિ ચુસ્તજીવન જીવવાની તૈયારી રાખવી પડે તે વિચારતાં મહાત્માઓ વિમાસણમાં પડ્યા કે શું કરવું ? ભાવના થાય પણ કદાચ તેમની અપેક્ષા મુજબ જીવી ન શકાય તો ? સૌ દ્વિધામાં હતાં એવા અવસરે પૂ. ગુરુદેવશ્રી સાથે મહાત્માઓની ચર્ચા-વિચારણા કરતાં થોડા દિવસ બાદ નિર્ણય થયો કે તેઓશ્રીની સેવા માટે (૧) મારે (૨) મુનિ કલ્પરક્ષિતવિજયજી અને (૩) મુનિ હેમવલ્લભવિજયજીએ જવું. નામ નક્કી થતાં તાત્કાલિક અમારા ત્રણનો વિહાર નવસારીથી થયો અને અમે ઉગ્ર વિહાર કરી પૂજ્યશ્રીની સુચનાનુસાર રાજકોટની હદ બહાર પહોંચી ગયા, પોષ સુદ-૪ના સવારે ૧૦-૦૦ વાગે નીકળી ૧૦.૫૫ કલાકે અમારે સાહેબના ચરણોમાં પહોંચવાનું હતું. જે રાજકોટની હદની બહારથી નાલંદા સોસાયટી-કાલાવાડ રોડ જ્યાં સાહેબજી બિરાજમાન હતા તે માનવમેદનીથી ભરેલો લગભગ ૬ કી.મી.નો માર્ગ અમારે માત્ર ૫૫ મિનિટમાં પસાર કરવાનો હતો. અને પૂજ્યશ્રીના પુણ્યવચનના પ્રભાવે અમે રાધાવેધ સાધતાં હોઈએ તેમ સવારના ભરબજારમાં લોકોની ભીડ વચ્ચેથી પસાર થઈ તેઓશ્રીના ચરણોમાં પહોંચવા સમર્થ બન્યા હતા. બસ... ત્યારથી જ આ વચનસિદ્ધ મહાપુરુષની અમોઘ વાણીના પરચાનું આસ્વાદ કરવાનો પ્રારંભ થયો. પછી તો આ મહાત્માની સેવામાં લગભગ ચાર વર્ષ રહેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું તે દરમ્યાન થયેલા સાહેબના જીવનના અનુભવોને શબ્દદેહ આપવાનું કાર્ય અતિકઠીન છે. છતાં યત્કિંચિત્ Page #71 -------------------------------------------------------------------------- ________________ = વિ. સં. ૨૦૪૬નું અમારું ચોમાસુ જુનાગઢમાં હેમાભાઈના વંડામાં હતું. લોકાગચ્છના શ્રાવકોએ પર્યુષણ દરમ્યાન તેમના ઉપાશ્રયમાં આરાધના કરાવવા માટે સ્થિરતા કરવા પધારવા વિનંતી કરી પરંતુ ચોમાસી મુહપત્તિ પડિલેહણ કરેલ ન હોવાથી તે સ્થાનમાં રોકાવાનું અમારે માટે શક્ય નથી એવું સાહેબજીએ જણાવ્યુ. તેથી તેઓએ વિનંતી કરી કે તો આપ મહાત્માને સવારે મોકલો અને આખો દિવસ આરાધના કરાવી તેઓ સાંજે પાછા આવી જાય જેથી આપની શાસ્ત્રીય મર્યાદામાં પણ બાધ ન આવે. અને અમારે લગભગ ૧૫૦ વ્યક્તિને આરાધના થાય પણ તે વખતે બધા મળી પૂજ્યપાદશ્રી સાથે અમે ૪ મહાત્મા પર્યુષણપર્વની આરાધના કરાવવા સમર્થ હોવા છતાં સાહેબજીએ તેમની વાતનો અસ્વીકાર કરતાં અમે સૌ વિસ્મયમાં પડી ગયા. સાહેબજીને વિનંતી કરી કે આપની આજ્ઞા હોય અને તેઓની આરાધના થતી હોય તો અમને જવામાં કોઈ વાંધો નથી. ત્યારે સાહેબજીએ રહસ્ય સ્ફોટ કર્યો કે “તે રીતે આવ-જાવ કરવાનું તમારાથી શક્ય નહીં બને ! કારણ કે આ વર્ષે પર્યુષણપર્વના આઠે દિવસ મેઘરાજાની પધરામણી થવાની છે.' અને ખરેખર પર્યુષણના આઠેય દિવસ મુસળધાર વરસાદ વરસ્યો હતો! = રાજનગર મધ્યે ગચ્છાધિપતિ પ.પૂ.આ. ભુવનભાનુસૂરિ મહારાજના કાળધર્મ બાદ જૈનનગરમાં પંચાહ્નિકા જિનેન્દ્રભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ તે મહોત્સવની મંગલમય પૂર્ણાહૂતિના અવસરે મારા પૂ.ગુરુદેવશ્રી ઉપર જૈનનગરમાં પૂ. તપસી મહારાજનો સંદેશો આવ્યો કે ‘‘હમણા એક-દોઢ માસ તમારા સ્વાસ્થ્યનો પૂરેપૂરો ખ્યાલ રાખશો અને સંઘ જવાબદારીના કોઈ કામોનો નવો ભાર હાલ સ્વીકાર કરશો નહીં.” અને ખરેખર તે મહોત્સવની પૂર્ણાહૂતિના ત્રણ-ચાર દિવસ બાદ મારા પૂ. ગુરુદેવશ્રીને વિસ્મરણ થઈ જવાની ફરીયાદો સાથે માથાના દુઃખાવાની તકલીફો શરૂ થઈ જવાથી તેઓશ્રીએ સેટેલાઈટ રોડના વાસુપૂજ્ય કોમ્પલેક્ષ પાસે ગુલમહોર સોસાયટીમાં એક માસનો સંપૂર્ણ આરામ કર્યો તે દરમ્યાન પુનઃ સ્વસ્થતાને પ્રાપ્ત કરી લીધી. – એકવાર સિદ્ધગિરિમાં એક સાધ્વીજી ભગવંત મોટી ઓળીનો પ્રારંભ કરવા મંગલમુહૂર્ત લેવા પધારેલા ત્યારે સાહેબજીએ દોઢમાસ પછીનું મુહૂર્ત આપ્યું ત્યારે પાપભીરૂ અને સંયમી એવા સાધ્વીજી ભગવંતનું હૈયું હજુ દોઢમાસ વિગઈના ભોજનનું સેવન સ્વીકારવા કકળતું હોવાથી ૧૦-૧૨ દિવસમાં જ તેમણે તો સ્વતઃ નિયત દિવસે ઓળીનો પ્રારંભ કર્યો અને માત્ર ૧૪-૧૫ દિવસમાં સ્વાસ્થ્ય બગડતાં અધવચ્ચેથી તેમને ઓળી પડતી મૂકવાનો અવસર આવ્યો. પછી પૂજ્યપાદશ્રીએ આપેલા શુભમુહૂર્તે જ પુનઃ ઓળીનો પ્રારંભ કરતાં તેમની લાંબી ઓળી સડસડાટ નિર્વિઘ્ને પૂર્ણતાને પામી હતી. આવા તો કેટલાય પ્રસંગોનો સાક્ષાત્ અનુભવ થયેલ છે. ડગલે ને પગલે જિનાજ્ઞાનું પાલન, મોહરાજાના સૈન્યની સામે શરીર વડે યુદ્ધ કરતાં ખૂંખાર યોદ્ધા, સતત વિરાધનાના ભીરૂ, શક્યતઃ શુદ્ધ સંયમ, આચારચુસ્તતા,મક્કમ મનોબળ, નિસ્પૃહતા, સમયે સમયે શાસ્રસાપેક્ષ જીવનચર્યાનું પાલન, વ્યવહાર કુશળતા, દીર્ઘદૃષ્ટિતા, આશ્રિતજનો પ્રત્યે નિતરતું વાત્સલ્ય, શિથિલાચાર પ્રત્યે કરડી નજર અને શિથિલાચારીના જીવનમાંથી શિથિલાચાર દૂર કરવા માટે કોમળ હૃદય, સંયમમાં અસ્વસ્થ મહાત્માઓના સ્થિરીકરણ માટે સદા શરણભૂત, આવા અનેક ગુણોનું દર્શન તેઓશ્રીના જીવનમાં કરવા નશીબવતં બન્યો હતો. ભવોદધિતારક પૂ. ગુરુદેવશ્રીની અસીમકૃપાથી ભવોભવના ભ્રમણને ભાંગનારી અલ્પકાલીન પણ આ સેવા પામી મારૂં જીવન ધન્ય બન્યું ! શતઃ શતઃ વંદન તે સૂરીશ્વરને! For PePersonal Us C વીરુતા, ધીરુતા અને ગૌભીરતાનો ત્રિવેગી ગામી मुनि परक्षितविश्य પૂ. ગુરુદેવશ્રી પ.પૂ.પં. ચન્દ્રશેખરવિજયજી મહારાજ સાહેબની અસીમકૃપાથી આ મહાપુરુષની યત્કિંચિત્ સેવાર્થે એકાદ વર્ષ રહેવાનું થયું. સાક્ષાત્ ચોથા આરાના સાધુની ઝાંખી કરાવતું તેઓશ્રીનું જીવન, અતુલ સત્ત્વના સ્વામી, કઠિનમાં કઠિન સંયોગ અવસરે પણ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સંયમજીવનનું ચુસ્તપાલન કરતા, ઉંમર અને અવસ્થાના ઓઠાં હેઠળ કોઇ બાંધછોડ કરવાની તૈયારી કદી ન બતાવતા, એવી વીરતાના સ્વામી! વિહારાદિ કારણે સ્થાને મોડાં પહોંચવાનું થાય છતાં પોતાના નિત્યસ્વાધ્યાય આરાધના બાદ જ ગોચરી વાપરવી, દીર્ઘકાલીન તપશ્ચર્યાના પારણાદિ પ્રસંગે પણ વાપરવાની કોઇ ઉતાવળ ન હોય તેવી ધીરતાના ધારક ! શાસન, સંઘના કે સમુદાયના કોઇપણ પ્રશ્ન અવસરે તાત્કાલિક કોઇ ઉતાવળીયો નિર્ણય ન આપતાં શાસ્રસાપેક્ષ વિચારણા કરી, લાભાલાભાદિનો ગંભીરતાપૂર્વક અભ્યાસ કરી અભિપ્રાય આપે તેવા સાગર સમાન ગંભીર આ મહાપુરુષનું વાત્સલ્ય અને વાસક્ષેપનો પ્રભાવ ઉડીને આંખે વળગે તેવા હતા. સ્વાસ્થ્યની અસ્વસ્થતાના કારણે મારે નવકારશી પચ્ચક્ખાણ કરવું પડતું હોવા છતાં તે માટે કોઇપણ જાતની અરુચિ રાખ્યા વગર ખૂબજ વાત્સલ્યપૂર્વક દરેક કાળજી રાખતા અને તેઓશ્રીના વાત્સલ્યસભર નિક્ષેપ કરાયેલ વાસક્ષેપના પ્રભાવે આજે વર્ધમાનતપની ૮૫ મી ઓળી સમેત અખંડ ૫૦૦૦ ઉપરાંત એકાસણાની આરાધના કરવા સમર્થ બન્યો. વંદન હો તે મહાવિભૂતિ પ.પૂ. આ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજાને ! ૭૦૦ arya Page #72 -------------------------------------------------------------------------- ________________ નિસ્પૃહ શિરોમણિ. નશરત શુક્યા તપસ્વી સમ્રાટ આ.ભ.શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સાના સાનિધ્યમાં વિ.સં. ૨૦૩૭ જૂનાગઢ શહેર મધ્યે ચાતુર્માસ કરવાનો સંસારીપણામાં સુંદર અવસર સાંપડ્યો હતો. | પૂજયશ્રીનું આસન-બેઠક જ એવી રીતે ગોઠવાઇ હતી કે શ્રી ગિરનાર તીર્થને બેઠા બેઠા નિહાળી શકાય... ઘણીવાર ભક્તિમાં લયલીન થઇ જતાં. તેઓશ્રીમાં વિશેષ પ્રકારે સંયમ જીવનનું ચુસ્ત પાલન જોવા મળ્યું. “simple living & Higher thinking” સૂત્ર જેઓશ્રીએ જીવનમાં ચરિતાર્થ કર્યુ. સંયમ જીવન જલ્દી અંગીકાર કરવાની પ્રેરણા કરેલી. સંસારના ભૌતિક સુખોની ક્ષણભંગુરતા સમજાવતા હતા.શ્રી સહસાવનતીર્થના ઉદ્ધારમાં વિશેષ રસ દાખવી પ્રેરણા કરતાં તીર્થનો જિર્ણોદ્ધાર સુચારૂ પેઠે થયો. | વિ.સં.૨૦૫૮ માં પૂજયશ્રીની નિશ્રામાં લગભગ દોઢેક મહિના મુનિજીવનમાં રહેવાનું થયું. પૂજયશ્રીને ૯૬ વર્ષની જૈફ વયે નાદુરસ્ત તબીયતમાં પણ આયંબીલ કરતાં નિહાળ્યા પૂજયશ્રીની છેલ્લી ચૈત્રી ઓળી અને જૂનાગઢ શહેરમાં સામૂહિક ચૈત્રી ઓળીના આયોજનમાં બાળકો-યુવા-વડીલો જોડાયા. મોટી સંખ્યામાં ઓળી થઇ. પૂજયશ્રીએ મને, ભાઇ મ. તથા પિતાજીને ઓળીની પ્રેરણા કરી હતી. ગિરનાર તીર્થની યાત્રાઓ કરતાં કરતાં પૂજયશ્રીની અમીદ્રષ્ટિથી ગિરનાર તીર્થની ભાવયાત્રા પણ સંયોજન કરી તૈયાર કરેલ છે. આરાધના હોલમાં પ.પૂ.પ્રશાંતમૂર્તિ આ.ભ.શ્રીનરરતસૂરીશ્વરજી મ.સા.ની ગુરુમૂર્તિ બિરાજમાન કરવાના શુભઅવસરે પણ ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો હતો. આ અવસર પામી મુનીશ-જીનેશ-ભાગ્યેશ-દક્ષેશ- તીર્થશકૃપેશ-પ્રિયેશ રત વિ.મ.ધન્ય બન્યા છે. પૂજયશ્રીના કાળધર્મના સમાચાર મળતાં શ્રી શંખેશ્વરથી શત્રુંજય મહાતીર્થ છ'રિ પાલક સંઘમાં ગુણાનુવાદની સભા રાખી આયંબિલ કરાવવામાં આવેલ. પ્રતિ વર્ષ શાશ્વતી ઓળીના પ્રસંગે પૂજયશ્રીને યાદ કરતા.. ગુણાનુવાદ કરતાં અનેક પુણ્યાત્માઓ આયંબિલ તપ-ઓળીમાં જોડાય છે. અને દરેકને આયંબિલ કરવાની વિશેષ પ્રેરણા મળે છે. | “ પ્રભુ સે લાગી લગન ભાગ-૧” પુસ્તકમાં શ્રી ગિરનાર તીર્થની ભાવયાત્રામાં સહસાવનતીર્થોદ્ધારના પ્રેરણાદાતા પૂજયશ્રીનો ફોટો મૂકવામાં આવેલ છે તેમજ ગીરનારતીર્થ ભાવયાત્રા પટમાં પણ પૂજયશ્રીની અગ્નિસંસ્કારભૂમિનુ સ્થાન બનાવી ત્યાં પણ પૂજ્યશ્રીનો ફોટો મૂકવામાં આવેલ છે જેથી ગિરનારતીર્થની ભાવયાત્રા કરતાં તપસ્વી સમ્રાટને પણ વંદનાનો દરેકને લાભ મળી જાય. અંતમાં...પૂજયશ્રી જેવું સંયમપાલન-આયંબિલનોતપ મારામાં નથી પરમાત્મા ભક્તિથી પેદા થાય એજ અભ્યર્થના... આ, ગુણરત્નસૂરિ શિષ્ય મુનિશરનવિજયની વંદના... Jan Education Intenational For Private Personal use www.eliborg Page #73 -------------------------------------------------------------------------- ________________ સિરસા, થડે મહાભારમ્ વીસમી સદીના જિનશાસનમાં તપના પર્યાયવાચી કહી શકાય એવા થઇ ગયેલા કેટલાક મહાત્માઓમાં પ.પૂ. તપસ્વીસમ્રાટ આચાર્યદેવેશ શ્રીમદ વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજા અપંકિતમાં હતા. તેમની નસોમાં જાણે લોહી નિહીં તપનો રાગ અને તપનું સત્ત્વ જ વહેતું હતું. યોગગ્રંથોની પરિભાષામાં કહીએ તો પૂજ્યશ્રીનો , તિપસિદ્ધિના સીમાડા વટાવીને વિનિયોગની પરમહદમાં પહોંચી ગયો હતો. વર્ષોના તપના અંતરાયો પૂજ્યશ્રીની પ્રેરણા, આલંબન કે વાસક્ષેપ પ્રદાનથી ક્યાના કોટીબંધ કિસ્સાઓ જાણવા મળે છે. પૂજ્યશ્રીનો તપ, વચનસિદ્ધિ, મુહર્તક્ષેત્રની 'નિષગાતતા, શાસનએકતા માટેનો ભીમસંકલ્પ, વિશુદ્ધિ,સંયમનો પ્રેમ આદિ ગુણો સુવિખ્યાત 'હોવાથી ‘ મા આગળ મોસાળનું વર્ણન કરવા જેવી એ વાતો કરવી નથી, પરંતુ પૂજ્યશ્રીના અિંતરંગ જીવનમાં જે કેટલાક ગુણોની રંગોળીઓ પૂરાયેલી જોવા મળે છે, તેની યત્કિંચિત વાત કરવી છે. સુપરસ્ટોરમાં ખરીદી કરવા જનારાને જેવી મંઝવણ થાય તેવી ગણગણથી ઠસોઠસ ભરેલા પૂજ્યશ્રીના જીવનમાંથી કયા ગામની વાત કરવી તેની મુંઝવણ થાય... પરંતુ જેમ ખરીદી ગજવું અને ગરજ (જરૂરિયાતો જોઇને જ થાય એમ અહીં ધોગ સંયોપશમ અને આવશ્યકતાનો મેળ મેળવી વર્કિંચિત્ અનુમોદનાનો લહાવો લૂંટી લઇએ. ત્રણ ગુણને ક્રમસર માણીશું.... - હેમરજs (૪) સંધયાત્સલ્ય : (૭) સન્યસંપwતા : સામાન્યથી આયંબિલનો સુકો આહાર, સંસારી અવસ્થાથી પૂજ્યશ્રી અદ્ભુત સત્ત્વના ધારક હતા. સ્વપુત્રની તપથી સુકીભઠ્ઠ બનેલી કાયા આદિથી ઘણા દીક્ષા સખત વિરોધો વચ્ચે અણનમ રહીને કરાવી એટલું જ નહીં મહત તપસ્વીઓના મન પણ સુકા બની જતા હોય છે, સમયે વાળંદ ન આવ્યો તો મુંડન જાતે કરી આપ્યું. કેવી અદ્દભૂત સાત્ત્વિકતા! પરંતુ પૂજ્યશ્રી તેમાં અપવાદરૂપ હતા. સંઘની સાધુજીવનમાં અનેક કષ્ટો, અનેક આક્ષેપો વચ્ચે પણ પૂજ્યશ્રીએ ન સાધના નાની-મોટી, જાણીતી-અજાણી કોઇ પાગ છોડી ! ન સંકલ્પ ! ... જીવનભર ડોળી આદિનો ઉપયોગ નહીં. ૯૩ વ્યક્તિને પૂજ્યશ્રી પાસે હિમાલયની ઉત્તેગતા સાથે વર્ષની જેફ વચ્ચે પણ લાંબા વિહારો, ગામડામાં ઘરો ન હોય તો ઇતરોના શીતળતાનો અહેસાસ થતો હતો. ઘરની પ્રતિફળ ગોચરી વાપરીને પણ નિર્દોષ સંયમચર્યાનું પાલન, શારીરિક - સાધુક્ષેત્રે જોવા જઈએ તો સ્વસમદાયમાં કે અસ્વસ્થતા છતાં જાપ આદિ નિત્યક્રમ પૂર્ણ કરીને જ સુર્યોદય પછી જ પરસમુદાયવર્તાવિશુદ્ધસંયમી કે શિથિલસંયમી, પ્રાયઃ તો ૮-૯ વાગ્યા પછી જ વિહારનો પ્રારંભ.... સાત્ત્વિકતાનું શિખર સ્વસ્થસ્વભાવવાળા કે વિકૃત સ્વભાવવાળા કોઈ હતા પૂજ્યશ્રી ! પણ સાધુ હોય, પૂજ્યશ્રી એમના માટે (8) સંકલ્પબળ : અવિચારણીય બની જતા. ગુરુ સાથે વાંધો-વચકો પૂજ્યશ્રીનું સંકલ્પબળ પાગ અજોડ હતું. હજી ૨-૩ દિવસ પહેલા થયા પછી આવે તો ય પૂજ્યશ્રી પાસે આવકાર જ ઉભા થવાની પણ શક્તિ ન હોય, પડિલેહણ માટે બે મહાત્માઓએ પકડીને મળે. નાના સાધુ માટે જરૂર પડી તો કયારેક વડીલો ઉભા રાખવા પડતા હોય અને પૂર્વે આપેલ વચન મુજબનો કોઇ આગળ કડવો થઇને ય, સંબંધ બગડવાની ચિંતા શાસનપ્રભાવક પ્રસંગ આવીને ઉભો રહે તો શરીરમાં ૮-૧ કર્યા વિના સાધુને સાચવ્યા છે. ઘણા બધા કિ.મી.ના વિહારનું જોમ આવી જતું... પૂજ્યશ્રીને આ અંગે ખુલાસો કરવા સાધુઓએ પૂજ્યશ્રીની આ ઉદારતાનો અહેસાસ પૂછ્યું ત્યારે પૂજ્યશ્રીએ સ્મિત કરીને જવાબ આપ્યો, ‘‘મારા મનમાં જો દઢ કર્યો છે. પોતે વિશુદ્ધસંયમી હોવા છતાં આશ્રિતોને સંકલ્પ હોય તો જોમ તો સામેથી આવી જ જાય.... મને દઢ ઇચ્છા હોવી યથાશક્તિ યથારુચિ આરાધના કરવા દેતા. જોઇએ... ગોચરી સમય વીતી જવા આવ્યો હોય, એ પૂર્વે પણ એક પ્રશ્નનાં પ્રત્યુત્તરમાં પૂજ્યશ્રીએ કહેલું ‘તપ શરીરની ગોચરી આવ્યાને પણ કલાકો થયો હોય છતાંય શકિતથી નથી થતો, મનના સંકલ્પથી થાય છેશરીરને ય કહ્યાગ સંધના પ્રશ્નો, કોઇ શ્રાવકની અંગત મૂંઝવાગો દુર બનાવી દે તે કેવું અનેડ સંકલ્પબળ !!! કરવા પૂજ્યશ્રી સહજપણે પૂરો સમય આપતા. ઉપરોક્ત ત્રણ ગુણો સિવાય અસંખ્ય ગુણોથી ભરેલ પૂજ્યશ્રી વાસક્ષેપપ્રદાનની પણ કોઈને ય ના પાડી નથી. વર્તમાનના સમસ્ત સંઘ માટે આદર્શ, આલંબન અને આધારભૂત હતા. તપમુહૂર્ત જોવા સદા તત્પર... આમ સકલસંઘને પૂજ્યશ્રીના ચરણોમાં અનંતશઃ વંદના સહ પ્રાર્થના કરીએ કે એમના વડલાની છાયા જેવી નિશ્રા પૂજ્યશ્રીએ આપી છે. ગુણોનો અંશ આપણામાં આવે એવી શક્તિ અને સત્ત્વ પૂજ્યશ્રી જ અપે.. Page #74 -------------------------------------------------------------------------- ________________ આશ્રિતોના ખરા હિતેચ્છુ પ.પૂ.મુ.રશ્મિરાજ વિ.મ.સા. ભીષ્મતપસ્વી, વાત્સલ્યવારિધિ, જ્યોતિષમાડ સ્વ.પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજા સાથે બે ચાતુર્માસ તથા શેષકાળમાં પણ ઘણો સમય સાથે રહેવાનો અવસર મળ્યો હતો. સં. ૨૦૫૬ માં એકવાર માણેકપુરમાં વંદન કરતાં મારા પરમોપકારી ગુરુદેવ શ્રીમદ્વિજય કુલચન્દ્રસૂરિજીને તપસ્વીસમ્રાટ કહે “આજે રશ્મિરાજ ને વળગેલું ભૂત કાઢવું છે.’’ અમે બધા આશ્ચર્યમાં પડી ગયા, આવું કંઇ છે નહીં ને કૃપાળુદેવ આમ શા માટે બોલે છે ? આખરે..... કરુાગાસાગરે ખુલાસો કર્યો કે ‘‘ચા’' પીવાની લપ લાગી છે તે ભૂત નહીં તો બીજું શું છે ?’’ બંને સૂરિદેવોએ ભેગામળીને મને બરોબર ડબ્બામાં લીધો હવે આવા તપસ્વીને ના પણ શી રીતે પડાય ? મેં કહ્યું આપો સાહેબ બાધા ૧-૨ મહિનાની.... પૂજ્યશ્રી કહે’’ ના ! તેમ નહીં... મને પાછો ભેગો ન થાય ત્યાં સુધી ચા બંધ ! '' મારા મનમાં ડર હતો કે “માથાનો દુઃખાવો શરૂ થશે તો શું કરશું ?’’ પણ આવા તપસ્વી મહાપુરુષનું વચન પાળવાં માટે પણ જીવ લોભાતો હતો.... તેથી મેં તરત હા પાડી દીધી. સાહેબે અભિગ્રહ આપ્યો અમે વિહાર કરી અમદાવાદ આવ્યા પછી પાલીતાણા અને નવસારી બાદ મુંબઇ તરફ, બે વર્ષ થયા, એટલામાં તો કૃપાળુશ્રી દેવલોક પામ્યા.... હવે તો ‘ચા’ ની યાદ પણ નથી આવતી. મારે પાંચમની આરાધનાર્થે દરમહિને પાંચમનો ઉપવાસ હોય ત્યારે આખો દિવસ સુવામાં કાઢવો પડે. તે અવસરે પૂજ્યશ્રી આયંબિલ કરતાં હોવા છતાં અમારા જેવાનું એવું ધ્યાન રાખતાં કે બીજા દિવસે સવારે પારણાનો સમય થાય કે તરત મહાત્માને કહે “આ માસક્ષમણના તપસ્વીને જલ્દીથી પારણું કરાવો’' આ રીતે સુતા સુતા ઉપવાસ કરતાં એવા મારા ઉપર પૂજ્યશ્રીની અમીદષ્ટિ પડતાં ચા નું ભયંકર એવું પગ વ્યસન દૂર થતાં પૂજ્યશ્રીએ આપેલા ‘ચા’ ના અભિગ્રહ બાદ તો ૪૦૦ થી પણ વધુ ઉપવાસ કર્યા અને હવે તપ કરવાનો પણ ઉત્સાહ જાગે તે પૂજ્યશ્રીની જે કૃપાનુ ફળ છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ અનેરી મમતા.... નિડતા..... પોપકારિતા..... સવારે લગભગ ૭.૦૦ વાગ્યાની આસપાસ જયારે અહીં તો ભરયુવાન દીકરો !......યૌવનના ઉંબરે ઉભેલો કમાઉ રજોહરણપ્રદાનનું મુહૂર્ત હતું. પૂજ્ય આચાર્ય ભાઇ ! ભગવંતનું સ્વાથ્ય સવારથી જ અસ્વસ્થહતુ તાવની જો રજા વગર જ દીક્ષા લઇ લે તો શું ન થાય ? મારી દીક્ષાના વાવડ વાયુવેગે અસરને કારણે ૫.પૂ. શ્રી નિપુણચન્દ્રવિજયજી સ્વજનો સુધી પહોંચી ગયા. મહારાજ સાહેબને પ્રવ્રજ્યા પ્રદાનની વિધિ કરાવવા સ્વજનો તાત્કાલિક દોડી આવ્યા..... ધુંવાપુંવા, ખુબ આક્રોશમાં આવેલા આગળ મોકલ્યા હતા. રાત્રિના ઉજાગરાબાદ માંડ ૧- સ્વજનોએ પૂજ્યશ્રી પ્રત્યે કઠોર ઉગ્ર વચનોનો બોંબમારો શરૂ કર્યો. પરંતુ - પ.પૂ. મુનિ હમદર્શનવિજયજી મ.સા ૨ કલાકની ઉંઘ લીધા બાદ પૂજ્યશ્રી પોતાના સમતામૂર્તિ પૂજ્યશ્રીએ બધું જ ખુબ જ શાંતિપૂર્વક સાંભળી લીધું પરમાત્માના પ્રાતઃકાલીન જાપની આરાધના, પ્રતિક્રમણ, શાસનમાટે નિઃસ્વાર્થભાવે કઠોર એવા પણ વચનોને સહન કરી લીધા... પડિલેહણવિધિ કરીને અસ્વસ્થતા હોવા છતાં તમે દીક્ષા આપી છે ? એવા પ્રશ્નના જવાબમાં પૂજ્યશ્રીએ કોઇપણ જાતના મારા પૂર્વજન્મકૃત બંધાયેલા અશુભકર્મના જુનાગઢ ગામમાંથી લગભગ સાડાપાંચ કીલોમીટરનો ગલ્લાતલ્લા કર્યા વગર ખૂબજ નીડરતાપૂર્વક સ્પષ્ટપણે જણાવ્યું કે* મુમુક્ષુના વિપાકે પ્રબળ ચારિત્રમોહનીય કર્મનો ઉદયકાળ વિહાર કરી ગિરનાર તળેટી પહોંચ્યા અને ત્યાંથી બ્રહ્મચર્યવ્રતની રક્ષા સંયમજીવનથી સહજ અને સુંદર થશે..... તેથી મેં મારું કર્તવ્ય પારિવહાગની પ્રબળ ભાવના હોવા ૩૦૦૦ પગથિયાનું ચઢાણ કરી પ્રભુની દીક્ષા- બજાવ્યું છે!” છતાં માતુશ્રીની કેન્સરની બિમારીને કારણે તાત્કાલિક કેવલજ્ઞાન કલ્યાણભૂમિ સહસાવન પધાર્યા ! એ જાણે કે મારી મક્કમતાની પરીક્ષા કરવા ન આવ્યા હોય ! તેમ આ દશ્ય જોઇ દીક્ષા થાય તેવા સંયોગ જણાતાં નહોતા તે અવસરે મારા ભવોદધિતારક ગુરુદેવ પ.પૂ. આ. હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની વિનંતીથી ભીમતપસ્વી પ.પૂ.આ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજાએ માત્ર પરોપકાર બુદ્ધિથી ખાનગી દીક્ષા આપવાની વાતનો સ્વીકાર કર્યો. | દીક્ષા જુનાગઢ ગામમાં કરવી કે અન્ય સ્થાને ? આ વિચારણામાં લગભગ રાત્રિના બાર ‘સિંહની જેમ ચાસ્ત્રિ લીધું છે તો સિંહની જેમ પાળજો.” સાડાબાર વાગી ગયા.... અને ગિરનારતીર્થના તીથાધિપતિ બાવીશમાં બાલબૂ હ્મ ચારી નેમિનાથપ્રભુની દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણકભૂમિ અવસરે રજોહરણપ્રદાનના મુહૂર્તની અંતિમવડીઓ ધર્મના રંગે રંગાયેલા એવા સ્વજનોનો દાવાનળ પણ પૂજ્યશ્રીના સંયમ-તપના સહસાવન મધ્ય સમવસરણ જિનાલયમાં દીક્ષા જ ગણાય રહી હતી, એ મંગલપળે પૂજ્યશ્રીના પુણ્યપ્રભાવે શમી ગયો..... આપવાનું નક્કી થયું. શુભહસ્તે મને ભવોદધિનારક રજોહરણની પ્રાપ્તિ થઇ! અરે ! સંસારી માતુશ્રીએ તો પહેલેથી જ તેમને શિખામણ આપીને મોકલ્યા આવા ઘોરતપસ્વી પૂજ્યશ્રીની કેવી પરોપકાર- હતા કે “જો તેણે દીક્ષા ન લીધી હોય અને માત્ર દેખાવ કરવા માટે જ વેષધારણ પરાયણતા ! આવા મહાપુરુષના હસ્તે ઓઘો પ્રાપ્ત કર્યો હોય તો તેની ધામધૂમથી આપણે દીક્ષા કરશું અને જો ખરેખર દીક્ષા લીધી જ થતાં મારે તો JACKPOT લાગી ગયો ! હોય તો તેમને કપડું –કામળી વગેરે ઉપકરણો વહોરાવજો..... અને સાથે સાથે બીજી તરફ.... શિખામણ પણ લખી મોકલાવેલ કે “સિંહની જેમ ચારિત્ર લીધું છે તો સિંહની કોઇ વ્યકિત કોઇના ૫૦૦-૧૦૦ રૂપિયા જેમ પાળજો” આવા પરમોપકારી દીક્ષાદાતાગુરુ-માતા-પિતાના ઉપકારોનો Sonal છીનવી જાય તો કેવો સંગ્રામ રચાય જાય ? બદલો ભવોભવે પણ કઇ રીતે વાળી શકાય !!! Page #76 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી પ્રત્યેનાં મારા અનુભવ્યો છે - પ.પૂ.મુનિ પ્રેમસુંદરવિજયજી યાદ આવે છે તે ધન્ય દિવસ અને પળ. પ્રાયઃ ૨૦૫૬ માં મુલુંડ ઝવેર રોડ સંઘમાં શેષ કાલ દરમિયાન પૂજ્યપાદ દાદા ગુરુદેવ ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા મારા ઉપકારી ગુરુદેવ આ.ભ.શ્રી જયસુંદરસૂરીશ્વરજી મ.સા. (ત્યારે પંન્યાસજી) ની પાવન નિશ્રા હતી... આત્મીય મુનિવર શ્રી હેમવલ્લભવિજયજી મ.સા. નો પત્ર આવ્યો.... “ ધગધગતો ઉનાળાનો સમય, રસ્તાઓ પર પગ જ ન મૂકી શકાય એવો બપોરનો સમય અને જાણે પોતાનાં દાદા ગુરુદેવ સચ્ચારિત્રચૂડામણિ પૂજ્યપાદ આ.ભ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની યાદ અપાવે તે રીતે મસ્તીથી હજુ પણ પૂજ્યપાદથી (પૂ.ચારિત્રનાયકશ્રી) વિહાર કરે છે.... સવારનું નિત્ય આવશ્યક કાર્ય ૯ થી ૯૩૦ કલાકે પૂરાં થાય પછી વિહાર, ૯૨-૯૩ વર્ષની જૈફ વયે પણ આવી સંયમની મસ્તી... સ્થાને પહોંચતા ૨-૩ વાગી જાય... પછી ભક્ત મુનિ નિર્દોષ ગોચરી લેવા જાય.... સુકાં રોટલાં અને પાણીથી આયંબિલ કરી સંયમજીવનનો રસાસ્વાદ માણે....” | આ વાતો વાંચી તો જાણે ચક્કર જ ખાઇ ગયો.. આંખમાં આંસુ આવી ગયા... દરેક મહાત્માને આ પત્ર બતાવવા-કહેવા પ્રશંસા કરવા ગયો, કેવા મારા દીક્ષાગુરુ ! કેવો ભીષ્મ તપ ! કેવું પ્રચંડ સંયમ ! કેવી સાધનાની મસ્તી ! કેવો નિર્દોષ ચર્યાનો આંનદ! કેવી કઠોર સાધના – ઉપાસના ! જાણે હું પાગલ સો બની ગયો... બહુમાનનો કેફ એવો ચડેલો કે અવાર-નવાર આ પ્રસંગની વાત અનેકોની આગળ ગાઇ ચૂક્યો છું..... તે દિવસે પણ આજ કેફમાં પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી પાસે ગયો. કાગળ વંચાવ્યો, તેમની આદત પ્રમાણે બધુ કામ પડતું મૂકીને કાગળ વાંચતાં જ પૂજ્યશ્રી પ્રત્યે જે અહોભાવ આદરભાવ પ્રગટ થયો... તેઓશ્રી પણ રડી પડ્યા.... કહે કૈ પૂજયશ્રી ll લિકાલની સાહાન શાળે વિરલ વિભૂતિ છે... પોતાના માટે પોતાની ઇચ્છાથી તપ કરનારા તો ઘણા છે. પણ શ્રી સંઘની એકતા માટે પોતાની જાતને ઘસી નાખનારાં, શરીરની ય મમતા ને ત્યજી દેનારા આ તો કોઇ અવ્વલ કોટીનાં પરાર્થવ્યસની મહાત્મા છે... આજેય એ દિવસ મનમાં ઘુમરાયા કરે છે... પૂજ્યશ્રીનાં ગુણોમાં પાગલ બની રમવાની ના રી સાજા છે... તે દિવસની પળો blણે બીજી પણ તે સર્વે પળોની, પૂજયશ્રીdi ગુણસમુદ્રમાં ડૂબવાની ક્ષણોને ખૂળ-ખૂબ ભiદુ... lલુમોદુ છું.... ક્ષમાવંત ઠયા_આજી, નિઃપૃહ તનુ નીરાયા નિર્વિષયી dજાતિ પરેજી, વિરે મુનિ મહાભ||, 4ક નીરસર ! - પૂ.દેવચંદ્રજી મ.સા. કૃત ચર્ચાસમિતિની સજઝાય આ ગાથા પૂજ્યશ્રીને અક્ષરશઃ ઘટે છે.... પ્રબલ ચારિત્રમોહનીય કર્મોદયનાં કારણે સંયમજીવનની પ્રાપ્તિ માટે મને છેક સુધી ઘણાં અંતરાયો નડ્યાં.... છેલ્લે કંઇક પુગ્યોદય જાગ્યો કે આ પ્રચંડ તપસ્વી,સંયમી, બ્રહ્મસમ્રાટનું શરણું મળ્યું... એમના સંયમબલથી. તપોબલથી, પુણ્યબલથી, પુરુષાર્થબલથી મારી દીક્ષા થઇ શકી અન્યથા સંસારનાં કીચડમાં કયાં ડૂબી મરી ગયો હોત કે જેનો કોઇ પત્તો'ય ન મલત.... | સં. ૨૦૪૭ માં અનેકોનાં તારણહાર પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. તથા પ. પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય જયઘોષ સૂરીશ્વરજી મ.સા.એ મને સંયમપ્રાપ્તિ માટે પૂ. આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. મારફત પૂજ્યશ્રી પાસે દીક્ષા માટે (કારણ કે બન્નેનું ચાતુર્માસ સાથે હતું) મોકલ્યો... પ્રાયઃ જે.સુ. ૮ ના રાત્રે તપોપુંજ પૂજ્યશ્રીનાં જીંદગીમાં પ્રથમ દર્શન થયા.... ન જાણ ન પહેચાન.. પૂજ્યશ્રી ગુજરાતી હું રાજસ્થાની ખાનગી દીક્ષા આપવાની હતી અને તરત નિર્ણય લેવાયો, જે. સુ. ૧૧ (૨૦૪૭) નાં મેઘાણીનગર શ્રી જૈનસંઘ, અમદાવાદમાં મને દીક્ષા આપવાનું નક્કી થયું. જેનાં માટે વર્ષોથી હું તલસતો હતો તેની ટૂંક સમયમાં જ અચાનક પ્રાપ્તિનાં સમાચાર સાંભળી પૂજ્યશ્રીનાં પુણ્યબલ અને પુરુષાર્થ હિમ્મત પર ફિદા-ફિદા થઇ ગયો. સંઘનાં મોભીઓને એકત્રિત કરી સીધો જ નિર્ણય કહી દેવામાં આવ્યો.... તે દિવસે શ્રીસંઘના દેરાસરમાં શ્રી સાચાસુમતિનાથભગવાનની પ્રતિષ્ઠાનો પણ ધન્ય દિવસ હતો... પણ, હજુ મારા અંતરાયો મને નડતાં હતાં..... દેરાસરની પ્રતિષ્ઠાનો મંગલ અવસર છે, સર્વત્ર આનંદ ઉલ્લાસ છે, એમાં આ છોકરાની દીક્ષા, શી રીતે થઇ શકે ? એનાં બા-બાપુજીની સંમતિ નથી, અને વળી રાજસ્થાની છે. દીક્ષા બાદ એનાં કુટુંબીઓ આવે તો શું જવાબ આપવો... ? માહોલ બગડી જાય, માટે અત્યારે આ દીક્ષા ન થઇ શકે .... V ODA Page #77 -------------------------------------------------------------------------- ________________ ત૫ સાગરની પેલે પાર સૂરિ હિમાંશુ જીબજ સાર - પ.પૂ.મુનિ કુલભાનુવિજયજી પૂજ્યશ્રીએ કહ્યું – ‘‘તમારે દીક્ષા અપાવવી હોય તો અપાવો, હું તો આને દીક્ષા આપવાનો જ છું. તમને માહોલ બગડવાનો ડર હોય તો હું રાણીપ સંઘમાં જઇ આની દીક્ષા કરીશ...' ટ્રસ્ટીઓએ કહ્યું – “તો અહીંની પ્રતિષ્ઠા કોણ કરશે ?’ સાહેબજીએ કહ્યું- “આ નરરત્નસૂરિજી કરશે''. (પૂજ્યશ્રીનાં સંસારી દિકરા) (પૂજ્યશ્રીની નિઃસ્પૃહતા કેટલી ! ભગવાનની પ્રતિષ્ઠા સ્વયં જ કરવાનો આ ભૂલનો અહેસાસ થયો પ્રાયશ્ચિત કરવા માટે ડબલ મોહ બિલકુલ નથી પોતાની અનુકૂળતાના અભાવમાં જેરથી ભાવથી પાછીની સેવા કરવા લાગ્યો. પ્રતિષ્ઠા જ બીજાને સોંપી દીધી... પ્રતિષ્ઠાનો આદર તો છે ચિત્તપ્રસન્નતા, સંયમશુદ્ધિ, ઔચિત્ય, ભકિત,સ્વાધ્યાય જ, ટ્રસ્ટીઓએ વિચાર્યું -” જે તપસ્વીઆચાર્ય ભગવંતને અમે પ્રતિષ્ઠા માટે લાવ્યા તે જ જો પ્રતિષ્ઠા કર્યા વિના, દીક્ષા વિગેરે અનેક ગુણોનો વિકાસ થવા લાગ્યો.... પૂજ્યશ્રીની આપવા માટે અન્ય સ્થળે જવાની વાત કરતાં હોય તો દીક્ષા લેવાનું તાત્કાલિક કેવું ઉત્તમ ફળ છે ? માટે આપણે વિરોધ ન કરવો જોઇએ.” અને તુરંત જ દીક્ષા પૂજ્યશ્રીએ અનેકોનાં જીવનમાં રત્નત્રયીનાં બીજનું કરવાની જય બોલાઇ...અને પૂજ્યશ્રીનાં તપોબલે, વાવેતર કર્યુ છે. અનેકોનાં જીવનમાં એમની યોગ્યતા પ્રમાણે સંયમબલે, પુણ્યબલે મારા સંયમનાં અંતરાય તૂટ્યાં અને તે બીજ અંકુરિત કરી , છોડ બનાવી છેલ્લે ફુલ અને ફળ | પૂજ્યશ્રીએ પોતાનાં સંયમપૂત હસ્તે મને સંયમપ્રદાન કર્યું... સુધીની કક્ષા સુધી પણ પહોંચાડ્યા છે... તેમનાં એકોએક દીક્ષાદાતા ગુરવરનો અંનત-અનંત ઉપકાર !!! ગુણોની સુંદરમાં સુંદર માવજતનું અત્યંત પ્રશસ્ત અને છેલ્લે છેલ્લે પણ પૂજ્યશ્રીના અનંત કૃપાબળથી સંસારી સુખદ પરિણામ આજે સમસ્ત શ્રીસંઘ તથા આખું ય વિશ્વ ઘરથી દીક્ષા માટે સંમતિ મળી ગઇ હતી, તેઓ જરાક મોડા પડ્યા હતા, અને બીજે દિવસે આવી ગયા હતાં. કેવો આ અનુભવી રહ્યું છે... પૂજ્યશ્રીનો કૃપાવૈભવ ! - પૂજ્યશ્રીની વસમી વિદાય ખૂબ જ આઘાતજનક | પૂજ્યશ્રીનાં આવા અનેક ગુણવૈભવનાં પ્રભાવની હતી... હવે અમારા જેવા ઉપર આવા ઉપકારો કોણ કરશે? વાતો કરતાં રહીએ તો શાહી ખૂટી જાય... કાગળો ઓછા ઓ પૂજ્યશ્રી ! આપશ્રી જ્યાં હો ત્યાંથી પણ અમ બાળ I ઉપર કરુણાનો ધોધ વરસાવી હમેંશા ધર્માભિમુખ, સંયમની પ્રાપ્તિ થયા બાદ એક માત્ર સ્વાધ્યાયની જ મોક્ષાભિમુખ કરતાં રહેશો. સદા અમારી સાથે રહેશો... ધૂન હોવાથી પૂજ્યશ્રીની સેવા-ભકિતની મેં ઘણી ઉપેક્ષા , કરી, એક વર્ષ સુધી તે સમય દરમ્યાન મારો જોઇએ એવો यावन्नाप्नोमि पदवीं परांत्वदनुभावजाम् । અભ્યાસ પણ ન થયો અને સેવા-ભક્તિથી પણ વંચિત तावन्मयि शरण्य ! त्वं मा मुंच शरणं श्रिते ।। રહ્યો.... બાવાના તો બેઉ બગડ્યા જેવું થયું અંતે મને મારી જાણ કેવો વિશાળકાય હોય છે એ... અતાગ એની જળરાશિ... ઘૂઘવતા એના વાંભ વાંભ ઉછળતા મોજાઓ... અપાર એના કિનારાઓ ... ગોળ ગોળ ફરતી એમાં અનેક ભમરીઓ.. જીવનો સત્યાનાશ વાળી દે એવા જળચર પ્રાણીઓથી વ્યાસ એ સાગર જોઇને છાતીના પાટીયા બેસી જાય ને ? .... તો પછી એને નિજ બે બાહુથી તરવાની તો વાત જ શી ? - એવા પણ દરિયાને એક હિંમત અને અપૂર્વ ઉલ્લાસ ભર્યો તરવૈયો તરી જાણે છે... કાંડાનું કૌવત દાખવીને.. વચમાં આવતા પીછેહઠ કરાવનારા તમામ પરિબળોને OVERTAKE કરીને... જળચરોથી પોતાની જાતને સાચવી લઇને.. વણથંભ્યા પ્રયાસ દ્વારા એ સામે કિનારે પહોંચી જવા સફળ બની જાય છે! તપ ! એક નવકારશી પણ કરવી કેટલી અઘરી ! સૂર્યાસ્તથી માંડી છેક સૂર્યોદય ઉપરાંત બે ઘડી સુધી મોઢામાં ધાન્યનો એક દાણો નાખવાનો નહી... પાણી પણ મોડી રાત સુધી નહિ પણ તે પૂર્વે જ પતાવી દેવાનું ! જૈનેતરો તો માત્ર આ નવકારશીની વાત સાંભળીનેજ આભા બની જાય... ‘હું ! ૧૨-૧૨ કલાક સુધી ખાવાનું જ નહિ ! પછી શરીર ટકે શી રીતે ? ભૂખ્યા શી રીતે રહેવાય ? ઇત્યાદિ અનેક પ્રશ્નો એમના મોં માંથી સરી જાય. emaboral Forate Page #78 -------------------------------------------------------------------------- ________________ જો કે જેનોને તો નવકારશીમાં HARDNESS નાં દર્શન થતા નથી. તેઓ પૂજ્યશ્રીના FAVOURATE ગુરુદેવ પૂ. સચ્ચાઈઝ ચૂડામણ માટે તો એ સહેલું હોય છે. તો નવકારશીથી પોરિસીમાં જવું ... સાટુ પોરિસીમાં છે. દેવ. શ્રી પ્રેahસૂરીશ્વરજી મ.સા. ન જવું.... બિયાસણા-એકાસણામાં આવવું.... એમાં HARDNESS અનુભવાય છે... સત્ત્વ ફોરવવું પડે છે... એમાંય આયંબિલ અને ઉપવાસની વાત તો ખૂબજ પૂજાથીનો FAVOURITE તપ આયંબિલ HARDNESS નો અનુભવ કરાવે છે... ઘણું ઘણું સત્ત્વ દાખવ્યા વિના એમાં પૂજયશ્રીના FAVOURITE ભગવાન શ્રી ગેમિનાથદાદા પ્રગતિ સધાતી નથી. ' પૂજયશ્રીબા FAVOURITE dી શકુંજય મને ગિરનાર પરમ પૂજ્ય તપસમ્રાટ, કઠોર સંયમી, સાત્ત્વિક દૃઢ મનોબળના સ્વામી, પૂજાથીની FAVOURATE ઇચ્છા શ્રી સંઘૉડતા વયોવૃદ્ધ, આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબનું જીવન ભલભલાને એક વાર તો હેરત પમાડી દે એવું જાણે અપ્રતિમ સાધનામય હતું. પૂજાશ્રીનું FAVOURITE Rવા ગિરનારજીમાં ચાતુર્માસ અનાદિકાલીન આહારસંજ્ઞા જોર મારતી હોય... વિટામિન – પ્રોટિનના નામે પૂજયશ્રીબીFAVOURITE અંતિમ ઇચ્છા વર્તમાનકાલીન ખાવાની પદ્ધતિ પૂરજોશમાં પોતાનો પ્રભાવ ફેલાવતી હોય.... શરીર ગિરનારજીના સાંનિધ્યમાં સમાધિમરણ. વૃદ્ધ-નબળું પડે એટલે સહેજ મન સ્નિગ્ધ ગોચરી પ્રત્યે આકર્ષાતું હોય.... ભક્તોડોકટરોની પારણા અંગે લોભામણી વિનંતિઓ થતી હોય. શરીરમાં રોગો પણ પૂજ્યશ્રીએ પૂ. આચાર્ય શ્રી પ્રેમસૂરિ મ.સા.ની ઇચ્છા પ્રમાણેનું તપજીવન પોતાના તંબૂ નાખીને દવા સાથે અનુપાન (દૂધાદિ) લેવા શરીરને મજબૂર કરતા જીવી જાણ્યું.... પોતે આયંબિલમય બની ગયા. પૂજ્યશ્રી આદિના તપના પ્રભાવે હોય... એ બધાની વચ્ચે પણ પ્રચંડ સન્યના બળે, દેવ-ગરની અસીમ કૃપા પણ જાણે આજે જિનશાસનમાં મહદંશે એકતા જોવા મળે છે. (વિ.સં. ૨૦૪૪ ના ઝીલવાના આધારે, મન સાથે તુમુલ યુદ્ધ કરીને જિનાજ્ઞા પ્રતિબદ્ધતાપૂર્વક અદ્ભુત સંમેલનમાં સંવિગ્ન – ગીતાર્થ આચાર્યભગવંતોને જબ્બર ટેકો આપીને સંધ ઉલ્લાસ ફોરવીને માત્ર જેનજગત નહિ પણ આખાય વિશ્વમાં એમણે જાણે એક એકતાની ભૂમિકામાં જબ્બરજસ્ત ભાગ ભજવ્યો હતો)... નિત્ય જાપમાં શ્રી અલૌકિક આદર્શ ઉભો કરી દીધો ! ઓ... હો.. હો અને અ..ધ..ધ..ધ... શબ્દો નેમિનાથજીની માળા ફેરવતા હતા... ધ્યાન ધરતા હતા. ગિરનારજીના એક પાષાણ નીકળી પડે એવો પૂજ્યશ્રીનો તપ હતો.. હજ યુવાનીમાં આયંબિલ ઉપવાસ કરવા પર જાપ કરતા હતા... વાસક્ષેપ કરતા હતો... પણ, પૂજ્યશ્રીનું સ્વપ્ન સાકાર શી એ એક વાત જુદી છે અને જિંદગી આખી તપમય બનાવવી ... તેમાંય છેલ્લા સમય રીતે બને ? ભારે મુશ્કેલીભર્યું કામ હતું એ... અહીં, વિદેશની એક ઘટના યાદ આવે સુધી અવિરત આયંબિલનો તપ ચાલુ રાખવો એ એક ખરેખર અનોખી વાત છે. છે.... વાર્તા ઘણી મોટી છે.. ટૂંકાણમાં વાત એમ છે કે, અમેરિકાનો વિખ્યાત | ઘન્ય | ડોળીનો ઉપયોગ કરવાનો નહી... પોતાના જાપાદિ તમામ કાર્યો કરી લીધા અભિનેતા ચાર્લ્સ ફાલ્ગન... જન્મ એનો કેનેડાના પ્રિન્સદ્દીપ પર... એની સખત બાદ જ વિહાર કરવાનો (ઉનાળો હોય કે શિયાળો... અને તેય વૃદ્ધપણે પણ !)... ઇચ્છા હતી કે “મારો અગ્નિ સંસ્કાર પ્રિન્સદ્વીપ પર થાય... પોતાના ચાહકોને એણે સામે ગામે પહોંચ્યા બાદ નિર્દોષ ગોચરી વાપરવાની... સાથે ગાડી, અરે ! સાઇકલ કે એ ઇચ્છા કહી રાખેલી... એનું મોત થયું ટેક્સાસમાં ત્યાંથી પ્રિન્સદ્વીપ બે હજાર ઘન્ય માણસ પણ રાખવાનો નહી... અપ્રમતપણે આવશ્યકાદિ ક્રિયા, જ્ઞાન, ધ્યાન, માઇલ દૂર હતું... હવે શું કરવું ? છેવટે એના ચાહકોએ એની કોફીન પર એનું જાપ, શ્રી સંઘના કાર્યોમાં વ્યાપૃત રહેવાનું.. પંચમકાળમાં આ ઉગ્રતા અને સાધના નામ... સરનામું અને અંતિમ ઇચ્છા એક ચાંદીની તકતી પર લખીને કોફીનને એ અજાયબીન કહેવાય શું? ટેક્સાસના જ કબ્રસ્તાનમાં દફનાવી દીધું. બે મહિના બાદ ટેક્સાસમાં મુસળધાર | મને કહેવા દો... સાધુતાનું ઉત્કૃષ્ટ જીવન જીવવું તો દૂર... પણ એ જીવનને વરસાદ થયો... સમુદ્રમાં તોફાન ચઢયું.. ચારેકોર ધરતી જળબંબાકાર બની ગઇ નજરો નજરે નિહાળવું એ તો (છેવટે એને સાંભળવા માટે પણ ) અનેક ભવોનું જેમાં કબરો પણ તણાવા લાગી એનાં ચાર્લ્સનું કોફીન પણ બહાર નીકળી ગયું..... પુણ્ય ભેગુ થયું હોય તો જ બને ! પૂજ્યશ્રીએ સ્વયં એ જીવન જીવી જાણ્યું છે... ફલોરિડા પ્રાંતના દ્વીપથી મેકિસકોના સમુદ્રમાં... ત્યાંથી એકલાંટિક સાગરમાં, ત્યાંથી ધન્ય ધન્ય શાસન મંડાણ સૂરિવરા '' સેંટ લોરેન્સ સમુદ્રમાં અને ત્યાંથી પ્રિન્સકીપ પર એ કોફીન પહોંચ્યું... તક્તી વાંચીને ત્યાંના લોકો રાજી થયા.... ત્યાં તેની કબર બનાવી. શાસન મંડણ દસ વાળને સૂરિવરા Page #79 -------------------------------------------------------------------------- ________________ * પૂજ્યશ્રીની ઉંમર ૯૪ વર્ષની, શરીરમાં હવે ઝાઝો કાંઇ કસ હતો નહી.. અમદાવાદમાં પૂજ્યશ્રીની સ્થિરતા અને છેક કયાં પાલીતાણા, ને ગિરનારજી! પણ પૂજ્યશ્રીનો આ દઢ સંકલ્પ હતો કે જીવનનું છેલ્લું ચોમાસુ ગિરનારજીમાં કરવું... પૂજ્યશ્રીનું પ્રચંડ સત્ત્વ એ સ્વપ્નપૂર્તિ માટે માજા મૂકી રહ્યું હતું.... મન ગિરનારજી માટે તલપાપડ હતું. એટલામાં એક દિવસ પોતાની અંતિમ FAVOURITE ની સિદ્ધિ માટે પૂજ્યશ્રીએ કદમ ઉઠાવ્યા..... ઉત્સાહભેર વાણથંભ્યા વિહારો કરી (યાદ રહે, વિહારમાં કેટલીયે તકલીફો આવી હશે... પણ એને ગણકાર્યા વિના) પાલિતાણા દાદાને જુહાર્યા ... ચોમાસું પાલીતાણામાં જ કર્યું... પુનઃ ગિરનારજી તરફ પ્રયાણ માંડ્યા. છેવટે, શ્રી નેમિનાથદાદાની ગોદમાં આવી પહોંચ્યા... કહેવાય છે કે"NO TASK IS TOO SIFF FOR HUMAN WILL" EX H-14014 માનવીને હિમાલય પણ નડતો નથી... રંગે ચંગે સેંકડો વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ગિરનાર તળેટીમાં ચોમાસુ થયું..... પાલિતાણા જેવી જ ગિરનારમાં સુંદર તળેટી નિર્માણની જય બોલાવી... અંતે, આંખ સામે ગિરનાર, મનમાં સમાધિ, પ્રભુશ્રી નેમિનાથજીનું ધ્યાન, મુખમાં શ્રી નેમિનાથજીનું તથા અરિહંત” નું રટણ.... શ્રી સંઘની હાજરીમાં પૂજ્યશ્રીના હંસલાએ કોક દિવ્ય ધરાને અજવાળવા પ્રયાણ આદર્યું.! તપસ્વી સુરિરાજના દેદીપ્યમાન અલૌકિક અદ્ભુત સાધનામય જીવનને જોતાં અને સવિશેષ તપોમય જીવનને જોતાં લોકોનાં હૃદય પોકારી ઉઠે છે “ ખરેખર પૂજ્યશ્રી તો તપસાગરને તરી ગયા હોં! ” અને તેથી જ કહેવાય છે...., * *તપ સાગર પેલે પાર, સૂરિ હિaiાંશુ જીવવા સાર' ' પ્રાંતે એક અગત્યની વાત! યોગી તો યોગી જ હોય છે..... સાધનામાં વ્યાપૃત હોય છે... અથાક પરિશ્રમ થકી સિદ્ધિ મેળવે છે.. એમાં, યોગીનું ઉત્તરદાયિત્વ સાચવનાર, યોગીની પડખે સતત રહેનાર, દરેક ક્રિયામાં સહાયક બનનાર ઉત્તરસાધકની સાધના પણ એટલી જ મહત્ત્વની હોય છે.... યોગીની સિદ્ધિમાં ઉત્તરસાધકનો પણ મહત્ત્વનો ફાળો હોય છે. પૂ. તપસ્વી શ્રી હિમાંશુસૂરિ મ.સા. ની યાદ સાથે જ આંખ સામે તરવરે પૂજ્યશ્રીનું ઉત્તરદાયિત્વ સાચવનાર, પૂજ્યશ્રીની જેમ જ આયંબિલને પોતાનો FAVOURITE તપ બનાવીને, સતત એમાં જ રમનારા, પૂજ્યશ્રીની છાયા બનીને રહેનારા, ઉત્તરસાધક, અખંડ વૈયાવચ્ચ કરનારા પૂજ્ય મુનિરાજ શ્રી હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબ ! | મુનિરાજશ્રીએ પોતાના બીજા તમામ યોગોને ગૌણ કરીને, તમામ પોતાની શકિતને કાર્યરત કરીને... એકમના થઇને પૂજ્યશ્રીની અદ્ભુત સેવા કરી છે. - પૂજ્યશ્રીને પ્રતિક્રમણ કરાવવું, ઉભય ટંક તેઓનું પડિલેહણ કરવું, નિર્દોષ ગોચરીની ગવેષણા પૂર્વક દૂર દૂરથી ગોચરી લાવવી વિહારોમાં ભર બપોરે ૨-૩ વાગે મુકામે પહોંચવું .... ને વળી ૨-૪ કિલોમીટર ગોચરી જવું પડે તો જવાનું વગેરે તે પણ પ્રસન્નવદને !! ... લાવેલી ગોચરી પૂજ્યશ્રીને વપરાવવી, પૂજ્યશ્રીએ વાપરી લીધા બાદ વધ્યું -ઘટયું , ઓછું -વધતું વાપરી જવાનું, .. પૂજ્યશ્રીનું માત્રુ પરઠવવા રાતે ૨-૪ વાર ઉઠવાનું ...વિહારમાં પોતાની અને પૂજ્યશ્રીની ઉપધિ - પાણીનો મોટો લોટ (ઘડો) તથા ૫-૬ પાકીટો ઉપાડવાના (સાંભળવા પ્રમાણે આશરે ૨૦ થી ૨૨ કિલો વજન એ બધાનું થાય)... તદુપરાંત પૂજ્યશ્રીને વિહારમાં હાથનો ટેકો આપવાનો (જેમાં પૂજ્યશ્રી સ્વ શરીરનું સંપૂર્ણ વજન તેમના હાથપર ઢાળી દેતા)... અને અવારનવાર આવતા સંઘના અનેકવિધ કાર્યોમાં મુનિરાજશ્રીનો સહયોગ હોય...છતાંય કયાંય એમનામાં અભિમાનનો છાંટો જોવા મળ્યો નથી.... કે બીજી કોઇ દીનતા વગેરેની છાયા દેખાણી નથી...ઉત્સાહ અને પ્રસન્નતાપૂર્વક અવિરત સેવા કરીને પૂર્વના મુનિની યાદ અપાવનારા મુનિરાજશ્રીની પણ અનુમોદના ખુબ ખુબ કરીએ છીએ... તપસ્વી સૂરિદેવની સુંદર સેવા દ્વારા મુનિરાજશ્રીએ વિપુલ કર્મનિર્જરા કરી છે ને અઢળક પુણ્યાનુબંધી પુણ્યનુ ઉપાર્જન કર્યુ છે... એ બેશક વાત છે ! "NO TASK IS TOO SIFF FOR HUMAN WILL" For Private Per Only Page #80 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્યની. ગૉંત્રી ૫.પૂ. મુનિ સત્ત્વબોધિવિજયજી મ.સા. સં. ૨૦૫૨માં વાસણા ઉપાશ્રય અમદાવાદ મધ્યે મધ્યાહ્નકાળનો સમય હતો.... પૂજ્યશ્રી હાથમાં પુસ્તક લઇ પોતાના નિત્ય સ્વાધ્યાયમાં લીન હતા..... તે અવસરે પૂજ્યશ્રીના ચરણોમાં જઇ બેઠો, પરંતુ તેઓશ્રીના ઝળહળતા આત્મતેજથી અંજાય ગયો અને કંઇ પણ બોલવા અસમર્થ બની ગયો..... ધીમે ધીમે રાત્રિનો સમય પસાર થઇ ચૂક્યો હતો અને પ્રાતઃકાલથી પૂજ્યશ્રી પોતાના નિત્યક્રમ મુજબ લગભગ ૩-૪ કલાકના જાપની આરાધનાની આત્મમસ્તી માણી ચૂક્યા હતા તે અવસરે હું પૂજ્યશ્રીના ચરણોમાં પહોંચી ગયો અને તરત જ ખૂબ જ વાત્સલ્યભર્યા વચનો સાથે સ્મિત વેરીને પૂજ્યશ્રી એ પૂછ્યું, ‘‘કેમ આવ્યા છો ?’’ મેં પૂજ્યશ્રીને વાત કરી કે, “સાહેબજી ! હું આપના પૌત્ર સમાન બાળ છું તેથી મને ‘તમે’ કહીને ન બોલવતાં ’· ‘તુ’ કહેશો તો મને વધુ આનંદ થશે અને આપના પ્રત્યે પોતાનાપણાનો ભાવ વિશેષ દૃઢ બનશે ’’ત્યારે પૂજ્યશ્રીએ જવાબ આપ્યો કે, “યોગ્ય વ્યક્તિને યોગ્ય સન્માન મળવું જ જોઇએ, તમે પ્રભુવીરના ચીંધેલા માર્ગના આગગારપણાને પામ્યા છો ! '' પછી મેં વાત કરી, ‘‘સાહેબજી ! અમારી પરિસ્થિતિ કફોડી છે, અમારા મન ખૂબ નબળા છે, આપની સાથે આયંબિલ કરવાના મનોરથો ખૂબ થાય છે પરંતુ સાથે સાથે ક્ષુધાવેદનીયકર્મનો પ્રચંડોદયપણ તેટલો જ સતાવે છે...... આપની માફક બે ત્રણ વાગ્યા સુધી ભૂખ્યા રહેવાની મારી ક્ષમતા નથી..... આપશ્રી વહેલા ગોચરી વાપરવા પધારો તો મારા જેવા નબળા મનોબળવાળા ઉપર મોટો ઉપકાર થશે...’ આટલું બોલતાં જ તેઓશ્રીએ કહ્યું- હેમવલ્લવેજાજી ! ચાલો આપણે દેરાસર જઇ આવી..... બાજથી આપણી ગોરારીનો સમય વહેલો કરી દઇએ ! આ મુદ્વવર સીદાય તે બિલકુલ ન ચાલે ! કેવો પૂજ્યશ્રીનો વાત્સલ્યભાવ ! કર વર્ષા પર્યાયવાળા આ મહાપુરુષો મારા જેવા બે વર્ષના પર્યાયવાળા નાના સાધુ પ્રત્યે પણ કેવો સ્નેહભાવ! સાહેબજી સ્વયં આયંબિલના ફરસાણ વગેરે લગભગ ત્યાગ કરતાં તો બીજી તરફ અમારા જેવા આયંબિલના ક્ષેત્રમાં પા..પા.. પગલી ભરતાં શ્રમણને યોગ્ય દ્રવ્યો વપરાવવાનું કયારે પણ ચૂકતા નહીં. આયંબિલ કરતા કરતા એક વખત સાહજિક મજાકમાં મે પૂજ્યશ્રીને કહ્યું, ‘“સાહેબજી ! આ પાત્રી આયંબિલનું ભોજન પામવા વલખા મારી રહી છે તેથી કૃપા કરી આપ આ પાત્રીમાં ગોચરી વાપરો !'' ત્યારે પૂજ્યશ્રીએ વળતો ઉત્તર આપતાં જણાવ્યું,'' આ લ્યો ! તમે જ તેમાં ગોચરી વાપરી લ્યો ! અને અમારા બંનેના મુખ ઉપર હાસ્ય રેલાય ગયું આજે પણ તે દશ્ય સતત નજર સામે તરવરી । રહ્યું છે. - દાવાઓ શત શત વંદન હો એ સદા વાત્સલ્ય નીર વહેતી ગંગામૈયાને!!! www.janbrary.org Page #81 -------------------------------------------------------------------------- ________________ એ ઉપકાર તપસ્વીસમ્રાટ, મકકમ મનોબળ ધરાવનાર, વચનસિદ્ધ, જેનો જોટો આ જગતમાં ન મળે તેવા, જેમની એક આંખમાં સંયમ પ્રત્યે કટ્ટરતા અને બીજી આંખમાં વાત્સલ્ય એવા અનેક ગુણોથી અલંકૃત પૂ. પાદ. આ.ભ. હિમાંશુસૂરિ મ.સા. માટે શું લખવું શું ન લખવું તે મુંઝવાગભર્યું કામ છે. મારે દીક્ષા લેવાની ભાવના હતી પણ મોહ-અજ્ઞાનને વશ મારા સંસારીપિતાશ્રી દીક્ષા માટે ના પાડતા હતાં. ઘરમાં દીક્ષા માટે ખૂબ પ્રયત્ન કર્યા. ઘણી દલીલબાજી પણ કરી પણ તેઓ ખૂબ મક્કમ હતા. આમ ૩-૪ વરસ વીતી ગયા. હવે વિચાર આવ્યો કે જો આમને આમ સમય પસાર થશે તો મારું શું થશે ? પૂ.પિતાશ્રીને બીજો કોઇ વાંધો નથી. ફક્ત મારા ઉપર મોહ છે તેથી દીક્ષાની ના પાડે છે, તેથી એક દિવસ ઘરમાં કહ્યા વગર ભાગી ગયો. સીધો અમદાવાદ-વાસણા જ્યાં સાહેબ બિરાજમાન હતા ત્યાં આવ્યો. ઘરેથી પહેલીવાર ભાગી ગયો હતો તેથી ખૂબ ગભરાઇ ગયેલો. પણ જેવો સાહેબ પાસે ગયો, સાહેબે પ્રેમથી માથા ઉપર હાથ ફેરવ્યો અને કીધું ગભરાતો નહીં બધું જ સારું થઇ જશે. ત્રીજે દિવસે પાછો મારા સંસારી ઘરે મુલુન્ડ – મુંબઇ પહોંચી ગયો. ઘરે પહોંચતા થોડી પિતાશ્રીની બીક હતી પણ શું જાણે ચમત્કાર થઇ ગયો તેઓએ એક શબ્દ પણ કીધો નહીં અને મને એમ થયું કે બાજી મારી તરફેણમાં છે. Education Inmational કદીય ન વિસરાય !!! ૫.પૂ.મુનિ યશકલ્યાણવિજયજી થોડા દિવસ પછી અવસર પામી પાછી દીક્ષાની વાત કરી. તેમનો એક જ સૂર હતો કે સંસારમાં રહીને જે કરવું હોય તે કર પણ દીક્ષા તો મળશે જ નહિ આથી મેં વિચાર કર્યો કે એકવાર ભાગી ગયો તો પપ્પાને બહુ અસર થઇ નથી તેથી પૂ. પાદ. આ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા.નું નામ લઇ બીજી વાર ભાગી ગયો. જેઠ સુદ ૭, ૨૦૫૨ના સાહેબ પાસે આવી ગયો. અને દીક્ષાની માંગણી કરી સાહેબે કીધું – “તારા ઘરવાળા રાજીખુશીથી દીક્ષા માટે હા પાડશે તો જ હું તને દીક્ષા આપું.” મેં સાહેબને કીધુ કે ઘરમાં બધા રાજી છે પણ પૂ. પિતાશ્રી મોહને કારણે ના પાડે છે. સાહબેના મોઢામાંથી ત્યારે નીકળી ગયું કે ‘‘તારા પિતાશ્રી માની જશે તું પ્રયત્ન કર.‘“ સાહેબ કેવા વચનસિદ્ધ છે તેની મને ખબર ન હતી. એથી મને ત્યારે વિચાર આવ્યો કે શું પિતાશ્રી માનશે ? અને મેં સાહેબનું નામ લઇ અમદાવાદથી ઘરે ફોન કર્યો. શરૂઆતમાં પિતાશ્રીએ કીધું તું એકવાર ઘરે આવી જા પછી આપણે તને દીક્ષા આપીશું મેં કીધું તમે એકવાર દીક્ષાની જય બોલાવો પછી જ હું ઘેર આવીશ. અને ખરેખર સાહેબનો શો જાદુ-ચમત્કાર કે પિતાશ્રી જેઠ સુદ-૧૦ ના અમદાવાદ આવ્યા. સૌ રાજીખુશીમાં હતાં. ઘરના બધા સભ્યો સાથે મારું દીક્ષા માટેનું મુહૂર્ત લેવા સાહેબ પાસે લગભગ ૯ વાગે પહોંચ્યા સાહેબે કીધું તમે બધા ૩ વાગે આવો હું મુહૂર્ત જોઇને રાખીશ. અમે બધા ૩ વાગે સાહેબ પાસે પહોંચી ગયા. સાહેબે કીધું જેઠ સુદ ૧૨ના દિવસે મુહૂર્ત શ્રેષ્ઠ છે. દોઢ દિવસ -(૩૬ કલાક પછી) ! આટલી જલ્દી દીક્ષા માટે પિતાશ્રી અને ભાઇ એ શરૂઆતમાં આનાકાની કરી પણ સાહેબના અચિંત્ય કોટીના પ્રભાવના કારણે તેઓ માની ગયા અને સાંજે પાંચ વાગે દીક્ષાની જય બોલાઇ જે પિતાશ્રી દીક્ષાના કટ્ટર વિરોધી હતા તે મારી દીક્ષા ૩૬ કલાક પછી આપવા રાજી થયા તે તો હું માની શકતો ન હતો. ખરેખર મારા માટે તો ચમત્કાર જ હતો. અને જેઠ સુદ૧૨ના સાહેબના વરદ હસ્તે મને ઓઘો મળ્યો. સાહેબનો કેવો ચમત્કાર કે આટલી જલ્દી દીક્ષા નક્કી થઇ, મારી દીક્ષાના સમાચાર વાયુવેગે બધે પહોંચી ગયા. દીક્ષાના દિવસે ત્રીસથી પણ વધારે પૂ. સાધુ-સાધ્વી ભગવંતો ઉપસ્થિત હતા. જ્યાં ૨-૩ મહાત્મા સિવાય કોઇની અપેક્ષા ન હતી ત્યાં ૩૦૩૦ મહાત્માઓ ઉપસ્થિત હતા તે પણ સાહેબનો ચમત્કાર! BY Page #82 -------------------------------------------------------------------------- ________________ અમોઘવચનના વાત દીક્ષા પછી પિતાશ્રીનો સ્વભાવ એકદમ જ બદલાઇ ગયો હવે તેઓ દીક્ષા માટે કોઇ ને પણ રોકતા નથી અને સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે અને સાથે સાથે મને દીક્ષા માટે અંતરાય કર્યો તે માટે તેમને અનહદ દુઃખ પણ છે પશ્ચાતાપ પણ છે આંખોમાં આંસુ પણ છે. સાહેબ કેવા વચનસિદ્ધ પુરુષ ! કે જેમની વાણી કદીયા નિષ્ફળ ગઇ નથી અરે ! તેમનું અસ્તિત્વ પણ ગજબનું કામ કરે છે. આવા ઉત્તમોત્તમ મહાત્માના હાથે મને ઓઘો મળ્યો ને ચારિત્રજીવનમાં પદાર્પણ થયું તેને હું મારું પરમ સૌભાગ્ય સમજું છું. આજે પણ સાહેબના એ ઉપકારની સ્મૃતિ આંખને ભીની કરી દે છે. સમગ્ર જીવન પર્યંત સંઘની એકતાના સંકલ્પથી આયંબિલ તપ આદરી જે અશક્યપ્રાયઃ સાધનાનો મહાયજ્ઞા માંડચો તે પૂજ્યશ્રીની ચિરવિદાય માત્ર ભકતવર્ગને નહિં પણ સમગ્ર સંઘને સાલે છે. એક પૂરી ન શકાય તેવી ખોટ સંઘ અને શાસનમાં પડી છે. અંતરના અંતરથી પ્રાર્થના કરું છું કે સાહેબ જયાં પણ હોય ત્યાંથી દિવ્યઆર્શીવાદ મારા પર ને સમસ્ત સંઘ પર વરસાવે... ને કોઇ અગમ્ય પરિબળો એવા ઉભા થાય કે જેથી સાહેબની સંઘ એકતાની ભાવના પરિપૂર્ણ થાય. - પ.પૂ. મુનિ દર્શનવિજયજી મ.સા. મારા સંયમગ્રહાણ પૂર્વે ૮-૧૦ દિવસ વાસણાઅમદાવાદ મુકામે સાહેબજીના સાંનિધ્યમાં રહેવાની સોહામણી પળો માણવાનો અવસર સાંપડ્યો હતો. તેવામાં મારી દીક્ષાનું મુહૂર્ત કઢાવવાનો સમય આવ્યો અને પૂજ્યશ્રીએ મહાસુદ ૧૩નું મુહૂર્ત પ્રદાન કર્યું અમે ઘરે ગયા થોડા દિવસમાં બેનના લગ્નપ્રસંગનો દિવસ જોગાનુજોગ દીક્ષા બાદ એક દિવસ છોડી બીજા જ દિવસે આવતો હતો સ્વજનો વિચારમાં પડી ગયા, હું થોડો મુંઝાયો મારી દીક્ષા કેન્સલતો નહીં થાય ને ? અને સાહેબજીને સમાચાર આપ્યા તો સાહેબજીના આશીર્વાદ સાથે જવાબ આવ્યો કે “તું ચિંતા ન કર ! તારી દીક્ષા આપેલા મુહૂર્ત નિર્વિદને પાર પડશે !” આ તરફ સૌ સ્વજનોના મનના વિચારો ફરી ગયા અને બંને પ્રસંગો એક જ દિવસના અંતરમાં થઇ જાય તો સારું જ કહેવાય ને? એવું વિચારી બન્ને પ્રસંગો સમયસર સાચવી લેવાનો નિર્ણય લેવાયો. જેથી દૂરદૂરથી આવેલા સગાસંબંધીઓને પણ એક સાથે બન્ને પ્રસંગોમાં હાજરી આપવાનું સરળ બની ગયું અને મને ભવતારણ ભાગવતી પ્રવ્રજ્યાની પ્રાપ્તિ થઇ ! કોટી કોટી વંદનાતે વચનસિદ્ધ વિભૂતિ ને !!! an ucation international Page #83 -------------------------------------------------------------------------- ________________ હિમાંશુદાદા વિના મને સંયમલક્ષ્મી વી હોત ? પ.પૂ. મુનિ જ્ઞાનવલ્લભ વિ.મ.સા. ચૌદ-ચૌદ વર્ષ સુધી ગૃહાંગણમાં બિરાજમાન થયેલા દેવાધિદેવ સંભવનાથપ્રભુની અચિંત્યકૃપા તથા છેલ્લા દસેક વર્ષથી સંસારી ઘરની સામે રહેલા વાસણા જૈન ઉપાશ્રયમાં બિરાજમાન પરમોપકારી, દીક્ષાદાતા પ.પૂ.આ.હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબની અનરાધાર વહેતી અમીધારા વિના મને સંયમલક્ષ્મી વરી હોત ? ભવઅટવીમાં ભમાડનારા સંસારમાં ૫૮ વર્ષની ઉંમર પર્યંત સંસારની જવાબદારીઓ અદા કરવા અર્થોપાર્જનની પ્રવૃતિમાંથી નિવૃત્ત થવાના અંતિમદિવસે પૂજ્યશ્રી પાસે માંગલિકનું શ્રવણ કરી નિવૃત જીવનના પ્રથમ દિવસથી જ હવે આત્મોદ્ધારક પ્રવૃતિનો આરંભ થાય તે માટે આશિષ લીધા, બીજા જ દિવસથી નિત્ય એકાસણા – ૫/૭ સામાયિક તથા પાંચતિથિઉપવાસની આરાધના શરુ કરી થોડા કાળમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી સિદ્ધગિરિના સાંનિધ્યમાં વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ.આ.શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજની પાવનનિશ્રામાં અમારે સજોડે ઉપધાન તપની આરાધનાનો અવસર મળતાં ખૂબજ ઉલ્લાસભેર આરાધના થવા પામી હતી. કે ઉપધાનમાળ બાદ પુનઃ ઘરે આવતાં નિર્વિઘ્ન આરાધનાની પૂર્ણાહૂતિ નિમિત્તે ચતુર્વિધ સંઘ સાથે પૂજ્યશ્રીને ઘરે પગલાં કરવા વિનંતી કરી પરંતુ અમારી આરાધનાની અનુમોદના કર્યા બાદ કહ્યુ વિશિષ્ટ કારણ વિના કોઇને ત્યાં પગલાં કરતો નથી જો વિશિષ્ટ કારણ હોય તો જરુર પગલાં કરું’ ઉપધાનતપની આરાધનાએ મારા જીવનનું વિશિષ્ટ કાર્ય પૂર્ણ થયેલ માનતો હોવા છતાં પૂજ્યશ્રીને મન ઘરે પગલાં કરવા માટે તે કોઇ પુષ્ટ આલંબન ન જણાતાં પૂ.શ્રી હેમવજ્ઞવિજય મહારાજ સાહેબને ખાનગીમાં તે અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે ‘‘ચતુર્થવ્રતગ્રહણ અથવા દીક્ષાગ્રહણ માટે કોઇ અભિગ્રહ થાય તો કદાચ પૂજ્યશ્રી પધારે’’! ગુરુભગવંતની વાત શ્રાવિકાને કરતાં તેમણે સંયમગ્રહણની તૈયારી બતાવી. પુત્ર-પુત્રીઓની પણ સહર્ષ સંમતિ મળતાં નિયત દિવસે પગલાં કરાવવાનાં પ્રસંગે સૌ સાથે દેરાસરમાં સામુહિક દેવવંદન બાદ પૂજ્યશ્રીએ મને પુછ્યું ‘‘દિનેશભાઇ શું અભિગ્રહ લો છો ?’’ મેં કહ્યું અમે બંને પાંચ વર્ષમાં સંયમગ્રહણ કરીશું, પૂજ્યશ્રી કહે, ‘પાંચ વર્ષમાં ન લેવાય તો ’ ? મેં કહ્યું,’' આજીવન કેરીનો ત્યાગ.’’ દીર્ઘદષ્ટા પૂજ્યશ્રીએ કહ્યું,’’ આજીવન કેરીનો ત્યાગ કરીને પછી સંસારમાં રહેવાનું ? સંયમ મળવું તે કાંઇ સરળ ચીજ નથી ! તેને માટે વિશિષ્ટભોગ આપવો પડે ! દિનેશભાઇ ! બધુ જ અનિત્ય છે પાંચ વર્ષનો સમય તો ઘણો જ કહેવાય ! છતાં સંતાનોનો આગ્રહ જ હોય તો પાંચવર્ષમાં દીક્ષા ન થાય તો છ વિગઇના ત્યાગનો અભિગ્રહ કરવો અને સંતાનોને સમજાવી વહેલામાં વહેલા નીકળવા પ્રયત્ન કરવો. આ રીતે અમારે મન એક ભીષ્મે અભિગ્રહ સહર્ષ લેવાય ગયો... દિવસો આરાધનામાં વહેવા લાગ્યા એકવાર વિચાર આવ્યો કે ‘“ હવે ઉંમર ૫૮ થી ૫૫ તરફ જવાવે બદલે ક0 તરફ જતાં શરીરની શક્ત આદિ વધુ દુર્બળ બનવા માંડશે. દીક્ષા લેવી જ છે તો વધુ મોડું કરવામાં શું ફાયદો ? હજુ થોડા વર્ષો શરીર કામ આપશે ત્યાં સુધીતો સંયમની આરાધના અપ્રમત્તતાપૂર્વક કરવાનું શક્ય બનશે, આ વાત શ્રાવિકાને જણાવતાં તેમણે બે વર્ષ બાદ દીક્ષા લેવા તૈયારી બતાવી અને પરિવારજનોની સંમતિ સાથે પૂજ્યશ્રી પાસે મંગલમુહૂર્તની માંગણી કરતાં અભિગ્રહના માત્ર તેર (૧૩) મહીને સં. ૨૦૫૫ મહાસુદ ૫ ને શુભદિવસે સંઘસ્થવિર પ.પૂ. આ. ભદ્રંકરસૂરિમહારાજ સાહેબની પાવનનિશ્રામાં પૂજ્યશ્રીના શુભ હસ્તે ભવોદધિતારક રજોહરણની પ્રાપ્તિ સાથે મને પ્રવચનકાર પ.પૂ.પં. ચન્દ્રશેખરવિજયજી મહારાજ સાહેબના પ્રશિષ્ય પૂ. શ્રી હેમવલ્લભવિજયજી મહારાજ સાહેબના શિષ્યપદની પ્રાપ્તિ થઇ! શ્રાવિકાની દીક્ષા પણ ઘર આંગણે જ કરવાની ભાવના હોવા છતાં તેમના ગુરુવર્યા બેંગલોર મુકામે સ્થિત હોવાથી માત્ર ત્રણ માસ બાદ પૂજ્યશ્રીએ અર્પણ કરેલ મંગલ મુહૂર્તે ત્યાં પ.પૂ.આ.સ્થૂલભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવનનિશ્રામાં પૂ.સા. સુભદ્રાશ્રીજીના શિષ્યા સા. દર્શનરત્નાશ્રીજી તરીકે સંયમની પ્રાપ્તિ થવા પામેલ હતી. સં. ૨૦૫૯ માગસર સુદ ૧૪ના જયારે પૂજ્યશ્રી ડાળધર્મ પામ્યા ત્યારે હજુ અમારા અભિગ્રહના પાંચવર્ષ પૂર્ણ થવા પામ્યા ન હતા ! ડેવા દીર્ઘદૃષ્ટા હતા પૂજ્યશ્રી ! જો વહેલામાં વહેલા ીકળવાના પૂજ્યશ્રીના વચનોને લક્ષ્યમાં લીધા વગર અમે પાંચવર્ષના અભિગ્રહના ભરોસે બેઠાં હોત તો કદાચ ! બાજે પણ તે આ ભવભ્રમણ ભટકાવનારા સંસારરૂપી કાદવમાં ખૂંરોલા પડ્યા હોત? Page #84 -------------------------------------------------------------------------- ________________ कोटी कोटी वंदना से सूरिवरने, - मुनि हर्षितविजयजी पूज्यपादश्री प्रौढवय अने जंधाबल क्षीण थयेल होवाथी घणा समयथी नवकार उपाश्रय, वासणामां स्थिरवास हतां. उपाश्रय निकट होवा छतां पण मात्र जिनपूजा, कन्दमुल त्याग अटलुंज जैनपणानुं कर्तव्य समजतो होवाथी कयारेय पूज्यश्रीना दर्शन वंदन भक्तिनुं सद्भाग्य प्राप्त थयुन हतुं. वि.सं. २०५२ चैत्र महिनामां नूतन दीक्षित पूज्य मुनि दयासिंधु वि.म.सा. ना वंदनार्थेमारे नवकार उपाश्रयमां जवानुं थयुं ने त्यां जेवी रीते दक्षिणावर्त शंख अने चित्रावेल अगणित पुण्यथी नजरे पडे तेम पहेली वखत पूज्यपाद आचार्यभगवंत श्री हिमांशु सूरि म.सा. ना दर्शन थया. भाईमहाराजनी थोडा दिवस पछी अगत्यना कार्य माटे मारे मुंबई जवानुं थयु अने पछी त्यां गुरुमहाराज स्थिरता थोडा दिवस त्यां ज हती अटले वारंवार हुं त्यां जतो, मंदारपुष्पसमा पूज्यपाद मलवा गयो त्यारे गुरुमहाराजे का "आत्मारूपी वस्त्रमा लाल मेलरूपी कर्म ने काढवा माटे निर्म आचार्यभगवंतश्रीनां संयमनी सुवासथी मघमघता वातावरण अने पूज्यगुरु महाराज विद्वद्वर्य पंन्यास पानी युकत साबुरूपी उपधान कलिकुंड मां शरु थवाना छे तो तमे पण अमां जोडाओ तो बह प्रवर श्री जयसुंदरविजयजी म.सा. (हाल आचार्य)ना सांनिध्यना प्रभावे मने त्यारे दीक्षानी प्रबल लाभकारक रहेशे. गुरुमहाराजनी ईच्छा ने तहत्ति करी. पछी मुंबइथी रवाना थइ पाछो अमदाव भावना प्रगटी. पछी ज्यारे ज्यारे गुरुमहाराज साथेना विहारमाथी संसारी घरे रहेवा आवतो त्यारे आव्यो, पूज्यपाद आचार्यभगवंतश्रीना दर्शन वंदने अचूक जतो हतो. पण, छ विगइ त्यागना कारणे मन थोडु मुंझायेलु हतुं. ए मुंझवणने मुंझवणमा कामधेनु सा वि.सं. २०५३ आसो ओलीमां गुरुमहाराजनी प्रेरणा अने पूज्यपाद आचार्य भगवंतश्री ओ पूज्यपाद आचार्य म.श्री नी पासे गयो ने बधी वात जणावी, निरपवाद चारित्रना उँचां महेल आशीर्वाद साथे आपेल मुहूर्तेवर्धमान तप ओलीनो पायो २ द्रव्यथी नाख्यो ते पछी दिवालीना अवसरे अग्रभाग उपर धजा ( ध्वजा) नी जेम शोभता अवा पूज्यपाद आचार्य म.श्री ओ पहेला तो कोइ प पाछो अमदावाद आव्यो, दिवालीना देववंदन निमित्ते, मोहराजाने लीलापूर्वक जीती चूकेला अवा छूट-छाट नी ना पाडी पछी कांइक विचारी पोताना माटे कठोर अने बीजा माटे कोमल पूज्यश्री पूज्यपाद आचार्य भगवंतश्रीनी पासे पहोंच्यो. सत्त्वनी कचाशवाला अवा मारा उपर करुणा करी ने कह्यु के "जा, शाक मा जे विगइ आवे प्रतिक्रमण पछी पूज्यश्रीनी पासे बेठो. दीक्षा निमित्ते थता अंतरायो अने घरना सख्त विरोधनी वापरवानी छुट' वात चालती हती. त्यारे पूज्यपाद आचार्य म.श्री. अमने कीधं" के अंतराय तोडवा होय तो कोई पछी, पूज्यश्री ज्ञान-दर्शन-चारित्रनी सुवासवाला वासनो मारा मस्तके निक्षेप कर्यो, जा मोटो अभिग्रह लेवो पडे, बेठा-बेठा कोई दीक्षा न मले" " बोल लेवो छे अभिग्रह" ? में मारी के मारा शरीरने पुष्ट करवा माटे अमने वासरूपे मारामां दुध-दहीं-धीरूप विगइओनो निक्षेप स्वीकृति जणावी त्यारे बालकनी जेम निष्कपट पूज्यपाद आचार्य म.श्री. बोल्या,"तो ले छ विगइना को होय!!! संपूर्णपणे त्यागर्नु पञ्चक्खाण' अम पूज्यपाद आचार्य म.श्री. अमने छ मास नो अभिग्रह आप्यो अने अम पूज्यश्रीना आशीर्वाद लइ कलिकुंड उपधानमां बेठो अने अमना तपोबलनां प्रभावे पड़ कोइमांदगी ना प्रसंगे वलोणावाली छास थी बनेल स वापरवानी छूट आपी. पूरा उपधान आयंबिलथी जपूर्ण कर्या अने अल्पकालमांज अणमूला अणगारपणानुं आस्वादन करण सद्भागी बन्यो अवा परमोपकारी पूज्यश्रीना चरणोमां कोटि कोटि वंदना. Page #85 -------------------------------------------------------------------------- ________________ ।। नमामि नित्यं गुरु श्री हिमांशुम् - प.पू.भाग्यचन्द्र विजयजी तैषां तपोसंयमाऽऽदि “धन्नाअणगार" समानैव भाति स्म । आधुनिक काले तादृशाः आराधना कोऽपि कर्तुं न शक्नुवन्ति । शत्रुजयतपसा सह श्री गिरनारतीर्थस्य नवनवतियात्रा कृतवान् । श्रीसिद्धागिरि तीर्थस्य नवनवति-यात्रा अनेककृत्वः कृता। तपस्वीसम्राट गुरुश्रीहिमांशुसूरीवर्याणां जीवनस्य यशोगाथां देवगिरायां श्री संघ-संगठनार्थेशासनरक्षार्थेअनेकानि आचाम्लानि कृतवन्तः, अनेकाश्च किञ्चिन्मया लिख्यते। अतोऽत्र किञ्चित्स्खलनं स्यात्तत्क्षन्तव्यं भवद्भिः अभिग्रहाः (संकल्पाः)तदर्थेकृताः । तेषां उत्कृष्ट तपो आराधनायाः एको सूचिपत्रं विवेकिभिः भवति अहं गणना कर्तुंन शक्नोमि । अस्य महापुरुषस्य जन्म (उत्तरगुजर) माणेकपुरनगरे थेष्ठिवर्य श्री फुलचंद पूज्यगुरुदेवेः सिद्धिगिरि(पालीताणा)मध्ये नवविंशत्याधिकद्विसहस्त्रमे भाई धर्मपत्नी कुंवरमाताकुक्षौ सुतत्वेन जातः मातापित्रादिस्वजनैः "हीराचंद" विक्रमाब्दे मागशीर्षशुकलद्वितीये तिथौ श्रीनवपदस्य तृतीयपदे (सूरिपदे) इति नामाऽभिधानः कृतः । पूर्वकृतशुभकर्मोदयेन शैशवकालेन एव तन्मनो जिन आरूढवन्तः । श्रीसिद्धाचल-गिरनारतीर्थयोः चरणे अनुपमभक्ति कृतवान् । पूजादिआवश्यकक्रियायां धर्मनिष्ठं जातम् । गृहस्थवासे स्थिते सति जिनवचने श्रीगिरनारतीर्थे चातुर्मासकृत्वा अनेका इतिहासा अरचयन् । तस्मिन् (प्रवचने) अतीव रागमासीत् । नित्यं जिनवचनश्रवणेन संसारप्रति वैराग्यशाली तीर्थश्रीसहसावनतीर्थोद्धारः कृतः आजीवनं पादविहारं कृत्वा उत्कृष्ट-आलंबनं भवति स्म । निजपुत्रः 'चीनु' अपि पितुः संस्कारेन धर्मेसंस्कारवर्धितः। पूरितवान् । षण्णनवतिवयेऽपि पादेनविहार कुर्वन्ति ते । गिरनारसहसावनअंतरायादि-अशुभकर्मानि क्षयं कृत्वा श्रीरामचन्द्रगुरुसमीपे पुत्रेन सह माणेकपुर-वासणा-धर्मरसिकवाटिकादि अनैकतीर्थानां प्रतिष्ठाः कृताः । अनेकान् राजनगरे एकनवनवतिशताधिकएकसहस्त्रतमे विक्रममाब्दे वैशाखशुक्ल नवम्यां पुण्यात्मान् चारित्ररत्न अर्पयित्वा शासनसेवायां युज्यवन्तः । तीथौ चारित्ररत्नं गृहीतवान् । प्रेमसूरीश्वरादिगुरुनिश्रायां गहनशास्त्राऽभ्यास एवंविधानेकशासनप्रभावनायाः कार्याणि कृत्वा एकोनसप्ततिवर्ष यावत् निर्मलसंयमपर्यायं पालयित्वा षण्णनवतिवर्षायुः पूरयित्वा गिरनारतीर्थमध्ये कृतवान् । पूज्यगुरुदेवस्य समर्पणभावेन अपूर्वसेवां कृतवान् । अष्टप्रवचनमातायाः "अरिहंत' .... "नेमिनाथ...” इति श्वासोश्वासे रटन-कुर्वन् अपूर्वसमाधिपूर्वक विशुद्धपालनेन चारित्रभावे अतीवृद्धिं कृतम् । निर्दोषभिक्षाचर्यया आत्मशुद्धिं नवपञ्चशताऽधिकद्विसहस्त्रमे विक्रमवर्षेमागशीर्षशुक्लद्वितीये तिथौ पुज्यात्मा कृतवान् । कदापि स्वनिमितं कृतं द्रव्यं ते न गृहीतवान् । पूज्यगुरुदेवैः अहमदनगरे स्वर्गगमनं गतवन्तस्ते । यत्र कृत्रापि स्थितास्ते अस्माकं संयमजीवने पञ्चदशाधिकद्विसहस्त्रमे विक्रमशरदि वैशाखशुक्लषष्ठतिथौ पंन्यासपदे संयमाराधनायामाशिर्वादपूर्वकं प्रेरणादायकाः उत्साहवर्धकाश्च भवन्तु । शुभमस्तु । स्थापिता। Page #86 -------------------------------------------------------------------------- ________________ આયંબિલતપના એક આલંબનભૂત ૫.પૂ.આ.હિમાશુંસૂરીશ્વરજી મહારાજા ! ૫.પૂ. મુનિ ભાગ્યચન્દ્રવિજયજી મ. જેઓશ્રીનું સંયમજીવન મુખ્યતયા હજારો ઉપવાસ અને આયંબિલતપ સાથે પસાર થયું છે એવા પૂજ્યશ્રી મારા જેવા અનેક બાલજીવો માટે અચલ આલંબનભૂત હતા. જ્યારે જ્યારે વર્ધમાનતપની ઓળીઓ કરવામાં ઢીલો પડે એટલે તરત તેઓશ્રીનું નામ સ્મરણ કરતાં આ દેહમાં એક નવી જ ચેતનાનો પ્રાદુર્ભાવ થાય અને આયંબિલ સહજતાપૂર્વક થવા માંડે ! જેના પ્રભાવે માત્ર ચાર વર્ષના અલ્પકાળમાં ૪૨ ઓળીપર્યંત પહોંચવા પામ્યો છું. કોટીશ : વંદા બે ઉપકારીને! નિરસને પણ નીચોવી રસહીન બનાવનાર એટલે જ... “ પૂ. પાઠ આચાર્ય ભગવંત, તપસ્વી સમ્રાટ હિમાંશુસૂરિ મહારાજ સાહેબ'' • प.पू. प्रवर्तिनी सा. वसंत प्रभाश्री જિનાજ્ઞામાં મસ્ત રહી કર્મનો અસ્ત કરનાર તપસ્વીસમ્રાટ પૂ. પાદ સ્વ. આચાર્ય ભગવંતશ્રી હિમાંશુસૂરિ મ.સા. એટલે નિકટ મોક્ષગામી, મહાવિદેહક્ષેત્રમાંથી ભૂલા પડેલા સત્ત્વશાળી મહાત્મા જ નહીં હોય ને ? સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ તો નહીં જ પણ આયંબિલ જેવા નીરસ ભોજનમાં રહેલા રહ્યા સહ્યા રસને પણ નિર્મૂળથી ઉખેડયા પછી જ ભોજન કરનારા પૂજ્યશ્રી રસનેન્દ્રિયના અજબ વિજેતા હતાં. ! આટલી જૈફ વયે નાદુરસ્ત શરીર, લાંબા આયંબિલોમાં પણ નિર્દોષ ગોચરીચર્યાનું કડકપણે પાલન એ કોઇ હીન સત્ત્વશાળીનું તો ગજુ જ નથી. જેમની તપ-ત્યાગની તરવરતી મૂર્તિ અનેક જીવોના પાપ, તાપ, સંતાપને બાળનારી હતી ! જેમનું વિશુદ્ધ, નિર્દોષ સંયમ જીવન કથીરને પણ કંચન બનાવનારું હતું !! જેમની વાણી અનેક જીવોને વિશ્રાંતિના વડલા સમાન હતી ભગતોની ભીડ, ભક્તિની તેમને પડી જ ન હતી... એકવાર પૂજ્યશ્રી ધંધુકામાં પધાર્યા અમે ત્યાં જ હતા. સવારથી પ્રત્યેક ઘરમાં પૂજ્યશ્રીની આયંબિલની ગોચરી માટે ભાવુકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. ૮:૦૦ વાગ્યા, ૧૦-૦૦ વાગ્યા, ૧૨:૦૦ વાગ્યા. આજે ધંધુકામાં મોટા ભાગના ઘરોમાં મોળી દાળ હતી. કારણ ?? પૂજ્યશ્રી કદાચ આવી ચડે તો આપણને લાભ મળી જાય.... પણ પૂજ્યશ્રી તો અલબેલા અવધૂત હતા. ગોચરી નીકળ્યા જ નહીં. જયારે બધા રાહ જોઇ થાકી ગયા પછી સાંજે ૪:૦૦ વાગે ગોચરી નીકળ્યા અને રહ્યું સહ્યુ વધ્યુ-ઘટ્યું જે મળ્યું તે લાવી વાપરી લીધું જાણે પ્રભુ વીરની વાટ જોઇ બેઠેલા જીરણ શેઠ !! કાગડોળે વાટ જોઇ શ્રાવિકાઓએ પણ ... આવા હતા. મહાસાત્ત્વિક જીવન જીવનારા, તપસ્વીસમ્રાટ, પૂજ્યપાદ હિમાંશુસૂરિ મહારાજા !! “સાગરનાં નીર ગાગરમાં સમાય ના’ એવું જીવન જીવનારા હતા પૂજ્યપાદશ્રી ! ! ! www.nbrary.org Page #87 -------------------------------------------------------------------------- ________________ ગુણદાળાના ડીપાર્ટમેન્ટલ સ્ટોર "ગુરુવર આપની તપોમય કાયા, કમનશીબે ગુમાવી આપની છાયા ; टूर रह्या पाश राज भाया, ન છોડું કદિયે ગુરુવર પાયા.... પી. સી. વીર્ય નીકળી જગતમાં ‘મા’ તુલ્ય વહાલું કોઇ તત્વ નથી, ‘મા’ ની મમતા! ‘મા’નું વાત્સલ્ય ! ‘મા’નો નિસ્વાર્થપ્રેમ ! ‘મા’ની ઉદારતા, ‘મા’ના હૃદયની વિશાળતા ! વગેરે પહેલી નજરે અતુલ જણાય, પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રમાં તેનાથી પણ બીજી એક વ્યક્તિ છે “ગુરુ મા” જેની તુલનામાં અપેક્ષાએ ‘મા’ પણ એક ડગ પાછળ રહી જાય ! ગુરુતત્વની પાસે ‘મા’ તત્વ વામણું બની જાય છે. કારણ મા તો ઇહલોક સંબંધી સુખ આપી શકે છે જયારે ગુરુ તો આંગળી પકડી આપણને ઠેઠ મોક્ષપર્યત પહોંચાડવા માટે સમર્થ છે. ગુરુ એકવાર આંગળી પકડે એટલે તે સંયમબાળ જન્મ્યો હોય ત્યારથી કાળધર્મ સુધી સતત તેની કેળવણી-કાળજી કરતાં રહે અને કાળધર્મ બાદ બદલાતા પર્યાય પણ જો ગુરાતત્ત્વની આરાધનાના સંસ્કારો દૃઢ કરવામાં આવ્યા હોય તો તે આપણને શાશ્વતસુખના ભોક્તા બનવામાં સહાયક બને છે. | આવા ગુરુવર તપસ્વીસમ્રાટ પ.પૂ. આ.હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબના ગુણોનું અંશાત્મક વર્ણન પણ કરી શકાય તો ધન્ય બની જવાય ! | જગતના જીવોને કોઇને કોઇ ચીજો વહાલી હોય છે તેમ ગુરુવરને પણ એક ચીજ વહાલી હતી. તે હતી ‘જિનાજ્ઞા’ પ્રાણના ભોગે પણ જિનાજ્ઞાને કોઇ આંચ ન આવે તેવા પ્રકારની પૂજ્યશ્રીની જીવનચર્યા હતી, સંયમપાલનની ઝીણામાં ઝીણી બાબતોમાં સતત ઝીણવટપૂર્વક કાળજી રાખતાં હતાં. સંયમજીવનની પ્રાપ્તિના દિવસની જ કર્મરાજા સામે મહાયુદ્ધની નોબત વગાડીને રાણશીંગા ફંક્યા હતા. પાંચમા આરાના બકુશકુશીલ ચારિત્રધર આત્માઓ ને જાણે સીમંધરસ્વામીએ ચોથાઆરાના સાધુનું સેમ્પલ જેવા મહાવિદેહક્ષેત્રથી અહીં ન મોકલ્યા હોય ! તેવું લાગે. | પૂજ્યપાદશ્રીની એક એક ક્રિયામાંથી જિનાજ્ઞાની સોડમ મહેંકતી હતી. એમના ઉપકરણો સાવ સાદા! કોઇ ઠઠારો -દેખાદેખી નહીં! નિર્દોષ મળે તે વાપરવાનું! ન તો ગોચરીની કોઇ પસંદગી કે ન તો ગોચરીની કોઇ પ્રશંસા ! વિહાર દરમ્યાન અજેનોના ઘરના જાડા-લૂખા રોટલા અને પાણીથી ચલાવી લે, પરંતુ દોષિત આહાર દ્વારા પોતાના દેહને અભડાવવાતો જરાપણ તૈયાર થાય નહીં, આહારસંજ્ઞા ઉપર ખૂબ જ કાબુ હતો તેથી જ હંમેશા કહેતા ‘‘આ શરીરતો આપણું દુશ્મન છે તેણે જ આપણને ભવોભવ ભમાડવામાં સહાય કરી છે હવે જ્યારે તે આત્માને ચોંટયું જ છે તો તેને કામચલાઉ ભાડું આપી આપણા આત્માનું કામ કઢાવી લેવાનું છે.' દેવ-ગુરુકૃપા-ભક્તિથી શરીર પણ તેમનું કહ્યાગરું બનીને સદા સાથ આપવા કટીબદ્ધ રહેતું હતું. શાસ્ત્રકારો તો ફરમાવે છે કે સૂરિગવંત જિનશાસનના રાજાના સ્થાને છે તેથી તેઓશ્રીનું તથા પ્રકાર બહુમાન-ઔચિત્ય કરવું, તેઓ થકી ઘણી શાસનપ્રભાવના થતી હોય છે. જ્યારે આ મહાત્માતો ફકીરબાબા જેવા સાવ ખાખી બંગાળી, અલ્પ પરિગ્રહી ! સદા અપ્રમત્તતાના સ્વામી ! સાક્ષાત્ સંયમમૂર્તિ ! તારક તીર્થકર વીરપ્રભુના ધોરાતિઘોર તપને દૃષ્ટિપથપર લાવીએ ત્યારે તેમના તપના એક અલ્પક્ષુલ્લક અંશ જેવા તપની ઝાંખી આ મહાપુરુષના તપમય જીવનમાં દષ્ટિપાત થઇ રહી હતી. પૂજ્યશ્રી તપ કરતાં હતાં એવું કહેવાને બદલે વર્તમાનકાળની અપેક્ષાએ તો તેઓશ્રી તપોમૂર્તિ હતા એમ કહેવું વધુ ઉચિત જણાય છે. તેમણે કરેલા તપ જો આપણે સામૂહિક ભેગા મળીને પણ કરાવવાનો વિચાર કરીએ તો પણ આપણને આરાધકો ઓછા પડે અને આપણે તે તપ સામૂહિક રીતે પણ પૂરો કરવા અસમર્થ બની જઈએ ! - જિનેશ્વર પરમાત્માના જિનાલયમાં પૂજ્યશ્રીને ભક્તિ કરતાં જોઇએ ત્યારે સતત એમ જ થયા કરે કે કોને જોવા ? વીતરાગી પ્રભુને ? કે વિરાગી (વિશિષ્ટ રાગી) પ્રભુભક્તને ? શું પ્રભુ સાથે પ્રીત બંધાઇ હશે ? બસ ! ભક્તિ કરતાં કરતાં પરમાત્મામાં લીન-વિલીન અને અંતે અન્તર્લીન થઇ જતા અને કલાકો વીતી જાય તો ખ્યાલ પણ ન રહે ! અરે ! ગોચરી આવીને પડી હોય તો પણ કોઇ ચિંતા ન હોય ! જાણે કે દેહ –આત્માના ભેદજ્ઞાનનો સાક્ષાત્ અનુભવ ન કરતાં હોય ! તેવું લાગતું હતું. rag Page #88 -------------------------------------------------------------------------- ________________ દેરાસરમાં હોય કે ઉપાશ્રયમાં હોય ! કલાકો સુધી પ્રભુધ્યાનમાં તન્મય થવું તે તેમની શ્વાસોશ્વાસની જેમ સહજ ક્રિયા બની ગઇ હતી. અડધી રાત્રે ઉઠીને ત્રણચાર કલાક એક જ બેઠકે જાપ કરવાં બેસી જતાં ! શ્રી સંઘના કાર્ય હોય ! તીર્થરક્ષાના કાર્ય હોય ! પ્રતિષ્ઠાના કાર્ય હોય ! કે જિર્ણોદ્ધારના કાર્ય હોય ! જ્યાં આપણી બુધ્ધિ પણ ન પહોંચે ત્યાં તેઓશ્રીની દીર્ઘદષ્ટિ કયારનીયે પહોંચી જતી અને દરેક પ્રવૃતિ કરતી વખતે ભાવિનો વિચાર કરી કરીને જ એકેક ડગલું ખુબ સમજણપૂર્વક ભરતાં હતાં. વળી તેઓશ્રીએ કોઇપણ આરાધના માટે આપેલા મુહૂર્તો લગભગ સફળ થયા વિના ન રહે. અરે ! તેમના વચનથી જાણે ગ્રહદશાપણ બદલાય જતી ન હોય! તેવા કેટલાય અનુભવો સાંભળવા મળે છે. કપડાંની દુકાનમાં કપડાં મળે. કરીયાણાની દુકાનમાં કરીયાણું મળે, વાસણની દુકાનમાં વાસણ મળે તે રીતે આધ્યાત્મિક જગતમાં કોઇનામાં જ્ઞાનનો થયોપશમ હોય, કોઇનામાં સંયમનો થોપશય હોય, કોઇનામાં વાત્સલ્યભાવનો થોપશમ હોય, કોઇનામાં વૈયાવચ્ચનો થોપશમ હોય કોઇનામાં ડિયાચુસ્તતાનો શ્નોપશમ હોય, જ્યારે પૂજ્યશ્રીના જીવનમાં તો એક ડીપાર્ટમેન્ટ સ્ટોરની જેમ લગભગ દરેક ગુણોના ક્ષયોપશમ જાણવા અને માણવા મળતા હતા. આવા ધુરંધર સૂરિદેવની વિદાયથી આ સૃષ્ટિએ ઘણું ગુમાવ્યું છે છતાં તેઓશ્રીના ગુણોની સ્મૃતિના આલંબનથી આપણે સૌ પણ તેવા ગુણો આત્મસાત્ કરી આ જીવન સફળ કરીએ એ જ અભિલાષા. ain Education International ૮૨ તપસ્વીસમ્રાટ प.पू.सा. डीर्तिपूएाश्री જન્મ-મરણના ચકરાવામાં અનંતા જન્મ-મરણ થયા પણ તેની નોંધ કોઇએ ન લીધી પણ એક જન્મ એવો આવ્યો એમાં જન્મ-મરણને અટકાવવાની મહેનત શરૂ થઇ. ઘણા જન્મોની સાધના બાદ એવો જન્મ થયો જેમાં આહાર સંજ્ઞા તોડવાનું કામ કરીને આગાહારી પદ મેળવવાના યજ્ઞ આરંભાયા. ખાવાના દિવસ કરતાં જેના તપના દિવસો વધારે એવા એક દૈવીપુરુષ માણેકપુરની ધરતી ઉપર જન્મી ગયા. સદ્ગુરુનો યોગ મળતાં જ લઘુવયના પુત્રરત્નને દિક્ષિત બનાવી પોતે પણ સંયમજીવનના શણગાર સજ્યા, ધન્ય દિન, ધન્યજીવનની મંગળમય ઘડીઓ શરુ થઇ અને તપધર્મના યજ્ઞ પ્રારંભાયો. તપને ગણતાં, સાંભળતા આશ્ચર્ય થઇ જાય, માથું ઝૂકી જાય એટલાં તપ જીવનમાં આત્મસાત્ કર્યા. એક એક દિવસ, કલાક, મિનિટ અને સેકંડો સાધનામય, આરાધનામય અને તપમય શરૂ થઇ ગઇ. નમસ્કારમહામંત્રના ત્રીજા પદે આરૂઢ થઇ શાસનના, ચતુર્વિધસંઘના એક એક કાર્યો પ્રાણ રેડીને કરતા તેઓએ પ્રદાન કરેલ એકેક કાર્ય પ્રાણવંત ધબકતા થયા. [8] + રાજનગરના વાસણા મધ્યમાં શ્રી રોહિણાશ્રીજ સ્વાધ્યાયમંદિર બનાવવાની વાસ્તવિકા ઉભી થતાં તેન ખનન, શીલાન્યાસ આદિ વિધિમાં નિશ્રા માટે પૂજ્યપાદશ્રીજીને જણાવતાં પોતાનું જ કાર્ય છે માટે આનંદ ઉલ્લાસપૂર્વક સર્વ કાર્ય માટે પોતે તૈયાર કરી સર્વ મુહૂર્ત કાઢી આપ્યા. દરેક કાર્યમાં પોતે હાજર રહ્યા. શરુઆતનો આરંભ શુભ થયો અને ઉદ્ઘાટન તેઓશ્રીના વરદ હસ્તે નક્કી થયું. અને આ સ્થાનમાં જ્ઞાન-દર્શનચારિત્રની વૃધ્ધિ થાય તે માટે ઉદ્ઘાટન વિધિ થઇ. યુવાનોના તારણહાર પૂ. પંન્યાસજી ચંદ્રશેખરવિજયજી મહારાજાના શિષ્યરત્ન વર્ધમાનતપારાધક પૂ. યશોભૂષણ વિજયજી મ.સા. ને રૂમની અંદર ૩ કલાક જાપ કરાવી સ્થાનને પ્રાણવંતુ બનાવ્યું આજે પૂ. સાધ્વીજી ભગવંત ખુબ જ સુંદર આરાધના કરે છે અને કરાવે છે. આ મહાપુરુષના ગુણગાવા એ તો સમુદ્રને બે હાથે સામા પૂરે તરવા જેવું મુશ્કેલ છે પણ પૂજ્યશ્રીના ઉપકાર અમારા જેવા પામર ઉપર એટલા બધા છે તેથી કાંઇક લખાણ કરી તેઓશ્રીના ઋણને યત્કિંચિત વાળવાના પ્રયત્નો કરીએ છીએ. www.jainellbrary.org Page #89 -------------------------------------------------------------------------- ________________ તપસ્વીસમ્રાટ પૂજયાને કોટૉ કોટી વંદના - प.पू.सा. डोटि एयाश्री ગિરુષા ગુણો તારા ડેટલા ગુણ સાગરો ઓછા પડે, તુજ ગુણ ગાવા દૈવુ ઉલરો, શકિત પણ ઓછી પડે હું વિનંતી ઓ ગુરુદેવ તુજ દર્શન મુજ મળે, પુનિત દર્શન પામી તારું મુજ જીવન ધન્ય બને. જેણે મારી ડૂબતી નૈવા ભવસાગરથી તારી, જેણે મુઝને શાસન સોંપ્યુ અમીધારા વરસાવી, જેઓ મારા સંયમજીવનના સાચા બન્યા સુડાની, એવા ઉપકારી હિમાંશુસૂરિ ગુરુચરણે વંદના કોટી કોટી હમારી. પૂજ્યશ્રી માણેકપુરની પુણ્યભૂમિમાં જન્મ્યા હતા. પોતાનો માર્ગ સરળ બને તે માટે પ્રથમ પોતાના વ્હાલસોયા પુત્રને ભગવાનના પુનિત પંથે મોકલ્યો. ત્યારબાદ પોતે પરમપાવન પંથે પ્રયાણ કર્યુ. દીક્ષાના પ્રથમ દિવસથી જ તપ, ત્યાગ, સ્વાધ્યાયના યજ્ઞ મંડાયા. ગુરુસેવા, વિનય, વૈયાવચ્ચ આદિ ગુણો તરત જ જીવનમાં આવવા લાગ્યા. તેઓશ્રીજીના રોમ રોમમાં તપ-ત્યાગાદિ ગુણો પ્રસરી રહ્યા હતા. પૂજ્યશ્રી કે જેઓ મારા ભવોભવના ઉપકારી હતા. જેઓએ સંસારસાગરમાં ડૂબતી મારી જીવન નૈયાને આ ભવસાગરમાંથી તારી મને શાસન નૈયામાં બેસાડી મારા પર અમીધારા વરસાવી. મારા સંયમજીવનના સાચા સુકાની બન્યા. મને ભવોભવની રજ દૂર કરનાર એવું રજોહરણ આપ્યું ને મને પ્રવ્રજ્યાના પુનિત પંથે મોકલી. Education International પૂજ્યશ્રીએ જીવનમાં લગભગ 3000 જેટલા ઉપવાસ તથા ૧૧૫૦૦ જેટલા આયંબિલ કર્યા હતા. આચાર્યપદે આવ્યા બાદ ચતુર્વિધ સંઘની બ્રેડતા માટે જેઓએ પોતાની કાવા સામે પણ જોવું નથી. કાયાને પણ શાસન માટે વિચોવી નાંખી હતી. પૂજ્વથી સવારે ૧૨ વાગે લાવેલ ગોરારી દ્વારા ૨-૩-૪ વાગે ગમે ત્યારે આબિલ કરતાં હતાં. બાર મહિનામાં જ્ઞાનપંચમી, મૌન ખેડાદશી, સંવતારી તેિ. પર્વતશિલા ઉપવાસ, અટ્ઠમ તો લગભગ કરતા જ હતા. શત્રુંજય ગિરિરાજમાં પણ માસક્ષમણ કર્યું હોય છતાં તેના પારણાના દિવસે દાદા આદિનાથના દર્શન કર્યા વિના પારણુ પણ કરતાં ન હતા. આ તો જૈનશાસનનું અણમોલ અને ગુપ્ત રત્ન હતું. પુજ્યશ્રીના ગુણ તો જેટલા ગાઇએ તેટલા ઓછા છે. મારા પૂ. ગુરુભગિની પૂ. વિનીતાશ્રીજી મ.સા. પૂજ્યશ્રીના બે સંઘમાં પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં તારંગાજી તથા પાલીતાણા ગયા હતાં. ૫૦૦ વર્ષ સુધીમાં આવો આયંબિલનો સંઘ નીકળ્યો નથી. તેવા સંઘમાં ત્યાગીને તપસ્વીની નિશ્રામાં તપને ત્યાગના ભાવો જોરદાર વધતા જતા હતાં. ૧૦૦-૧૦૦ આત્માઓ આયંબિલના છ‘રીપાલિત સંઘમાં ગયા હતા. મને પણ આ સંઘમાં જવાનો અણમોલ લાભ મળ્યો હતો. ત્યારે પૂજ્યશ્રીના છેલ્લા દર્શન થયા હતા. પૂજ્યશ્રીના ગુણો તો જે ગાઇએ તેટલા ઓછા છે. બસ અંતમાં પરમકૃપાળુ પરમાત્માને અંતરની એક જ પ્રાર્થના કે આપશ્રી જ્યાં હો ત્યાંથી મારા પર કૃપાવર્ષા વરસાવો, સંયમમાં સહાય કરો એ જ અંતરની શુભાભિલાષા, KD © www.neE Page #90 -------------------------------------------------------------------------- ________________ ( ત્યાગી અoો . વારસભ્યtી મંગલમૂર્ત - પ.પૂ.સા. અનંતકીર્તિશ્રીજી મરણ પછી પણ તેમનું જીવન સ્મરણીય બની જાય છે, જેમનું જીવન વિવિધ ગુણોથી રમાગીય અને કમનીય હોય છે. સહસાવનતીર્થોદ્ધારક, સંઘહિતચિન્તક, સુદીર્ધસંયમી, સંયમમૂર્તિ, શાસનશણગાર, તપસ્વીસમ્રાટ પરમપૂજ્ય સહસાવન તીર્થોદ્ધાર માટે વૃદ્ધાવસ્થામાં પણ જુવાનને આચાર્યદેવ શ્રીમવિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજ એક એવી શરમાવી નાંખે એવી રીતે મચી પડ્યા હતાં આયંબિલ ચાલે પણ જ વિરલ વિભૂતિ હતી.... | ગોચરી કયારે વાપરવી એ કાંઇ જ નિશ્ચિત ન હોય ! શરીરની જાત માટે કઠોર અને અન્ય જીવો માટે કોમલ એવા મમતાને કેવી ફગાવી હશે ? ૯૫ વરસની વયે પણ પાદવિહાર આચાર્યદેવશ્રીજીના અંતરનું એક એક અણુ સંયમસાધનાથી કરતાં હતાં... નિત્ય પરમાત્મભકિત, જાપ, સાધના અને તપથી સુવિશુદ્ધસંયમી, તપસ્વી આચાર્યદેવશ્રીજીની સુવાસિત હતું. રોમરોમ જિનાજ્ઞાપાલનથી શોભિત હતા તો, સૂક્ષ્મ બળના પણ સ્વામી બન્યા હતાં. સેવાનો લાભ મળવો એ પણ પુણ્યાનુબંધી પુણ્યનો શ્વાસો શ્વાસ સુવિશુદ્ધ પરિણતિથી સુગંધિત હતાં..... - તેઓશ્રીની જીભ નહી, જીવન જ બોલતુ હતું તેથી ઉદય કહી શકાય. તેઓશ્રીનો ઉક્ત વૈરાગ્ય અને વાત્સલ્યની કલ્પના પણ શાસનના ઘણા કાર્યો ઘણી સહજતાથી થઇ શકતાં હતાં..... શાસનહિતચિંતક પ.પૂ. ગુરુદેવશ્રી પંન્યાસ અંતરને ગદ્ગદ્ કરી નાંખે છે. પોતાના બેનના લગ્નને દિવસે જ આચાર્યદેવશ્રી “હિમાંશુ” અર્થાત્ – ચંદ્રની જેમ સૌમ્ય હતા. ચંદ્રશેખરવિજયજી મ.સા.ના વિનયી પ્રશિષ્યરત્ન સંયમ વાટે સંચરવાનું સર્વ દાખવી શક્યા, એ કાંઇ નાની સુની સુદીર્ઘ તપશ્ચર્યા ! વૃદ્ધાવસ્થા ! છતાં મુખમંડળ હમેશાં સૌમ્યતાથી પ.પૂ. આચાર્યદેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ. વાત નથી.... | શોભતું હતું..... - સાહેબની સેવા કરીને તેમના વૈરાગ્યનો અને તપનો | શાસનના અનેકવિધ કાર્યો હોવા છતાં જીવનમાં સાધિક વાસાણામાં પૂજ્યશ્રીનું વાત્સલ્યમય સાંનિધ્ય થોડા સમય વારસો બરાબર સાચવ્યો છે ....! ૩0 ઉપવાસ અને ૧૧૫૦ આયંબિલની તપશ્ચર્યા કરી. માટે મળ્યું તે ચિરસ્મરણીય રહ્યું. વંદન કરીને પચ્ચકખાણ માંગતા આવા અનુપમ વૈરાગ્ય અને વાત્સલ્યના સંગમ સંઘપ્રત્યે કેવી અવ્વલ કોટીનો બહુમાન ભાવ હશે કે જેથી તેઓશ્રી ત્યારે ખૂબજ ઉલ્લાસથી આપતા. તપ પ્રત્યેના બહુમાનભાવની સમા સૂરીશ્વરજીના ચરણોમાં ભાવાંજલિ અર્પણ એ સંઘઐક્ય માટે આયંબિલ તપનો ઘોર અભિગ્રહ ધારણ કર્યો. પ્રતીતિ ત્યારે તેઓશ્રીના ચહેરા પરથી થઇ જતી. કરતાં કૃતકૃત્યતા અનુભવું છું... Page #91 -------------------------------------------------------------------------- ________________ થયેલું. અભo આ મહાત્મામાં મોક્ષ મેળવવા માટેની ભૂખ અત્યન્ત બપોરે ૨-૩ વાગે આયંબિલ કરતા હતા. અને ત્યારપછી કા વાગ્યા થોડો આરામ કરી ૧૨ વાગે લાવેલી ગોચરીથી ૪ હતી પોતે શરીરની સામે કયારેય શીતલ આંખ બતાવી નથી. ગિરિરાજથી ગિરનારના છ'રી પાલિત સંઘમાં એમની નિશ્રામાં વાગે આયંબિલ કરવા બેઠા ધન્ય તપસ્વી અને નિરતિચાર લાલ આંખથી જ એની સામે નજર કરી છે. પોતે ૯૫ વર્ષની જવાનો મોકો મળી ગયો, એ કૃપાળુની દિનચર્યા જોતાં જ જોવા સંયમયાત્રા. જૈફ વયે પણ પગે ચાલીને વિહાર કર્યા છે. આટલી મોટી ઉંમર મળ્યું કે ખરેખર ભલે જન્મ પાંચમા આરામાં થયો, દીક્ષા લીધી અમારા સાધ્વીજીને સવારે ૭ વાગે જુનાગઢથી ૭ યાત્રા હોવા છતાં કયાંય સ્થિરવાસ કર્યો નથી. પોતે પોતાના જ્ઞા વર્ષના પણ આરાધના-સાધના જોતાં ચોથા આરાના મહાત્માની કરવા માટે કરવા માટે મોકલ્યા. એમના શુભ મુહૂર્તથી ચોવિહાર છઠ દીકરાને દીક્ષા અપાવીને કૃષગનું દષ્ટાન્ત પુરું પાડ્યું છે. ઝાંખી થયા વગર ન રહે જેમ કે સૂર્યોદય પછી વિહાર, સ્થાનમાં +૭ યાત્રા કરીને બીજા દિવસે લા વાગે બપોરે યાત્રા કરીને દીકરાના દીક્ષા પ્રસંગે હજામ ન મળવાથી પોતે જ હજામ બનીને આવ્યા પછી દેરાસરમાં ગયા બાદ આખા જગતને વિસરી સુખપૂર્વક ગામમાં આવી ગયા અને આવીને ત્રીજા દિવસે નાનકડા બાળકના કેશનું મુંડન કર્યું અને પોતાની ભગિનીના જઇએ ભૂખ + તેરસને ભૂલી જઇને લાા કલાક ભગવાનની ઉપવાસ કરેલો એ પણ સારો થયો એ એમના લગ્ન દિવસે જ મુકિતરૂપી શીવસુંદરી સાથે લગ્ન કરવા સંયમની ભક્તિમાં તરબોળ બની જતા હતા. પ્રભુભક્તિ એજ એમનો ધ્યાન+જાપ-શુભ સંકલ્પની પ્રસાદી છે અને આજે એજ બે વાટે ડગ માંડી ચૂક્યા. સંયમમાર્ગની કેડી ચયા પછી કયારેય સાધ્વીજી ૧૦ અને ૮૭ ઉપરાંત વર્ધમાનતપની ઓળીનો સાચો આહાર હતો, સંઘમાં લાંબો વિહાર હોવાથી પાછી પાની કરી નથી, સંયમની આરાધના + આવશ્યક સ્વાદ ચાખી રહ્યા છે એ એમનો જ પ્રભાવ છે કલિકુંડમાં ૯૩ જિનાજ્ઞાપાલન સાથે પોતે બંને ટાઇમ વિહાર કરતા હતા. રાત્રે ક્રિયાઓ એ એમનો પ્રાણ હતો, નિરતિચાર શુદ્ધ સંયમની વર્ષે એમની નિશ્રામાં નવપદઓળીનું સામુદાયિક આયોજન પોતે ૨ થી ૩ કલાક નિદ્રા લેતા હતા. ૩-૪ કલાક એકજ બેઠકે થયેલું એમાં પણ અમને એમની નિશ્રાનું સદ્ભાગ્ય પ્રાપ્ત ધ્યાનમાં, જાપમાં લાગી જતા હતા. ધ્યાન + જાપ એ એમનું પાણી હતું. જાપ + ધ્યાનમાં કોઇ પણ આવી જાય પણ પોતે - સહવર્તીના સંયમની કાળજી પણ સુંદર લેતાં હતા. પોતે ક્યારેય ચલિત થતા નહોતા. પોતાના આત્મસંકલ્પ ઉપર સંયમમાં કડક હતા, પરન્તુ સહવર્તીમાટે માખણ જેમ કપાળને અતુટ શ્રધ્ધા હતી. પોતે પંચપરમેષ્ઠી પદના ત્રીજા પદ મલાયમ હતા. વાત્સલ્ય એમની રગે રગમાં હતું, તપ એમનું બિરાજમાન હોવા છતાં, કયારેય અમને એમનો ભપકો કે | થર્મોમીટર હતું, શરીર સામે જોયા વગર કર્મોની સામે લાલબતી ઠઠારો દેખાયો નહિ. સાદાઇ એમનો જીવન સંદેશ હતો, ' જેવા હતા. સંધમાંપણ રસોડાની આયંબિલની ગોચરી ન વાપરતા પટેલ ખરેખર આવા વિરલા ગુરુઓના ગુણો ગાવા બેસીએ - પ.પૂ. સા. રાકીર્તિશ્રીજ રબારીના ઘરોમાંથી લાવેલો આહાર વાપરતા હતાં. તો ગવાય નહી, લખવા બેસીએ તો લખાય નહી, શાહી ગિરનાર જેમની આંખોમાં વસેલો હતો અને સહસાવન અને લેખની પણ ઓછા પડે છ‘રી પાલિત સંઘમાં+ દીક્ષા+કેવલજ્ઞાન કલ્યાણકની જેમ બે આંખો હતી. પોતે અંજનશલાકા (સહસાવનની), ચૈત્રમાસની નવપદ ઓળીમાં સાધના અને જિનાજ્ઞાપાલન એમનો શ્વાસ હતો. અમને સહસાવન ઉદ્ધારક હતા. સોનામાં સુગંધની જેમ સહસાવનમાં રહેવાનું સદ્ભાગ્ય અમને પ્રાપ્ત થયું એ અમારો પ્રકૃષ્ટ પુણ્યનો સુશ્રાવક રજનીભાઇ દેવડીના ગિરિરાજના અભિષેક વખતે થનાર અંજનશલાકા મહોત્સવમાં રહેવાનું સદ્ભાગ્ય અમને ઉદય માનીએ છીએ અને તપસ્વીસમ્રાટશ્રીના જીવનબાગમાં અમારા મહાન પુણ્યોદયે એ તપસમ્રાટ તપસ્વીના દર્શન ખીલેલા અનેક ગુણપુષ્પો જેમ કે મોક્ષપદની ક્ષુધા પ્રભુભકિત વિંદનનો લાભ પ્રાપ્ત થયો. તપ+ત્યાગથી- ઝબકારા મારતુ પ્રાપ્ત થયું શુધ્ધ વિધિવિધાન, શુભ સમયે જ અનુષ્ઠાનોના આગ્રહી હતા. સાજન-માજનની એમને જરાય પરવા ન હતી. એમની માધુકરી અરિહંત પરમાત્માની આજ્ઞા એ શ્વાસ છે લલાટ નાજુક દેહ હોવા છતાં તપની સાથે યુદ્ધ કરતા હતા. જીવનમાં અનેકશઃ તપો સાધના-આરાધના કરી છે અને છેલ્લે આત્મસંકલ્પની અતુટ શ્રદ્ધા છે સાદાઇનો સંદેશ છે સ્વ- શરીર સામે વજથી પણ કઠોર હતા, ઉગ્ર આયંબિલનો તપ તો ચાલુ જ હતો અને એમાં પણ તાવ + સંઘની એકતા માટે કાયમી આયંબિલ તપના નાદનો ગુંજારવ ગિરનાર-શત્રુંજય જેમના હૈયામાં બિરાજમાન હતા. • શરદી થઇ જાય તૌ રેઢું પાતયામિ વાર્થ સાધયામિ - સૂત્રને કર્યો, પોતાની ૯૬ વર્ષની જિંદગીમાં વધારેમાં વધારે આયંબિલ વાત્સલ્યનો ધોધ હતા • પરાર્થ રસિક હતા » કર્મોની સામે લાલઆંખ હતી • તપ રામબાણ ઔષધ હતું . આવા ગુણો તથા ઉપવાસનો તપ જ કર્યો છે. અપનાવી અઠ્ઠમ તપ કરી લેતા હતાં એકવાર સહસાવનમાં અમારામાં આવે એજ એક મંગલકામના. એમના આયંબિલ ધન્ના કાકન્દીને યાદ કરાવે એવા હતા બિરાજમાન હતા. જ્યારે એ પાલીતાણામાં હતા ત્યારે ૮૭ વર્ષની જૈફ વયે પણ | તાવ શરદી થઇ ગયા, અઠમ કર્યો અને ચોથા દિવસે - રોજ દાદાની તળેટીની સુર્યોદય પછી ચાલીને યાત્રા કરતા અને સહસાવનથી ઉપર દાદાની યાત્રા કરીને નીચે તળેટી આવતા Page #92 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્યવારિય સુરદેવ ગણરCIIII સ્વામી - પ.પૂ.સા. પુયરેખાશ્રીજી તપસ્વસમ્રાટ પૂજ્યપાદશ્રીના સાંનિધ્યમાં રહેવાનો લાભ તો ખૂબ ઓછો મલ્યો છે.... પરંતુ પૂજ્યપાદશ્રીના રોમ-રોમે વ્યાપેલી ગુણગરિમા ઘણાના મુખે સાંભળી.. વળી પુણ્યના યોગે એઓશ્રીના કલિકુંડમાં પ્રત્યક્ષ દર્શન થયા.... ત્યારે મન એ વિરલ-વિભૂતિ ઉપર ઓવારી ગયું અહો ! આટલી મોટી વય, વિકૃષ્ટ તપથી સાવ કૃશ બનેલી કાયા સૂર્યોદય બાદ જ પગપાળા વિહાર, ઉનાળામાં ૧૧-૧૨ વાગે સ્થાન ઉપર પધારવું, શાંતિથી ભગવાનની ભક્તિ કર્યા બાદ પુરિમુ પચ્ચખાણે ગામમાંથી આવેલ નિર્દોષ ગોચરી દ્વારા આયંબિલ કરી આરાધનામાં મસ્ત બની જતા... આ સર્વ પ્રત્યક્ષ નિહાળતા અમારા નયનો અશ્રુભીના બની ગયા .... ખરેખર ! પૂજ્યપાશ્રીજીની સાધના ચતુર્થ આરાના સાધકોને યાદ કરાવે એવી | હતી.... તપસ્વીસમ્રાટ ગુરુદેવશ્રીની નિશ્રામાં પુણ્યોદયે જુનાગઢમાં ૧૫ દિવસ રહેવાનો લાભ મળ્યો.... એ વખતે પણ પૂજ્યયાદશ્રીએ અમ હિત ખાતર જીવ માત્રની કલ્યાણની ભાવનાથી અનેકવાર સંવેગરસને વધારનારી, અપ્રમત્તભાવમાં ઓતપ્રોત બનાવનારી હિતશિક્ષા વાંચનાઓ દ્વારા અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આજે પણ તે તે દૃશ્ય સ્મૃતિપટ ઉપર આવતાં મસ્તક અહોભાવથી ઝૂકી જાય - પ.પૂ. સા. ઉજ્જવલદ્યમશ્રીજ જેણે ઉગાર્યું વિષ્ણજે, સંસારના મોહપાશથી જેણે સાચું જગતને, સંસ્કારના શણગારથી; જેણે બચાવ્યું જીલજજે, વિષયના વિષપાનથી, તે હિમાંશુસૂરિટેજના, ચરણમાં પ્રેમે નમું.....? પ.પુ. વાત્સલ્યવારિધિ તપસ્વીસમ્રાટ આ.ભ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા.નું જીવન અનેક ગુણરૂપી પુષ્પોથી મઘમઘાયમાન હતું. મને વિમાસાણ થાય છે કે પૂજ્યશ્રીના કયા અને કેટલા ગુણોનું વર્ણન કરે ? I !! છે કે છે ? - પૂજ્યપાદશ્રીજીના અણુએ-અણુએ શુભભાવથી ભાવિત થયેલ તપ તથા શાસનનો અવિહડરાગ અવિસ્મરણીય રહેશે... સંઘ એકતા માટે ભીષ્મ પ્રતિજ્ઞા કરી શાસનની મહાન સેવા કરી છે.... ! આટલા મોટા પદ ઉપર બિરાજમાન થયા બાદ પાણ સાદગી શુદ્ધાચાર એઓશ્રીના જીવનનો મૂલમંત્ર હતો. પૂજ્યપાદશ્રીજી માત્ર તપસ્વસમ્રાટ નહોતા પણ અભ્યન્તર જગતના ય સમ્રાટ હતા. પૂજ્યપાદશ્રીજીના સિદ્ધમત્રે સમાન વાસક્ષેપથી અમારા એક સાધ્વીજી મહારાજને ૧૪૪૪ આયંબિલની તપસ્યામાં આગેકૂચ આદરી, પૂજ્યપાદશ્રીજીના પ્રભાવે પૂર્ણતાની સફળતાને પામ્યા...! પૂજ્યપાદશ્રીજી અમારી આસ્થા-શ્રદ્ધાનું પરમ સ્થાન હતા... ! પૂજ્યપાદશ્રીજીના સ્વર્ગગમનથી શાસનને મોટી ખોટ પડી ઓ સ્વર્ગસ્થગુરુદેવશ્રી ! આપશ્રી જ્યાં હો ત્યાંથી આશિષની વર્ષા વરસાવો... જેથી અમે પણ અભ્યન્તર આરાધનાને પ્રાપ્ત કરી તપધર્મ દ્વારા આત્મ કલ્યાણ સાધીએ એ જ શુભેચ્છા ..! IVE & Personal org ૮૬. Page #93 -------------------------------------------------------------------------- ________________ aff પૂજ્યશ્રીના જીવનમાં અનેક ગુણોની વચ્ચે બે શ્રેષ્ઠતમ ગુણો મારી નજર સમક્ષ આજે પણ તરવરી રહ્યા છે, તે ગુણો હતા..(૧) શ્રેષ્ઠતમ વાત્સલ્ય (૨) તપ. અમને તેઓશ્રીજીની નિશ્રામાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. વડનગરથી તારંગાના છ‘રી | પાલિત સંઘમાં... . | પૂજ્યશ્રીનું જીવન તપોમય હતું... સંઘમાં પૂજ્યશ્રી ૧-૨ વાગે વિહાર કરીને પધારે... પછી ૩-૪ વાગે આયંબિલ કરે.. તે પાગ દાળ અને રોટલી “ ઇચ્છાનો 'રોધ” તે તપનો સાર છે. કોઇ પણ પ્રકારની ઇચ્છા તો તેમના જીવનમાં હતી જ નહી. તે વાત્સલ્યગુણ :- જયારે પાગ પૂજ્યશ્રીજીની પાસે જઇએ... અને વાસક્ષેપ મસ્તક ઉપર પડે... ત્યારે એવો અનુભવ થતો હતો કે જાણે વાત્સલ્યનો ધોધ મારા ઉપર પડ્યો.... | અમે પૂજ્યશ્રીની સાથે વિ.સં. ૨૦૫૭ માં જેન સોસાયટી હતા સંઘમાં પોષ દશમીના અઠમ કરાવેલ પૂજ્યશ્રીની નિશ્રામાં મને પણ અઠમ કરવાની ભાવના થઇ, મેં સાત વરસથી એક પાગે અઠમ કરેલો નહી અને મને પહેલા ઉપવાસથી જ ઉલટી ચાલુ થઇ જાય. ત્રાગે દિવસ ઉલટી થાય. પાગ પૂજ્યશ્રીના સ્વમુખે કરેલા 'પચ્ચખાગના પ્રભાવથી અઠમ સરસ થયો... ત્રણ દિવસ જાપ, સ્વાધ્યાય, આરાધના વિગેરેની ઝાંખી આજે પણ સ્મૃતિપથપર આવે છે, ત્યારે આનંદનો સાગર | હિલોળે ચઢે છે. | પૂજ્યશ્રીના જીવનમાંથી આ બે ગુણો પાગ યત્કિંચિત્ મારા જીવનમાં આવે... અને પૂજ્યશ્રીના આશીર્વાદથી હું પાગ સંયમજીવનમાં ઉત્તરોત્તર આગળ વધુ એજ મંગલ કામના... | પૂજ્યશ્રીના મુખકમલના દર્શનથી ભવ્યજીવોની ભવોભવની તરસ શમી જતી., પૂજ્યશ્રીના હૃદયભેદક વચનથી ધર્મજીવોના પાપ વિલય થઇ જતા. એવા તો પૂજ્યશ્રીના જીવનમાં અનેક ગુણો હતા. એમના ગુણોને આલેખવા બેસીએ તો , આપણું આયુષ્ય પણ ખૂટી જાય. પચ્ચકખાણનો પ્રભાવ ! - પ.પૂ.સા. પ્રશાંતનિલયાશ્રીજી દાદા સીમંધર સ્વામીના પુનિતપગલાંથી પાવન બનેલી સદાકાળ ચોથો આરો જયાં વર્તતો હોય તે મહાવિદેહક્ષેત્રની ધન્યવંતી ધરા ઉપરથી કોઇ આત્માએ ભૂલા પડી આ ભરતક્ષેત્રની ભોમકા ઉપર અવતરણ ન કર્યું હોય ? તેવા સંયમજીવનની બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં પણ સદાકાળ ચોથા આરા જેવું શકયતઃ શુધ્ધ અને જિનાજ્ઞાની કટ્ટરતાપૂર્વકનું જીવન જીવનારા વિશુદ્ધ સંયમપાલક પ.પૂ. આચાર્ય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના ગુણો ગાતા પાર ન આવે ! વર્તમાનકાળમાં તેઓશ્રીની જેવી આરાધના-સાધના કવચિત્ જ જોવા જાણવા કે સાંભળવા મળે ! | અમારા જીવનના એ ધન્ય દિવસો હતાં જયારે પૂજ્યપાદશ્રીની પાવનનિશ્રામાં સં. ૨૦૫૦નું ચાતુર્માસ અમારે શેફાલી ફલેટ્સ- વાસાણા-અમદાવાદ મુકામે કરવાનો અવસર પ્રાપ્ત થતો હતો. નિત્ય પૂજ્યપાદશ્રીના દર્શન-વંદન અને વ્યાખ્યાનવાણીનો પણ લાભ પ્રાપ્ત થતો હતો. પૂજ્યપાદશ્રી ૮૮ વર્ષની જૈફ વયે પણ ખૂબ સરળ અને સચોટ ભાષામાં સકળ સંઘમાં જિનવાણીનું શ્રવણ કરાવતાં હતાં. ઘોરતપસ્વી આવા મહાપુરુષની નિશ્રા પ્રાપ્ત થતાં સૌના મનમયૂર કંઇક તપારાધના કરવા થનગની રહ્યાં હતાં. અમારા ગુરુમહારાજ પ. પૂ. સા. મુક્તિનિલયાશ્રીજીનું સ્વાથ્ય તે અરસામાં એટલું બધું નરમ રહેતું કે પ્રતિક્રમાગાદિ આવશ્યક ક્રિયાઓ પણ તેમને સંથારામાં કરાવવી પડતી હતી તેથી તેઓ સંઘમાં પણ શ્રાવિકાવર્ગને આરાધનાદિ કરાવવા અસમર્થ હતા તેવા સ્વાથ્યમાં અને આઠ મ ચૌદશના પણ બેસણુ ન કરી શકે છતાં પૂજ્યશ્રીએ ફરમાવેલ શુભમુહૂર્તે તેઓશ્રીના મુખેથી ધર્મચક્રતપનો પ્રારંભ કરવા અઠમના પચ્ચખાણ કર્યા તે ત્રણદિવસ દરમ્યાન સતત ૩-૪ ડીગ્રી તાવ રહેતો હોવા છતાં ગુરુમહારાજે ચોથા દિવસે પારણું કરી લેવાનો વિચાર પણ ન કર્યો અને તપને આગળ ચલાવવાનો નિર્ણય કર્યો. કસોટીમાંથી તેઓશ્રી પાર ઉતરી ગયા અને ધીમે ધીમે શારીરિક પ્રતિકૂળતાઓ દૂર થવા લાગી અને પૂજ્યશ્રીના પ્રભાવે દીર્ઘકાલીન ૮૨ દિવસનો તપ નિર્વિનતાપૂર્વક પૂર્ણ થવા પામ્યો હતો. પૂજ્યશ્રીની પાવનનિશ્રા, અમીદ્રષ્ટિ અને વાસક્ષેપના પ્રભાવે ભલભલાના આધિ-વ્યાધિ-ઉપાધિ-ઉપસર્ગો પલાયન થતાં જાગ્યાં છે શત શત વંદન હો તે ચોથા મારાના બણગાર ને! For Private & Page #94 -------------------------------------------------------------------------- ________________ मेरे भवरोग . के धनवंतरी वैद्य - प. पू. सा. गंभीररेखाश्रीजी पूज्य गुरुभगवंतो के श्रीमूख से कईबार सुना है की..... “तपसा एव निर्जरा” निकाचित कर्मोका क्षय तप की उग्र साधना से ही होता है... तप आत्मा को अविचल स्थान का विराट साम्राज्य प्राप्त कराता है... तपश्चर्या इन्सानकी अकेली शकित या पुण्य का फल नही है । अपितु श्रद्धा के साथ त्यागी तपस्वी गुरु भगवंतो की आंतरिक कृपा आशीर्वाद भी चाहिये। "वडिलजन के आशिष बिना मानवशकित पडू है" मैने मेरे जीवन मे ऐक छोटा सा तप किया। इन तप दौरान मेरे गुरु भगवंतो की छत्र छाया-कृपा तो थी ही। किन्तु साथ ही जन जन के मनमस्तिक में जो तपस्वीसम्राट के रूप में बीराजमान हो गये थे, संघ अकता के लिये जिन्होंने काया की माया छोड़ रसेन्द्रिय की सेना पर विजेता बन आजीवन आयंबिल का भीष्म संकल्प किया था वैसे महान योगीराट् गुरुदेव श्री हिमांशुसूरीश्वरजी म.सा. भी थे, तपस्वी सम्राटका तप अन्य को भी तप की शक्ति देता है मैने जीवन मे २२ वी ओली तीन बार की ३-३ आयंबिल करके शारिरीक अस्वस्थता के कारए। पारणा करना पडा । एक बार किसी गृहस्थ के घरमंदिर की प्रतिष्ठा मे डालने के लिये वासक्षेप भेजा। उसमे लिखा था कि “यह वासक्षेप भगवान या तपस्वी के मस्तक उपर डाल सकते है" मेरे अन्तर मे भावना हुइ की जरुर इस वासक्षेप से मेरी २२ वी ओली होगी ! मैने मेरे गुरुमहाराज से वासक्षेप डलवाया उससे पूर्व मैने कभी पूज्यपादश्रीजी के मेरे जीवन में दर्शन भी नही कीये थे, न जान थी न पहेचान थी तो भी पूज्यश्रीकी अद्भुत साधना से लब्धिवंत बने वासक्षेपने मेरे जीवन में ओक महान चमत्कार कर डाला, बस उनके ही प्रभाव २२ वी ओली ही नही बल्कि लगातार १४४४ आयंबिल पूर्ण हुए आयंबिल मे अनेकानेक विघ्न आये परन्तु तपस्वी दादा के वासक्षेप में अचिन्त्य शक्ति थी । जिस प्रकार गरुड के दर्शन से सर्प भाग जाते है - ठीक उसी प्रकार तपस्वीराट् के नाम व वासक्षेप में अजब गजब की शक्ति का आवास था जिसके कारण विघ्नो के धनधोर बादल भी झंझावात की वायु की तरह हट जाते थे । एसे गुरुदेवश्री की महिमा लिखने बोलने के लिए वाचस्पति या माँ भारती भी समर्थ नही है तो में साधारण मतिवाली साध्वी क्या लिखुं ? आयंबिल चालु किये तब मेरी मात्र २० साल की उम्र थी। जब मेरे १३०० आयंबिल हुए तब हमारा चातुर्मास मेवाडदेशोध्धारक आचार्यदेवश्री जितेन्द्रसूरिजी म.सा. की निश्रा में था पूज्यपादश्री जी की सतत प्रेरणा, वात्सल्य, तपस्या मे उत्साह बढाती थी उस समय अशातावेदनीय कर्म ने वेग पकड़ा और मेरे शरीर मे कम से कम १५-१६ गांठ व श्याम शरीर दिन वेदना बढती थी प. पू. प्रवर्तिनी गुरुदेवश्री पुण्यरेखाश्रीजी बन गया, उदयपुर, रानी, डीसा से बडे डोकटर को बुलाया दिन म.सा. के भी पत्र आ गये की एसी तबियत मे आगे चलना मुश्कील है पारणा का अवसर देखना..... किंतु मेरी बिलकुल इच्छा नहीं थी, एक बार पूज्यपादश्रीजी हमारे उपाश्रय मे पधारे, मेरी इच्छा जानी, विघ्नजय से सिद्धि मिलती है, यह सच है किंतु कोई इलाज काम नही करता है। अतः पारणा करना उचित है, तब मैंने कहा बस एकबार आपके करकमलो से तपस्वीसम्राट श्री हिमांशुसुरीश्वरजी म.सा. का वासक्षेप डालो उनका अचिन्त्य प्रभाव है, जरुर अच्छा हो जायेगा । पूज्यपादश्रीजी ने वासक्षेप डाला बस उसी दिन से मानो व्याधि भागने लगी कुछ दिनो में अपने आप सब सही हो गया । पूज्यपादश्रीजी का प्रत्यक्ष दर्शन का मोका मात्र एकबार ही हुआ था किंतु उनके अचिन्त्य प्रभाव का अनुभव तो अनेक बार हुआ ! आज भी में स्वर्गस्थ पूज्यपादश्रीजी से याचक बनकर यही आशिषो की याचना करती हूँ की आप जहां भी हो वहां से आशिष बरसाये और तप की शक्ति प्रदान करे की में भी आजीवन आयंबिल कर आत्मकल्याण कर सकु । brary.org Page #95 -------------------------------------------------------------------------- ________________ સંયમસામ્રાજયના રસ્વામી -શ્રીસંઘહિતી - - ૫.પૂ.આ.નરરત્નસૂરિ મ. સંયમશુદ્ધિની તળેટીએ રહી સંયમશુદ્ધિના શિખરે બિરાજેલ પૂજ્યપાદકી વિષેની અભિવ્યક્તિ હાસ્યપદ લાગે છે, છતાં એ અભિવ્યક્તિ જ સંયમશુદ્ધિની યાત્રા બની રહેશે એ આશાએ મન લખવા તૈયાર થયું છે. રાજનગરમાં સમાઈ રુચિ, સમાd Mાચાર #d? ધરાવતા બંને alહાપુરુષો.. ૧. 11TRI પૂજાપાદ ગુરુદેવશ્રી નાથાભગવંત મુવંગરસૂરીશ્વરજી alહારાજા ૨. તપસ્વીસમ્રાટ પૂજ્યપાદ નાચાર્યભગવંત હિમાંશુસૂરીશ્વરજી મહારાજા. વર્ષો સુધી સાથે સ્થિરતા કરેલ તે કારણથી ઘણીવાર પૂજ્યપાદશ્રીની નિકટમાં આવવાનું બનતું. ગુજરાતમાં જેમ બે પ્રસિદ્ધ સ્થાવર તીર્થો શંત્રુજય અને ગિરનાર યાત્રાના ધામ ગણાય છે. તેમ તે સમયે આ બંને મહાપુરુષો રાજનગરના બે જંગમતીર્થો ગણાતા. | મહાપુરુષોની એ જ મોટી વિશેષતા હોય છે કે તેઓના મનમાં મોટાઇનો સદંતર અભાવ હોય છે. પૂજ્યપાદકી આબાલ-વૃદ્ધ સહુની સાથે સદાય પૂર્ણવાત્સલ્ય ભાવે વર્તતા. મુહૂર્ત ચકાસણી બાબતે ઘણીવાર પૂજ્યપાદશ્રી સાથે પ્રશ્નોત્તરી થતી પૂજ્યપાદથી જરાય કંટાળ્યા વગર સૂક્ષ્મ નિરીક્ષણ કરી પૂર્ણ સંતોષ આપતા. | આહારશુધ્ધિ-વસતિશુધ્ધિ અને ચારિત્ર મર્યાદાઓના સચોટ પાલનમાં પૂજ્યપાદશ્રી અત્યંત કડક આગ્રહી છતાં મેં તો સદાય વાત્સલ્યના દરિયા સ્વરૂપે જ પૂજ્યપાદશ્રીને નિહાળ્યા પોતે આટલા મહાન છતાં જ્યારે પણ અમારા પરમોપકારી ગુરુદેવશ્રીને મળવાનું થાય ત્યારે તેઓશ્રી પ્રત્યે વડીલ તરીકેના બહુમાનભાવ સાથે અપ્રતિમ વિનયથી વર્તતા. અમારા ગુરુદેવશ્રી કોઇ કારણસર પાટ ઉપરથી ઉતરે કે ત્યાંથી પસાર થાય કે તરત જ પૂજ્યપાદશ્રી વૃદ્ધ વયે પણ પાટ ઉપરથી ઉભા થઇ જતા. અમારા પૂજ્યપાદ ગુરુદેવશ્રી પાસે તેઓશ્રી વિનમ્રભાવે વાસક્ષેપ કરાવે ત્યારે એ દૃશ્ય ખરેખર જિનશાસનની ગરિમાને છતું કરતું અવર્ણનીય અને આફ્લાદક લાગતું. પૂજ્યપાદશ્રીની આચારશુદ્ધિ તો અજોડ હતી જ એ તો | નિર્વિવાદ છે તેમ છતાં મારી દષ્ટિએ પૂજ્યપાદશ્રીમાં આચારપ્રેમ કરતા પણ ચઢીયાતો હતો શાસનપ્રેમ ! પૂજ્યપાદશ્રીએ કરેલા હજારો આયંબિલ જેટલી અનુમોદનીય જણાય છે એથી ' પણ વિશેષ અનુમોદનાપાત્ર એ આયંબિલ પાછળની ભાવના અને પવિત્ર ઉદ્દેશ છે. પોતાની આરાધના માટે આયંબિલ કરનારા ઘણા મળશે પણ જિનશાસનની રક્ષા અને ગૌરવ કાજે આયંબિલ કરનારા કેટલા ? જેમની પ્રત્યેક ચર્ચામાં આત્મશુદ્ધિ અને શાસનપ્રેમની ભાવનાના ધોધ વહેતા હતા એવા તથા શરણે આવેલા ભવ્યજીવોના મોહને પખાળનારા અને મોક્ષમાર્ગ સાથે જોડી આપનારા એ પરમપવિત્ર મહાપુરુષના ચરણોમાં નતમસ્તકે વંદન ! ! ! canone FPVC ranzerg Page #96 -------------------------------------------------------------------------- ________________ અમોઘ મુહૂર્તદાતા અને વચનસિદ્ધિના સ્વામી પૂજ્યશ્રી સં. ૨૦૫૭ મહાસુદ ૧૦ના અમદાવાદથી આયંબિલ તપના આરાધકોનો છ'રી પાલિત સંઘ લઈ સિદ્ધગિરિ પધાર્યા હતા તે દિવસે તીર્થમાળ કર્યા બાદ બીજા દિવસે મેં પૂજ્યશ્રીને જણાવ્યું કે “સાહેબજી ! મારે આંખનું ઓપરેશન કરાવાનું હોવાથી વિહાર કરવાનો છે ” ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું, ‘હું કહું ત્યારે વિહાર કરવો’ પૂજ્યશ્રીએ અઠવાડિયા પછી બપોરે વિજયમુહૂર્ત વિહાર કરવા માટે જણાવ્યું પૂજ્યશ્રીના સુચવેલ દિવસ-સમયે વિહાર કર્યા બાદ આંખનું ઓપરેશન કરાવ્યું અને જાણે કે કોઈ ચમત્કાર થયો હોય તેમ તેઓશ્રીના મુહૂર્તના પ્રભાવે મારે ચૌદ નંબરના ચાર નંબર થઈ ગયા છે અને આજે વગર ચશ્માએ પણ વાંચી શકું છું ! | એક સમય એવો હતો કે જ્યારે કોઈ પણ મહાત્માને ગોચરીમાં ‘ચા' વધતી હોય તો બધી મારે ખપાવી દેવાનો મારો કોન્ટ્રાકટ હતો. મારા જેવા આવા ‘ચા'ના વ્યસનીને પણ સાહેબજીના વચન પ્રભાવે ‘ચા નું બંધન છૂટી ગયું અને ત્યારબાદના માત્ર દોઢવર્ષના ગાળામાં ૧૧, ૧૨, ૧૩, ૩૦, ૩૩ અને ૪૨ ઉપવાસની વિવિધ આરાધનાઓ થઈ હતી. પૂજ્યશ્રીની બાળજીવોને તપશ્ચર્યામાં પાવર ચડાવવાની શક્તિ અજબગજબની હતી વળી તેઓ તપસ્વીઓની મન-વચન-કાયાથી-સતત | કાળજી પણ રાખવાનું કદિ ચૂકતા નહી જો તે વ્યક્તિને જરાપણ અશાતા થાય તો પોતે જાતે તેની સેવા કરવા માંડે તેવો મારો જાત અનુભવ છે. - આ. પ્રભાકરસૂરિ ઈદિપ્તિના RUTH - प.पू.मुनि राशरत्नविषय થ. સં. ૨૦૫૭, મા.સુ. ૪ નો દિવસ.. અમદાવાદમાં હાજાપટેલની પોળના સંવેગીઉપાશ્રયમાં એક સદીના આરે પહોંચેલા એક વ્યોવૃદ્ધ ચારિત્રસંપન્ન આચાર્યભગવંત નાદુરસ્ત સ્વાશ્યના કારણે સંથારામાં સૂતા સૂતા નવસ્મરણાદિનો સ્વાધ્યાય કરી રહ્યા છે. તેમની બાજુમાં જ શાતાપૃચ્છો માટે અન્યસમુદાયના એક શાસનપ્રભાવક આચાર્યભગવંત આવીને બેઠા છે. તે વખતે તેઓશ્રીના સમવયસ્ક કહી શકાય તેવા અન્ય આચાર્યભગવંતશ્રી પૂજ્યશ્રીની શાતા પૂછવા પધારે છે અને નજીકમાં આવી બેસે છે. સ્વાધ્યાય પૂર્ણ થતાં જ પૂજ્યશ્રીની શાતા પૂછી સેવા કરનાર મહાત્મા પાસેથી રીપોર્ટ લે છે. તે વખતે એક નાના મહાત્માં પૂજ્યશ્રીને ચમચીથી પાણી વપરાવવાનો આગ્રહ કરી રહ્યા છે અને પૂજ્યશ્રી ઇન્કાર કરી રહ્યા છે. આ દશ્ય નવા આગંતુક આચાર્યભગવંતની દષ્ટિમાં આવે છે અને પાસે ઉભેલા મહાત્માને પૂછે છે કે ‘પૂજ્યશ્રીને અનશન તો નથી કરવું ને ?' અને આ વાત સાંભળી નજીક રહેલા તમામ મહાત્માઓ એકદમ જ આશ્ચર્યચકિત થઇ જાય છે. આવો વિચાર જ કયાંથી આવે ? મને કહે, ‘પૂછી જો સાહેબજીને..” પણ આવું પૂછવાની હિંમત કેમ ચાલે ? એટલામાં પૂજ્યશ્રીએ જ પોતાની ખુરશી નજીક ખસેડી કાન પાસે મોં લઇ જઇ પૂછ્યું – ‘અનશન કરવાની ભાવના છે’ અને ફરી બધા સ્તબ્ધ બની ગયા. જ્યારે બધા જ શરીરની ચિંતા કરતાં હોય, ડોકટર – વૈદ્યની સલાહ પ્રમાણે કલાકે-કલાકે દવા વપરાવવાનો આગ્રહ રાખતા હોય, એવા સમયે અને એવા સંયોગોમાં અનશનની ભાવના હોય તો પણ અનશન કેમ કરાવાય ? ઉલટું હોસ્પિટલાઇઝ કરી બાટલા વગેરે ચઢાવવાની તૈયારીઓ ચાલતી હોય ત્યારે આ વિચાર આવવો અને આટલી સહજતાથી વ્યકત કરવો એ આત્મનિષ્ઠા અને આત્મલક્ષી આરાધકપણા સિવાય શક્ય નથી સાથે સાથે એમ પણ લાગે કે એ આગંતુક આચાર્ય ભગવંતમાં વિશિષ્ટ સમયજ્ઞતા હોવી જોઇએ, કારણ તેઓશ્રીના આ શબ્દો સાંભળ્યા પછી એ વયોવૃદ્ધ પૂજ્યશ્રી મા.સુ. પાંચમના અનશન કરી મા.સુ. ૬ ના સૂર્યોદય પહેલા આ જર્જરિત દેહ છોડી ચાલ્યા ગયા. જેમ ત્રણ જ્ઞાનના પાણી પ્રભુ પોતાના મહાભિનિષ્કમાણના અવસરને જાણતા હોવા છતાં લોકાંતિક દેવો પ્રભુને વિનંતિ કરવા આવે છે એમ એ પૂજ્યશ્રી કદાચ પોતાના અંતિમ સમય અને અંતિમ સમયની આરાધનાને જાણતા હશે તો પણ આ આચાર્ય ભગવંતે તે વખતની પરિસ્થિતિ જોઇ, સમય પારખી જાણે એ પૂજ્યશ્રીને અંતિમ આરાધનાની યાદ અપાવવા જ ન આવ્યા હોય અથવા તો મારા જેવા અનભિન્ન સેવકને જાણે ટકોર કરવા ન આવ્યા હોય કે મૂક આ શરીરની પળોજગને ! સંપૂર્ણ જીવનમાં ચારિત્રની વિશુદ્ધિના આગ્રહી એવા તારા ગુરુદેવની આ અંતિમ પળો સાચવી લે... ડોકટરો અને દવાઓનો પક્ષ કરી કરી એ પૂજ્યશ્રીની સમાધિમાં ભંગ dain Education internabonal CO Page #97 -------------------------------------------------------------------------- ________________ પાડવાનું મહાપાતક ન કરતો... હા ! જાણે એટલે જ એ ‘તપસ્વી'ના હુલામણા નામથી પ્રસિદ્ધ હોય, ૬૦ વર્ષ ઉપરનો દિવસે એ આચાર્યભગવંત પધાર્યા હતા ! એ હતા દીક્ષા પર્યાય હોય, ૯૨ વર્ષ જેવી ઉંમર હોય ત્યારે આ શબ્દો તપસ્વીસમ્રાટ, ચારિત્રચૂડામણિ, સંઘહિત-ચિંતક સાંભળવા, પચાવવા એ અસામાન્ય ઘટના કહી શકાય આંતરિક પૂજ્યપાદ આચાર્ય દેવેશશ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજા વિશુદ્ધિ અને ઉંડી સમજણ વગર આ અશક્ય પ્રાયઃ કહી શકાય. અને એઓશ્રી જેમની શાતાપૃચ્છા માટે આવેલા એ હતા શાસ્ત્રમાં ગૌતમસ્વામીજીની નમ્રતાની કે ચંડરુદ્રાચાર્યજીના શિષ્ય મારી ગુર,માતા, વર્ધમાનતપોનિધિ, વિશુદ્ધસંયમી, આક્રોશ પરિષહ વગેરે સહન કર્યાની કે નજીકના ભૂતકાળમાં થયેલા આચાર્ય ભગવંત શ્રીભદ્રકરસૂરીશ્વરજી મહારાજા.... મહાત્માઓના વડીલો પ્રત્યેના આદરભાવની વાતો સાંભળી હતી, આ લખતાં એક બીજો પ્રસંગે યાદ આવે છે. અમે વાંચી હતી. આજે જીવંત, આંખ સામે પ્રત્યક્ષ આ તમામ વસ્તુ જોઇ. અમદાવાદમાં જૈન વિદ્યાશાળામાં હતા. પૂ. તપસ્વી આજે જયારે ગુરુ પોતાના શિષ્યને કાંઇ ઠપકો આપી શકે નહીં અને મહારાજા હઠીસિંગની વાડીએ દર્શનાર્થે પધારેલા. ત્યાંથી આપે તો શિષ્ય એને કેટલું પચાવી જાણે એ પ્રશ્નાર્થ છે ત્યારે જે પોતાના વાસણા પાછા ફરતાં પૂજ્યશ્રીના વંદનાર્થે વિદ્યાશાળા ગુરુ નથી, એક સમુદાયના નથી, ઉંમરમાં ઝાઝો ફરક નથી, પદમાં પધાર્યા. પૂજ્યશ્રી સ્વાધ્યાયમાં મસ્ત હતા. મેં કહ્યું, સમાનતા છે અને છતાં આ સાંભળવું એટલું જ નહીં સાંભળ્યા પછી ‘સાહેબજી ! તપસી મહારાજ પધાર્યા છે. પૂજ્યશ્રીની વધુ નમ્રતા અને જિજ્ઞાસાવૃતિ બતાવવા એ પૂજ્યપાદ તપસ્વીસમ્રાટ ઉંમર તે વખતે પ્રાયઃ ૯૬ કે ૯૭. સ્મૃતિ ઘસાતી જતી આચાર્ય ભગવંતની વિશિષ્ટ ગુણસંપત્તિ તરફ અંગુલીનિર્દેશ કરતી હતી, વંદનાદિ થયા પછી અરસપરસ શાતા પૃચ્છા થઇ. મે ચિરસ્મરણીય ઘટના છે. ગુરુદેવને કહ્યું- સાહેબજીને અખંડ આયંબિલ ચાલુ છે. એ પૂજ્યપાદશ્રીની મહાન ગીતાર્થતા અને દીર્ધ અનુભવજ્ઞાન લગભગ 3000 ઉપર સળંગ આયંબિલ થઇ ગયા. હજુ સુચવતી બીજી એક ઘટના પણ જણાવવાનું મન થાય છે. ચાલીને વિહાર કરે છે.' અને પૂજ્યશ્રી બોલ્યા –' આટલા વિ.સં. ૨૦૫૩માં અમારે ત્યાં મુનિન્યાયરત્નવિજયજીની નાની આયંબિલ કરીને શું કર્યુ? અહંકાર વધાર્યો કે બીજુ કાંઇ ? (૧૩ વર્ષની) ઉંમરે દીક્ષા થઇ. દીક્ષા પ્રસંગે તપસ્વીમહારાજ હઠાગ્રહ છે હઠાગ્રહ....’ હું ભોંઠો પડી ગયો શું કરવું ? પધારેલા, દીક્ષાવિધિ પૂર્ણ થયા બાદ વિખેરાઇ ગયા પછી બપોરના અનુમોદના માટે વાત કરી અને .....પણ તપસ્વી સમયે હું નાનામહારાજને લઇ પૂજ્યશ્રી પાસે ગયો. પૂજ્યશ્રીને વંદન | મહારાજના મોંની રેખામાં અંશમાત્ર ફેરફાર નહીં. ખૂબ કરી હિતશિક્ષા માંગી નાના મહારાજને પાંચ મિનિટ હિતશિક્ષા આપી જ શાંતિથી અને નમ્રતાપૂર્વક પૂજ્યશ્રીને પૂછયું - મેં કહ્યું, ‘સાહેબજી ! મારે શું ધ્યાન રાખવાનું? અને પૂજ્યશ્રીએ કહ્યું, ‘સાહેબજી ! એ અહંકારને તોડવા શું કરવું ? ‘આભો એક વાતનો ખ્યાલ રાખજે. કયારેય નાના મહારાજના શરીરનો સીધો જ બની ગયો. પૂજ્યશ્રીએ જે શબ્દો કહ્યા હતા તે સાંભળી સ્પર્શ ન કરતો.’ કેવી હિતશિક્ષા ! જેની કલ્પના જ ન થઇ શકે. મને મારા જેવાને અપમાન જ લાગી જાય. એમાં પણ એમ કે કદાચ પૂજ્યશ્રી કહેશે, ભાણાવજે, નાની ઉંમર છે, વાત્સલ્ય આજુબાજુ મારા જેવા નાના-નાના મહાત્માઓ હાજર આપજે વગેરે વગેરે એની જગ્યાએ સ્પર્શની જ મનાઇ ! મારા હોય, પોતે તૃતીયપદ જેવા ઉચ્ચપદે બિરાજમાન હોય, જીવનમાં આવી હિતશિક્ષા આ પહેલી અને છેલ્લી રહી છે. પૂજ્યશ્રીની શ્રીસંઘમાં એક વિશિષ્ટ આદરનું પાત્ર બન્યા હોય, નિકટમાં લાંબો સમય રહેવાનું થયું નથી પણ મારી ગુરુમાતાના નિમિત્તે જે પરિચય થયો અને એ જ ગુમાના કારણે જ પૂજ્યશ્રીએ અવસરે અવસરે મને જે કાંઇ આપ્યું છે એ ઉપકારનું ઋણ ચૂકવાય તેમ નથી. લંડન હો એ શાસનરત્ન મહ૪જ તપશ્ય અાચાર્ય ભગવંતને!! વીત્સલ્ય આદિ અનેક ગુણોનો ભંડાર - પ.પૂ.સા. જયાશ્રીજી સં. ૨૦૪૫ના રાજકોટ પ્રહલાદપ્લોટના ચાતુર્માસ દરમ્યાન મારે મોતીયાનું ઓપરેશન થતાં લગભગ ૮૩ વર્ષની જૈફવયે પૂજ્યશ્રી સ્વયે હોસ્પીટલમાં મારા સ્વાશ્મની ખબર લેવા આવ્યા અને મસ્તકે વાસક્ષેપ કરી આપ્યો હતો. | સં. ૨૦૪૫માં બનાસકાંઠા-વાવમાં પ.પૂ. યશોવિજય સુ.મ.સા. ની આચાર્ય પદવી મહાસુદ-૫ના. થઇ અને તે જ દિવસે મારી તબિયત બગડી ત્યારે મહાવદ૧૧ના ઢાળની પોળ-અમદાવાદમાં ઉપાશ્રયના ઉદ્ઘાટન પ્રસંગે પહોંચવું આવશ્યક હતું..... - પૂજ્યશ્રીને હકીકત જણાવી તો મને કહે ૩ દિવસ રોજ વાસક્ષેપ નંખાવી જજો અને ખરેખર પૂજ્યશ્રીના વાસક્ષેપ અને વચનના પ્રભાવે પંદર દિવસમાં વાવથી અમદાવાદ વિહાર કરી નિર્વિદને આવી ગયા. આ રીતે અમદાવાદથી નંદુરબાર-મહારાષ્ટ્ર તરફ વિહાર કરવા મુહૂર્ત માંગતા તેમણે આપેલ મુહૂર્ત માટે મેં કહ્યું “સાહેબ તે મુહૂર્ત બહુ મોડું પડશે” ત્યારે કહે “રસ્તામાં માંદા પડશો. તો ?” પછી કોઇ જાતની દલીલ કર્યા વગર પૂજ્યશ્રીના આપેલ મુહૂર્ત વિહાર કરતાં ખૂબ જ સારી રીતે નિર્વિદને બલસાણાની યાત્રા કરી નંદુરબાર પહોંચી ગયા. પૂજ્યશ્રી કરતાં પણ મારો દીક્ષા પર્યાય મોટો હોવા છતાં કોઇવાર જો નાના સાધુને વંદન કરી બે-પાંચ મિનિટ વાત કરવા ઉભા રહીએ એટલે સાહેબજી તરત જ લાલ આંખ કરી કહેતા ‘ વંદનનું કામ પતે એટલે રવાના થઇ જવાનું ” આવી કાળજી નિશ્રાવર્તસાધુઓની રાખતા હતા. આવા અનેક ગુણોનો ભંડાર પૂજ્યશ્રીના ચરણમાં કોટી કોટી વંદન. donational Page #98 -------------------------------------------------------------------------- ________________ જિતેશ્વર ચરણસેa नेभिरिने - પ.પૂ. સા.પલતાશ્રીજી પરમનામધેય, સુવિહિતશાસનશણગાર, ઉજfજયંતતીર્થેશ-નેમિજિન-ચરણોપાસક, સહસાવનતીર્થોદ્ધારક, વિશુદ્ધ ચારિત્રધારી પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના ચરણોમાં વંદના. ગિરનારમંડન શ્રીને મનાથભગવંત પ્રત્યેની જન્મ જન્માન્તરોની અવિરત વહી રહેલી પરમભક્તિના અનન્ય ફળસ્વરૂપે મળેલી ભવની ભીતિ, સંયમમાં રતિ, તપોભુક્તિ અને સાધનાની મસ્તીના પરમ આદર્શરૂપ ઝલક જેને મળી..... | પ્રભુના હાથે (ગત જન્મમાં) દીક્ષિત થઇને પરમાત્માની આજ્ઞાપાલનનો અવિહડ રાગ, પાલનમાં અત્યંત ચુસ્તતા તથા જિનશાસન પ્રત્યેની વફાદારિતાની પ્રસાદી જેને મળી..... a in Eguc bonal Personel Lise Only Page #99 -------------------------------------------------------------------------- ________________ જગદ્ગુરુશ્રીનેમિપ્રભુના સાનિધ્યમાં પદાર્થ પ્રત્યે નિરીહ, શરીર પ્રત્યે નિર્મમ, દઢ સંકલ્પશાળી, દઢ સત્ત્વશાળી, ગીતાર્થતાદિ સદ્દગુણોની સૌરભ જેમને મળી..... | તેવા પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજાએ શ્રીનેમીનાથભગવંતના ચરણોમાં રહીને લાંબો સમય સંયમની સાધના કરીને અંતે ભવપર્યાય પલટીને ગિરનારતીર્થના રક્ષક થઇને આવેલા આ મહાપુરુષ ! ટુંકા સમયમાં ભવભ્રમણનો અંત લાવવા અને શાસનનું ઋણ અદા કરવા આ કલિયુગમાં મનુષ્યભવના પર્યાયરૂપે અવતરી, ઉત્તમ સદ્ગુરનો પર્યાય ધારણ કરી મહાન-વિરલ વિભૂતિનું સ્વરુપ ભોગવીને જે માર્ગે આવ્યા તે જ માર્ગે પરમપદ તરફ પ્રયાણ કર્યું. પૂજ્યશ્રીના સ્વમુખે તથા પ. પૂ. આ. નરરત્નસૂરીશ્વરજી ભગવંતના મુખે કયારેક કયારેક જાણવા મળેલી સાંકેતિક પ્રેરણાઓ યોગ્ય આત્માઓના આત્મહિતાર્થે અત્રે રજૂ કરેલ છે...... | પૂજ્યશ્રીને શરઆતના સંયમજીવનના વર્ષોમાં વડદાદા ગુરુદેવશ્રી પૂ. દાનસૂરીશ્વરજી મહારાજાનું સાંનિધ્ય મળેલું પૂજ્યશ્રી વડીલોનું ચિપ્રસન્ન રહે તેવી વૃત્તિ-પ્રવૃત્તિને ધારણ કરતાં અને આત્મવિશુદ્ધિ, સમર્પણભાવ તથા વૈરાગી જીવનથી સહજરીતે પૂરા આશિષને મેળવતા હતા સ્વર્ગમાં ગયા પછી પણ વડદાદા | ગુરુદેવ તેમને નિરંતર સહાયમાં રહીને ટુંકા સાંકેતિક બોધ વાક્યો આપીને તેમનો શાસનસેવાનો માર્ગ સરળ અને સુંદર બનાવતાં. | પૂજ્યશ્રી આણધાર્યા-ઓચિંતાના ગમે તે સમયે જે નિર્ણયો લેતા અને તેને ઘણા વિનોની વચ્ચે દઢતાથી વળગી રહેતાં તેની પાછળનું રહસ્ય પૂ. વડદાદા ગુરુદેવનો તે રીતે કરવાનો સાંકેતિક આદેશ-સંદેશરૂપે મળતો હતો તેને પુરા બહુમાનપૂર્વક પાલન કરી આનંદ અનુભવતા તેથી પૂજ્યશ્રીની દરેક ક્ષણ ગુરુદત્ત અને પ્રભુદત્તના અનુભવપૂર્વક પસાર થતી. બીજી બાજુ શ્રી નેમિનાથ ભગવાન પ્રત્યેની અવિહડ પ્રીતિના માધ્યમે શાસનદેવી પૂજ્યશ્રીની હરક્ષણે સેવામાં હાજર રહેતા. શાસનના ઘણા વિકટ કાર્યો સરળ રીતે કરાવતા. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ સહસાવન કલ્યાણકભૂમિનો જિર્ણોદ્ધાર છે. વિકટ-ગીચ જંગલ જેવા સહસાવનમાં અજૈનોના પૂરા વિરોધ તથા અન્ય વિદનોની વચ્ચે શ્રી નેમિનાથની દીક્ષા-કેવલજ્ઞાન કલ્યાણકભૂમિનો સમવસરણ મંદિર દ્વારા ઉદ્ધાર કર્યો. આ ઘણું વિકટ કાર્ય શાસનદેવીના સાંનિધ્ય અને સહાયથી કરી શકાયું. જો કે તે કાર્ય સંપાદન થતાં પૂર્વ મનોરથ થતો તે સમયે.... | ગિરનારના જોગી પૂજ્યશ્રી ! ગિરનાર યાત્રાએ પધાર્યા. અપૂર્વ ભાવથી યાત્રા કરી, રોમાંચિત દેહે શ્રીનેમિપ્રભુના દર્શન કર્યા, પુલકિત હૃદયે કલ્યાણક ભૂમિની સ્પર્શના કરી જાણે ગિરનાર પ્રત્યેની અને શ્રી નેમિનાથભગવાન પ્રત્યેની ભવાન્તરની પ્રીતિ ન હોય. તેમ બે-ત્રણ યાત્રાએ સંતોષ ન થતાં નવ્વાણુ યાત્રાના મનોરથજાગ્યા. વારંવાર ગિરનારમાં શ્રીનેમિપ્રભુના સાંનિધ્યમાં રહેવાનું મન થયું નિત્ય ચઢતા ભાવોથી નિર્દોષ ગોચરી-પાણી દ્વારા સંયમજીવનની શુદ્ધિપૂર્વક નવ્વાણું યાત્રા કરી તે સમયે ગિરનારના કણેકાગને ભક્તિભાવથી આત્મસાત્ કર્યા એક-એક આત્મપ્રદેશે જગદ્ગુરુશ્રીનેમિનાથભગવંત વસી ગયા, જયાં પ્રભુ છે ત્યાં પ્રભુના ભક્તો છે. ગિરનાર તીર્થ તથા શ્રીનેમિપ્રભુની અધિષ્ઠાયિકા શાસનદેવી અંબિકામાતા આ ગિરનારના જોગી ઉપર ખુબ પ્રસન્ન થયાં નવ્વાણુમાં જ સહસાવન તીર્થના ઉધ્ધારનો મનોરથઆપ્યો અને સતત સહાયમાં રહીને ઘાણા અશક્ય કાર્યોને શક્ય બનાવ્યા. | એક દાયકા પૂર્વનો જગવિદિત પ્રસંગ યાદ આવે છે અમારું સં. ૨૦૪૬ નું ચાતુર્માસ જુનાગઢ નક્કી થયું અને પૂજ્યશ્રીનું ચાતુર્માસ ધોરાજી નક્કી થયેલું ત્યારબાદ વૈશાખમહિને સુપુણ્યશાળી રજનીભાઇ દેવડી તથા ચંદુભાઇ ગિરનારમાં પૂજ્યશ્રીની પાસે આવ્યા, આવતા વર્ષે શત્રુંજય તીર્થાધિરાજના મહાઅભિષેકની ભાવના જગાવી અને આપ પધારો તેવી વિનંતિ કરી. તે સફળ થાય તેવા શુભાશિષ મેળવ્યા. રજનીભાઇએ જણાવ્યું કે સકળ તપાગચ્છના શ્રી સંઘની સાથે સમગ્ર સાધુ-સાધ્વીજી ભગવંતોના સમુદાય સાથે શ્રી ગિરિરાજ તથા શ્રી યુગાદિપ્રભુના મહાઅભિષેક કરવાના મનોરથો જાગ્યા છે. ત્યારે પૂજ્યશ્રીએ જણાવ્યું કે “જો તું અભિષેકના પુણ્ય પ્રસંગે શ્રી સંઘને ભેગો કરે છે તો મારા દિલમાં સંઘના વિભાજનનું દુ:ખ છે તે આ પ્રસંગે સંઘ એકતાના કાર્યથી દૂર થઇ શકે તેમ છે.'' આ ભાવના સાંભળતાં રજનીભાઇએ અતિખુશ થઇને જણાવ્યું કે અભિષેક બાદ બધા જ મહાપુરુષની સાથે આદીશ્વરદાદાના સાંનિધ્યમાં વિચારણા કરીને શ્રીસંઘ એકતાની ભાવનાને સફળ કરીશું, આપ પધારો કાર્ય સફળ બનશે. મને અભિષેકની સાથે-સાથે શ્રી સંઘની એકતા અને આપશ્રીજીના પારણાનો ત્રિવેણી લાભ મળશે. ગિરનાર શ્રીનેમિનાથપ્રભુના સાનિધ્યમાં સુસંકલ્પ કરીને જણાવ્યું કે આપશ્રીજીનું ચાતુર્માસ ધોરાજી ને બદલે જુનાગઢ થાય તો આ અંગેની વિચારણા શ્રીનેમિનાથભગવાનના સાનિધ્યમાં કરવાથી વિશેષ પ્રેરણા મળે. પૂજ્યશ્રીએ પણ જુનાગઢ ચાતુર્માસ કરવાનું નક્કી કર્યું. Page #100 -------------------------------------------------------------------------- ________________ રજનીભાઇ પણ મહાઅભિષેક પ્રસંગે પૂજ્યશ્રીની પાસે માર્ગદર્શન લેવા જુનાગઢ આવતાં જેમ-જેમ અભિષેકના દિવસો નજીક આવતા ગયા તેમ તેમ હૃદયમાં આનંદની ઉર્મીઓ ઉભરાવવા લાગી.... ચાતુર્માસ બાદ પૂજ્યશ્રી જુનાગઢ થી પાલીતાણાનો પદયાત્રા સંઘ લઇ પાલીતાણા પધાર્યા. રજનીભાઇની આગ્રહભરી વિનંતીથી ઘણા મહાપુરુષો સાધુ-સાધ્વીજી ભગવંતો સહિત શ્રી ચતુર્વિધ સંઘ પધાર્યો હતો. રજનીભાઇની સાથે રહેલ શાંતિભાઇની ભક્તિ પણ અવિસ્મરણીય હતી. મહાઅભિષેકની જે ધન્યપળોની મહિનાઓથી કાગડોળે રજનીભાઇ રાહ જોઇ રહ્યા હતા તે ધન્ય ઘડીઓ આવી ગઇ ! અને તેમના ભાવો પણ જાણે સિદ્ધગિરિના શિખરે આંબવા મથી રહ્યા ન હોય ? તેવા આસમાને ચડ્યા હતા. આચાર્યભગવંત આદિ મુનિગણ તથા શ્રીસંઘ સાથે શ્રી ગિરિરાજ ઉપર નક્કી કરેલ સ્થાને પધાર્યા. મંગલાચરણ, મંત્રોચ્ચાર સહિત ભક્તિના સૂરોની વચ્ચે અપૂર્વ આનંદ અને અહોભાવપૂર્વક હર્ષાશ્રુ સહિત અભિષેક કર્યો. ગિરિરાજના અભિષેકના અપૂર્વ આનંદમાંને આનંદમાં દીલ દઇને નાચ્યા, ત્યાંથી શ્રીસંઘ સાથે ઉપર દાદા પાસે પહોંચી ગયા. દાદાના ચરણોમાં અનહદ અહોભાવથી ઝૂકી પડ્યા. આ ભાવોમાં રમતાં રમતાં દિવસ પસાર થઇ ગયો. ભાવોનો વેગ સમય જતાં વેગીલો બનતો ગયો ત્યાં જ અચાનક રાત્રીના અતિહર્ષના કારણે જાણે વિશિષ્ટ કોટીનું મહાપુણ્ય ભાગવવા હવે આ ભવ સમર્થ ન હોય તેમ નમસ્કાર મહામંત્ર સાંભળતાં જ દેહને શ્રી રજનીભાઈએ ગિરિરાજના ચરણોમાં ઢાળી દીધો અને દિવ્યભવને ધારણ કર્યો. શ્રીસંઘ એકતાની ભાવના મનમાં જ રહી ગઇ. આ બનાવથી પૂજ્યશ્રીને થયું કે હજી સમય પાક્યો નથી માટે સંઘ એકતાના કાર્યમાં વિઘ્ન આવ્યું, હું આ સંઘના વિભાજનનું દુઃખ જીરવી શકું તેમ નથી માટે તે જ ફાગણ મહિને ગિરનાર સહસાવનમાં સમવસરણ મંદિરની બીજી વખતની અંજનશલાકા પ્રતિષ્ઠાનું સત્કાર્ય કરીને મારું શ્રેય સાધું. ત્યાર પછી પૂજ્યશ્રી સંઘ સહિત ગિરિરાજની ૧૨ ગાઉની પ્રદક્ષિણાપૂર્વક તળાજા મહુવા, દાઠા, ઉના, અજારા વિગેરે તીર્થોની યાત્રા સંઘ સહિત કરતા જુનાગઢ પધાર્યા. ત્યાં અનેક સંઘોના ઉછળતા ઉત્સાહથી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો. પ્રતિષ્ઠાબાદ પૂજ્યશ્રીએ ગિરિરાજ-મહાઅભિષેકના પ્રસંગે સેવેલી ભાવનાનુસાર આત્મશ્રેય સાધવાની તૈયારી કરી, નિત્ય એક એક ઉપવાસના પચ્ચક્ખાણ લેવાના શરુ કર્યા. તે વખતે પૂ.નરરત્નસૂરીશ્વરજી ભગવંતે શ્રી સંઘના આગેવાનોને બોલાવ્યા હાજર રહેલા તેઓ પૂજ્યશ્રીની ભાવનાથી ખૂબ જ દ્રવિત થયાં પૂજ્યશ્રીને વધુ ઉગ્ર તપ ન કરવા ઘણી વિનંતી કરી, સમજાવ્યા, પરંતુ પૂજ્યશ્રીની ભાવના દૃઢ હતી. અચાનક પૂ. નરરત્નસૂરીશ્વરજી ભગવંતને શાસનદેવીની ભાવના પ્રમાણે કરીયે તેવો વિચાર આવતા પૂજ્યશ્રીને તે વાત જણાવી પૂજ્યશ્રી પગ સંમત થયા નિર્મળ ચારિત્ર અને તપબળથી શાસનદેવીની પ્રેરણા મળી કે...... “વત્સ ! વધુ ઉગ્ર તપ દ્વારા તારું શ્રેય જરુર થશે. પરંતુ શાસનની સેવા અને વિશ્વના જીવોના રક્ષણ માટે તારું અસ્તિત્વ આવશ્યક છે. બાર વર્ષમાં સંભવિત વિશ્વ યુધ્ધ અને કુદરતની આપત્તિઓને હળવી કરવા તારા અસ્તિત્વની જરુર છે, અસ્તિત્વને ટકાવવાના કારણે ભવિષ્યમાં આયંબિલના તપના પારણાની આવશ્યકતા જણાય તો તે પણ કરી લેવા, કારણ કે... અસ્તિત્વનું રક્ષણ વધુ જરુરી છે. ’’ તે વાતને પૂજ્યશ્રીએ કોઇ પણ વિકલ્પ વગર સહર્ષ સ્વીકારી લીધી. શ્રી સંઘના આગેવાનોએ જણાવ્યુ કે આયંબિલ દ્વારા પણ આપનું અસ્તિત્વ ટુંકાય (ઘસારો વધે) તેથી આપ આયંબિલ તપનું પારણું કરી લો, બધાનો આગ્રહ ખૂબ હતો ત્યારે પૂજ્યશ્રીએ જણાવ્યું કે “Ñહ અને સમાધિ વહી ટકે તેવું જણાશે ત્યારે પારણું કરીશ હાલમાં અપૂર્ણ અભિગ્રહે પારણું ડરીશ તો શાસનને ઉચ્ચ આદર્શ કોણ આપશે ? માટે હું આયંબિલ તપ ચાલુ રાખીશ.” પૂજ્યશ્રીએ આ રીતે જણાવીને અટ્ટમનું પારણું આયંબિલ તપ દ્વારા કર્યુ. અર્થાત્ આયંબિલનો તપ ચાલુ રાખ્યો. સમય પસાર થતાં વિશ્વના જીવોની શાંતિ માટે અને શ્રી સંઘના રક્ષણ માટે વિવિધ અનુષ્ઠાનો, વિશિષ્ટ કોટીના સાધકો પાસે તપ-જપ-ભક્તિ વિગેરે કરાવીને ઘણો કષ્ટદાયી ગણાતો કટોકટીનો સમય પસાર કરાવી દીધો. જો કે આ સમય દરમ્યાન સકળ સંઘોમાં તથા અન્ય સ્થાનોમાં પણ વિશ્વશાંતિ માટે તપ-જપ વિગેરે આરાધનાના સાથ, સહકાર પણ પૂજ્યશ્રીના અનુષ્ઠાનો સાથે જોડાયેલા હતા. અનુક્રમે પૂજ્યશ્રી આયંબિલતપ પૂર્વકના છ‘રીપાલિત શ્રી સંઘ સાથે પાલીતાણા જતાં અયોધ્યાપૂરમ્ આગળ વિહાર કરતાં અચાનક પગમાં એકદમ દુઃખાવો થયો.... ચાલવું અશક્ય બન્યું.... ત્યારે ખુરશીમાં પાલીતાણા પધાર્યા, યાત્રા પણ ખુરશીમાં બેસીને કરવી પડી, યાત્રા કર્યા બાદ એકસ-રે પડાવ્યો અને તેમાં પગના થાપાનો બોલ તૂટી ગયેલો જણાયો ડોકટરના કહેવા મુજબ ઓપરેશન અનિવાર્ય લાગ્યું તે સમયે પૂજ્યશ્રીને સં. ૨૦૪૭ માં શાસનદેવીએ કહેલુ તેના આધારે અસ્તિત્વને ટકાવવા હવે પારણાનો અવસર આવ્યો છે તેમ જાણીને પ્રથમથી જ નિરાગ્રહી પૂજ્યશ્રીએ વિશ્વના કલ્યાણાર્થે અખંડ ૧૭૫૧ આયંબિલ+વિગઇ ત્યાગના ૯૦ એકાસણા -અખંડ ૪૬૦૧ આયંબિલ Page #101 -------------------------------------------------------------------------- ________________ કેવા નિરાગ્રહી પૂજ્યશ્રી ? કેવું ગીતાર્થપણું ! સમયોચિત ઉત્સર્ગ-અપવાદ માર્ગના સેવન દ્વારા સંયમજીવન ટકાવનારા પૂજ્યશ્રી ! કેવું શાસન પ્રત્યેનું સમર્પિતપણું ! તપ કરે છે પારણું કો, રે ! પોતાનું uિg | Mીખું શાસt માટેનું ! તપ અને પારણા બંને દ્વારા અસ્તિત્વના કાગેકાગનો ઉપયોગ શાસને સેવા માટે જ કરનારા પૂજ્યશ્રી ! ઓપરેશન પછી પાલીતાણા ચોમાસુ રહીને પૂજ્યશ્રીને થોડું ઘણું ચલાતું થયું છતાં સૌના આગ્રહથી પોતે સ્ટ્રેચરમાં બેસીને ગિરનારતીર્થ પધાર્યા. જેના આત્માના પ્રદેશ-પ્રદેશે શ્રીનેમિપ્રભુ વસેલા હતા. હવે શ્રીનેમિપ્રભુના સાંનિધ્યમાં શરીરની તમામ શક્તિનો સદુપયોગ કરીને અર્થાત્ દેહના એક-એક કાગને ગિરનાર સાથે ભેળવી દેવા માટે જ પૂજ્યશ્રી પધાર્યા ન હોય ! તેમ શ્રીસંઘ સહિત પ્રથમવાર ગિરનારની તળેટીમાં શ્રીનેમિપ્રભુની ગોદમાં ચાતુર્માસ કર્મની સામે યુદ્ધ માટે ઝઝુમતા શૂરવીર પૂજ્યશ્રી ! કેન્સરની અસાધ્ય અને અસહ્ય વ્યાધિને પણ પોતાના સંયમજીવનના નિર્મળ પાલન તથા શાસનના અવિરત કાર્યોની વચ્ચે હસતા મુખે સહી લીધી. આવી પરિસ્થિતિમાં માગસર સુદ દશમના ઉપવાસ કર્યો, જો કે પૂજ્યશ્રીને આગળ ઉપવાસ કરવાની ભાવના હતી. પરંતુ શ્રીસંઘના આગ્રહથી માગશર સુદ ૧૧ના પોરસિનું પચ્ચખાણ પાર્યું. તે રાતથી જ વેદનાએ પોતાનું સ્વરૂપ વધુ વિકરાળ બનાવ્યું તે સમયે પૂજ્યશ્રીની જાગૃતિ માટે સહજસિદ્ધ વૈયાવચ્ચગુણી પૂ. હેમવલ્લભવિ.મ.સા., પૂ. નયનરત્નવિ.મ.સા. આદિ ની પળેપળની સમાધિ રખાવવાની કાળજીથી પૂજ્યશ્રી પૂર્ણ સમાધિસ્થ હતા. | અંતે માગસર સુદ ૧૩ના સવારથી નિરંતર દર્શન થયા કરે તેવા ભાવથી પાટને છોડીને પોતાનો સંથારો ગિરનારની સામે ગેલેરીમાં માગસર મહિનાની ઠંડીની વચ્ચે કરાવ્યો. આખી રાત ત્યાં જ ઠંડી સહન કરી ગિરનારની સન્મુખ રહ્યા. ચૌદશનો દિવસ પણ આજ રીતે પસાર કર્યો. સાંજે ચૌદશનું પ્રતિક્રમણ કર્યું. સકળ શ્રીસંઘને તથા વિશ્વના જીવોને ક્ષમાપના કરી જાણે જીવનના તમામ અતિચારોનું પ્રાયશ્ચિત ન કરતા હોય ? તેમ સમજીને અસહ્ય વેદનાની વચ્ચે શરીર પ્રત્યે નિસ્પૃહ તેવા પૂજ્યશ્રીનું ગિરનાર સન્મુખ પ્રતિક્રમણ થયું. વારબાદ, બે હાથ જોડીને ગિરનારની સાખ મુખ રાખી પૂજવાશ્રી શ્રીમિનાથપ્રભુલા પ્યામાં પોતાળી ચેતવાળે મોતpid કરતા ગયા. ૫. હેમવલ્લભવિ.મ.સા. ‘અરિહંત અરિહંત, અરિહંત – નેમિનાથનેમિનાથઅરિહંત, અરિહંત નેમિનાથ’’ની ધૂન ચલાવતા. અતિહર્ષથી હોઠ ફફડાવી આંગળી હલાવી તે ધૂનનાં શબ્દેશબ્દમાં તલ્લીન બનેલાં પૂજ્યશ્રી એ રાત્રીના વિજયમુહર્ત પોતાના દેહને ગિરનારના શરાણે સહજતાથી સમર્પિત કરી દીધો. પૂજ્યશ્રીના દિવ્ય શક્તિથી વાસિત આત્માએ પ્રભુના ચરણોમાં વાસ કર્યો. પરમપદના પથિકની યાત્રા પ્રભુના સાંનિધ્યને પામી. આ મનુષ્યભવના પર્યાયને સાર્થક કરીને દેવત્વના પર્યાયને ધારાગ કરી શાસનને તન-મન સમર્પિત કરનારા હે પૂજ્યશ્રી ! આપના શાસન એકતાના ભાવે સફળ કરી શકીયે તેવું સામર્થ્ય આપો. લોહીના છૉક-tis iદુહો શાસનળી Ísiળે વહાવIII હે પૂજયશ્રી ! ofીપળા જેવી blog૦૩ શાસનક્ષત ||જો ! હૃદયની એક-એક ધડકનને પ્રભુની આજ્ઞાપાલનમાં ગુંજાવનારા હે પૂજ્યશ્રી' અમારા જેવા બાળજીવોને પ્રભુના માર્ગે સ્થિર કરજો ! દુષ્કર ચરાણ તપ, સ્વાધ્યાય અને જાપ દ્વારા મુક્તિને હાથવંત કરનારા હે પૂજ્યશ્રી ! ભવમાં ભટકતાં અમારા જેવા અજ્ઞાની, અવગુણી એવા બાળજીવોને આપના ચરણોમાં સ્થાન આપી મોક્ષ માર્ગ સુધી સાથે રાખજો ! પરમાત્માની અનન્યુકૃપાથી કઠોર સાધનાને આત્મસાત્ કરનારા હે પૂજ્યશ્રી! અબૂઝ, અજ્ઞાની, વિષય કષાયોથી પીડિત, રોગોથી ઘેરાયેલ તથા પ્રભુના માર્ગમાં અટવાયેલા એવા વિવિધ આત્માઓને આપે શરણું આપ્યું. તેથી અમારી વિષયોની આસક્તિ ધટી જતી, કષાયોનો આવેગ ધીમો પડતો રોગીષ્ટ કાયા નિરોગી થતી. આપના સાંનિધ્યને પામતાં જ તપ કરવાના ભાવ જાગતાં, અગણિત મિથ્યાષ્ટિ આત્માઓને પ્રભુના શાસનનો આદર્શ આપીને આત્મતત્ત્વને ઓળખાવીને બોધિબીજને આપતાં મુમુક્ષુઓને સંયમમાં આવતા અનેક પ્રકારના વિનોનો ઉકેલ લાવી, સંયમનો માર્ગ સરળ બનાવતાં, જિનશાસન સંબંધી વિવિધ પ્રશ્નોનું ગીતાર્થ દષ્ટિએ માર્ગદર્શન આપતાં. શ્રીસંઘોના વિકટ પ્રશ્નોને સહજતાથી સમ્યગૂ ઉકેલ આપતાં ! કરાણાદષ્ટિએ વાત્સલ્ય વરસાવતાં એવા હે કાગાવત્સલ પૂજ્યશ્રી ! આપશ્રીજીને શું કહું ? અગણિત ઉપકારો યાદ આવતાં હૈયું ભરાઇ જાય | ચાતુર્માસમાં તબિયત બગડતાં ડોક્ટરના નિદાન અનુસાર કેન્સરની શક્યતા લાગી. શ્રી સંધને જાણ થતાં ખૂબ ગ્લાનિ અનુભવી અને તેમાંથી પૂરશ્રીને ઉગારવા વિવિધ ઉપચાર કરવા કટિબદ્ધ બન્યા, પરંતુ પૂજ્યશ્રી દવા માટે ઉપેક્ષિત રહ્યા. અંતે શ્રીસંધના આગેવાનોએ પેઇન કીલરના ઇંજેકશન દ્વારા સામાન્ય ઉપચાર કરવા માટે વિનંતી કરી ત્યારે પૂજ્યશ્રીએ જણાવ્યું કે ‘‘આ દેહ હવે ટકવાનો નથી તો તેને ટકાવવા માટેનો ઔષધોપચાર કરવો ઉચિત નથી તો શા માટે દવા લેવી ?? તે ભાવનાથી દવા ન લેવા માટે છેલ્લા સમય સુધી દઢ રહ્યા. e સંયમજીવનની પ્રાપ્તિ પછી અહર્નિશ ઉગ્ર અને ઘોરતપ દ્વારા તથા કઠોર ચારિત્રના પાલન દ્વારા દેહની મમતાને તોડતા જ રહેલા પૂજ્યશ્રી ! ભલે ! આપે ઔદારિક દેહે વિદાય લીધી પરંતુ સૂક્ષ્મ દેહે સતત સાથે રહીને અમોને અધ્યાત્મ માર્ગે આગળ વધારી મોક્ષ માર્ગ સુધી સાથે રાખશોજી. આપના ચરણોમાં વંદના. 20 Page #102 -------------------------------------------------------------------------- ________________ जिणवयणे आयर कुणह - પ પ.પૂ. તપોમૂર્તિ - પ.પૂ. સા. સર્વોદયાશ્રીજી સાપ્રતકાળે સાધુજીવન અને શાસન માટે સંયમ+તપ અને વૈરાગ્ય સ્વરૂપ ત્રિવેણી સંગમથી ઝળહળતી ધોરસાધના જીવનના અંત સુધી જાળવી રાખી અને જગતને સુવાસિત કરનાર સૂરિમહારાજના ચરણોમાં કોટીશઃ વંદના. પૂજ્યશ્રીની વિશિષ્ટ પ્રકારની ઉત્કૃષ્ટ સાધનાનું પુણબળ છે પ્રભુવચનનો આદર. મૈત્રાદિ ભાવોથી ભાવિતતા અને અનેકભવોથી ઘૂંટાતો જિનવચનનો આદર આત્મસાત્ બન્યા પછી જ આત્મા સ્વ-પ્રત્યે કઠોર બની શકે છે, તે પૂજ્યશ્રીના જીવનમાં આપણે સ્પષ્ટ નિહાળી શકતા હતા. પૂજ્યશ્રીએ સંઘની એકતા માટે તેમ જ વિષયકષાયની ચૂંગાલમાંથી જાણે જલ્દી છૂટવું ન હોય ? તેમ માત્ર ગમે તે એક બે દ્રવ્યથી ચાર પાંચ વાગે ગમે તે સમયે આયંબિલ કરી તપને મિત્રતુલ્ય રાખ્યો હતો. - પૂજ્યશ્રીની સાધના અડધીરાત્રે શરૂ થાય તે સવારે ૯-૧૦ વાગ્યા સુધી ચાલે. ત્યાર બાદ વિહાર કરે. સાંજે ૪-૫ વાગે પહોંચ્યા બાદ આયંબિલ કરતાં પ્રભુઆજ્ઞા પ્રમાણે વિહારમાં જ દિવસ પૂર્ણ થતો. પાલીતાણાના આયંબિલના સંધમાં દરેક વ્યકિતઓને સુર્યાદય પછી વિહાર કરાવ્યો તેવા પ્રતિભાસંપન્ન પૂજ્યશ્રી હતા. પૂજ્યશ્રી વાત્સલ્યનિધિ અને વચનસિદ્ધ પુરુષ હતા, બાહ્ય અત્યંતર ગુણોના ભંડાર હતા. પૂજ્યશ્રીના ગુણરૂપસમુદ્રમાંથી બિન્દુ તુલ્ય નાનો ગુણ પણ આપણામાં પ્રગટે એ જ અભિલાષા. આ. વિ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા. - પ.પૂ. સા. વિનોદશ્રીજી હિમના કિરણો જ્યાં જ્યાં પડે ત્યાં ત્યાં પદાર્થને બાળીને ભસ્મીભૂત કરે છે તેમ પૂ. આ. વિ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા. દીક્ષા લીધી ત્યારથી કર્મોને બાળવા માટે તપસ્યાનો જંગ માંડ્યો હતો. - કાયાનો મોહ છોડી રસનેન્દ્રિય ઉપર વિજય મેળવી જીવનમાં ઉપવાસ આયંબિલ કરી કર્મોને ખતમ કરવા કટિબદ્ધ બન્યા હતા. સહવર્તાવડિલો કે એમના શિષ્યો વાપરવા માટે કહે ત્યારે તેઓશ્રી કહેતા કે આ કાયાને ગડી નથી બનાવવી. અંતે આ કાયાની તો રાખ જ થવાની છે. ને? એમ કહી કોઇ વખત ૩૦ ઉપવાસના પારણે સિદ્ધગિરિની યાત્રા કરીને આયંબિલથી પારણું . કોઇ વખત ૨૨ ઉપવાસને પારણે સિદ્ધગિરિની યાત્રા કરી આયંબિલથી પારણું. વીશસ્થાનક તપમાં અરિહંતપદની આરાધનાના ૨૦ વખત ૨૦- ૨૦ ઉપવાસ કર્યા. સિદ્ધપદની આરાધના પાંચ અઠ્ઠાઇ કરી ને કરી, ગિરનારની ૯૯ યાત્રા, ઓળીના અંતે અઢાઇ કરી માત્ર એકજ વાર પાણી વાપરીને જામકંડોરણાથી જુનાગઢ છ'રી પાલિત સંઘમાં પગપાળા વિહાર, જીવનમાં ૩૦૫૦ તો ઉપવાસ કર્યા. ૯૩ વર્ષની જૈફ વયે માણેકપુરથી મહુડી, આગલોડ, વડનગર, તારંગા, વાલમ, મહેસાણા, શંખેશ્વર, શંખલપુર, રાંતેજ, ભોંયણી, નંદાસણ, આદિ તીર્થયાત્રી કરી લગભગ ૪% કી.મી. નો પગપાળા વિહાર કર્યો. એવા ત્યાગી તપસ્વી આત્માને હું કોટિ કોટિ વંદન કરું છું. આવા યોગી મહાત્મા જ્યાં હોય ત્યાંથી મને સંયમ આરાધનામાં સહાય કરો, એજ અભ્યર્થના ! Vale & Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અનુભૂતિ....... ૫.પૂ.સા.ભાવવર્થનાશ્રીજી जवोदहि तवोदहि संकप्पसायरो चेव । शशीसूरो व हिमांशुसूरीसो उवगारगो ।। ભારતદેશના કિનારે ત્રણ સાગર ઘૂઘવી રહ્યા છે. (૧)અરબીસમુદ્ર (૨) હિન્દમહાસાગર (૩) બંગાળનો અખાત એવી રીતે આચાર્યદેવ શ્રીમદ્ હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના હૈયામાં ત્રણ ત્રણ સાગર હિલોળા લેતા હતા. (૧) જપસાગર, (૨) તપસાગર અને (૩) સંકલ્પનો સાગર ! અનુભૂતિને વર્ણવવા શબ્દો વામણા પડે છે. છતાં પૂજ્યશ્રીની ઉપકારસ્મૃતિ મને પ્રેરે છે. એ હતી સં. ૨૦૪૭ની સાલ. કારતકી પૂનમનો દિવસ....! જુનાગઢ ગામમાં સં. ૨૦૪૬ની સાલનું ચાતુર્માસ પૂજ્યશ્રીની નિશ્રામાં રહેવાનું સદ્ભાગ્ય મળેલું પૂનમે ગિરનારની યાત્રા કરી શ્રી નેમિનાથદાદાની ભક્તિ કરી નીચે આવ્યા. તે વર્ષે રજનીભાઇ દેવડી પોષ વદ ૬ના શ્રી શત્રુંજયના મહાઅભિષેક કરાવવાના હતા. તે નિમિત્તે ચતુર્વિધ સંઘના ઘણા ભાવિકોએ વિવિધ પ્રકારના તપ, અભિગ્રહો કર્યા હતા. મને પણ ભાવના થઇ ૬૮ ઉપવાસ કરવાની પૂજ્યશ્રીને પહેલાં વાત કરી હતી. યોગાનુયોગ યાત્રા કરીને નીચે આવ્યા ને તળેટીના દેરાસરના ઓટલે જ પૂજ્યશ્રી મળ્યા ગિરિરાજ સન્મુખ હું હાથજોડીને ઉભી રહી અને પૂજ્યશ્રીએ પચ્ચક્ખાણ આપ્યું..... ‘સૂરે ઉગ્ગએ વીસભનં ’’ અર્થાત્ ૯ ઉપવાસ મને તો અટ્ટમની જ કલ્પના હતીને પચ્ચક્ખાણ થયું ૯ ઉપવાસનું પણ પૂજ્યશ્રીનાં સ્વમુખે પચ્ચક્ખાણ મળ્યું તેથી આનંદ થઇ ગયો. Education International પૂનમનો દિવસ પસાર થયો. બીજો દિવસ ઉગ્યો ને..... પોરિસિ થતાં થતાં તો ઉલ્ટી શરુ થઇ. ત્રીજે દિવસે વિહાર.... ! ઉલ્ટી ચાલુ ઉપવાસ પણ ચાલુ છતાં પૂજ્યશ્રીના પ્રભાવે વાંધો ન આવ્યો. એમ કરતાં વિહાર સાથે ૭ ઉપવાસ થયા ને અચાનક શ્વાસ ઉપડ્યો. વિહાર, ઉપવાસ, ઉલ્ટીઓ અને શ્વાસ, તેથી હું તો સાવ જ હિમ્મત હારી ગઇ. તે દિવસે લગભગ ફક્ત ૧૦ કિ.મી. નો વિહાર હતો. તેમાં ૬ કિ.મી. તો માંડમાંડ ચાલી પછી કેમે કરીને ચલાય જ નહિ. એક ઝાડ નીચે બેસી ગઇ. મારા ગુરુમહારાજ, ગુરુબહેનો બધા ચિંતિત.... ! ડોળી મંગાવવી જ પડે એવી સ્થિતિ શું કરવું ? પૂજ્યશ્રીની નિશ્રામાં જ રૈવતગિરિથી સિદ્ધગિરિ પદયાત્રા સંઘ હોવાથી પૂજ્ય આચાર્યદેવ પણ એ જ વિહારમાં હતા. તેઓ તો કાયમ સૂર્યોદય પછી બે-અઢી કલાકે વિહાર કરતાં હું બેઠી ત્યારે હજી નવ-સાડા નવ જેવો સમય થયેલો પણ... પૂજ્યશ્રીને કોઇક ટૂંકો રસ્તો બતાવી ગયું એટલે ટૂંક સમયમાં પૂજ્યશ્રી અમારી સન્મુખ આવી ગયા. મારી સ્થિતિ જોઇ. હૃદય કરુણાકૃપાથી ઉભરાઇ ગયું મને વાસક્ષેપ નાંખ્યો ના.... માત્ર..... વાસક્ષેપ જ નહિ.... શક્તિપાત કર્યો અને બોલ્યા ‘‘ચાલો ચલાઇ જશે’’ પૂજ્યશ્રીના વચને પગ ઉપાડ્યો અને ચમત્કાર સર્જાયો. એક ડગલું પગ ભરાય એવું ન હતું તેને બદલે ૪ કિ.મી. ચલાઇ ગયું ખબર પણ ન પડી. આ ક્ષણો મારી પોતાની અનુભૂતિની છે. બીજા પણ ઘણા પ્રસંગો ખ્યાલમાં છે પણ કાગળ-પેનની મર્યાદા હોય છે. એટલે બધું અવતરણ શક્ય નથી. પૂજ્યશ્રીનું સંકલ્પબળ, તપોબળ અને આ બંનેના મૂળમાં રહેલું જપબળ અદ્ભુત હતું. સૂર્યની જેમ આત્મપ્રકાશ પાથરનારા અને ચંદ્રની જેમ વાત્સલ્યામૃત રેલાવનારા પૂજ્યશ્રીના ઉપકારો યાવજીવ સ્મૃતિપથમાં રહેશે. www.jetbrary or Page #104 -------------------------------------------------------------------------- ________________ - સાર્ષી રસાધુતાના ર-સ્વામી - પ.પૂ. આ. પુણયાનંદ સુ.મ.સા. “गुणाः कुर्वन्ति दूतत्वं, दुरेऽपि वसतां सताम्; તલ iધમબ્રાનું, સ્વયં યાન્તિ દિપટ્ટી: '” જેમ કૅdડી ફુલની ગંધ ઑવા માટે ભમરો સ્વયં લાવી જાય છે તેમ મહાપુરુષો (ad દુર બેઠા હોય પણ dailી ગુણ સુગંધol ofહs dો હજારો કિ. ર્મા. દૂર પહોંચી જાય છે. આવા જ એક નિઃસ્પૃહી, ચોથા આરાના સેમ્પલ, બેજોડ તપસ્વી, મહામના મહાપુરુષ, આચાર્યભગવંત હિમાંશુસૂરીશ્વરજી મહારાજથી ચતુર્વિધ સંઘમાં કોણ અપરિચિત હશે ? કોઇ નહીં. હું પ્રત્યક્ષ તેઓશ્રીના દર્શન વંદન કરી શક્યો નથી પણ તેમના જીવન કવનની કિતાબના પાનાં સાંભળવા મળ્યા છે. અમારા સમુદાયના સાધ્વીજી પાસેથી. તેઓ પાલિતાણા, રૈવતગિરિ સંધયાત્રામાં ગયા હતા. તેમણે જે મહાપુરુષની વાત કરી એ સાંભળતાં હૈયુ ગદ્ગદિત બની ગયું. તેમના જીવન બાગના ગુણપુષ્પોની પરિમલ લેતાં તન-મન વયાગ તરબતર બની ગયા. - તે પૂજ્યશ્રીની પૂરા દિનની દિનચર્યા સાંભળીને આવું સંયમ જીવન આપણું ક્યારે બને ? તે માટે વારંવાર મન તે પૂજ્યશ્રી તરફ અહોભાવથી નમી ગયું, શત-શત વંદન કરતાં દિલ નાચી ઉઠ્યું. - આવા દુષમકાળમાં પણ જેમાગે સંયમને વધુ નિર્દોષ નિરતિચાર પણે પાલન કરવું હોય તેઓ તપશિરોમણિ આચાર્યભગવંતને સન્મુખ રાખે. - રોજ ત્રિકાળ વંદન કરે તો જરર તેવું સંયમ પાલન કરવા મનને અદેશ્ય સહાય મળે-મળે ન મળે જ એ નિર્વિવાદ છે. ‘‘જેવું તપોdજથી શોભતું હતું ભાવ, જેવું ચાDિય જોઇ લાગી જતા સૌ IIબાલ, diાણેકપુર ગામનો જે હતો કોહિલુર લાલ, તે નાચાર્ય હિમાંશુસૂરિવૉ વંદના કાઉં.'' નાના શા માણેકપુર ગામ, મહેસાણા જિલ્લાનો આ હતો બાલ તેણે યુવાવયમાં નિઃસાર સંસારસુખના મોહને ત્રિવિધ તિલાંજલિ આપીને સંયમ- સામ્રાજ્ય સ્વીકાર્યું. singura આજ કાલ સંયમપ્રાપ્તિ પછી જાણે અહીં જ મોક્ષ મળી ગયો એમ માનીને કોઇ જીવો આહારસંજ્ઞામાં, ઉપધિસંગ્રહ આદિમાં એટલા બધા મસ્ત બની જાય છે કે ન પૂછો વાત. પંચવિક સ્વાધ્યાય, પંચાચાર પાલન, અષ્ટ પ્રવચનમાતાના પાલન આદિમાં પ્રમાદી બનીને સંયમજીવનને હાર જાય છે અને દુર્ગતિના મહેમાન બને છે. આ મહાત્મા સંયમરમણી સાથે હાથમીલાવી બેસી ન રહ્યા પાગ પ્રમાદ મિત્રને દેશવટો આપીને જ્ઞાન, દર્શન, ચારિત્ર, ગુરુવિનય, ધર્માભ્યાસ, વૈયાવચ્ચ આદિ ક્ષેત્રે એટલા બધા પ્રગતિશીલ બન્યા પૂ. ગુરભગવંતે વિવિધ પદ ગણિ-પંન્યાસ, ઉપાધ્યાય – આચાર્ય પદવીનું દાન કર્યુ. પદ પ્રાપ્ત થયા પછી પણ ઇતિશ્રી ન પામતાં, તપોયોગમાં એટલા બધા આગળ વધ્યા છે, તે પૂજ્યશ્રીની તપની સૂચિ જોતાં ભલભલા નાસ્તિકનું મસ્તક નમી જાય અને આસ્તિક બની ધર્મારાધનમાં લાગી જાય. | શાસનરક્ષા, શ્રમાગસંધ એકતા માટે જે પૂજ્યશ્રીએ જબ્બર ઝુંબેશ ઉઠાવી અપૂર્વ તપારાધનને ધૂન જગાવેલ, તે ખરેખર પ્રશંસનીય, અભિવંદનીય સાથે ખૂબજ અનુમોદનીય હતી. પૂજ્યશ્રી જેવા તપોબલી હતાં. તેવા જ ચુસ્ત ક્રિયાપાત્ર હતા. ખાલી શુદ્ધ ક્રિયાવાળા ન હતું પાણ સાથે સાથે સમ્યગ્રજ્ઞાનના વારિધિ હતા. જ્ઞાન-તપ-ક્રિયાનો ત્રિવેણી સંગમ પૂજ્યશ્રીની રગરગમ વ્યાપેલો હતો. પૂજ્યશ્રીએ ગિરનારતીર્થ સહસાવનમાં ચૌમુખજી સમવસરાગ નિર્માણ કરીને અને યાત્રાળુઓને સમ્ય દર્શનની શુદ્ધિમાં અપૂર્વ યોગદાન આપેલ. આવા ગુણનિધિ પૂજ્યશ્રીના જેટલા ગુણગાન ગાઇએ એટલા ઓછા છે તે પૂજ્યશ્રીના શ્રેટ સંયમ જીવનમાંથી કંઇક અંશે એકાદ ગુણ પ્રાપ્ત થાય એજ પૂજ્યશ્રીના ચરણ કમલમાં કોટિશઃ વંદના. જય હો તપોનિધિ આચાર્યભગવંતનો Page #105 -------------------------------------------------------------------------- ________________ | દિવ્ય શક્તિનો સ્વામિ... અનાસક્ત તપસ્વી.... - પ.પૂ. આ. વારિપેરાસુર આદિ. જયવંતા જિનશાસનને ઝગમગતા રાખતા ધન ધન શાસનમંડન મુનિવરા પદને શોભાવતા, સાધિક ત્રણ હજાર ઉપવાસ તથા સાધિક અગ્યાર હજાર મંગલ આયંબિલ તપની દીર્ધતપશ્ચર્યાના સાધક સૂરિપ્રવર, અધ્યાત્મયોગી આ. શ્રી હિમાંશુસૂરિવરની ધર્મસાધનાના આંતરિક અનુભવો અનેક પુણ્યશાળીઓએ અનુભવ્યા હશે. વિ.સં. ૨૦૫૪ વૈશાખ સુદમાં શુભદિને હઠીસિંગની વાડી અમદાવાદ મધ્ય તપસમ્રાટના દર્શન વંદન અને સમાગમનો લાભ પામી ધન્ય બન્યા હતા. પૂજ્યશ્રીના ચરણોમાં બેસીને અનુભવવા મળ્યું કે જેનધર્મનો તપ કેવો ઉત્તમ આરાધ્યો છે એવું લાગે કે જાણે સાક્ષાત્ શાસનદેવી ચકેશ્વરીદેવી અને અંબિકાદેવી એ પુણ્યાત્માના ખભા ઉપર આરૂઢ થઇ નાચતી ન હોય ? સતત નમસ્કાર મહામંત્ર અને પરમેષ્ઠિ પરમાત્માની ભક્તિમાં મગ્ન રહેનારા પૂજ્યોના અસ્તિત્વ અને અમીદ્રષ્ટિથી અનેકવિધ ચમત્કારો સર્જાતા હોય છે. પરંતુ અલિપ્ત એવા આ મહાત્મા પોતાની સિદ્ધપદની સાધનામાં લીન રહેતા. એક શ્રાવક મારી પાસે મનોવ્યથા લઇ આવેલ, ત્યાં બિરાજમાન પૂજ્યશ્રીના વંદન કરવા મેં પ્રેરણા કરી અને તેણે પૂજ્યશ્રીનું ગુરુપૂજન કરી પોતાની મનોવ્યથા વ્યકત કરી પૂજ્યશ્રીના વાસક્ષેપના પ્રભાવે તેની મનોવ્યથા દૂર ભાગી ગઇ અને પૂજ્યશ્રીના આદેશ – પ્રેરણાથી આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું અને શુદ્ધ બારવ્રતધારી શ્રાવકજીવન જીવવાના મનોરથો કર્યા અને કદાપિ નવકારશી પણ નહીં કરનાર આજે નિત્ય બેસાણા-પૂજાપ્રતિક્રમાગાદિ કરનાર આરાધક બન્યા છે. આવા મહાપ્રભાવક પૂજ્યશ્રીનું જીવન સમયસાધનામાં સુસ્ત રહેનારા મહાત્માઓ માટે તથા તપાદિમાં નિરોત્સાહિ રહેનારાઓ માટે દિવાદાંડી સમાન બની ગયેલ છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી સંસારીવતન માણેકપુર (ગાંધીનગર-મહુડી હાઇવે) મધ્ય સુવાર્ગગુફાયુક્ત સિદ્ધગિરિની રચનાએ અનેક ભવ્યજીવોના ઉપર કામણ કર્યું છે અને ભક્તિના રંગમાં અનેક પુણ્યાત્માઓ મંગલમોક્ષમાર્ગની મહેફિલમાં મહાલવા લાગ્યા છે. | પ્રાંતે પૂજ્યશ્રી ! સીમંધરસ્વામીના આશિષ મેળવી ભરતક્ષેત્રના કલિયુગના ક્ષમાશ્રમાગોને પવિત્ર આશિષ સદા વર્ષાવતા રહો ! અને સૌને સબુદ્ધિ - સન્મતિનું દાન કરતા રહો એ જ મંગલેચ્છા સહ પ્રાર્થના. | આત્મકમલમાં તપલબ્ધિને જાગૃત કરી ભુવનમાં તિલક સમાન ભદ્રંકર માર્ગની સાધનાથી પુણ્યાનંદ અનુભવતા સૂરીશ્વરને પાંચ પાંડવ મુનિવરોની કોટિ કોટિ વંદના. Page #106 -------------------------------------------------------------------------- ________________ વિરાટ તપસાધક રિદઘના સોઘામણા સંભારણા - प.पू. पं. विनयसेन वि.गदिश आधि नागुणी गुणीनां संति, गुणीय गुण मत्सरी । गुणी य गुणरागी य, सरलो विरल जन ।। નેશનલ હાઇવે વર્ષમાં એકાદ દિન કદાચ ટ્રાફિક વિનાનો રહે! પણ અત્યંતર-બાહ્યતાના આરાધક પૂજ્યશ્રીના મનનો હાઇવે સદાકાળ અવિરત-અવિલંબ પ્રભુક્તિ દ્વારા ચાલુ જ હોય, સદા સોત્સાહ તપભાવના, સાધના, અનાસક્ત ભોજનવ્યવહાર સાથે આંતરિક પરીણતિ ચમકતી દેખાય. ઘોરતપ કરીને સમતાસરોવરમાં મહાલતા આવા તપયોગીની આ કલિયુગમાં ખૂબ આવશ્યકતા છે. સ્વ. પૂજ્યશ્રીની સાત્ત્વિક આનંદ સભર મસ્તીને કોટી કોટી વંદન. પ્રભુવીરના શાસનમાં પૂજ્યશ્રીની સંયમ આરાધના એક અજબગજબનો ચમકારો કરી ગઇ ! અને ભવ્યાત્માઓને મોહાંધકારમાં માર્ગદર્શક બની ગઇ. પરમોપકારી પુગ્યવંતા વીતરાગભાવસાધક તપસમ્રાટ સૂરિવરને કોટી કોટી વંદના. - પ.પૂ. આ.ચન્દ્રયશસૂરિ મ.સા. સહસાવન તીર્થોદ્ધારક, સુવિશુદ્ધિસંયમી, તપસ્વીસમ્રાટ પૂ. આચાર્યદેવ શ્રી. વિ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ના જીવનમાં શાસન માટેની ઐક્યતા, શ્રી સંઘહિતાર્થે ઘોર અભિગ્રહોની સાથે હજારો આયંબિલની મહાસાધના ઇતિહાસના સુવર્ણપૃષ્ઠોમાં અમર બની ચૂકી છે... હજારો આયંબિલ... ઉપવાસ સાથે ઇન્દ્રિય વિજેતા બની જીવનની અંતિમ ક્ષણોને પણ તપોમય બનાવી હતી. મહાતપસ્વીના મહાતપોધર્મની અનુમોદના કરવા આપણે તો અસમર્થ છીએ પણ તપોધર્મદ્વારા નિકાચિતકર્મોના નારા સાથે અજાતશત્રુ ગુસ્વર્યની મૈત્રીભાવના પણ અતીવ અનુમોદનીય હતી. | દેવનહલ્લી બેંગલોરમાં નિર્માણાધીન શ્રી નાકોડા-અવંતિ ૧૦૮ પાર્શ્વનાથજૈન તીર્થધામ વિક્રમ - સ્થૂલભદ્રવિહારના ૧૧૭ જિનાલયની ૭૧૭ શિલાના ભવ્યાતિભવ્ય વરઘોડામાં મારા પૂજ્ય ગુરુદેવ શ્રી સ્થૂલભદ્ર સ્, મ.સા. એ પૂજ્યશ્રીને નિશ્રાપ્રદાન માટેની વિનંતી કરતો પત્ર લખ્યો ત્યારે પૂજ્યશ્રીએ નાદુરસ્ત તબિયતે પણ પાવનનિશ્રા અર્પણ કરી ૭૧૭ શિલાઓ ઉપર સ્વહસ્તે વાસક્ષેપ કર્યો અને પૂજ્યશ્રીએ કહ્યું કે પૂ. સ્થૂલભદ્ર મહારાજે ઉપકાર કરી મને લાભ આપ્યો..... કેવી અનુપમ ઉદારતા, નિરભિમાનતા સાથે સમ્યગ્દર્શનની વિશુદ્ધિ... પૂજ્ય ગુરુવર્યની આચારચુસ્તતા અનુપમ હતી, નિર્દોષ ગોચરીના સતત આગ્રહી, ક્રિયામાં અપૂર્વજાગૃતિ, ત્રિકાલ સૂરિમંત્ર જાપ સાથે સહસાવનતીર્થનો તીર્થોધ્ધાર કરાવી સમ્યગ્દર્શનને નિર્મળ બનાવ્યું... પૂજ્યશ્રી અનંતગુણોના સ્વામી તો હતાં જ અને અલ્પ ઉચ્ચાર, વિભુ વિચાર સાથે ઉત્કૃષ્ટ યોગમય આચાર- સંહિતાથી જીવનને પ્લાવિત કરી વિદાય થયા.... સ્વર્ગસ્થસૂરિદેવ ને શતશેઃ વંદના.... VVVV ૧૦eo Page #107 -------------------------------------------------------------------------- ________________ નિસ્પૃહશિરોમણી.. પ.પૂ.સા.સુભદ્રાશ્રીજી કલિયુગના કલ્પતરુ, મહાતપસ્વી, જૈન શાસનના જયોતિર્ધર, પૂજ્ય આચાર્યભગવંત જ્ઞાન-દર્શન-ચારિત્રના અખૂટ ભંડાર હતા. તપોધર્મ, સાથે આત્માની એકમેકતા અજોડ હતી સંઘની ઐક્યતા માટે હજારો આયંબિલ કરી ઇન્દ્રિયવિજેતા બન્યા, નિર્દોષગોચરી, સુવિશુધ્ધસંયમી, અખંડ ચારિત્રના પાલક પૂજ્ય ગુરુદેવશ્રીનું જીવન આદર્શરૂપ હતું. ભયંકર ગરમીમાં ઘેઘૂર વડલાની છાયા જેટલી શીતલતા અર્પે એના કરતાં અનેકગણી આત્મિક શાંતિ, વાત્સલ્યતા, પૂજ્યશ્રીમાં પ્રત્યક્ષ નિહાળી છે. સદા પ્રસન્ન મુદ્રા ! સહજ રીતે સર્વેને સદા આકર્ષણનું કારણ બનતી. પૂજ્યશ્રીએ સ્વગુણોથી તો જીવન મઘમઘાયમાન બનાવેલું સાથે ગુણાનુરાગિતા અજબની હતી વાસણા-નવકાર ફલેટમાં પૂજ્યશ્રીની નિશ્રામાં ચાતુર્માસ થયું તે સમયે દેવનહલ્લીમાં દક્ષિણકેશરી પૂ.આ.શ્રી.વિ. સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી નિર્માણાધીન શ્રી નાકોડા-અવંતી ૧૦૮ પાર્શ્વનાથજૈન તીર્થધામ વિક્રમ-સ્થૂલભદ્રવિહાર શિલાન્યાસ માટે ૭૧૭ શિલાઓનો વરઘોડો અમદાવાદમાં પૂજ્યશ્રીની પાવન સાંનિધ્યતામાં ભવ્ય રીતે કાઢવાનું આયોજન થયું ઉપાશ્રયમાં ૭૧૭ શિલાની સ્થાપના કરવામાં આવી ત્યારે પૂજ્યશ્રીએ નાદુરસ્ત તબિયતમાં એક ગુરુભગવંતનો હાથપકડી બધી જ શિલા ઉપર ૨ કલાકમાં વાસક્ષેપ કર્યો... આવી હતી પૂજ્યશ્રીની તીર્થભક્તિ !!! વરઘોડા પછી પૂજ્યશ્રીને અમે કહ્યું આપશ્રીએ મહાન ઉપકાર કરી નિશ્રા પ્રદાન કરી. આપશ્રીનાં પુણ્યપ્રભાવે અદ્ભુત વરઘોડો નીકળ્યો. ત્યારે પૂજ્યશ્રી ખૂબ જ સહજભાવે બોલ્યા કે ‘“ ઉપકાર તો સ્થૂલભદ્રનો ’’ જેને મને આવો લાભ આપ્યો...... આવી હતી પૂજ્યશ્રીની ગુણાનુરાગિતા.... અનેક ગુણોનાં સ્વામી ગુરુરાજ હતા. પૂજ્યશ્રીની સાંનિધ્યતામાં તપ માટેની અને સંઘએકતાની વારંવાર પ્રેરણા મલતી. પૂજ્યશ્રી અનેક ભવ્યજીવો માટે તારકતીર્થસ્વરૂપ હતા. અનેક ગુણોથી વિભૂષિત પૂજ્યશ્રીના ગુણો લખવા એ અમારા જેવા અલ્પજ્ઞ માટે બહુજ મુશ્કેલ છે, છતાં પૂજ્યશ્રીની વાત્સલ્યતાએ સહજ લખવા પ્રેરણા કરી..... પૂજ્યશ્રી જ્યાં બિરાજમાન હોય ત્યાંથી અમારા જેવા પામર જીવો ઉપર ઉપકારની અમી વર્ષાવી સંયમમાં સહાયક બને એજ ભાવના. ચંદ્ર નથી પણ ચાંદની થમકે છે... ૫.પૂ. સા. હંસપદ્માશ્રીજી જૈનશાસનરૂપી ગગનમાં ચંદ્ર ચમકી ગયો જેનું નામ હતું પૂ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા નામ હિમાંશુ છતાં સૂર્ય જેવા, બધાને એમનો તાપ લાગે. સૂર્યનું એવું છે કે દૂરથી તાપ લાગે અને નજીકથી ઠંડો લાગે, પૂજ્યશ્રીજીનો પણ કડકતાથી તાપ લાગે પરંતુ જે જેમ, જેમ નજીક આવે તેમ તેમ ઘેઘુરવડલા જેવી શીતલતા મેળવે ચંદ્રમામાંથી અમૃત ઝરે તેમ પૂજ્યશ્રીની નિકટ રહે તેને વાત્સલ્યનું અમૃત મળે આ વાત્સલ્યનું અમૃત પણ ગજબનું હતું જેમાં કેટલાય દોષોનું પ્રક્ષાલન થઇ જાય. દીર્ઘદૃષ્ટા સૂરીશ્વર સંયમની કાળજી માટે તેમની દીર્ઘદષ્ટિ ભવિષ્યના અનર્થને નિહાળી લે. ગારિયાધારમાં ચાતુર્માસ પ્રવેશ થયો, ત્યાં સાધ્વીજી ભ. શ્રાવિકાનો ઉપાશ્રય એક જ www.jainlibrary.org ૧૦૧ Page #108 -------------------------------------------------------------------------- ________________ કંપાઉન્ડમાં હતો. પૂજ્યશ્રીએ મુખ્ય ટ્રસ્ટીગણને વાત જણાવી કે આ રીતે ન ચાલે, તેઓ દ્વારા જવાબ મલ્યો અમારે આમ જ ચાલે છે અને.... સવારમાં કોઇને જણાવ્યા સિવાય વિહાર કર્યો અને પૂજ્યશ્રીએ ઘેટીગામમાં ચાતુમાર્સ કર્યું. પૂજ્ય પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના. જમણા હાથતરીકે ગણાતા વિશાલ સમુદાયના સંચાલનની વ્યવસ્થા આદિમાં પૂજ્યશ્રીનું સલાહસૂચન વિશેષ રહેતું સમુદાયના સંયમરક્ષાર્થે કાયદા ઘડાયા ફોટાઓ પડાવવા નહિ આદિ ૨૦ જેટલા નિયમો આવરી લેવાયા હતા. જ્યાં જ્યાં ઉપાશ્રય આદિમાં ખામી જણાતી તે તે સંઘના ટ્રસ્ટીગણને મીઠાશથી સમજાવે જેથી તેઓને પણ ખ્યાલ આવે. સહિષ્ણુતા સૂર્યોદય પછી વિહાર હોય ગિરિરાજની યાત્રા પણ સૂર્યોદય પછી કરવાની હોય માસક્ષમણમાં દરરોજ મક્કમતા દઢતાથી યાત્રા ચાલુ હોય. પારણું પણ યાત્રા પછી કર્યુ છે. તડકામાં મોડા ઉતરી તલેટીથી આવતા હોય માર્ગ સખત તપેલો હોય છતાં તે જ સહજ ગતિથી ચાલતા હોય અમે જોતાં ત્યારે મસ્તક ઝુકી જતું. એક વખત પાલીતાણામાં પૂ. નરરત્ન મ.સા. ને દંડાસનની દાંડી બતાવી તેઓશ્રીને અનુકૂળ જણાતાં બદલવાનું મન થયું પૂજ્યશ્રીને પૂછ્યું તો બોલ્યા આ ચાલુ દાંડી બરાબર જ છે ને ? તરત જ મૂકી દીધી. અમારા પૂ. સુવ્રતાશ્રીજી મ.સા. ઉપવાસમાં પિત્ત થાય છતાં મક્કમતાથી કરે ખરા. પૂજ્યશ્રીને વાત કરી, વાસક્ષેપ લીધો, પછી સારી રીતે તપ થવા લાગ્યો.... • મદ્રાસના એક સુશ્રાવક એકદમ સિરીયસ અને પૂજ્યશ્રી પાસેથી વાસક્ષેપ લઇ મોકલ્યો અને તુર્ત જ સ્વસ્થતા પ્રાપ્ત થઇ. 89tion international • પૂજ્યશ્રી પાલીતાણા આરિસાભુવનમાં બિરાજમાન હતા ત્યારે નડિયાદના સુશ્રાવક નવનીતભાઇ પનાભાઇ વિગેરે પૂ. આ.ભ. રામચંદ્રસૂ મ.સા.નો આજ્ઞાપત્ર લઇને આવ્યા તેમાં જણાવ્યું હતું તમારે અને નરરત્ન વિ. ને આચાર્ય પદવી ગ્રહણ કરવાની છે ૩૧ પંન્યાસ જી. મ. ને. આચાર્ય પદવી ગ્રહણ કરવાની છે. આજ્ઞાપત્ર વાંચતા પૂજ્યશ્રીનું મન પ્રસન્નતાને બદલે દિલગીર બન્યું વિચારણાને અંતે કારણોસર ન છુટકે બંને પિતાપુત્ર એક બીજાને સૂરિમંત્ર સંભળાવી આરિસાભુવનમાં આચાર્યપદ ગ્રહણ કર્યું મારા ગુરુમહારાજ હું વિગેરે પદવી સમયે હાજર હતા. પાલીતાણા મહાઅભિષેક પછી ગિરનારજી તીર્થનો સંઘ, સૂર્યોદય પછી વિહાર, પૂ. હેમવલ્લભ વિ. મ. સા. સાથે હોય, માંડ ચલાય, આવતાં ૧ વાગી જાય દેરાસરમાં ચૈત્યવંદન કરવા બેસે, સ્તવન ઉપર સ્તવન ગાતા જાય ભક્તિમાં તલ્લીન બની જાય. સમયનું ભાન ભૂલી જાય ત્રણ વાગે ચાર વાગે દેહનું ભાન ભૂલી જાય, પછી આયંબિલ બાકી હોય સંઘનું લગભગ વ્હોરે નહિ બહારથી જ લાવે માત્ર દાળ લે, તે પણ એક દિવસ ચૂલા પાસે સ્વાભાવિક રહી ગઇ અને પૂ. હેમવલ્લભ વિ. મ. વ્હોરી ન ગયા, શશીકાન્તભાઇને કહે આજે શું કર્યુ ? તેઓ કહે સાહેબ સહજરીતે બાજુમાં હતી, છતાં ન લીધી પૂ. હેમવલ્લભ વિ.મ.સા. ની વૈયાવચ્ચ પ્રશસ્ય હતી. સંઘમાં અમે પાંચ ઠાણા હતા સાંજનો વિહાર હતો એક સાધ્વીજી મ. ને ઉલ્ટી થાય ધીરે ધીરે ચલાય પૂજ્યશ્રી પાછળથી પધારી આગળ થઇ ગયા અમારી પાછળ યાત્રિકો ન હતા પૂજ્યશ્રીએ બે શ્રાવકોને પાછળ રાખ્યા, સાધ્વીજી મ. ઉપાશ્રય પહોંચે ત્યાં સુધી પાછળ રહેજો કદાચ અંધારુ થઇ જાય આ રીતે સૂચન કરી આગળ વધ્યા. કેવી આશ્રિતોની ચિંતા ! શાસનઐકયની અતિ ઉન્નત ભાવના, સદા સતત તપમાં લીન પૂજ્યશ્રીનો દેહ વિલીન થયો. સમાધિથી પંડિતમરણ મેળવ્યું ચંદ્ર ગયો પણ તેમના ગુણરૂપ ચાંદનીનું તેજ ચમકી રહ્યું છે. આપણા જીવનમાં પણ સંયમપાલનની ખુમારી અડગતા અને તપોમયતા આવે એ જ ભાવના. Page #109 -------------------------------------------------------------------------- ________________ સાધુતાનું પ્રત્યક્ષ દર્શન પૂ. આ.ભ.હિમાંશુસૂરિ - ૫.પૂ. આ.અરવિંદ સૂરિ.મ.સા પૂજ્યપાદ શુદ્ધ સંયમજીવનના પ્રતિષ્ઠાપક ત્યાગમૂર્તિ આચાર્ય ભગવંતશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ. નાં દર્શન સંવત ૨૦૪૪ના મુનિ સંમેલનમાં થયા તેમની ભીષ્મપ્રતિજ્ઞા, સંઘ એકતા માટે વર્ષો સુધી શુદ્ધ આયંબિલની પ્રતિજ્ઞા જાગી ખૂબ આશ્ચર્ય સાથે અનુમોદન કર્યું, તેઓશ્રીની દૃઢ પ્રતિજ્ઞાના ફળસ્વરૂપ મૈત્રીભાવનું સુંદર પરિણામ પણ જોવા મળ્યું, મહાન્ પુરુષોનાં સંકલ્પો વિફળ થતા નથી તે વિચાર દઢીભૂત થયો. મારા પર તેમની મહતી કૃપા દૃષ્ટિ વરસી સંવત્ ૨૦૪૫ ના મહાસુદ પના દિવસે વાવ નગરમાં પૂજ્યપાદશ્રી પૂ.આ.ભ. ભદ્રંકરસૂરિ મ.ના આદેશથી મને તથા આચાર્યશ્રી યશોવિજયસૂરિજીને આચાર્યપદ પ્રદાન કરી મહતી કૃપા વરસાવી, તે દરમ્યાન તેમનાં સંયમી જીવનનું પ્રત્યક્ષ દર્શન થયું અને આ વિષમકાળમાં પણ ઉગ્રતપસ્વી મહાત્માના દર્શનથી જીવન ધન્ય બન્યું એવો આત્મસંતોષ થયો. તેઓશ્રી એ વાવપથકમાં ગામડે ગામડે સાથે વિહાર કરી ગ્રામ્ય લોકોને ધન્ય બનાવી દીધા. તેમના સંયમી જીવનમાં જે તપસ્યાઓ કરી તે જાણ્યા પછી આનંદાશ્ચર્ય થાય છે. આ દુષમકાળમાં આવા સંયમી મહાત્માઓનાં દર્શનથી ખાતરી થાય છે કે શાસન જયવંતુ છે, આવા મહા પુરુષોના અસ્તિત્વના કારણે ખાત્રી થાય છે તેઓ આવી ભવ્ય આરાધના સાધના કરી જીવનસફળ કરી ગયા, મને આપણને તેવી આરાધના સાધનાનું બળ જ્યાં તેઓશ્રી હોય ત્યાંથી વરસાવતા રહે તેવી તેઓને અભ્યર્થના કરી લેખ સમાપ્ત કરું છું. આરાધનાનો તીવ્ર આનંદ, વિરાધનાનો તીવ્ર ડંખ... - ૫.પૂ. આ.યશોવિજયસૂરિ.મ.સા. વાવ(બનાસકાંઠા)થી પૂજ્યપાદશ્રીજી કચ્છ બાજુ વિહાર કરવાના હતા. અમારા મુનિ (અત્યારે પંન્યાસ) ભાગ્યેશવિજયજી આદિ સાહેબજીની સાથે થોડા મુકામ ગયેલા. તેમણે પૂજ્યપાદશ્રીજીના સંયમજીવનની જાગૃતિની જે વાતો કહી, હું નતમસ્તકે પૂજ્યશ્રીને વંદી રહ્યો. પૂજ્યશ્રીજી તે સમયે આયંબિલ કરતા હતા અને વિહાર ધીરે ધીરે કરતા હતા. કયારેક પહોંચતાં સાંજના ચાર વાગે કે કયારેક પાંચ પણ વાગે..... ગુજરાતની શાળાઓમાં બાળકોના મધ્યાહ્ન ભોજન માટે જે રોટલા થતા, તે પાણીમાં પલાળી પૂજ્યશ્રી વાપરતા. એકવાર રસ્તો અટપટો હોઇ માર્ગદર્શક તરીકે એક ભાઈને લીધેલ. સીધો રસ્તો અર્ધા કીલોમીટર સુધી હતો. ને પછી બે-ત્રણ રસ્તા ફાટતા હતા. પેલા ભાઇએ કહ્યું રસ્તા અલગ પડે છે. ત્યાં હું બેસું છું તમે આવો ! કડકડતી ઠંડીના એ દિવસો પેલાભાઇ આગળ જઇ બાવિળયા ઝરડા કાપી તાપણું કરવા બેઠા. થોડીવાર પછી પૂજ્યશ્રી ત્યાં પધાર્યા. દશ્ય જોઇ તેમની આંખમાં આંસુ છલકાયાં બાવળિયાના ઝરડામાં કેટલા જીવજંતુ હશે, તાપણું કરવાથી કેટલી વિરાધના થઇ હશે ! મુકામે ગયા પછી એમણે મુનિવરોને કહી દીધું કાલથી કોઇ માર્ગદર્શક મજુર સાથે ન જોઇએ. ભૂલા પડશે ને ૧–૨ ગાઉ વધારે ચાલીશું તે પોષાશે પણ આ રીતે વિરાધના નહિ પોષાય.... કેવો તીવ્ર વિરાધનાનો ડંખ ! સાધનાનો તીવ્ર આનંદ અને વિરાધનાનો તીવ્ર ડંખ તેમની પાસે હતો. પ્રભુની આજ્ઞાને પાળવા માટેની તેઓશ્રીની તમન્ના અમારા જેવાઓ માટે એક આદર્શરૂપ હતી. તેઓશ્રીની ચિરવિદાયથી આપણે ઘણું ગુમાવ્યું છે. જો કે સદ્ગુરુ પોતાની સાધનાના આંદોલનોવાયોસન્સ - અહીં છોડીને જાય છે.. એ રીતે, તેઓશ્રી પણ જુનાગઢ આદિ ક્ષેત્રોમાં આ આંદોલનો મૂકીને ગયા છે. એ આન્દોલનનોના વિશ્વમાં જઇને આપણે પૂજ્યશ્રીની સાધનાને પુનઃ અનુભવીએ. એવા કેટલાક સાધકોનો મને ખ્યાલ છે. જેઓએ પૂજપાદશ્રીનાં દર્શન પણ નહીં કરેલા, પૂજ્યપાદીજીની ચિરવિદાય પછી તેઓ પૂજ્યશ્રીના સમાગમમાં આવ્યા છે. એટલે, ગુરુશક્તિ કાળ અને દેહની મર્યાદાને પેલે પાર છે. ગુરુવ્યકિતરૂપે આપણે પૂજયશ્રીથી દૂર છીએ. ગુરુ શક્તિરૂપે તેઓશ્રીજીનો અનુભવ આજે પણ શકય છે. નમન પૂજયશ્રીજીનાં ચરણોમાં... brary.org ૧૦૩ Page #110 -------------------------------------------------------------------------- ________________ ગુણના સાગર તપસમ્રાટ - પ.પૂ. આ.મુનિયન્દ્રસૂરિ મ.સા. Education International १०४ તપસ્વીસમ્રાટ આચાર્યભગવંત શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજાનું નામ લેવાની સાથે આપણી સામે એક તપોમૂર્તિ દેહાકૃતિ ઉપસી આવે છે. કરચલીવાળું પણ તેજથી ચમકતું મુખારવિંદ એવી જ તેજસ્વી આંખો. ઉંમરના વધવા સાથે જંઘાબળનું ક્ષીણ થવું સ્વાભાવિક છે પણ, કોઇ અપવાદ સેવવો તે તેઓશ્રીને મંજૂર ન હતો. ચાલવવાનું ધીમું થતું ગયું...... સમય વધુ લાગે... ઉપર ઉનાળાના દિવસો હોય..... પણ, વિહાર પગે ચાલીને જ કરવાનો તેઓશ્રીનો દૃઢ નિર્ધાર. પૂ. આ.ભ.શ્રી કારસૂરીશ્વરજી મહારાજાના કાળધર્મ પછી પૂ.આ.ભ.શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજાએ પં. અરવિંદ વિ. ગણી અને પં.યશોવિજય ગણીને આચાર્ય પદ આપવાનો નિર્ણય કર્યો. આચાર્યપદપ્રદાનનો પ્રસંગ પોતાના આંગણે ઉજવવા ઘણા સંઘોની ભાવના હતી પણ શ્રીવાવસંઘનો અતિ આગ્રહ જોઇ વાવમાં પદ-પ્રદાનનો નિર્ણય પૂ.આ.ભ.શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મ.સા.એ કર્યો. પદ-પ્રદાન માટે વાવ પૂજ્યશ્રી પધારી શકે તેમ ન હતા... પૂજ્યશ્રીની નજર તપસ્વીસમ્રાટથી ઉપર ઠરી આવા પ્રખર-સંયમી અને તપસ્વી મહારાજાના હાથે બંને પંન્યાસજીને આચાર્યપદ અપાય તો અતિ ઉત્તમ ! પૂજ્યશ્રીએ તપસ્વીસમ્રાટશ્રીને વાત કરી. તપસ્વીસમ્રાટ આ.ભ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ને સૌરાષ્ટ્ર તરફ જવાનું હતું. વાવ-બનાસકાંઠા તરફ વિહાર કરવાથી ઘણો વિહાર વધતો હતો પણ ૮૨ વર્ષની ઉંમરે પણ તેઓશ્રી વડીલોની ઇચ્છા કે સૂચનાને હસતા મુખે વધાવી લેવા તત્પર હતા, તરત હા પાડી દીધી. પૂ. આ.ભ.શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મ.સા. ખૂબ પ્રસન્ન થયા, શ્રીવાવસંઘ અને અમારા સહુના આનંદનો પાર ન હતો. ઉગ્ર-વિહાર અને નિર્દોષચર્ચાપૂર્વક તપસ્વીસમ્રાટથી વાવ પધાર્યા ત્યારે સર્વત્ર આનંદ આનંદ છવાઇ ગયો. તપસ્વીસમ્રાટશ્રીના પ્રવચનો પણ સહુને બહુ જ ગમ્યા. ખૂબ આનંદ અને ઉલ્લાસથી મહોત્સવ સંપન્ન થયો. પૂજ્યશ્રીના વરદહસ્તે બંને પંન્યાસજીને આચાર્યપદ અર્પણ કરાયું, મુનિશ્રી જયાનંદવજય મ. ને પ્રવર્તકપદ અપાયું એ પછી સુઇગામ ગોડીપાર્શ્વનાથપાદુકા પ્રતિષ્ઠા પ્રસંગે પણ આચાર્યભગવંતશ્રીનું સાંનિધ્ય સાંપડ્યું, પૂજ્યશ્રીની સંયમનિષ્ઠા.... પગપાળા જ વિહાર કરવાનો આગ્રહ, એ માટે ગમે તેવો તડકો, તરસ આદિને ન ગણકારવાની તેઓની મકકમતા આ બધાના દર્શન થતાં તેઓશ્રીના ચરણોમાં મસ્તક ઝૂકી જતું. સાથે સાથે પૂજ્યશ્રીના પડછાયા બનીને સેવા કરતાં આ.ભ. નરરત્નસૂરિ મ.સા. ની સંયમનિષ્ઠા સરળતા, નમ્રતા આદિ અનેક ગુણોના દર્શન થયા. વર્ધમાનવિદ્યાનો પાઠ પણ પૂજ્યશ્રીએ મને અને મુનિ ભાગ્યેશવિજય આદિને વાવમાં આપેલો.... એ કેમ ભૂલાય.....અનેકાનેક ગુણોથી સભર પૂજ્યશ્રીના જીવનના કેટલા અને કયા ગુણો વર્ણવવા તે મોટી સમસ્યા છે. પૂજ્યશ્રીના ચરણે કોટી કોટી વંદના. www.janbrary.org Page #111 -------------------------------------------------------------------------- ________________ છૂપાયેલી આ હતી પૂજ્યશ્રીની જાગૃત અત્યંતર ચેતના... ને આ અત્યંતર જાગૃતિ પ્રગટાવનાર એક સાધારણમાં અદ્દભૂત પરિબળ તેઓ શ્રીમમાં હતું ‘દઢ સંકલ્પશકિત.... કોઇપણ કાર્ય માટે તેઓશ્રીનો સંકલ્પ તીવ્ર રહેતો.... પૂજ્યશ્રીના સમગ્રજીવન પર એક આછેરી સહજ અસાધારણતા નજર માંડીએ તો ઉડીને આંખ-મનને તૃપ્ત કરે તેવી ત્રણ સંકલ્પશકિતનાં દર્શન થાય છે. ૧)કાર્યવિષયકસંકલ્પશત: - પં. ભાગ્યેશ વિ. મ. સા. આત્મસાધનાની આટલી ઉંચાઇએ પહોંચેલા મહાપુરુષ પણ શાસનપ્રભાવક કાર્યોમાં પણ એવી વિ.સં. ૨૦૪૪ અમદાવાદમાં પાલડીમાં વૈશાખસુદ ત્રીજના જ સંકલ્પશક્તિનો પરિચય આપે છે. મંગલપ્રભાતે ૧૭૫૧ સળંગ આયંબિલતપના આરાધક, સંઘમૈત્રીના પ્રતીક્ષક, જૂનાગઢ-સહસાવનમાં નિર્માપિત પ્રભુમંદિર આદિ, અમદાવાદ વાસાણામાં ધર્મરસિક તપસમ્રાટ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના તીર્થવાટિકામાં સ્થપાયેલ સ્થાપત્યો તથા માણેકપુરમાં રચાયેલ એક અદ્ભુત મંદિરાદિ.... આ અખંડ તપની પૂર્ણાહુતિએ પારણું કરાવવાનો પ્રસંગ હતો....... આ પૂજ્યશ્રીના કાર્યવિષયક સંકલ્પશક્તિના ગાજતા-જાગતા પૂરાવાઓ છે..... આવી તપોમય પૂજ્યપાદ તપસમ્રાટ આચાર્ય ભગવંતશ્રીની અંદરની ઇચ્છા પારણું નહીં સાધનામાં પણ એકલે હાથે આવા વિરાટકાર્યોની જવાબદારી વહન કરીને તેને સાંગોપાંગ પરિપૂર્ણતા કરી તપ હજુ આગળ લંબાવવાની હતી. વિ.સં. ૨૦૪૪ ના શ્રમાગસંમેલનમાં સુધી પહોંચાડવાનું કાર્ય તીવ્રસંકલ્પશક્તિથી બન્યું છે.... સધાયેલી લગભગ સંપૂર્ણ તપાગચ્છની એકતાને કારણે અને બાકીનું કાર્ય પણ ૨)મૈત્રીવિષયક સંકલ્પશકિત : | પૂર્ણ કરવાની પૂજ્યપાદ સંમેલનના સફળ સૂત્રધાર આ.ભ.શ્રી અંતરમાં એક ભાવના વર્ષોથી રમતી રહી, ઘૂંટાતી રહી કે મારા પ્રભુના શાસનમાં સાર્વત્રિક કારસૂરીશ્વરજી મહારાજા દ્વારા અપાયેલી બાંહેધરીથી આશ્વસ્ત થયેલા મૈત્રીભાવનું અદ્ભુત વાતાવરણ કયારે ઉભું થાય ? મારાથી આ સંઘર્ષમય સ્થિતિ જોવાતી નથી... તપસમ્રાટ પૂ. આ.ભ.શ્રી છેલ્લે પારણું કરવા તૈયાર થયા..... પરંતુ તે પહેલાની પ્રભુશાસનના સાચા અનુરાગીને આ વેદના થાય જ..... જ્યાં અનુરાગ છે ત્યાં આપણું મન કયારેય રાત્રિમાં પૂજ્યપાદ સંઘસ્થવિર આ.ભ.શ્રી. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાની ગુરમૂર્તિના સાંનિધ્યમાં રહેવું છે તેવા ભાવથી વિદ્યાશાળાએ પહોંચ્યા ત્યાં નબળું જોવા તૈયાર નથી... શાસનરાગી શાસનની આવી સ્થિતિને કેમ જોઇ શકે ? ને માટે જ અંદરથી રાત્રિવાસ કરી સવારે પાલડી પધાર્યા.... રડતા મહાપુરુષે મૈત્રી માટે એક ભીષ્મ સંકલ્પ કર્યો કે જયાં સુધી શાસનમાં એકતામય વાતાવરણ ન | એ હતો વૈ. સુ. ૩ નો દિવસ ... રાત્રિ વિદ્યાશાળામાં પસાર કરી સવારે સર્જાય ત્યાં સુધી આયંબિલનો તપ ચાલુ રાખવો... એ સંકલ્પ પૂજ્યશ્રીને હજારો આયંબિલ સુધી પાલડી પધારતાં તેઓશ્રીના આગમનને વધાવવા સૌ ત્યાં પહોંચ્યા..... ધાણા પહોંચાડ્યા... અને ૧૭૫૧ અખંડ આયંબિલનું પારણું કરાવ્યું ને ફરી પાછાં એ જ સંકલ્પને બધા આચાર્યભગવંતો. પંન્યાસ ભગવંતો તથા મુનિભગવંતો આદિ સાથે દોહરાવતા પૂજ્યશ્રીએ આયંબિલો ચાલુ કર્યા.... અત્યારે આજ સંકલ્પને ચાલુ રાખી પૂજ્યશ્રીની | ચતુર્વિધ સંઘ હીજર હતો. એ જ સમયે તપસ્વી આ. ભગવંતે વિનંતી અને પ્રેરણાથી પૂજ્યશ્રીના સ્વમુખે આજીવન આયંબિલની પ્રતિજ્ઞા કરી છે પૂજ્ય મુનિરાજશ્રી વ્યથાસ્વરૂપે કહ્યું કે, હેમવલ્લભવિજયજી મહારાજે....! | ‘તમારી સહુની ભાવના મને પારણું કરાવવાની છે પણ મારી એક પ્રભુને પ્રાર્થના કે સ્વ. પૂજ્યશ્રી અંતિમ સમય સુધી જે ભાવમાં રહ્યાં તે વારસો ભળાવીને ગયા... વિનંતી છે કે મને પારણું કરાવવાનું રહેવા દો ! .... હું ગઇ કાલે રાત્રે સ્વ. પૂજ્ય તે ભાવના જલ્દી જલ્દી પૂર્ણ થાય તેવા સંજોગો પ્રભુ ! તારી કૃપાથી રચાય ! બાપજી મ.સા. ના સાંનિધ્યમાં વિદ્યાશાળા હતો..... મારી રાત્રિ અજંપાભરી આ હતી મૈત્રીવિષયક સંકલ્પશકિત... પસાર થઇ છે અને આખી રાત્રિ મને ઉંઘ નથી આવી મને આ અજંપો આપણા ૩) આચારવિષયક સંકલ્પશત: માટે સારો નથી દેખાતો.... પારણા પછી કંઇક અશુભ-નુકશાન થશે ! માટે એક જૈફ ઉંમરે પહોંચેલ મહાત્મા... જેમની ચાલ ધીમી થઇ છે, પગ ચાલવાની હવે ના પાડે છે, | મારા પારણાનો આગ્રહ રહેવા દો!!!'' શરીર કમરથી ઝૂકી ગયું છે. ખોરાક રસ-કસ વિનાનો લે છે છતાં કોક મકકમતાથી એ ૮૩વર્ષની ઊંમરે ' અને.... ખરેખર..... પૂજ્યશ્રીને આગ્રહ કરીને પારણું તો કરાવ્યું પરંતુ સેંકડો કિલોમીટરનો વિહાર કરીને વિ.સં. ૨૦૪૫ મહામાસમાં અમદાવાદથી વાવ નગરે બનાસકાઠાંમાં | ત્યારબાદ થોડીવારમાં જ મુનિસંમેલનના સૂત્રધાર કારસૂરિજી મહારાજની પધારી રહ્યાં હતાં..... એ છે... તબિયત અસ્વસ્થબની.... Page #112 -------------------------------------------------------------------------- ________________ સીથિના માર્ગની થોષિાયા|િ - પ.પૂ. ગણિવર્ય હેમચન્દ્રવિજ્યજી મા “પૂજ્યપાદ તપસ્વી આ.ભ.શ્રી. હિમાંશુસૂરીશ્વરજી મહારાજજી... પૂ.પં. અરવિંદ વિ.મ.તથા પૂ.પં. યશોવિ.મ.ને આચાર્યપદ પ્રદાનાર્થે તેઓશ્રી પધાર્યા છે. પદપ્રદાનની પૂર્ણતા પછી પૂજ્યશ્રીને કચ્છમાં લાકડીયા સુધી વળાવવા જવાનું સદ્ભાગ્ય સાંપડ્યું... ને ત્યારે પૂજ્યશ્રીની જીવનચર્યા જે નજદીકથી જોવા મળી ! માથું અહોભાવથી ઝૂકી ગયું. ધન્ય છે એ આચારસંપન્ન મહાપુરુષને....! સૂર્યોદય પછી થતો શુદ્ધવિહાર.... ૪૨ દોષરહિત લવાતી શુદ્ધ ગોચરી.... એટલી બધી ઝીણી ઝીણી બાબતોમાં પણ દોષો ન લાગી જાય તેની બહુ કાળજી પૂજ્યશ્રીરાખે..... સવારની ૧૦ વાગે લાવેલી નિર્દોષ વસ્તુઓ સાંજે ૪ વાગે આયંબિલમાં વાપરે.... | ૨૦ થી ૨૫ દિવસ જૈન-જૈનેતરોના ઘરોમાં ફરીને જે લાભ મળ્યો તે કરતાં આવી જીવનચર્યાથી, ને આવા રસકસ વિનાના દ્રવ્યોથી અનાસક્તિને પુષ્ટ કરી આત્મમસ્તીને અનુભવતાં એ મહાપુરૂષને જોવાં એ અનેરો લ્હાવો હતો.... આચારમાં કયાંય કોઇ બાંધછોડ કરવા પૂજ્યશ્રી તૈયાર નહોતા... માટે જ સહજ દેખાતા જીવનમાં સાધારણમાંય અસાધારણતાનો સુર્ય જિનશાસનના ગગનમાં પ્રકાશ કિરણો પ્રસારી રહ્યો હતો.... આટલી ગુણસંપન્ન ગરિમાએ પહોંચેલા હોવા છતાં એ પછી જયારે જયારે મિલન થાય ત્યારે આશીર્વાદ આપતાં હંમેશા યાદ કરીને કહે કે “કચ્છની અટવી તે પાર ઉતરાવી...' નાનકડી વાતને પણ ગૌણ કરવાની તૈયારી નહીં... - બે મહાપુરૂષોનું અદ્ભુત મિલન ! ! ! વિ.સં. ૨૦૪૫ ના લાકડિયામાં પૂજ્યશ્રી અને પૂજ્યપાદ અધ્યાત્મયોગી આ.ભ.શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજનું મિલન થયું... એ દશ્ય પણ નિહાળવા મળ્યું હશે તે પુણ્યશાળી..... મિલન પછી પ્રવચનમાં પૂજ્યપાદ અધ્યાત્મયોગી આચાર્યભગવંતે પૂજ્યપાદ તપસમ્રાટ આચાર્યભગવંતશ્રીએ મારા જીવનમાં કેવો ઉપકાર કર્યો છે તેની વાત કરીને પોતાના વૈરાગ્યમાં નિમિત્તની પ્રધાનતા બતાવી ત્યારે વળતા જવાબમાં પૂજ્ય તપસ્વીમહારાજે પૂજ્ય અધ્યાત્મયોગી આચાર્ય ભગવંતનું ઉપાદાન કેટલું જોરદાર તૈયાર હતું તેની વાત કરી..... ઉપાદાનની મુખ્યતા બતાવી... અમારા જેવા સાંભળનારને તો જાણે એક અદ્ભુત તત્ત્વ મળ્યું ને બંનેની નિખાલસતાનાં અપારદર્શન થયાં...... નમન હો સંકલ્પને સત્ત્વમૂર્તિ સમા આચાર્યભગવંતશ્રીને પરમપૂજ્ય, તપસ્વી સમ્રાટ, સચ્ચારિત્રચૂડામણિ આચાર્ય ભગવંત હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબ એટલે .. ? | એક વિરાટ, વિશાળ, ભવ્ય વ્યક્તિત્વ.... મહાનસાધક..... યોગીપુરુષ...... દઢ, અતિદ ઢ મનોબળના સ્વામી, અપૂર્વ તપશ્ચર્યાના આરાધક..... અમૃતસમ સત્યનિષ્ઠ, વાણીમાં વચનસિધ્ધિ.... ગંભીરતાના સાગર તો અડગતામાં અચલમેરુ સમાન..... સૌમ્યતામાં ચંદ્ર તો પ્રતાપમાં સૂર્યસમાન... કરુણા-વાત્સલ્યનિધિ.... પ્રભાવકતામાં શિરોમણિ......આદિ અનેકગુણવૈભવના સ્વામી. | જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું કટ્ટરતાપૂર્વક પાલન કરવાની સતત ઝંખના અને પરમાત્માની નિષ્કામભક્તિના પ્રભાવે જ આવા ગુણપુષ્પો તેઓશ્રીના જીવનબાગમાં ખીલી ઉઠયા હતા. સિદ્ધગિરિ અને ગિરનારના પરમસાધક એવા પૂજ્યશ્રીને બાલબ્રહ્મચારી નેમિનાથપ્રભુ પ્રત્યે અવિહડ ! રાગ હતો તેને કારણે જ ''ગિરનાર’’ અને ‘નેમિનાથ” પૂજ્યશ્રીની ઓળખાણના પર્યાય બની ગયા હતાં. જયાં ગિરનાર-નેમિનાથનું નામ આવે ત્યાં પૂજ્યશ્રીનું સ્મરણ થાય અને જયાં પૂજ્યશ્રીનું સ્મરણ થાય ત્યાં ગિરનાર-નેમિનાથઅવશ્ય સ્મૃતિપટ ઉપર ડોકીયા કરવા દોડી આવે! ' ૧૦૬ | Page #113 -------------------------------------------------------------------------- ________________ સેવા તમારી ભવોભવ મળજો... - ૫.પૂ. મુનિ તત્વચિવિજયજી મ.સા તીર્થ અને પ્રભુ પ્રત્યેની અનન્યભક્તિના પ્રભાવે જ જીવનસંધ્યાના અંતિમકાળે તેમના અતિવહાલા તે તીર્થના સાંનિધ્યમાં રહેવાનું થયું અને ગિરનારના દર્શન અને ‘અરિહંત'’ ‘‘નેમિનાથ”ના રટણપૂર્વક દેહત્યાગ કરી તેઓ તો અનંતની યાત્રાના આગલા મુકામે પહોંચી ગયા પરંતુ પાર્થિવદેહની અગ્નિસંસ્કારવિધિ પ્રભુ નેમિનાથની દીક્ષાકેવળજ્ઞાન કલ્યાણકભૂમિ સહસાવનમાં જ થવા પામેલ હતી. પૂજ્યશ્રીની સંયમનિષ્ઠા અને બ્રહ્મચર્યચુસ્તતા અદ્ભુત હતી વળી સાધુ માટે વિગઇ સેવનના નિષેધની પ્રભઆજ્ઞાને પૂજ્યશ્રીએ સ્વજીવન માટે ઝીલી સ્વયં તો આયંબિલ તપના અનેરા માર્ગે સંચરી રહ્યા હતા, પરંતુ વૈરાગ્ય અને વાત્સલ્યવચનો દ્વારા આશ્રિતોની રસલાલસાને પણ ખતમ કરી દેતા ! તેમના પરિચયમાં આવનાર દરેકને આયંબિલની આરાધનાનું ઘેલું લગાડી દેતા, અનેકોના દિલમાં આગહારીપદની પ્રતિષ્ઠા થતી અને સ્વાદની શરણાગતિ છૂટી જતી ધર્મક્ષેત્રમાં અહીં ઘૂસી ગયેલા વૈભવવિલાસપૂર્વકના મસાલેદાર અને ચટાકેદાર ભોજનના આ યુગમાં પૂજ્યશ્રીની આહારસંજ્ઞા પ્રત્યેની વૃત્તિ અને પ્રવૃતિ અનેક જીવો માટે માઇલસ્ટોન હતી આયંબિલ તપ પ્રત્યેની શ્રધ્ધા અજબગજબની હતી તેથી કોઇપણ કાર્યોના પ્રારંભમાં મહામંગલકારી એવા આયંબિલતપની આરાધનાને અવશ્ય પ્રાધાન્ય આપતાં હતા. માર્યાબિલ ઉપવાસ dળ ધરી , tવાદમાગર કર્યો છોટૉરે, તેડેમ ડૂળે વિગઇ દામા, જોહવો મુનિવર મોટોરે, સાંભળજો તમે શાદભુત વાતો, હિમાંશુસૂરિ ગુરુવરની રે..... આ તપોબળના પ્રભાવે સહજ વચનસિદ્ધિના તેઓ ધારક બન્યા હતા. તેથી જ મુશ્કેલીથી આયંબિલ કરનાર - મારા જેવાને પણ તેમના પ્રભાવે શ્રીભગવતીસૂત્રના યોગોદ્વહન અવસરે આયંબિલ સમેત બધી ક્રિયાદિ અત્યંત સરળતા અને સહજતાપૂર્વક થવા પામ્યા હતા અને અખંડ ૨૧-૨૧ દિવસ આયંબિલની વિશિષ્ટ આરાધનાઓ તથા પાંચતિથિઆયંબિલની કાયમી આરાધના કરવાનું શક્ય બનેલ છે. તેઓશ્રીએ સિદ્ધ કરેલ આયંબિલની સાધના મારા માટે મહાનસાધના બની રહી છે. આ સંદર્ભે, ‘‘સકલ સિદ્ધતા તાહરી રે, માહરે સાધનરૂપ ” એ વાક્ય ચરિતાર્થ થતું જણાય છે. મારા જીવનઘડતરમાં પૂજ્યશ્રીનો અમૂલ્ય ફાળો રહ્યો છે અનેક સમયે સચોટ માર્ગદર્શન, વાચના, વાત્સલ્યના ધોધ વહાવ્યા છે અને સાધના જીવનના સારથિ બન્યા હતા ‘ગિરનાર સાક્ષાત્ જીવંત દિવ્યભૂમિ છે '' તેવા તેમના પ્રેરણા વચનોના પડઘા મારી પાંચમાસની ગિરનારની સ્થિરતા દરમ્યાન નિત્ય અનુભવવા મળેલ હતા. જેના પ્રભાવે આજે પણ જીવનનાવ સાધનાપથે ગતિ સાધે છે. પ્રાંતે પૂજ્યશ્રી અનેકવિધ ગૂઢશકિતના સ્વામી હતા ! અમાપ ગુણોના મહેરામાણ હતા ! તેમના જીવનમાં રહેલા ઉત્તમકોટિના ગુણો જેવા કે બ્રહ્મચર્યનિષ્ઠા, તપનિષ્ઠા, જપનિષ્ઠા, વાત્સલ્યપરાયણતા, પરોપકારિતા, જિનશાસન-જિનઆજ્ઞા પ્રત્યેનો અવિહડરાગ, ગિરનારી નેમિનાથદાદા પ્રત્યેની ભક્તિ આદિ ગુણોનો અંશમાત્ર પણ મારા જીવનમાં સંક્રામ થાઓ ! તેઓના દિવ્યાશિષથી દિવ્યદષ્ટિ ખૂલી જાઓ ! એ જ પૂજ્યશ્રીને પ્રાર્થના !! "Bain Education óternational ઉનાળાનો ધોમધખતો બપોરનો સમય હતો, રસ્તા ઉપર લોકોની અવરજવર પણ ઓછી થતી જતી હતી. પશુ-પંખીઓ પણ પોતાના આશ્રયસ્થાન તરફ જઇ રહ્યા હતા. આવી ગ્રીષ્મઋતુની ગરમીના સમયમાં ઘરની બાલ્કનીમાંથી રસ્તા ઉપર નજર કરતાં એક સંયમી મહાત્મા રોડ ઉપર ગોચરી લઇને જઇ રહ્યા હતા. દર્શન થતાં જ હૈયામાં અત્યંત અહોભાવ પેદા થઇ ગયો કે જેનશાસન કેટલું મહાન છે! આ મહાત્મા કેવી મસ્તીથી ધગધગતા રોડ ઉપર ચાલી રહ્યા છે. જાણે કે વનરાજ સિંહ પોતાની આત્મમસ્તીથી હોંશે હોંશે જઇ રહ્યો ન હોય ? આ દશ્ય નિહાળી મનોમન કોટી કોટી નમસ્કાર કર્યા. | આ દશ્ય જોયા પછી તે મહાત્મા ઉપર ઉત્તરોત્તર અહોભાવ વધતો ગયો. માત્ર ગોચરી વહોરીને જવાની ક્રિયા ઉપરથી અનુમાન કર્યું કે આ મહાત્મા સંયમજીવન કેટલું ઉંચુ પાળતા હશે ? મનમાં વિચારોનું વાવાઝોડું ઉભુ થયું અને એ મહાત્માને મળવાની તલપ લાગી. તપાસ કરતાં નવકારફલેટના ઉપાશ્રયવાસાણામાં બિરાજમાન હોવાનું જાણ્યું, ભાવપૂર્વક વંદનાર્થે ગયો પરિચય વધતો ગયો અને જીવનમાં ધર્મ આરાધનામાં પણ એક નવો વેગ આવ્યો. તે મહાત્મા હતા મુનિ હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબ. જેમ ગુરગૌતમથી પ્રતિબોધ પામેલ આત્માને તેઓ પ્રભુ મહાવીરનો પરિચય કરાવે તેમ ગુરહેમવલ્લભમહારાજ સાહેબે તપસ્વી સમ્રાટ ૫.પૂ. આ. હિમાંશુસૂરિ મ.સા. નો પરિચય કરાવ્યો. પૂજ્યશ્રીનો પરિચય થતાં વંદનનો નિત્યક્રમ થઇ ગયો, ધીમે ધીમે પૂજ્યશ્રીના જીવનની પણ અલકમલકની વાતો સાંભળી વિશેષ બહુમાનભાવ પ્રગટતો ગયો. an Page #114 -------------------------------------------------------------------------- ________________ હવે તારે જેની પાસે પ્રતિષ્ઠા કરાવવી હોય તેની પાસે કરાવી લે હું પ્રતિષ્ઠા કરવા આવવાનો નથી'' હૈયાના ઉંચે ચડતાં ભાવોમાં એકદમ અચાનક શેરબજારના પડતાં ઇન્ડેક્ષની જેમ કડાકો બોલાય ગયો. બે મિનિટ માટે હું તો ડઘાઇ ગયો. અવાચક બની ગયો ! પ્રથમ તો શું બની ગયું તે સમજી જ ન શક્યો ત્યારે ગુરુગૌતમ જેવા પૂ. હેમવલ્લભ મ.સા.એ પરિસ્થિતિનો ખ્યાલ આપી શાંતિથી કહ્યું કે “મહારાજ સાહેબના ફોટા ન પડાય” મેં પૂજ્યશ્રીની માફી માંગી પૂર્વે કોઇ મહાત્માને આ રીતે ફોટા ' દીર્ઘકાલના આયંબિલ, ચાલીને વિહાર, સાથે માણસ નહીં કે ફાનસ નહીં, નિર્દોષ ભિક્ષાચર્યા, અજવાળામાં વિહાર લગભગ પુરિમુઢ પછી જ ગોચરી વાપરવાની, શાસનના કાર્યમાં વ્યસ્ત હોય તો ગોચરી વાપરવામાં ૩-૪ વાગી જાય તો પણ કોઇ જાતની ઉતાવળ નહીં, આશ્રિત સંયમીઓની પણ પૂરેપૂરી કાળજી, સૂર્યાસ્ત બાદ વિજાતીય પ્રવેશ ન કરે તે બાબત ખુબ કડકાઇ, નાની બાળકી ને પણ માથું ઓઢ્યા વગર વાસક્ષેપ ન નાંખે, આ રીતે વિશુદ્ધ સંયમપાલન માટે દરેક યોગોમાં ખુબ કટ્ટરતા વગેરે ગુણો જોઇ મન તેમના જીવન ઉપર ઓવારી ગયું તેઓશ્રીના દર્શન-વંદનનું વ્યસન થઇ ગયું, પૂજ્યશ્રી જ્યાં જાય ત્યાંના સમાચાર મેળવી વંદનાર્થે પહોંચી જતો. સંસારી અવસ્થામાં સજોડે સિધ્ધગિરિમાં ચાતુર્માસ આરાધના માટે જવાનો પ્રસંગ આવ્યો પૂજ્યશ્રીએ સુચવેલ શુભમુહૂર્તે પ્રયાણ કરતાં ચાતુર્માસ દરમ્યાન સ્વાધ્યાય, વૈયાવચ્ચ સાથે આયંબિલતપની આરાધના કરવાની ભાવના પ્રગટ થવા લાગી અને ચોમાસામાં લગભગ ૬૦ દિવસ આયંબિલની આરાધના થવા પામી હતી. - ચાતુર્માસ બાદ પુનઃ અમદાવાદ આવવાનું થતાં પૂજ્યશ્રીના વંદનાર્થે ગયો ત્યાં કોઇ ભાગ્યશાળીના ગૃહચૈત્યની તૈયારીની વાતો ચાલતી હતી. મને પણ તે બાબતમાં રસ પડ્યો પછી પૂહેમવલ્લભ મ.સા.ની પ્રેરણામાર્ગદર્શનથી પૂજ્યશ્રીના સ્વહસ્તે ગૃહત્ય કરાવવાનો નિર્ણય કર્યો. સં. ૨૦૫૩ મહાસુદ ૧૦ના શુભદિવસે પૂજ્યશ્રીના સ્વ-હસ્તે પ્રતિષ્ઠા નક્કી થઇ તે દિવસે સવારે હૈયામાં હિલોળા લેતાં ભાવ સાથે ગોદાવરીનગર ઉપાશ્રયમાં બિરાજમાન પૂજ્યશ્રીને પ્રતિષ્ઠા કરવા પધારવા સામે લેવા ગયો. વંદનવિધિ પતાવી મારા જીવનના આ મહામૂલા દિવસના આનંદ સાથે પૂજ્યશ્રીનો ફોટો પાડ્યો અને ફલેશ થતાં જ પૂજ્યશ્રીનું મારા તરફ ધ્યાન ગયું પૂજ્યશ્રીએ મને કહી દીધું......... અમે પૂજ્યશ્રીને હકીકત જણાવી, પૂજ્યશ્રીએ લગભગ ૩૦ મિનિટ દેહની નશ્વરતા - શરીરની ક્ષણભંગુરતા વગેરેની વાતો કરી સમજાવ્યું કે મૃત્યુ તો દરેક જીવને આવવાનું જ છે. જો આરાધનામાં મોત આવશે તો સદ્ગતિ થશે! હિંમત હાર્યા વગર સંકલ્પ મજબૂત કરો ! કસોટી આવે પણ જે અડગ રહે તેને દૈવીશકિતની સહાય મળ્યા વગર નથી રહેતી ’’ આમ કહી પૂજ્યશ્રીએ પોતાનો સૂરિમંત્રથી મંત્રિત કરેલ વાસક્ષેપ શ્રાવિકાના મસ્તક ઉપર કરી આયંબિલનું પચ્ચખાણ આપ્યું એક ચમત્કાર થયો હોય તેમ શ્રાવિકાના રોગનું શમન થઇ ગયું અને નિર્વિદને પ00 આયંબિલની પૂર્ણાહુતિ થઇ. અમદાવાદથી સિદ્ધગિરિનો આયંબિલના તપસ્વીઓનો છ'રી પાલિત સંઘ હતો. આ વિશિષ્ટસંઘમાં યાત્રિકો આરાધનાનો આનંદ લૂંટતા હતા. તેમાં રોજ રાત્રે પરમાત્માભક્તિ દરમ્યાન કેટલો સમય થયો તેની ખબર પણ ન રહે ! પરંતુ દિવસના લગભગ ૧૧ કિ.મી. વિહાર કરેલ પૂજ્યશ્રીને વિહારનો શ્રમ લાગ્યો હોવાથી સંથારી જતાં,અમારી ભાવના પૂર્ણ થતાં જ્યારે આરતીમંગળદીવો શરૂ થતાં ત્યારે સાહેબજી લગભગ રોજ જાગી જતાં અને પરમાત્માની આરતી-મંગળદીવા દરમ્યાન બહુમાન સાથે સંથારામાં બેઠાં થઇ જતાં અને પૂર્ણ થતાં ફરી સંથારામાં આરામ કરતાં, કેવો પરમાત્માના અનુષ્ઠાનો પ્રત્યેનો અહોભાવ ! ગિરનારના ચાતુર્માસ દરમ્યાન પૂ. સાધ્વીજી ભગવંતે નવકારવાળી મંત્રિત કરવા આપી હતી તે અવસરે અસ્વસ્થસ્વાથ્યમાં સંથારાવશ અવસ્થામાં પણ પૂજ્યશ્રીએ પોતાના શારીરિક કષ્ટનો વિચાર કર્યા વગર તરત બેઠાં થઇ વાસક્ષેપ દ્વારા નવકારવાળી મંત્રિત કરીને સાધ્વીજી ભગવંતને આપી કેવી પરોપકારની ભાવના! પાડતાં નિષેધ કરતાં જોયા ન હોવાથી મારી ભૂલની કબૂલાત કરી, પૂ. હેમવલ્લભ મ.સા. એ બગડેલી બાજી સંભાળી લેતાં પૂજ્યશ્રી પ્રતિષ્ઠા માટે તૈયાર થયાં અને રંગેચંગે ખુબ ઉલ્લાસભેર તે પ્રતિષ્ઠાનો પ્રસંગ ઉજવાયો. પૂજ્યશ્રીની કૃપાથી અમારે સજોડે એકાંતરે ૫૦૦ આયંબિલની આરાધના ચાલતી હતી. એકવાર શ્રાવિન્ને ખાંસી-ઉધરસ-દમ વગેરેની તકલીફ શરૂ થઇ, અનેક ઉપાયો છતાં રોગનું સ્વરુપ વિકરાળ બનતું જણાતું હતું. ડોક્ટર, સ્વજનોનું પારણા માટેનું દબાણ શરૂ થઇ ગયું. HAVESSF only ૧૦૮ Page #115 -------------------------------------------------------------------------- ________________ એકવાર અમદાવાદ-વાસાણામાં પૂજ્યશ્રીનો જાપ પૂર્ણ થતાં મેં પ્રશ્ન કર્યો ‘સાહેબ મારી દીક્ષા થશે ? કયારે થશે ? આ ભવમાં થશે ?'' ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : થશે અને આ ભવમાં જ થશે” પૂજ્યશ્રીના વચનોથી મારો ઉલ્લાસ ખૂબ વધી ગયો અને મહાપુરુષના વચનમિથ્યા ન જાય તેમ વિચારી પરમાત્માભકિતવૈયાવચ્ચ-સ્વાધ્યાયાદિના ભાવ ઉંચકાવા લાગ્યા અને તેઓશ્રીના પ્રભાવે સંયમગ્રહણના ભાવો દઢ થતાં ગયા તે વખતે મારા સંસારી લઘુબંધુ મુનિ શ્રતરત્નવિજયજી મ.સા. નું ચાતુર્માસ પાલનપુરમાં હતું, તેમની પાસે જઇ મારા ભાવો પ્રગટ કર્યા સાથે સાથે મારી દરેક આરાધનાઓમાં હંમેશા મને સાથસહકાર અને પ્રોત્સાહન આપનાર શ્રાવિકાને પણ તૈયાર કરવા પ્રયત્નો કર્યા પરંતુ તેમની ભાવના તીવ્ર ન બનતી હોવાથી તરત નીકળવા તૈયાર ન થવા છતાં સંયમજીવન માટે મને સહર્ષ અનુમતિ આપી મારા ઉપર મહાન ઉપકાર કર્યો. ભાઇ મહારાજ સાથે વિચારણાઓ કરી સંયમગ્રહણ કરવા માટેના મારા મનોરથપ.પૂ. આ.યશોવિજય સુ.મ.સા. પાસે પ્રગટ કર્યા ત્યારે પૂજ્યશ્રીએ જણાવ્યું કે : તપસ્વી સમ્રાટ પ.પૂ.આ.હિમાંશુ સુ.મ.સા.નો તથા મુનિ હેમવલ્લભવિજયજીનો તમારા ઉપર મોટો ઉપકાર છે તેથી આચાર્ય ભગવંતની સુચના મુજબ યોગ્ય નિર્ણય કરવો તમે ત્યાં દીક્ષાગ્રહાણ કરો તેમાં મારી સહર્ષ સંમતિ છે.” પ.પૂ.આ.યશોવિજય સુ.મ.સા.નો નિર્ણય લઇ હું સીધો ઘેટી ગામમાં ચાતુર્માસ સ્થિત પૂજ્ય આ.હિમાંશુ સુ.મ.સા. પાસે ગયો ત્યારે પૂજ્યશ્રીએ મુનિ હેમવલ્લભવિજયજી મ.સા. સાથે ચર્ચા વિચારણા કરી મને જણાવ્યું કે “તમારા ભાઇ મહારાજ તથા અન્ય પૂજ્યો પણ સંસારી સંબંધમાં થતાં હોવાથી તમારે ત્યાંજ દીક્ષા લેવાનું ઉચિત જણાય છે.” ઉભયપક્ષે પૂજ્યોની અરસપરસ કેવી પરાકાષ્ઠાની નિઃસ્પૃહતા ? [ આ કાળમાં જ્યારે પોતાના શિષ્યો બનાવવા માટે એકબીજાની ખેંચાખેંચી ચાલતી હોય ત્યારે આવી નિઃસ્પૃહતા કયાં જોવા મળે ? . સેંકડો વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ગિરનાર મહાતીર્થની તળેટીમાં સામુહિક ચાતુર્માસિક આરાધનાનું આયોજન પૂજ્યશ્રીની પાવનનિશ્રામાં સં. ૨૦૫૮માં થયેલું હતું ચાતુર્માસ દરમ્યાન આરાધના કરવાની અમૂલ્ય તક મને મળી અને ચારે માસ આયંબિલની આરાધના, નિત્ય સ્નાત્રમહોત્સવ, ગિરનારભક્તિ, નિત્ય રાત્રિ પૌષધ, શીધ્રસિધ્ધપદની પ્રાપ્તિ માટે પૂજ્યશ્રીએ માત્ર બે વ્યક્તિને સળંગ ૯૦ આયંબિલ સાથે વિશિષ્ટ જાપની આરાધના કરાવી હતી તેમાં પણ મારો નંબર લાગી ગયો હતો તે મારી ધન્ય ઘડી આજે પણ સ્મૃતિપટ ઉપર આવતાં નેત્રો અશ્રુભીના થયા વિના રહેતાં નથી. ચાતુર્માસિક આરાધનાની સાથે સાથે સુવિશુદ્ધ સંયમપાલન માટેની તાલિમ પણ પામી શકયો, પૂજ્યશ્રીના અચિંત્ય પ્રભાવથી મારા જીવનમાં અનેકવિધ આરાધનાના બીજાંકુર ફૂટીને પાંગરવા લાગ્યા અને લગભગ રાા વર્ષના સંયમપર્યાયમાં આજે ખૂબ જ મસ્તીથી આરાધના કરી શકું છું તે પૂજ્યશ્રીની જ અમિદષ્ટિને આભારી છે. ભવોભવ આવા પૂજ્યશ્રીનો મેળાપ થાઓ અને મારી જીવનનૈયાને ભવપાર કરાવવા સદાય સહાય કરો એ પ્રાર્થના સાથે બસ શક્યતઃ વિશુદ્ધ સંયમપાલન દ્વારા પૂજ્યશ્રીના અનંતોષકારમાંથી યત્કિંચિત્ ઋણમુક્ત થવા પામું એ જ અંતરની અભ્યર્થના. આ ભવ મળીયાને પરભવ મળજો, સેવા તમારી ભવોભવ મળજો....... Page #116 -------------------------------------------------------------------------- ________________ "अद्य उपवासप्रत्याख्यातः' - प.पू. आ.कलाप्रभसूरिः अधुनैव कच्छदेशीय-चित्रोऽग्राम वास्तव्येन श्रीमणिलाल महाभागेन कथितं यत् पू. हिमांशुविजयाः पू. नररत्नविजयाश्च (प्रायेण वि.सं. २०१६) अस्मदीये ग्रामे समागताः। अस्माभिः ते विज्ञप्ताः पूज्यवराः आहारार्थं समागच्छन्तु तत्र भवन्तः । तैरुक्तं अत्र कियन्ति जैन-गृहाणि ? अस्माभिः कथितं दशमितानि वर्तन्ते प्रायेणः। "अस्माभिस्तु अद्य उपवासः प्रत्याख्यातः । यतः अत्र चत्वारि एव गृहाणि वर्तन्ते इति अस्माभिः श्रुतमासीत् । दोषिताऽऽहारभयादेव एवं कृतमस्माभिः।" इति तेषां प्रतिवचनं श्रुत्वा अस्माकं मस्तकानि नतानि तेषां चरणेषु । तस्मिन् वर्षेच कच्छदेशस्थ - 'अङ्गीया' ग्रामे चातुर्मासं तैः विहितमासीत् । एकदा सिद्धचक्रपूजनप्रसङ्गे पण्डितधनंजयमुखात् ब्रुतमासीत् - एतैः महापुरुषैः गिरिनारतीर्थे षोडशोपवासान् प्रत्याख्याय प्रतिदिनं पादाभ्यामेव उज्जयन्त तीर्थयात्रां विधाय एकादशे उपवासे ततः शत्रुञ्जयं प्रति प्रस्थितम् । पादाभ्यामेव गत्वा यात्रां च कृत्वैव ते वसतौ स्थिताः । एवं द्वात्रिंशतिउपवासेषु तैः प्रतिदिनं यात्रा विहिता । पारणकदिनेऽपि यात्रां कृत्वैव अपराहने चतुर्वादनवेलायामेव आचाम्लतपः विहितम् । एते महातपस्विनः आसन्-इति तु प्रायः सर्वेजानन्ति एव, किन्तु एते अस्मद्गुरुवर्यकलापूर्णसूरीश्वराणामपि महान्तः उपकारिणः आसन् । यतः तैः गृहस्थावस्थायां विधिपूर्वकं चतुर्थ व्रतं एतन्महात्ममुखादेव गृहीतमासीत् । । यद्यपि एते महात्मानः बहुशः मिलिताः सन्ति, परन्तु तस्मिन्नवसरे समयाभावात् अधिकः परिचय न जातः परं यदायदा वयं तेषां सान्निध्ये गताः तदा तदा सदैव मुखे प्रसन्नतैव दृष्टा । तपस्विनां मुखे प्रसन्नतादर्शनं प्रायेण दुर्लभं भवति, परन्तु एते पूज्याचार्याः तपस्विनः अपूर्वा प्रसन्नतामपि धारयन्ति स्म । “तपकरीए समता राखी घटमां" इति उक्तिं स्मारयति स्म तेषां प्रसन्नता । महामहिमशालिनां तेषां आचार्यप्रवराणां चरणेषु अनेकशः नतिततयः सन्तु। TO PUTUSE UNY Page #117 -------------------------------------------------------------------------- ________________ बट्याः धन्यास्ते आचार्याः गतवर्षे (वि. सं. २०६०) वयं जोगेश्वरी (मुम्बय्याः | उपनगरम्) गताः आस्म । तत्र च पू. हिमांशुसूरिस्वजनगणद्वारा सिद्धचक्रपूजनमासीत् । विधिकाराश्च पण्डिताः धनञ्जयाः आसन् । - पं. मुक्तिचन्द्रविजयः तेश्च आचार्यपद-तपः पदादिवर्णनेषु हिमांशुसूरिविषयकं कथितम्, - पं. मुनिचन्द्रविजयश्च अद्यापि वयं न विस्मृतवन्तः। तैरेवं कथितम् उज्जयन्ततीर्थस्थितैः आचार्यश्रीहिमांशुसूरिभिः एकदा श्री नेमिनाथ समक्षं षोडशोपवास: प्रत्याख्याताः। उपवासेऽपि प्रतिदिनं ते निर्व्यग्रं उज्जयन्तादिम् आरुह्य श्रीनेमिजिनभक्तिं कुर्वन्ति स्म । एकादशे उपवासे तैः चिन्तितं कथं न अहं सिद्धाचलं गच्छेयम् ? एतत्संकल्यानन्तरमेव तैः ततः प्रस्थितम् । प्रायः अष्टादशे उपवासे. ते तत्र प्राप्ताः, परं शत्रुजयादिमारुह्य श्रीआदिजिनदर्शनं कृत्वा जलं पीतम् । उपवासदिनेषु अपि अखण्डं प्रतिदिनं ते विमलाचलम् आरोहन्ते स्म । एवं एकत्रिंशतं उपवासं ते अप्रमत्तभावेन विहितवन्तः। त्रयस्त्रिंशत्तमे च दिने तदीयाः भक्ताः पारणार्थम् आगताः कथितवन्तश्च भो गुरुदेवाः ! अद्य पारणादिनं वर्तते। अद्य भवन्त उपरि (शजयोपरि) मा गच्छन्तु । नवरं दृढसंकल्पाः ते तद् विज्ञप्तिम् अनाहत्य उपरि गताः एव । इह च भक्ता। तेषां प्रत्यागमनं प्रतीक्षमाणाः स्थिताः। द्वादशवादनवेलायाम् अतीतायामपि ते न आगताः। धैर्यपूर्वकं भक्तिपूर्वकं च ते भक्ता: तान् प्रतीक्षमाणाः एव अतिष्ठन् । एवं अपराह्नसमये (चतुर्वादनसमये कथं च तिथ्यादिप्रश्ना निराकृता स्युः? एतदर्थं ते भृशं चिन्तिताः आसन् । यदाऽपि वयं तत्समीपं गता तदा प्रायः) ते अवातरन् भक्तिलोलुपा भक्ता: कथितवन्त: यद अस्माकं तत्सम्बन्धिनः विचारा: तैः श्राविताः। वि. सं. २०४४ श्रमण सम्मेलने बहधा तपागच्छश्रमणवर्ग: एकतां निवासेषु प्रेषयन्तु मुनीन् वयं चिराद् भवतः प्रतीक्षामहे । नवरं तैः प्राप्तः तत्र तेषामपि महत्त्वपूर्ण योगदानम् आसीत् । परमतपस्विभिः कथितम् अद्य मया आचाम्लतपः प्रत्याख्यातम् । तिथ्यादिसत्यरक्षार्थं संघभेदकरणं तेषां मते उष्णीषरक्षार्थं शिरच्छेदकरणम् आसीत्। तिथ्यादि सत्यं अतः भवन्निवासेषु आहारार्थं मुनयः नैव आगमिष्यन्ति । चेत्, संघभेदाऽभावस्तु महत् सत्यमिति ते मन्यन्ते स्म। भवन्निवासेषु निदोषाहारोऽपि प्रायेण न शक्यः । शासनोन्नतिकते संघशान्तिकते ते स्वप्राणानपि तणाय मन्यन्ते स्म । मम प्राणा: गच्छन्ति चेत अधना त्रिशत्तमोपवासपारणेऽपि तपस्विसूरीणां आचाम्लतपः वीक्ष्य सर्वे एव गच्छन्त, मम प्राणाहत्याऽपि संघशान्तिः भवत इति तेषां उदात्तभावना अनेक प्रसंगेषु सर्वे: दृष्टा। भक्ता: नतमस्तका: जाताः। पालिताणायां रजनी देवडी महानुभावकारिते अभिषेकप्रसंगे (वि. सं. २०४७) यदा एते सूरयः शासनरागिणः शासनोन्नति स्वप्नदृष्टारः च आसन् । अभिषेकाऽनन्तरमेव रजनी देवडीमहाभागः दिवं गताः तदानीं तन्मतकसमक्षमेव तै: ईदृशी भावना तदर्थं च तैः घोरं तपोऽपि प्रारब्धम् । तपागच्छे एकता कथं स्यात् ? (स्वप्राणत्यागभावना) घोषिता । Page #118 -------------------------------------------------------------------------- ________________ 15डी गयो रे... - प.पू. गटश विमलप्रल म. सा. यत्रापि तत्रापि गता, भवंति हंसा महीमंडलाय । हानिस्तु तेषां हि सरोवराणां, येषां मरालैः सह विप्रयोगः ।। श्रमणसम्मेलने ओंकारसूरयः दिवं गताः अधुना च इमे श्रावका: (रजनी देवडी) दिवं गताः, इदं किं जातम् ? किं कोऽपि देवः बलिदानमिच्छति? बलिदानेनैव कोऽपि देवः तुष्यति संवैक्यं च भवति चेत्, एवं भवतु । अहं मम प्राणत्यागार्थं सज्जोऽस्मि, याज्जीवम् अनशनार्थम् अहं प्रगुणोऽस्मि। ईदृशी भावना तैः तत्र श्रीसंघसमक्षम् उद्घोषिता । वयमपि तदानीं तेषां समीपे एव स्थिताः आस्म । अधुनाऽपि तद् दृश्यम् वयं स्फुटं स्मरामः । तलेटीमार्गः, खेतलावीरधर्मशाला, रजनीदेवडीपार्थिववपुः, चतुर्विधसंघस्य सजलानि नेत्राणि, शताधिकाः साधवः, ततोऽप्यधिका: साध्वयः - इदं सर्वं अधुनाऽपि स्मरणपथमायाति। सूरिवरेण पंचोपवासाकृता यद्यपि एतत् प्राणात्यागकरणं सकलसंघेन निषिद्धम्, विशेषतः परमतपसिभः पूज्यैः श्रीभद्रंकरसूरिभिः निषिद्धं, ततः ते तस्माद् विरताः, परन्तु तेषां भावना कीदृशी उत्तमा आसीत् - इति तु ज्ञायते एव। पन्या:तेसाचार्या धन्यातेगांउदातभावना। वि. सं. २०५९ मध्ये वयं कच्छात् अमदावाद प्रति प्रतिष्ठमानाः आस्य तदा खाखरेचीनगरे (मागशीर्ष वदि-१) अस्माभिः वर्तमानपत्रे पठितं यत इमे तपस्विनः आचार्याः दिवं गताः इति । तदानीमेव देववन्दनं कृतं प्रवचनेऽपि तेषामेव गुणानुवादा: विहिताः। स्वर्गगतसूरीणां अद्भुतं सेवाकार्यं कुर्वाणान् मुनि हेमवल्लभ विजयानपि वयं स्मृतवन्तः। केवलं स्वगुर्वाज्ञां स्वीकृत्य विशतेषु त्रयोदशवर्षेषु अखंड सेवाव्रतं पालयन्तः हेमवल्लभविजयाः सत्यं हेमसदृशाः एव । स्वगुरुसेवां तु कदाचित् शिष्या कुर्वीत (यद्यपि अद्यतने काले एवं करणमपि दुर्लभम्) परन्तु इमे आचार्याः नैव स्वगुरवः तथाऽपि केवलं गुर्वाज्ञां अंगीकृत्य सेवाकरणं नैव सुकरम् । ते तपस्विनः आचार्यास्तु धन्याः एव, परं तेषां सेवाकारिण: हेमवल्लभविजयादयो मुनयोऽपि धन्याः एव । अद्य एतावत्सु मुनिषु हेमवल्लभविजयसदृशाः विरलाः एव साधवः स्युः। तेषां सेवाकारिणां जीविता धन्यमिति वयं तदा प्रवचने उक्तवन्तः। જેમ આ ધરતી ઉપર અવતરેલ હંસલો જ્યાં રહે ત્યાં તે ભૂમિની શોભામાં વૃદ્ધિ કરે છે, પરંતુ જે સરોવરનો ત્યાગ કરી અન્ય બીજે ઉડી જાય તે સરોવરને તો નુકશાન જ છે, તેમ અનંતની યાત્રાએ નીકળેલો પૂ.આ. હિમાંશુ સૂરીશ્વરજી મહારાજનો આતમહંસ જ્યાં પણ જશે ત્યાં સૌંદર્યમાં વધારો કરશે પણ આ ભરતક્ષેત્ર માટે તો તે નુકશાનકર્તા જ બનેલ છે. અને ક ભવ્ય જીવો ના જીવનવનમાં દીપક ભૂઝીયો પ્રકાશ અપી, ધર્મઆરાધનાના છોડોનું જેઓએ રોપણ કર્યું તેવા કેટલાયે જીવો તેઓશ્રીના વિરહમાં નિરાધાર બની ગયો છે. જૈનસંઘ ઉપર કરેલા તેઓશ્રીના ઉપકારો અવિસ્મરણીય બની રહેશે. પૂર્વજોના ઇતિહાસમાં સાંભળવા મળે તેવા વિશુદ્ધ સંયમના ધારક બની અમારા જેવા બાળજીવો માટે આદર્શ આગગાર હતા. પરમાત્માની આજ્ઞાનું શક્યતઃ વિશેષપાલન થવાનો આનંદ ન હોય ! તેવી સદાકાળ પ્રસંન્નતા તેમના મુખારવિંદ ઉપર રહેતી હતી. એવા આ તૂટવા તાર સર વહાવી, મહાપુરુષની અનેક ગુણાત્મક દેહમૂર્તિનું સ્મરણ અનેક જીવોના આત્મોન્નતિના પંથે प्रगति साधनोरंजनेमे भगमना.... સૂરિદેવ ગયા નૂર પ્રગટાવી. da n Eucation interneto ११२ Page #119 -------------------------------------------------------------------------- ________________ DibitrachIESERajhanel EGISUADD भागवलीमारTTE Page #120 -------------------------------------------------------------------------- ________________ અનંતકાળવણી અથડો, વિના માન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાના ભકિતપરાયણ આચાર્યભગવંતુ... 1 - પ.પૂ. મુનિ અમિતયશવિજયજી મ.સા. દેવતત્ત્વ, ગુરાતત્ત્વ અને ધર્મતત્ત્વ એ તત્ત્વત્રયીની આરાધના આત્માને શાશ્વતપદ સુધી પહોંચાડવા સમર્થ બને છે. પૂજ્યશ્રી પણ આ ત્રાણતત્ત્વોની ભક્તિમાં સદાકાળ વ્યસ્ત રહેતા હતા. જિનાલયમાં ગયા બાદ તેમને સમયની કોઇ પ્રતિબધ્ધતા ન રહેતી. બસ! પ્રભુને મળ્યા નથી ને ! પ્રભુમાં ભળ્યા નથી ! જ્યારે જ્યારે પ્રભુના દર્શન પામે ત્યારે બહુમાનપૂર્વક કલાકોના બંધન વગર સદા પોતાની આરાધનામાં લીન રહેતા અને ઉપાશ્રયમાં હોય ત્યારે પણ કલાકો સુધી જાપની આરાધનામાં એવા લીન બની જાય કે જાપના સમયે કોઇપણ વ્યક્તિ આવે તો પોતાની આરાધના પૂર્ણ કર્યા વગર કોઇપણ સાથે વાત કરવા તૈયાર ન થાય ! પરમાત્માના માર્ગના શ્રમણભગવંતોની ભક્તિ-વૈયાવચ્ચ માટે પણ હંમેશા તત્પર રહેતા હતા. સિદ્ધગિરિમાં હતાં ત્યારે અમે નજરોનજર જોયું છે કે સાહેબજી સ્વયં મહાત્માઓની ભક્તિ કરવા ઉત્સુક રહેતાં હોય. અરે ! નાના નાના મહાત્માઓ પ્રત્યે પણ અપાર વાત્સલ્ય વરસાવતા હતા. જિનશાસનમાં વિવિધ સંપ્રદાય અને સમુદાયની વચ્ચે ચાલતાં વાદ-વિવાદવિખવાદોથી પૂજ્યશ્રી ખૂબ જ અસ્વસ્થતા અનુભવતા હતાં તેથી જ સકલવિશ્વમાં શાંતિ છવાય અને સમસ્ત જિનશાસનમાં એકતા અને સમાધિનું વાતાવરણ ફેલાય તે માટે તેઓશ્રીએ ભીષ્મ અભિગ્રહપૂર્વક આયંબિલ તપની આરાધનાનો પ્રારંભ કર્યો, તે પૂર્વે પણ હજારો ઉપવાસ-આયંબિલની આરાધના નિર્દોષ સંયમપાલન સાથે કરી ચૂક્યા હતી. આ મહાપુરુષ સંયમજીવનના મહાન સાધક હતા સાથે સાથે સમતાગુણના સ્વામી હતી. જ્યારે લાકડીયા-કચ્છ મુકામે તેઓશ્રીને વયોવૃધ્ધ વયે પણ ચાલતાં વિહાર કરતાં નિહાળ્યા ત્યારે મસ્તક અહોભાવપૂર્વક નમી પડ્યું, દીર્ઘવયે પાગ કાયાનો પૂરેપૂરો કસ કાઢી રહ્યા હતા આપણે વર્તમાનકાળમાં આવા મહાપુરુષનો યોગ પામી ધન્ય બની ગયા છીએ. એ સૂરિવરના આત્માને સદા પરમશાંતિની પ્રાપ્તિ થાઓ એ જ મંગલભાવના. Page #121 -------------------------------------------------------------------------- ________________ જન્મ મારો આજ પાવ].... - પ.પૂ. સા. હેમચંદ્રાશ્રીજી મહાપુરુષોના નામસ્મરણ માત્રથી પણ તેમના ગુણોનું સ્મરણ થાય છે. હિ = ભવ્યભારતની ભૂમિના રક્ષણ કાજે સરહદ ઉપર હિમાલયની હારમાળાઓ છવાયેલી છે તેમ જિનશાસનના સડળસંઘના રક્ષણ કાજે આવા મહાપુરુષના તપ અને સંયમબળની હારમાળાઓ હતી. માં = વિજીવોના આત્મવિકાસ માટે મા સમાન વાત્સલ્યની વર્ષા કરતા. શુ = શ્રીસઽળસંઘના મંગળ-કલ્યાણ માટે જિનશાસનના ભોમંડલમાં શુક્ર સમ ચમકતા તેજસ્વી સિતારા હતા. વર્તમાનકાળમાં જેમ કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને મહોપાધ્યાય યશોવિજયજી મહારાજનું નામ સ્મરણ ખૂબ આદર અને બહુમાન પૂર્વક લેવાય છે તેમ અનેક ભવ્યજનો સાથે હું પણ સ્વર્ગસ્થપૂજ્યશ્રીનું સતત નામ સ્મરણ કરી પૂ. જ્ઞાનવિમલ સૂ.મ. ની પંક્તિનું સતત રટણ કર્યા કરું છું. જન્મ મારો આજ પાવન, નીરખીયો તુજ નૂર રે; ભવોભવ અનુમોદના જે, હુઓ આપ હજૂર રે...... લૌકિક પારસમણિ માટે તો સાંભળ્યું છે કે તેતો લોઢાને પણ હેમ કરે ! કિંતુ આપ કેવા પારલૌકિક પારસમણિ કે આપે તો હેમને પારસમણિ બનાવ્યો! આવા દાદાના સ્મરણ-વંદનથી આપણા સર્વદોષો અને પાપો નાશ થાઓ! સકળસંઘનું મંગલ થાઓ ! તેઓશ્રીનું સ્મરણ ત્યારે જ સાચું લેખાય જયારે આપણે આપણી સર્વશક્તિ એકત્રિત કરી પૂજ્યશ્રીની વિશ્વશાંતિ અને શ્રીજૈનસંઘની એકતાની ભાવનાને પરિપૂર્ણ કરવા પ્રયાસ આદરી સફળ બનીએ! Jan Education international આંતરસાધનાના અણગાર પ.પૂ. સા. પુષ્પાશ્રીજી ફુલ ખીલે છે અને કરમાય છે એમાં એની કોઇ વિશેષતા નથી એ સુવાસ ફેલાવે છે એમાં જ એનું ગૌરવ રહેલું છે.. સૂર્ય ઉગે છે અને આથમે છે એમાં એની ઝાઝી કિંમત અંકાતી નથી, પરંતુ એ પોતાના પ્રકાશથી સમસ્ત જગતને પ્રકાશિત કરી દે છે એથીસ્તો એની કિંમત અંકાય છે.... મહાપુરુષો પણ જગતમાં જન્મે છે અને મૃત્યુ પામે છે એ એટલું મહત્ત્વનું નથી પણ વચગાળામાં પોતાના જીવન દરમ્યાન સંયમ અને સાધુતાની સુવાસ ફેલાવી જાય છે. એજ મહત્ત્વની વાત છે. જન્મ, જીવન અને મરણ જગતમાં અનેકોના થાય છે. આપણે એમને યાદ પણ નથી કરતા પણ જેઓએ, તપ-ત્યાગ-વૈરાગ્ય-સાધુતા-અપ્રમત્તતા-સ્વાધ્યાય રસિકતાદિ સહ ગુણસુમનોને જીવનોદ્યાનમાં ખીલવ્યા હોય છે એમની સ્મૃતિ જન-માનસ પર સહજતયા અંકિત થયેલી હોય છે. જગતમાં જન્મીને,જગતથી નિરાળા રહી, જગત્પિતા પરમાત્માને દષ્ટિ સમક્ષ રાખીને જ, સ્વપરોપકારાર્થે જ જીવન-જીવનારા વ્યક્તિઓનું જીવન જ એમને સહેજે મહાપુરુષની કોટિમાં મૂકી દેતું હોય છે. સ્વ. પૂજ્યપાદશ્રીના જીવનની એક-એક પળ પ્રેરણાનો અમૃતકુંભ હતી જીવનના પ્રત્યેક પ્રસંગો બોધદાયક હતા, પૂજ્યશ્રીની સ્મૃતિઓ માત્ર સ્મારક નહીં પણ પ્રેરક હતી, દરેક આરાધનાઓ માત્ર અનુમોદનાનો વિષયજ નહીં પરંતુ આદરણીય હતી... ટૂંકમાં.... પૂજયશ્રીનું જીવન સાધક આત્માઓ માટે માત્ર પ્રેક્ષણીય, વંદનીય નહીં કિંતુ સ્પૃહણીય બની ગયું. પરમતારક સ્વ પૂ. પાદ.આ.ભ. શ્રીની ગુણસંપદ્ ને શબ્દદેહ આપવો એ મહાસાગરની ગહરાઇને ફુટપટ્ટીના માધ્યમથી માપવી, ગગનમાં ચમકતા તારલાઓની ગણના કરવી અને હાથના માધ્યમથી મેરુની અવગાહનાને માપવા જેવી બાલિશ ચેષ્ટા છે છતાં પણ “વાનોઽપિ વિ નિનાદુ-યુમાં વિતત્વ, વિસ્તીર્ણતાં વથયતિ સ્વઘિયામ્બુરાશે ?’’ એ ઉક્તિનો આશ્રય લઇને પૂજ્યશ્રીની ગુણ સમૃદ્ધિને શબ્દમાં કંડારવાની હિંમત કરી રહી છું. જીવનભર પ્રચંડ સાધનાની ધૂણી ધખાવીને બનેલા સેંકડો સદ્ગુણ-સંપદ્યમ્રાટ, એટલે પ.પૂ. આ.ભ. હિમાંશુસૂ.મ.સાહેબ! www.jainlibrary.org ૧૧૫ Page #122 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાના દિવસથી શરીરની આળ-પંપાળને ખંખેરી | દઇને આત્માના ભૂગર્ભમાં જઇને પલાઠી લગાવી દીધી. બહિર્મુખતાના દરવાજા બંધ કરીને અંતર્મુખતાની ગુફાના | દરવાજા ઉઘાડી દીધા. પ્રમાદને લૂલો બનાવી અપ્રમત્તદશાના નભમાં વિહરવાનું ચાલુ કર્યું. સ્વાર્થની મલિનતાને વિલીન કરીને પરાર્થના કાર્યોમાં ગળાડૂબ રહેવા લાગ્યા. તપ અને ત્યાગની આહલેક જમાવીને આહારસંજ્ઞા પરની વિજયપતાકા લહેરાવી સફળતા હાંસલ કરી. સ્વાધ્યાયનો યજ્ઞમંડાયો, ત્યાગની સેજ પથરાઇ, વૈરાગ્યના ઓશિકા નંખાયા, અપ્રમત્તદશાની ચાદર બિછાવાઇ પર્વના દિવસો હોય, તિથિના દિવસો હોય કે સામાન્ય દિવસો હોય પૂજ્યશ્રીના શરીર પર તપના અલંકારો સંદેવ અલંકૃત થએલા રહેતા. પ્રશંસાના બે શબ્દો હોય કે નિરાશાપ્રદ કોઇ વાત હોય પણ પૂજ્યશ્રીનો સમભાવનું પીણું પીવામાં મસ્ત રહેતા. સમય ચાહે ઉનાળાનો હોય કે શિયાળાનો હોય પૂજ્યશ્રીતો સુકૃતના બીની વાવણીમાં મશગુલ બની ગયેલા.. આજીવન ભીષ્મ તપશ્ચર્યા , શરીર પ્રત્યે અત્યંત નિઃસ્પૃહતા, ગોચરી-પાણીમાં નિર્દોષતાનું એકમેવ લક્ષ્ય, ૨કતના હરબિંદુ માં વીરના વચનની વફાદારી, સ્વપ્રતિવજવત્ કઠોરતા અને પરપ્રતિ પુષ્પવત્ કોમળતા, જીવનમાં સાદગી,સ્વભાવમાં તાજગી,વયથી વૃદ્ધ છતાં કાર્યથી યુવાન, વિહારમાં શ્રમનો અભાવ અને શાસ્ત્ર સ્વાધ્યાયમાં આરામનો અભાવ, જીવમાત્ર પ્રત્યે વાત્સલ્ય અને જડ પ્રત્યે વૈરાગ્ય, જિનશાસનપ્રત્યેનો રાગ એવો અવિહડ કે શાસનની અખંડિતતા માટે આજીવન સાધનાનો યજ્ઞ માંડ્યો સાધનાળા ટ્રોગે શરીરને કોઇ સથાળ જ નહીં.... સુંદરતમ રત્નત્રયીની સાધના દ્વારા શરીર, પાસેથી લેવાય તેટલું કામ લઇ લીધું. આત્માને કર્મના ભારથી હળવાફલ બનાવી દીધો, દેહને સાધનાનું માધ્યમ છે એટલા પુરતું જ ભાડું, એ પણ સંપૂર્ણતયા નિર્દોષ આપી, દેવાધિદેવની આજ્ઞાઓને શ્વાસ પ્રાણ બનાવી દેહી આત્માને નિર્મળ બનાવ્યો. ૧૧૬ જગતમાં જે ઉગે છે તે અવશ્ય આથમે છે, જે ખીલે છે તે અવશ્ય કરમાય છે તેમ જે આત્મા જન્મ લે છે તેને મૃત્યુની સજા અવશ્ય સહેવી પડે છે. પરંતુ પૂ. પાદ પરમતારક આચાર્યભગવંત જેવી વિરલવિભૂતિઓ જ જીવનભર અજન્મા બનવાની સાધના કરી મૃત્યુ પામતા પહેલા મૃત્યુને મહાન કરતા જાય છે. અંતિમશ્વાસ સુધી સંયમની સિતારીપર સાધનાનું સંગીત છેડી મૃત્યુને મહોત્સવરૂપ બનાવી જાય છે એમ શરીર અને આત્મા વચ્ચેની દિવાલને હટાવી આત્માને ઓળખવાનો વિવેક જે કરોડો ભવો પછી પણ દુર્લભ છે એને સહજસુલભ બનાવી પૂ. ઉપાધ્યાય યશો વિ.મ.સા.ની અવબ્રકૃતિ જ્ઞાનસારની પંકિત - देहात्माद्यविवेकोऽयं सर्वदा सुलभो भवे । भवकोट्यापितभेदविवेकस्त्वतिदुर्लभ ।। ને સ્વજીવનમાં ચરિતાર્થ કરી જીરે મારે હંસગવૅ સર છોડી, હંસ સરોવર નહીં મણાજી; જીરે મારે તે સરળે હુd હાણ, ભમરાળું પુષ્પ જ ઘણાજી II આ ઉક્તિ અનુસાર રાજહંસો જ્યારે એક માનસરોવરને છોડી જાય છે ત્યારે તે રાજહંસો માટે તો અન્ય શ્રેષ્ઠતમ સરોવરોના સન્માનને સંપ્રાપ્ત કરવાનું સૌભાગ્ય સ્વયં સિદ્ધ હોય છે, પરંતુ તે પૂર્વનું સરોવર તદ્દન નિસ્તેજ નિઃસાર બની જતું હોય છે તેમ સ્વ.પૂ. પાદ અ.ભ.નો સંયમ-તપપૂત આત્મા અવશ્ય અન્ય સર્વોત્કૃષ્ટ સર્વજ્ઞશાસનરૂપી સરોવરમાં સાધનાના યજ્ઞને સવિશેષ પ્રજ્વલિત કરી રહ્યો હશે જ..... કિન્તુ રાજહંસના ઉડી જવાથી શાસનસરોવર સુનું બન્યું છે. દેહ છતાં જેહની દશા gRd દેહાતીત, તે યોગીના ચરણમાં | વંદન હો અગણિત..... For Ben Page #123 -------------------------------------------------------------------------- ________________ સુહાગૌરવ - પ.પૂ. સા. ચંદ્રજ્યોતિશ્રીજી પરમતપસ્વી પૂ. પાદ આ.ભ.ની નિશ્રામાં ગિરનારને પ્રદક્ષિણા દેવાનું સમૂહમાં નકકી થયું. યાત્રાસંધ તેઓશ્રીજીના પગલે પગલે પાછળ ચાલતો હતો. પૂજ્યશ્રીજીનું ઇર્યાસમિતિનું પાલન, વચનગુમિનું પાલન કરતાં કરતાં છેક બપોરે ૧/૧ાા વાગે તળેટીએ એકાસણાં કરવા પામ્યા. વગર પર્વતિથિએ પણ રસોડામાં કેળા સિવાય કોઇ જ લીલોતરીનો વપરાશ થયો ન હતો.... પૂજ્યશ્રીજીના હૈયામાં જીવો પ્રત્યેની દયા + કરુણા સાથે આરંભ સમારંભથી થતા પાપનો ભય કેવો ઉચ્ચકોટિનો વસેલો હશે ? તે આ પ્રસંગે સમજાયું.... અમદાવાદથી પાલીતાણાનો છ'રી પાલિત આયંબિલ કરવા પૂર્વકનો સંઘ લઇને પધાર્યા, એ સંઘમાં આયંબિલનું રસોડું મોટું હતું... બધા યાત્રિકો આયંબિલ કરીને ચાલતા હતા... ખુદ પોતે આયંબિલ કરતા ! એ પણ એક આશ્ચર્યકારી અહોભાવ ભરી ઘટના કહી શકાય. સંચમશુધ્ધિના ચાહક : પૂજ્યશ્રીજી જૂનાગઢ મુકામે ચાતુર્માસ હતા. અમારે ચાતુમાર્સ બાદ ત્યાં જવાનું થયું સહસાવનનો જિર્ણોદ્ધાર પૂજ્યશ્રીજીના માર્ગદર્શન નીચે ચાલુ હતો. હજાર ઉપરના આયંબિલ થઇ ગયેલ..... આવા સંયોગોમાં પૂજ્યશ્રીજી સૂર્યોદય પછી જ ધીમે ધીમે ઉપર પહોંચતા આયંબિલ ઉપર કરવાનું હોય તો પણ ગોચરી ઉપરની નહીં , પણ નીચેથી નિર્દોષ તેમના માટે વ્હોરીને વૈયાવચ્ચમાં રહેલા પૂ. સાધુભગવંત લઇ જતા અને એ ઠંડી ગોચરીથી જ આયંબિલ ગમે ત્યારે થતું ? કોઇ અપેક્ષા નહી, ! ધન્ય છે તેમની સંયમરક્ષાને અને ધન્ય છે આવા સવપ્રેમી સાધુભગવંતને ! ગોચરી ઉપાડીને ભરતડકામાં ચડતા જોઇને ભલભલાનું મસ્તક નમ્યા વિના ન રહે ! સ્વાધ્યાયપ્રેમી : અમે પાલીતાણા ચાતુર્માસ હતા. પૂજ્યશ્રી જીવલાલ પ્રતાપશીના બંગલે હતા. સંઘમાં ચાલીને આવ્યા બાદ પગની તકલીફ વધી જતા આરામ અર્થે પૂજ્યશ્રીને રોકાવાનું થયું અમે તળેટી યાત્રા માટે નીકળીયે એટલે વંદન માટે ત્યાંથી પસાર થઇએ. | કોઇવાર સઝાય ચાલતી હોય ! કોઇ વાર પ્રભુદર્શનમાં લીન હોય ! સાથેના વૈયાવચ્ચી સાધુ પુસ્તક લઇને ગોખવા-ભાણવા બેસી ગયા હોય. આવી ગ્લાન અવસ્થામાં પણ અદ્ભુત સ્થિરતાપૂર્વકની તેમની સર્વ ક્રિયાઓ જોઇને તેમનો સંયમ-સ્વાધ્યાય પ્રેમ જણાઇ આવતો! વાપરવાની બિલકુલ પરવા નહિ દવા માટે નવકારશીનું પચ્ચખાણ કરવું પડે તેમાં દ્રવ્ય કેટલા હોય ? તેમાં સમય ન જાય અને સ્વાધ્યાયને હાનિ ન પહોંચે તે જ લક્ષ હતું! આવા ક્રિયાચુસ્ત અને સ્વાધ્યાય પ્રેમી પૂ. ગુરુદેવ જયવંતા વર્તા! આપના ચરણોમાં કોટિ કોટિ વંદન! OF A DOOD Jan Education international ' 17 Forevete a polcany Day Page #124 -------------------------------------------------------------------------- ________________ ' મંતજન તો તેને કહીએ....... - પ.પૂ.સા.વિજ્ઞાંશુમાલાશ્રીજી જ ચોથા ખારાનાં મુળની યાદ અપાવનારા.....! જ આ લિકાલનાં ઉત્તમોત્તમ મહામૂર્તિ.....! જ કર્મોની વાત સામે જેનો સફ઼ળ વિજેતા બન્યા .....! જે દેહનાં વૃદ્ધવે પણ જેૉલું મા સદા જુવાન હતું......! જ ol-jરણાદિમાંથી ઝટ નાdaiદેવ છોડાવવાની લગભગ પાંચેક વર્ષ પૂર્વે પહેલી વખત શ્રી શંખેશ્વરતીર્થમાં તેઓશ્રીનાં દર્શન થયાં. બે મુનિભગવંતોનો ટેકો લઇ સાંજે દર્શન કરવા આવ્યા હતાં. ચાલવામાં ખૂબ અશકત એવા પૂજ્યશ્રીની અત્યંત આશ્ચર્ય પમાડનારી વાત સાંભળવા મળી કે તેઓ વિહાર પણ આ જ રીતે કરે છે. દેહની અશકિતને ગૌણ બનાવી ડોળીનો પણ ઉપયોગ નહી કરવાની તેમની મનોદઢતા જોવા મળી. | બીજી વાર પંકજ સોસાયટી સ્મૃતિમંદિરમાં વંદન થયા. ત્યારે પૂજ્યશ્રી જાપ કરી રહ્યા હતાં. પૂજ્યપાદ આચાર્ય ભગવંત રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ પણ ત્યાં હતા. તેઓએ કહ્યું કે ‘ આ જ આસને તેઓ લગભગ ત્રણેક કલાકથી બેઠા છે. ' અત્યંત વૃદ્ધ શરીરે પણ તેમની અજોડ સ્થિરતા ત્યારે જોવા મળી. | અંતિમવાર પાલીતાણા ધામે તેઓ આયંબિલ દ્વારા છ'રી પાળતાં સંઘને લઇ આવ્યા હતા. એક-બે મુકામ પહેલાં જ પગના બોલમાં ફ્રેકચર થયું અસહય વેદનાની અંદર પાલિતાણા પધારી પૂજ્યશ્રી એ ગિરિરાજની યાત્રા બાદ લગભગ ચારેક વાગે આયંબિલ કર્યું. ત્યારબાદ જ સંધે પણ આયંબિલ કર્યુ. આગમમંદિરમાં રોકાણ થયું. વંદન કરવા જવાનું થયું ત્યારે પૂજ્યશ્રી બહારનાં ઓટલામાં પાટ પર સૂતાં હતાં. બેસવું પણ અશક્ય હતું ત્યારે પણ તેમની જાગૃતિ અદ્ભુત હતી. લગભગ ૧૦-૧૧ વાગ્યાનો સમય, તડકો મુખ પર આવતો, ત્યાંથી ગિરિરાજનાં એકભાગનાં દર્શન થતાં હતા તેથી ત્યાં જ રહી પૂજ્યશ્રીએ ગિરિરાજને વંદના સ્તવના –કાયોત્સર્ગ કર્યા. ઘણા વખત પછી અંદર જઇ પચ્ચકખાણ પામ્યું હતું. આયંબિલનો તપ ચાલુ જ હતો. થોડાક દિવસમાં પાલીતાણાની હોસ્પીટલમાં બોલનું આપેરેશન થયું તે દિવસે ખ્યાલ મુજબ માત્ર મગનાં પાણીથી આયંબિલ કર્યુ હતું. સાંજે વંદના કરવા ગયા ત્યારે પૂજ્યશ્રીનાં હાથમાં પ્રતનાં પાના હતા વાંચન ચાલુ હતું, ડોકટરનું કહેવું હતું કે બીજા કોઇ હોય તો બેડ પરથી ઉછળે તેવી અસહય વેદના આ દર્દમાં હોય છે. પૂજ્યશ્રીને જોતાં તો એવું લાગ્યું કે ઓપરેશન કોનું થયું છે ? દેહાધ્યાસ તોડી કલાકો સુધી સ્થિરતા દ્વારા અભુત કર્મક્ષય કરનારા પૂજ્યશ્રી ખરેખર સાચા સંત હતાં. | તે મહાપુરુષનાં વંદનાદિનો લાભ મળ્યો. તેઓનાં ગુણો અમને પણ પ્રાપ્ત થાય એવી એક પ્રાર્થના સાથે વંદના... જેમની તલપ દરેક બારાધના-સાધનામાં જોવા મળતી .....! જ છેૉવા છૉડાવેક ગુણોના ધારક જંગમ તીર્થસમા.....! * જિનાજ્ઞાળા 5 પાds......! જીવંત શિકટ મોક્ષગામી ....! જ પૂજાપાદ શ્રી હિમાંશુસૂરીશ્વરજી alહારાજાનાં પાવન ચરણsalaોમાં ofમારી જીવંતશઃ વંદના.... TO T arase on W WW. yorg Page #125 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન સમયના મહાતપસ્વી.. - પ.પૂ.આ.હેમચન્દ્રસૂ.મ.સા. જૈન શાસન એ તો રત્નોની ખાણ છે. સમય સમયે એવાં અનેક રત્નસમા સાધુપુરુષો થઇ ગયા છે. તેઓના વૃતાંતોથી આપણો ઇતિહાસ ભર્યો ભર્યો છે. તે બધા સાધુ પુરુષોના તપોબળથી જ આપણે સહુ ચારે બાજુના વિષમ વાતાવરણમાં પણ કંઇક સુખશાંતિનો અનુભવ કરી રહ્યા છીએ. ‘તપસ્તીદાદા’ના હુલામણા નામથી આ-બાલ વૃધ્ધ સૌના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરનાર તપસ્વી શ્રી વિજય હિમાંશુસૂરીશ્વરજી એવા જ વિરલ સાધુ પુરુષ થઇ ગયા તપ અને ત્યાગની મૂર્તિસમા તેઓનું જીવન પૂર્વના ઋષિમુનિઓની ઝાંખી કરાવે તેવું હતું. જેવો તપ એવો જ ત્યાગ, બંનેમાંથી કોણ વધારે એ કહેવું જ મુશ્કેલ. લોકોને ધર્મ પમાડવાની અદમ્ય ભાવના જૈનશાસનની એકતા અને અભ્યુદયની તીવ્ર ઝંખના જે સિદ્ધ કરવા માટે એમણે જાનની બાજી લગાવી દીધેલી. તેઓના સંસારીપુત્ર આચાર્યશ્રી વિજયનરરત્નસૂરિજી પણ વિનયનમ્રતાની મૂર્તિસમા હતાં. પોતાના સમુદાયમાં તેઓ નામ પ્રમાણે જ રત્નસમાન ગણાતા હતાં. તેઓ પોતાના પિતાની સાથે સદાય પડછાયાની જેમ જ રહેતા તપસ્વી મહારાજ લોકોને થોડાક કડક લાગતા પણ શ્રી નરરત્નસૂરિજી તો એકદમ શાંત પ્રકૃતિના હતા એમની સાથે રહેનારા કોઇએ એમને કદી ઉગ્ર થયેલા જોયા ન હતા – પિતા/પુત્રની આવી જુગલ જોડી જવલ્લે જ જોવા મળે. તેઓ તો ઉત્કૃષ્ટપણે તપ ત્યાગ અને સંમયની આરાધના કરી પોતાનું કલ્યાણ કરી ગયા પણ સૌના માટે આદર્શ મૂકી ગયા તેઓના ચરણોમાં સદાય વંદના..... મહાતપસ્વી આચાર્ય ભગવંતનાં સુખદ સંભારણાં ૫.પૂ. આ. શીલચંદ્રસૂરિ મ. પૂજ્યપાદ મહાતપસ્વી આચાર્યભગવંત શ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજની પુણ્ય સ્મૃતિમાં એક ગ્રંથતૈયાર થઇ રહ્યો હોવાના સમાચારે ચિત્તમાં સ્મૃતિ આંદોલનો જગાડયાં છે. એમાં પણ એ ગ્રંથમાં લેખ લખી મોકલવાની આવેલી માગણીએ મનને શું લખું અને શું ન લખું ? એની ઘેરી વિમાસણમાં મૂકી દીધું છે. સ્મૃતિઓ અઢળક છે, કેટલી વાતો લખવી ? કેટલું લખવાથી ફાયદો થાય ? કેટલુંક ખરેખર અત્યંત ઉજળું અને લાભકર્તા હોય, છતાં તે લખવા જતાં કોઇકને અરુચિકર પણ નીવડે તો ? આવા સવાલો પણ મનમાં મરાય છે. અને છતાં લખવું તો છે જ. ઉત્તમ વ્યક્તિના ગુણ ગાવા એ પણ આરાધનાનો એક સુંદર પ્રકાર જ છે ને ! એટલે કોઇનેય બાધારૂપ ન બને તે રીતે ગુણાનુવાદનો ઉપક્રમ કરીએ. તેઓશ્રી વિષે સૌ પહેલાં સાંભળ્યું સંવત્ ૨૦૪૦ લગભગના અરસામાં, ૪૦ થી ૪૨ નાં વર્ષો એ તત્કાલીન તપાગચ્છ માટે સંક્રાન્તિનો કાળ હતો. એ ગાળામાં તપગચ્છમાં એક એવો પરિવર્તનનો માહોલ રચાયો કે જેણે કલ્પનાતીત એવાં સુખદાયી પરિણામો નીપજાવ્યાં. આનાં કારણોની ચર્ચામાં ઉતરીએ, તો અનેક મહત્ત્વના કારણો આની પાછળ કામ કરી ગયાં હતાં. એમાંનું એક મહત્ત્વપૂર્ણ કારણ કહો કે પરિબળ કહો, તે હતું પૂજ્યપાદ શ્રીહિમાંશુસૂરીદાદાની અદ્ભુત અને શાસન-સમર્પિત તપસાધના ! સંઘમાં ઐકય થાય અને શાસનમાં શાંતિ સ્થપાય, એવા પુનિત અને સાત્ત્વિક આશયથી તેઓશ્રીએ અખંડ હજારો આયંબિલની કઠોર તપશ્ચર્યા આદરી હતી, તે પણ સમગ્ર ગચ્છના ઐક્ય માટેની ભૂમિકા રચવામાં એક અગત્યનું પરિબળ હતું, એ વાત ભૂલી ન શકાય. કેટલાક લોકો આજે આ વાતને નજરઅંદાઝ કરે છે, પણ તે કોઇ રીતે ઉચિત નથી લાગતું. Page #126 -------------------------------------------------------------------------- ________________ | વનં પ્રતઃ સનં . - પ.પૂ. મુનિ પુંડરીક વિ. મ. સા. वदनं प्रसादसदनं, सदयं हृदयं सुधामुचो वाचः। વર પવાર, ચેષાં શ્રેષાં તે વં: ? . - જેનું મુખ પ્રસન્નતાના નિવાસ જેવું હોય, જેનું હૃદય દયાભાવથી પોતપ્રોત હોય, જેની | વાણી ilaj(1ધારા વહાવનાર હોય. (મીઠી મધુર) જેની stણી પરોપકારમય હોય, જૉવા મહાપુરુષો ડોળે વંદનીય વ હોય ? આ ગાળામાં જ તેઓશ્રીનાં પ્રત્યક્ષ પરિચય થયો. હું તેઓશ્રીને પૂજ્યબુદ્ધિથી દાદા કહીને સંબોધતો, તેઓના હૈયે ૨૦૪૨માં તેઓશ્રી જૂનાગઢ બાજુથી વિહાર કરતાં પણ દાદી જ આપી શકે તેવું વાત્સલ્ય વહેતું, આ નાતે હું ગમે તેવી અમદાવાદ પધાર્યા, અને વિદ્યાશાળાના ઉપાશ્રયની કડવી કે કઠોર લાગે તેવી વાતો પણ તેમને કહેતો અને લખતો, તો પોતાની સ્થિરતાના દિવસોમાં સૂચન કહાવ્યું કે મળવુ છે, તેઓ કયારેય નારાજ ન થતાં, પણ ખૂબ જ શાંતિથી મારી વાત આવો’ હું ગયો. તેઓની તપઃપૂત અને તપ:કૃશ કાયાના સાંભળતાં અને એવા જ નિર્મળ વાત્સલ્યથી મને જવાબ આપતાં. દર્શન કરતાં ભારે રોમહર્ષ અનુભવ્યો, તો મને ઓળખતાંની તેમણે મારી કોઇ વાતનો જવાબ કયારેય ચોર્યો નથી કે ટાળ્યો નથી. સાથે જ જે હેતથી અને આંતરિક આદરભાવથી તેમણે પરસ્પરનું સૌહાર્દ જ એમાં કારણ હશે તેમ માનું છું. થાબડ્યો, હૃદયના ઉંડાણમાંથી જે મીઠાં વેણ ઉચ્ચાર્યા, તે છેલ્લા વર્ષમાં મેં એક ગમ્મત પડે તેવો પત્ર લખેલો. અલબત, બધું તો જીવનના છેલ્લા શ્વાસ સુધી ન ભૂલી શકાય તેવું છે. તેમાં ઉંડી વેદનાથી રસાયેલી ગંભીરતા પણ એટલી જ હતી. પરંતુ | વિશ્વવત્સલ, પ્રાતઃસ્મરણીય, પરમસૌભાગ્યવંતા, સર્વમંગળકારી શુદ્ધસ્નેહના સજાગ સાધક, દેશ કાળની સીમાઓથી પર રહેલા, સંઘ એક્યતાના હિમાયતી, પરમોપકારી પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રી વિજય હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ની આગવી આધ્યાત્મિક ગરિમાએ આ દુનિયામાં રહેતા કેટલાય સાધક સુધી અતૂટ અને પ્રસન્નકર રહ્યો. ' જવાબ લખવાની સ્થિતિમાં નહિ હોય ! તેથી તેમણે તેનો જવાબ ૨૦૪૪માં થયેલ શ્રમાગસંધસંમેલનના દિવસોમાં સાથેના મુનિરાજ પાસે લખાવ્યો હતો. ગમ્મત પડે તેવી લાગનારી તેઓશ્રી સાથે રોજ કલાકો બેસવાનું થયું ત્યારે, તેઓની વાતમાં રહેલી ગંભીરતાને પરખી ગયા હશે જ ! તેનો મજાનો જવાબ અનુભવ મૂડીમાંથી જે મૂલ્યવાન વાતો સાંભળવા મળી, તે પાણ લખાવે ને ! ખરેખર અવિસ્મરણીય હતી. તો એ સંમેલનની આવા મહાતપસ્વી આચાર્ય ભગવંતની વાતો કરીએ એટલી ફલશ્રુતિરુપે તેઓએ પોતાની સુદીર્ધ તપશ્ચર્યાનું પારણું ઓછી છે. તેઓ કાળધર્મ પામ્યાના ખબર અમને બેંગલોરમાં મળ્યા, કરવાની સંમતિ આપી તે ક્ષણનો રોમાંચ અમારા જેવા ત્યારે બપોરની વેળા હતી ૪૫ આગમની પૂજા ભાણાતી હતી, અને યુવાન મુનિઓના હૃદયોમાં હજીએ અકબંધ જળવાયો છે. મારી સમક્ષ એક મુમુક્ષુ આત્મા ઉપસ્થિત હતા. તેઓ પણ દાદાના તેમણે એ ક્ષણે એમ કહેલું કે, ‘અહીં ભેગા થયેલા ચાહક ભક્ત જ હતા, તેમની સાથે તેઓશ્રીના સમાધિમૃત્યુની વાત શ્રમાગભગવંતો એ શ્રીસંધ છે સંઘ એ પચીસમો તીર્થંકર છે, થઇ યોગાનુયોગ તે વખતે બેંગલોરનું આકાશ વાદળછાયું, દુર્દિન કહી અને આ વિશાળ ખંડમાં સમસ્ત પૂજ્યગણ બિરાજે છે તે શકાય તેવું હતું. મેં પેલી વ્યક્તિને કહ્યું કે ‘‘જો, આવા ઉત્તમ આત્માની તીર્થંકરના સમવસરણરૂપ છે. તેવા પૂન્નીય શ્રીસંઘની વિદાય થાય ત્યારે પ્રકૃતિ પણ તેનો શોક પાળે છે, વ્યક્ત કરે છે.” ઇચ્છા હું પારણું કરશે તેવી હોય તો તે મારા માટે જિનેશ્વરની આવા ગુણવંત અને અનુભવી ભગવંતની શાસનને મોટી ખોટ આજ્ઞારૂપ છે. માટે હવે હું પારણું કરીશ .” એમનાં આ છે. આજના વિષમ સમયમાં તેઓની હાજરી પણ ઘણી આશ્વાસન વાક્યો એવાં તો હૃદયવેધી તથા હૃદયસ્પર્શીહતાં, કે તેની બની રહે. અસરથી હું આજે પણ મુક્ત નથી થયો. તેમના પુનિત આત્માને વંદન ! era o guy Page #127 -------------------------------------------------------------------------- ________________ પરુષો ઉપર એવો પ્રભાવ પાથર્યો છે કે તેઓને વાતે વાતે સંધ આપે છે, તેથી શિષ્યના જીવનમાં શીલ, સંતોષ ને ક્ષમા આપોઆપ “ સાં હૃવ” ગુરુ એક બિમાર શિષ્યની સંપૂર્ણ કાળજી એકયતા યાદ આવે, પરમાર્થમાં પ્રેમ જાગે. જીવમાત્રના પ્રગટવા લાગે છે. ગુરુ સમ્યગ્દષ્ટિ આપે છે. એક જન્મ માતા રાખે. દુ:ખીને જોઇને કરુણા વ્યાપી જતી. ભાવ પ્રેરણા આપે. બહુમાનનું તત્ત્વજ્ઞાન સાંભળવા - સમજવાની તમન્ની રહે છે. આપે છે, બીજો જન્મ ગુરુ આપે છે. સદ્દગુર જે જન્મ આપે છે પાપભાવથી દુ:ખ, ધર્મભાવથી સુખ. વૈયાવચ્ચ ગુણનું મહત્ત્વ | જિનશાસનમાં કેટલાક મહાપુરુષોમાં પૂજ્યપાદશ્રીનું આગવી તે આખરી જન્મ હોય છે. સમજાવતા.. | હરોળમાં નામ છે. | ભારતીય ધર્મ, કલા અને શિક્ષાગમાં ગુરુ શિષ્યની પરંપરાનું | ‘સુધામુવો વાવ:” જેની વાણીમાં સર્વ જીવોનું હિત કરે | શ્રી સંઘને રત્નાકર કહ્યો છે, રત્નો છુપા હોય છે, ખૂણે અનન્ય સ્થાન છે. જ્ઞાનનાં દીપકની દીપમાળામાં ગુરુનું સ્થાન એવું અમૃત વરસતું; તેવી વાણી સાંભળવી કોને ન ગમે ? એમની | બેસી એકાંતમાં પ્રભુ સાથેની ગોઠડી માંડતી હોય છે, દુનિયાથી અવિધાના અંધકારને દૂર કરનાર પ્રકાશપૂંજ સમું છે, જે અનુભવ વાણીમાં કોઇનું અહિત કરનારા કે દ્વેષભર્યા વચનો કદી ન નીકળતા. | પર હોય છે, એવા મહાપુરુષોની બે ચાર વાતોનો શીતળ ઇન્દ્રિયોથી થઇ શકતો નથી એવો આત્માનુભવ કરવો હોય, માઠી મેવાણી લઈ તે | ઇન્દ્રિયોથી થઈ શકતો નથી એવો આત્માનભવ કરવો હોય, મીઠી મધુરવાણી વડે સંતપ્ત થયેલા આત્માને નવી પ્રેરણા આપી, છાંટણા આપાણા તાપને ઠારવા માટે પૂરતી હોય છે. જાણવો હોય તો આંતર ચક્ષુ ઉઘાડવા પડશે. સદ્દગુર જ તે ઉઘાડી ૧ ને વધારી પરમ શાંતિનો અનુભવ કરાવતા. - જેમનાં પાવન દર્શન આપણા નેત્રને પવિત્ર કરે, જેમના શકે. ગુરુ ઇશ્વર પાસે જવાનો સેતુ છે. - “રાં પરોપકર’’ સ્વ-પર કલ્યાણ એજ એમનો 1 દિન ગુરા એક ભાવ છે, એક શ્રધ્ધા છે, અખૂટ વિશ્વાસ છે. જીવનમંત્ર હતો. મહાપુરુષોનું જીવન, વાણી અને વિચાર એ બધા કરવાથી આપણાં ગાત્ર કૃતાર્થ થાય છે, તેવા એ પવિત્ર પુરુષ અમતનો મહાર એ પવિત્ર પુરુષ અમૃતનો મહાસાગર છે, એનું સ્મરણ એજ એનું દર્શન છે. - એક લ છે આપણા જીવનપથઉજાળનારા બની રહે છે. સુદીર્ઘ આયુષ્ય, | હોય છે. શુભ મૈત્રીભાવથી શોભતા, પ્રમોદભાવથી શોભતા આચાર્યભગવંતના આચાર એ ચારિત્રરૂપી વનમાં મેઘ સમાન છે.' નિરતિચાર ચારિત્રપર્યાયવાળું તેઓશ્રીનું જીવન ગંગાનદીની એક પૂજ્યશ્રીને જોતા જ આંખ હૈયું ઠરતું, માથું મૂકી જતું, હાથ આચારનું પાલન કરવું અને કરાવવું એ આચાર્યનું સ્વરૂપ છે. પવિત્ર ધારા સમાન ગણી શકાય. શુદ્ધ ધર્મનો મહિમાં જ એવો છે જોડાઇ જતા. કે તેના શરણે જનાર વિશ્વવંદ્ય બની જાય. જૈનધર્મના આચારનો બધામાં યુથા-યોગ્ય વિનિયોગ કરવા દ્વારા | પૂજ્યશ્રીનું ચાતુર્માસ સિહોર અમારા આગ્રહથી જ થયેલ. ) | પૂજ્યપાદશ્રી અનેકના જીવન શીલ્પી બન્યા છે. - જેઓ દક્ષ વ્યાપારી ગાગાયા છે. ગોચરી માટે સાધુ ૮-૧૦ વાગે | પજ્યશ્રી જ્યારે માણેકપુર જતા હતા ત્યારે કેટલા વરસો બાદ જય દાળમાં હજ વઘાર ન થયો હોય તે દાળ વહોરી આવે, પછી કરવા માટે સહજ સાધતા એ રાજમાર્ગ છે. સાધુતા જેમ જેમ - નિસર્ગ, સુંદર, સત્ય, સનાતન આત્માના ગુણોને પ્રગટ અમદાવાદ હઠીભાઇની વાડીએ દર્શન થયા હતા. માત્ર અવાજ . રોટલી વહોરી આવે, ૧ કલાકે આયંબિલ કરવા બેસે. લોકોમાં આ ખીલતી જાય, તેમ તેમ આત્માની નિઃસ્પૃહતા, નિર્ભયતા, પથી ઓળખી ગયા કે કોણ પુંડરીવિજય છે? પછી એવા આચારની કેવી દીર્ઘ ભેટ મળી હશે ? હજુ લોકો ભૂલતા નથી, નિર્વેરતા, નિશ્ચલતા, વિગેરે ગુણોનો ઉઘાડ થતો જાય છે. પછી વાત્સલ્યથી નવરાવી દીધો કે એ ક્ષણ હજુ કદી વિસરાઇ નથી. તે આમ આચાર્ય સ્વયં તો પાંચ આચારનું પાલન કરે, બીજાને પણ પોતે કોઇનાથી ભય ન પામે ન કોઇ તેમનાથી ભય પામે. “સદા સમયે સાંજના વિહાર હતો. માત્ર બે શબ્દો હિતશિક્ષાના કહ્યા. | કુશળતાથી વિના બોધે આચારમાં જોડી દે છે. યાદ રાખજો ! તમામ દુઃખો, પાપો અને પ્રમાદો એ ભવના ૩૧ હસંત પાપ ધોવંત” એ પૂજ્યશ્રીનો વણલખ્યો મુદ્રાલેખ હતો. રાગના કારણે જ બંધાયેલા છે. જયાં આપણે ભવવિરાગી બન્યા શર્મ્સભવસૂરિએ પુત્ર મુનિ મનકનું માત્ર છ મહિનાનું આયુષ્ય તેમના નામ સંબંધ એક કદી ન ઓલવાય એવા પ્રકાશપુંજ સાથે કે મુક્તિના અધિકારી બનવાનું આપણું પાકુ થઇ ગયું ” બસ જોઇ દશવૈકાલિક ગ્રંથની રચના કરી અને એને જ્ઞાનાદિ બધા સ્થપાઇ ગયો હતો તેમનામાંથી ઉઠતા અજવાળાના ઓઘ તેમના | આચારોમાં ઉત્સાહિત કરી વીર્યાચારનું સુંદર પાલન કરાવ્યું. મનને અને જીવનને અજવાળતા હતા અને આ અજવાળું, | શાતામાં રહેજો. ગુરુ સરળ દેવમાં દેવા, ગુરુ નર નારાયણ જેવા, | ‘‘જેહ ||યાર બાચાર્યના, ચરણવા સિંચવા મહ. ** તેઓની પબે જે પાણી પીવા આવે તેને ખોબલે ખોબલે પૂજ્યપાદશ્રીની જીવનપ્રતિભા કેવી હતી ? પીવરાવતા હતા. ગુરુ ઠરવાનું છે ઠામ, ગુરુ બ્રહ્મભેદ છે નિજ નામ. ‘વનં પ્રસાત્ સત્ર” પૂજ્યશ્રીના મુખ ઉપર એક જાતની - પૂજ્યશ્રીના જીવનમાં ગુણવિશેષ સ્થિરતા અને ગુણવિકાસ રવિ જેવા છે ગુરુરાય, જેથી જગત શiધારું જાય, સાતત્યનાં દર્શન થતા હતા. તેઓનું જીવન એ જ જગતને સંદેશો ગુરુદેવ સરળથી મોટા, ગુરુ વિના સહુ મારગ ખોટા. પ્રસન્નતા, આત્મીયતા ઓતપ્રોત હતી. આત્મિક સુખના , ' છે. આપણા જીવનમાં એ ગુણોને પ્રવેશ આપી પૂજ્યશ્રીને કવિ મૂળદાસની આ પંક્તિ છે. અનુભવમાં જે આંતરિક આનંદ અને પ્રસન્નતા આવે છે તે મુખ શ્રધ્ધાંજલિ અર્પીએ. ગુરાતત્ત્વ ભવ્ય જીવોને પાંખો આપે છે. જીવન જીવવાની ઉપર છવાઇ ગયા વિના રહેતી નથી. ધર્મ એટલે ઉદાસીનતા નહી રીત બતાવે છે, ગુરુ અપૂર્વ આત્મસૌંદર્ય, સંગીત અને જ્ઞાન પ્રકાશ પણ પ્રસન્નતો. આ જ જૂ9૧ Page #128 -------------------------------------------------------------------------- ________________ સંયમમૂર્તિ, આચાર્યદેવ પ.પૂ.આ. સુબોધસાગરસૂરિ મ. સા. પ.પૂ.આ. મનોહરકીર્તિસાગરસૂરિ મ. સા. મગધાધિપતિશ્રી શ્રેણિક મહારાજાએ પ્રભુ મહાવીરને જિજ્ઞાસા ભાવે પૂછ્યું: ભગવન્ ! ચૌદ હજાર સાધુઓમાં ઉત્કૃષ્ટ આરાધક અણગાર કોણ છે? પ્રભુ મહાવીરે કહ્યું : ધન્નો આગગાર ઉત્કૃષ્ટ આરાધક અણગાર છે. “અરિહંત પરમાત્મા ઉત્કૃષ્ટ પરમાર્થભાવની મૂર્તિ છે.'' “સિધ્ધ પરમાત્મા સ્વભાવ રમણતાની મૂર્તિ છે.” ‘‘આચાર્ય મહારાજા આચારની મૂર્તિ છે.’’ .. સાધુ મહારાજ સંયમની મૂર્તિ છે.’’ પૂજ્યપાદ તપસ્વી સમ્રાટ આચાર્ય શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજા વર્તમાન સમયમાં પરમાત્મા શ્રી મહાવીરસ્વામી ભગવાનના શાસનમાં અજોડ અદ્વિતીય ઉત્કૃષ્ટ આરાધક સંયમી આત્મા હતા. “અપ્રમત્તતા-અકિંચનતા-નિરીહતા-નિઃસ્પૃહતાનિર્મળતા-નિર્દેભતા'' આદિ અનેક આધ્યાત્મિક ગુણોના ‘‘સ્વામી’’ હતા. ‘“તપ’’ ગુણ તેમના સંયમ જીવનનો ‘‘પર્યાય’’ બની ગયો હતો. તેમના સંયમપૂત’” આત્માને અંતરના કોટી કોટી વંદન... Qucation international ૧૨૨ તપસ્વી મૂર્ધન્ય આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ. ની સુવાસ - પ.પૂ. આ. પદ્મસાગર સુ.મ.સા. શાસનપ્રભાવક મહાતપસ્વી આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજ વર્તમાન જૈનસંઘની એકતાના પ્રખર હિમાયતી એક મહાન આચાર્ય હતા. તેઓના સંયમ જીવનની સુવાસ દૂર સુદૂર સુધી પ્રસરેલી હતી. વર્તમાન સમયમાં સંયમની ઉત્કટ આરાધના કરવામાં તેઓશ્રી હંમેશા જાગૃતિ રાખતા હતા. તેમની શાસન પ્રત્યેની વફાદારી અજોડ હતી, તે જે કોઇ પણ તેમના પરિચયમાં આવતા તેમને સહજપણે જણાઇ આવતી હતી. તેઓશ્રીનો રસનેન્દ્રિયપર જબરો વિજય હતો. વર્ધમાન આયંબિલ તપના તેઓ ઉત્કૃષ્ટ આરાધક હતા. તેઓના પરિચયમાં આવનારને પણ સંયમની પ્રેરણા મળતી હતી. આરાધનાઓ સાથે સાથે શાસનપ્રભાવનાના કાર્યો પણ તેમના હાથે થવા પામ્યા હતા. ગિરનાર તીર્થમંડન શ્રી નેમિનાથભગવાનની પવિત્રતીર્થસ્થળી સહસાવનનો તેઓએ જિણોદ્ધાર કરાવેલ તે કાર્ય પણ કષ્ટસાધ્ય હતું તે પણ તેઓએ ખૂબ જ જહેમત ઉઠાવીને પરિપૂર્ણ કરાવ્યું હતું. વર્ષોના વર્ષો ત્યાં સાધનામાં વિતાવીને એ પાવનભૂમિને તપોભૂમિમાં ફેરવવાનું દુર્લભ કાર્ય તેઓ કરી ગયા છે. આજે પણ સ્પર્શના કરનાર ભાવિકો આત્મિક આનંદની અનુભૂતિ કરતા હોય છે. મહુડી તીર્થના રસ્તા પર આવતી તેઓશ્રીની જન્મભૂમિ માણેકપુરમાં તેઓની સત્પ્રેરણાથી નિર્માણ પામેલ શ્રી આદીશ્વરપ્રભુથી પ્રતિષ્ઠિત ભવ્ય તીર્થધામ યાત્રાળુઓના મનને આહ્લાદ આપે છે. આ તીર્થના નિર્માણમાં તેઓશ્રીની નિઃસ્વાર્થ અને નિઃસ્પૃહતાથી સિંચિત થયેલી અનુમોદનીય ભાવના સાકાર બનેલી અનુભવાય છે. અમારા પૂજ્ય નેત્રાદિ ઇન્દ્રિયોના અજોડ વિજેતા ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ સાથે તેમને ખૂબ નિકટનો પરિચય હતો. તેઓ બંને જૈનશાસનની મહાન વિભૂતિઓ હતી. જ્યારે જ્યારે તેમનું મિલન થતું ત્યારે બંને મહાપુરુષો ખૂબ જ આત્મીયતા સાથે નિખાલસપણે વાર્તાલાપ કરતા નિહાળવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થતું હતું. પૂજ્ય દાદાગુરુદેવશ્રી સાથે તપસ્વી આચાર્યશ્રીનું અનેકવાર પ્રસંગોપાત મળવાનું થયું હતું તે પ્રસંગોએ તેમના કડક આચાર વિચારનો પરિચય સહજપણે મળી જતો હતો. તેઓશ્રીનું જીવન એક આદર્શ સાધુપુરુષ તરીકે સંઘમાં જાણીતું હતું. શ્રી સંઘમાં ઐક્યતા થાય તેના માટે પોતે જીવનના અંતિમ સમય સુધી ખૂબ જ કઠોર અભિગ્રહો ધારણ કરતા રહ્યા હતા. તેમનું દઢમનોબળ, કઠોરચર્યા, અને સરળહૃદય ખરેખર પ્રેરણાસ્વરૂપ હતા. બીજાઓ પ્રત્યે તેમના હૃદયની પણ કોમળતા કઠોર હૃદયને આકર્ષતી હતી. આવા દુઃષમકાળમાં તેઓ સૌને પ્રેરણા આપે તેવું સંયમથી મઘમઘતું જીવન જીવીને સર્વત્ર પોતાના આચારસંપન્ન ગુણોની સુગંધ પ્રસરાવી ગયા છે. સૌને પ્રેરણાદાયી બને તેવા તેમના ચારિત્રસંપન્ન જીવનમાંથી આરાધકોને ઘણુ બધુ પ્રેરકબળ પ્રાપ્ત થાઓ તેવી શુભ કામના. www.janbrary.org Page #129 -------------------------------------------------------------------------- ________________ जिनशासनके प्रताप HEU - मुनि अमरपद्मसागर पूज्यपाद तपस्वीराज आचार्यदेवेश श्री हिमांशुसूरीश्वरजी महाराज साहेबका नाम-स्मरण और नाम-श्रवण करते ही अनेक गुण प्रभव स्मृति पट पर बिना प्रयास सहज ही उपस्थित हो जाते है ! पूज्य आचार्य भगवंत की तप साधना निर्दोष मुनि चर्या, आहार शुद्धि का प्रबल पुरुषार्थ, वात्सल्य भाव, निर्विकार नयन युगल, श्री संघ के एकता यज़ में स्वयं की संपूर्ण समर्पितता, सम्यक प्रवृतिायाँ और परिणामों के लिख आशास्पद दृढ मोनबल इत्यादि अनेक गुणों के स्वामी पूज्यपाद श्री जिनशासन के एक प्रोढ प्रतापी और संयमपूत महापुरुष थे! वि. सं. २०५६ में तपस्वी सम्राट के दर्शन पानसर तीर्थमें शासनप्रति श्री महावीर स्वामी के सानिध्य में हुये, जेठ माह के गर्मी के दिनों में भी उनका विहार कार्यक्रम देखकर कोई पूर्वके महर्षि का स्मरण हुआ, वन्दना सुखशाता-पृच्छा के बाद आयंबिल की तपश्चर्या से कृशकाय बने वयोवृद्ध सूरिपुंगव के मुखारविन्द से श्री संघ की एकता, तिथि प्रश्न में संवादिता कट्टर साधुचर्या और जीवन में स्वाध्याय की आवश्यकतादि वार्ता सुनकर स्पष्टतः आशास्पद दृढ़ मनोवृत्तिओ के दर्शन हुये। शत प्रतिशत एसे सूरिवरों की गुण श्रेणिओं की बिभावना अंतर के अंधकार को उजास में परिवर्तन करने में सक्षम है! सचमुच उनके पुण्य नाम का पर्याय ही गुण वैभव था ! स्मृति ग्रन्थ के बिना भी उनके जीवन की सच्ची साक्षरता युग युगों तक अमर रहने में शक्तिमान है। पूर्व पंरपरा के संभवतः सम्यक् संवाहक पूज्यपादश्री के संस्कारो से तो उनकी अधिकांश स्थिरता जहाँ पर हुई वहाँ के क्षेत्र के संस्कारित बने श्रमणोपासकों में भी भक्तिभाव सरलता त्यागवृत्ति, पौषध सामायिक विगेरे अनुष्ठानों की रूचिस्पष्टत: दृष्टिगत होती है । दृष्टान्त के रूप में वासणा श्री संघ ( अमदाबाद)हमारे सामने है। मुझे परिशिष्ट पर्व में कथित कलिकाल सर्वज्ञ पूज्यपाद हेमचन्द्राचार्य जी के वचन स्मरण मे आ रहें है, "स्वाध्यायावश्यक समो गुरुनाम् हि गुणस्ततः" अर्थात् स्वाध्याय और आवश्यक क्रियासे गुणसंपन्न महषिओं का गुणोत्कीर्तन करना कोई कम नहीं है! ____ अंततोगत्वा पूज्यपाद श्री के अंशमात्र गुणो का आलेखन मेरे जीवन में भी तप-साधना निर्दोष मुनिचर्या निस्पृहता और सम्यक्प्रवृत्तिओं के प्रति दृढ़ मनोबल प्राप्त हो यही वीतराग परमात्मा से और स्वर्गस्थ पूज्यपाद श्री से प्रार्थना! Page #130 -------------------------------------------------------------------------- ________________ ગુણાનિધિ સૂરિવ - પ.પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. આ.દેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા... મહાપુરુષનું મહાવ્યક્તિત્વ જ એવું વિરાટ હોય છે.. કે આપોઆપ એમનાં અનેકાનેક ગુણો ઉપજે... ગુણોની ખેતી.... એટલે એ સૂરીપુંગવનું અનેરુ જીવન... 'તપાછળ] ગગનમાં ઝળહળતા તપુરવાળા તેજ -પ.પૂ. આ. અભયદેવ સુ.મ.સા. જેમનું નામ અને કામ ઇતિહાસના પાને આલેખાયેલું છે. વીસમી સદીના ધુરંધર , આચાર્ય ભગવંતોની પ્રભાવશાળી પંક્તિમાં શોભતી પૂ. આચાર્યશ્રી વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાની પ્રતિભા આજે પણ તાદૃશ્યમાન થાય છે. સંઘની એકતા માટે જીવનની છેલ્લી પળ સુધી આયંબિલનો તપ કરી શાસનની , વફાદારીનું વિરાટ સ્વરૂપ બતાવ્યું છે. જાતને ઘસી અનોખી ભાતની પ્રભાતના જેઓશ્રીએ દર્શન કરાવ્યા છે. ' જયવંતા જિનશાસનનું એક જબરદસ્ત જમાપાસું છે પરંપરામાં આવા ત્યાગી, તપસ્વી અને શાસન માટે બલિદાન દેનારા ગુસ્વર્યા મળ્યા છે. આથી જાજરમાન હરોળમાં પૂજ્યશ્રીનું સ્થાન ખૂબજ આદરાગીય છે. જેની મહાનતાનું માપ નીકળી શકે તેમ નથી. વાત્સલ્યના સાગર પૂજ્ય તપસ્વી સૂરિસમ્રાટશ્રીને શત શત વંદન. | ઓં સૂરિસમ્રાહ્નાં ગુણગાવા ઍટલૅ... પંગળે જંગલ ખોળંગવુ, કહોળે કે વહાણ વગર સાગરૉ પાર કરવું મળે ..... વગર પાંખે ગુગલમાં વિચરણ-વિહાર કરવા જેવું કામ છે. ઓં સૂરી? તપસમ્રાટ... ઍક હીરલા સાધુ સમુદાયનાં હતાં .... ઍક વીરલા તપસ્વીખોમાં હતાં.... તેજો ગુણોનાં દરિયા હતાં...... જેવા સંઘહિતચિંતક સુરીશ્વરને ભાવભીની અંજલિ - સહ કોટી કોટી વંદના... Private & Personal Use Only www.ja nelibrary.org Page #131 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વરજી સ્મત સૂરિવર!.. -પ.પૂ. મુનિ પૂર્ણચન્દ્રવિજયજી મ. -પ.પૂ. આ. કીર્તિસેન સૂરિ.મ.સા. | પ.પૂ. પ્રાતઃ સ્મરણીય આયંબિલના ઘોર તપસ્વી આ.ભ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ના જીવનની યશોગાથા ગાઇએ તેટલી ઓછી છે. પૂજ્યશ્રીના મને પ્રથમ દર્શન મુનિ સંમેલનમાં ડહેલાના ઉપાશ્રયે થયા ત્યારે મન અહોભાવથી | પ્રલ્લિત બન્યું, વચન ગદ્ગદિત બન્યા અને કાયા તો ભાવવિભોર રોમાંચિત બનીને મૂકી પડી હતી. સંવંત ૨૦૫૯ના માગશર સુદ ચૌદશ પછી જયારે પૂજ્યશ્રીના કાળધર્મ પામ્યાના સમાચાર મળ્યા ત્યારે કેટલાય દિવસ ગિરનાર અને પૂજ્યશ્રી જ દેખાયા કરતા હતા. તેઓશ્રીના શુભહસ્તે ગિરનાર ગિરિવરની શીતલ છાયામાં ગાંધીનગર સેકટર-૭ ના જે પ્રભુજીઓની અંજનશલાકા થવા પામેલ હતી તેની પ્રતિષ્ઠા કરાવવાનો અમને લાભ મળતાં મારું જીવન ધન્યાતિધન્ય બન્યું આ ભવ સફળ થયો હોય એવો અહેસાસ થયો છે. | શાસનએકતા અને ગિરનાર મહાતીર્થનો ઉત્કર્ષ કરવા આપણે સૌ પુરુષાર્થ કરીએ અને શાસનદેવોની સહાય તથા પૂજ્યશ્રીની | સંયમસુવાસથી વિશ્વમાત્રમાં શાંતિની સ્થાપના થાઓ એ જ અભ્યર્થના. સર્વજીવરાશિ પ્રત્યે વાત્સલ્ય ભરપૂર.... સંયમજીવન જીવનારા એ મહાપુરુષ માટે વાચા અને વિચાર પણ વામણાં પડે.... તો શબ્દોમાં તો શું આલેખી શકાય ? છતાં શબ્દો દ્વારા યત્કિંચિત્ તેમને ઓળખવાનો પ્રયત્ન કરીએ. સુદીર્ધ સંયમ પર્યાયમાં..... પંચાચારનું અપ્રમત્તભાવે પાલન અષ્ટ પ્રવચન માતાનું - અણિશુધ્ધ પાલન નિર્દોષ ભિક્ષાચારી, ઉગ્રાતિઉગ્રતા ; નિર્મમત્વ અને નિષ્કષાયભાવ, સાધના, સમતા અને સહાયવૃતિના સ્વામી, શ્રી શંત્રુજ્ય અને ગિરનાર તીર્થ અને તીર્થપતિ પ્રત્યે ભક્તિબહુમાનભાવવાળા. ઉત્કૃષ્ટ કોટિનું સંયમ જીવન પાળવામાં આદર્શભૂત સ્વરૂપમાગતાના આનંદને માણનાર અંત સમયે પોતાના ઉપયોગને, શ્રી ગિરનારતીર્થ અને તીર્થપતિ શ્રીનેમનાથભગવાનમાં જોડનારા; નિકટ મોક્ષગામી એવા પૂજ્યપાદશ્રીના અગણિત ગુણોને શબ્દો દ્વારા કેટલો ન્યાય આપી શકાય ? છતાં એમનામાં રહેલા ગુણોને યાદ કરી આપણે પણ ગુણાનુરાગી બની અને ગુણોને આત્મસાત્ બનાવીએ તો આપણું જીવન પણ ધન્ય બની જાય.. મારે પૂજ્યપાદશ્રીના સાંનિધ્યમાં, શીલધર મુકામે, શ્રી ઉત્તરાધ્યયન અને આચારાંગ સૂત્રના જોગ કરવાનું થયેલ વળી ચડવાલથી શ્રી શંત્રુજય તીર્થના છ'રી પાલિત સંઘમાં સાથે રહેવાનું થયેલ. નિકટમાં જ રહેવાથી તેમના ઉપરોક્ત ગુણોને જોવાનું માણવાનું થયેલ જેને હું મારાં અહોભાગ્ય સમજું છું. સં. ૨૦૫૭ પાલીતાણા ચાતુર્માસમાં પણ અવારનવાર રોજ વંદનાર્થે જવાનું થતું અને તેમના સંયમજીવન પ્રત્યે અહોભાવથી માથું ઝૂકી પડતું. ધન્ય તપસ્વી ! ધન્ય સંયમજીવન ધન્ય સમાધિભાવ ! Forvate & Personal use Page #132 -------------------------------------------------------------------------- ________________ આચાર્યભગવંત વાંકાનેર ચાતુર્માસાર્થે પધારતા જેતપુર (કાઠીનું) પધાર્યા. આયંબિલ તપ ચાલુ જ હતો ! સાડાદસ વાગ્યાનો સમય, બે-ત્રણ શ્રાવિકો બેનો સાથે વંદનાર્થે ગયેલ, વંદન બાદ મનસુખશાતા પૃચ્છા કરેલ, મેં પૂજ્યશ્રીને મારા દર્દની વાત કરેલ, ચાર દાયકાથી પેપ્ટિક અલ્સરની બિમારી છે. હોઝરીમાં ચાંદા પડેલ ત્રણ વાર ઓપરેશન કરાવેલ છે, એકવાર આંતરડાનું ઓપરેશન કરાવેલ છે, આહાર કશો નથી પચતો, આટલી વાત કરેલ, મને કહે, થાય તે આરાધના, સાધના, સ્વાધ્યાય કરો, જાપ કરવો હિતશિક્ષા સુંદર આપેલ, સાધ્વી આચારનું સુંદરપાલન કરશો વાસચૂર્ણ મસ્તકપર નાખી આશીર્વાદ આપેલ. મુખ પર વાત્સલ્ય ભાવ જોતા મારા નયનો સજળ થઇ ગયા આવા ઘોર તપસ્વી ગુરુદેવ અનેક ગુણોના ભંડાર હતાં તેમની રગે રગમાં અહંદુભક્તિ, સાધ્વાચારનું ચુસ્તપાલન, શાસનકાજે ઘોર તપના મંડાણ, આજીવન, વાત્સલ્યભાવ, વચનસિદ્ધપુરુષ, મુહૂર્તદાતા, મુખપરની પ્રસન્નતા, નિર્દોષ ભિક્ષાના આગ્રહી, જિનાજ્ઞાના પાલક, પુષ્પની કોમળતા જેવી હૃદયની કોમળતા, આનંદધન જેવા મસ્ત ફકીર, પૂજ્યશ્રીના મુખના દર્શન કરતા ઋષિ ધન્ના આગગારની યાદ આવે, અરે ! સુકલક્કડી કાયા જોતા આપણું મસ્ત ચરણોમાં ઝૂકી પડે કલમ – કાગળ ટુંકા પડે ! વાંકાનેરથી ગરવા ગિરનાર શ્રી યદુપતિનંદનને ભેટવાની તાલાવેલી, ઉગ્રવિહાર, જિનાલયમાં પરમાત્મા સમીપ ભક્તિમાં તરબોળ અને આવા અનેક ગુણો નજરે નિહાળ્યા છે. જિનશાસનના ગગનાંગણે તેજસ્વી, તપસ્વી, તારલો હતો, સુદીર્ઘ આયંબિલ તપના શિરોમણિ હતા! સંયમના રાગી તપના ભોગી, આવા યોગીને નિહાળવા, સાંભળવાએ પણ જીવનનો એક લ્હાવો હતો, જીવનચર્યા નિર્દોષ, ભિક્ષાચર્યા પણ નિર્દોષ, શાસન - સંધની કોઇપણ બાબત હોય કયાંયે બાંધછોડ નહીં મક્કમતા કટ્ટરતા અને સરળતા આવા તપસ્વીરત્ન આપણા શાસનમાંથી વિદાય લીધી છે ! સંયમધર આ મહાપુરુષના ચરણાવિંદ વંદના. જિનશાસનુની નીલjjનનો તેજર-સ્વી તારલો - પ.પૂ.સા.પાયશાશ્રીજી ૧૨૬ | Page #133 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીને નિહાળૉયે... સ્મૃતિગ્રંથનાં સહારે... પ.પૂ. સા. વજ્રસેનાશ્રીજી શાસ્ત્રમાં બહુ મજાની એક પંક્તિ આવે છે. ‘“ ગુણ ગાતાં ગુણી તણાં, ગુણ આવે નિજ અંગ. ''પંચ પરમેષ્ઠીનાં તૃતીયપદે આરૂઢ બનેલ એક વિરલવિભૂતિનાં જીવનકવનનાં પૃષ્ઠોને ફેરવતાં થતો એક મહાન લાભ... એટલે સ્વજીવનમાં ગુણોનું આરોપણ. જિનશાસનનાં મુક્ત ગગનનો તેજસ્વી તારલો એટલે સ્મૃતિગ્રંથનું મૂળ પ.પૂ. આ. વિ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા.! ચાલો! એક તક મળી છે... ગુણીનાં ગુણો ગાવાની... વધાવીયે એ અવસરને... નિહાળીયે ગુરુદેવશ્રીને... અને અપનાવીયે ગુણશ્રેણીની વરમાળાને... સહસાવનતીર્થોદ્ધારક પૂજ્યશ્રીજીનાં નિકટમાં વધુ જવાનું સદ્ભાગ્ય સાંપડ્યું ન હતું પણ પૂજ્યશ્રીનાં ઘોરાતિઘોર તપ અને શ્રીસંઘ ઐક્યતાનો આદર્શ ... કર્ણોપકર્ણ સાંભળવા મળતો રહ્યો... અને પૂજ્યશ્રી પ્રત્યે શિર ઝૂકી ગયું સોનામાં સુગંધ ભળે તેમ પૂ. યોગનિષ્ઠ આ.વિ.કેસરસૂરીશ્વરજી મ.ના સમુદાયવર્તીવર્તમાનગચ્છાધિપતિ પૂ. આ. હેમપ્રભસૂરીશ્વરજી મ.ના. આજ્ઞાવર્તિની દીર્ધસંયમપર્યાયી પ.પૂ.પ્ર.સા. નેમિશ્રીજી મ. છેલ્લા ૧૫ વર્ષથી સાબરમતી પદ્મનગર મુકામે બિરાજતા હતાં. ૯૯ વર્ષની જૈફ વયે ૯૩ વર્ષનો દીક્ષાપર્યાય જિનશાસનની ગૌરવ ગાથાને વધારી રહ્યો હતો. સ્થાયી ઉપાશ્રયની તદ્ન સમીપે રત્નાકર સોસાયટીમાં પૂજ્યશ્રીનાં સંસારી દિકરી વિમલાબેન રહેતાં હતાં, તેમનાં મુખે ઘણીવાર પૂજ્યશ્રીની વાતો સાંભળવા મળતી. એકવાર પૂજ્યશ્રીની સાબરમતીમાં પધરામણી થઇ વયોવૃધ્ધા પૂ. પ્ર. સા. નેમિશ્રીજી મ. ને દર્શન દેવા ઉપાશ્રયમાં પધાર્યા... પૂજ્યશ્રીનાં દર્શન-વન્દનથી શ્રમણીવૃન્દ્ર ધન્ય ધન્ય બની ગયું. તપોમૂર્તિ... ત્યાગમૂર્તિ ગુરુદેવશ્રીનું વર્ણન કયા શબ્દોમાં કરવું? કયારેક પરમાત્મભકિતમાં કલાકો સુધી ખોવાઇ જતાં, જિનઆજ્ઞા પાલનનાં કટ્ટર પ્રેમી હતાં. સમ્યજ્ઞાનની મસ્તીમાં સદાય મસ્ત હતાં. નિશ્રાવર્તીસાધુઓને સમ્મજ્ઞાનની સરિતામાં નિમજ્જન કરાવતાં હતાં. સદા સંયમ ચુસ્તતાનાં આગ્રહી હતા. મુનિચર્યા નિર્દોષ હતી, તો ગોચરીચર્યા દોષોથી રહિત હતી. બાલ-વૃધ્ધ-ગ્લાનની ભક્તિ-વૈયાવચ્ચ મન મૂકીને કરતાં નાના મોટાનાં ભેદને ભૂલી સહાયક બનતાં ગુરુદેવ પ્રત્યેનો વિનય અને સમપર્ણ ભાવ અદ્ભૂત કોટીનો હતો. મનોબળ દઢ હતું તો વચનબળમાં સિદ્ધિ હતી. કાયબળને શાસનનાં શરણે ધરી દીધું હતુ. જીવનમાં સમ્યગ્દર્શન, જ્ઞાન,ચારિત્ર,તપનાં ચારે પાયા મજબૂત હતાં. તપાગચ્છ જૈનસંઘ તિથિનાં ભેદભાવોને ભૂલીને ખભેખભા મીલાવીને સિદ્ધિનાં સોપાનોને સર કરવા આગેકદમ વધે એ જ ધ્યેય થી પૂજ્યશ્રીએ છ વિગઇનાં ત્યાગરૂપ આયંબિલ તપમાં ઝૂકાવી દીધું..... બિલકુલ નાશીપાસ થયા વગર... ૨....૫ કે ૨૦૦-૫૦૦ નહીં પણ પ્રાયઃ આંકડો વધતો ગયો છેક ૧૭૦૦ સુધી.... કેવી હશે હૃદયમાં સંઘ પ્રત્યેની દાઝ ? ? શાસન પ્રત્યેની ખુમારી ? લાગે છે કે “ જો હોવે મુજ શક્તિ ઇસી સવિ જીવ કરું શાસનરસી ’ ની ભાવના ભાવતો તીર્થંકર નામકર્મ બાંધતો એક આત્મા મહાવિદેહની સફરેથી ભૂલો પડી આ ભરતની ભોમકા ઉપર આવી ચડ્યો હશે. આટલા દીર્ઘ આયંબિલ ... વિહાર ... ગામડાઓમાં વિહરણ છતાંય રોટલી પાણીથી ચલાવ્યું પગ કયારેય દોષિત ગોચરી પ્રાયઃ કરીને વાપરી નથી જીવનનાં છેલ્લા શ્વાસ સુધી સ્વ માટે વજ્ર જેવા કઠોર અને સર્વ માટે ફુલ જેવાં કોમળ રહેનાર પૂજ્યશ્રી... દેહથી દિગંત થયા પણ આત્માથી સહેસાવનની ગિરિકુંજોમાં .. ભારતનાં ખૂણે ખૂણે અદશ્યકૃપા વારિની વર્ષા કરી રહ્યા હોય તેમ લાગે છે. પૂજ્યશ્રી અમર રહો અમર તપો... મહાવિદેહની ભોમકા પર જન્મ ધારણ કરી અહીંની અધૂરી રહેલી આરાધના-સાધનાને પૂર્ણ કરી ઘનઘાતી કર્મોને ખપાવી કૈવલ્યશ્રી વરી ‘તિજ્ઞાણં તારયાણં” બનો એ જ મહેચ્છા... Unemy www.ainbrar ૧૦ Page #134 -------------------------------------------------------------------------- ________________ of ભલાણો...... 6ી વિસરાશે.... 1 - પ.પૂ. મુનિ દેવરત્નસાગર મ.સા. જૈતાનું નાd1 લેતાં જ શરીરે સ્પંદન થઈ આવે...... જેમનું મરણ કરતાં જ સવળું જાગરણ શઇ બાd.. જેમનું દર્શન થતાં જ મહાવિદેહના વાસીને ભેટ્યાનું પુણ્ય જાગી જાય...... જૉવા વીરલ વકિdવના સ્વામી દઢ મનોuiાળા સ્વામી.... ભય-અખેદ 0ાળે અૉપની સંપદાના સ્વામી.... ભીષ્મતપસ્વી, સૌયમૂર્તિ, સાદગી અંગે સરળતાના શહેનશાહ, પૂજાપાદ નાચાર્ય ભગવંતશ્રી હિમાંશુસૂરીશ્વરજી alહારાજાને ભેટવાળો..... સાથે રહેવાનો... વાર્તાલાપ stવાનો.... tૉમની ખૂબીબોને નિરખવાળો.... છેajળી મહાનતાને પિછાણવાનો સુર્વણ વિસર ઘણીવાર પ્રાપ્ત થયો સાચું કહું છialણા વિરાટ વૃતવણી | ભીંજાઇ જવાયું છે.... જીહોભાવ છલકાયો છે.... એમના પ્રથમ દર્શન રાજકોટ પ્રહલાદપ્લોટમાં થયા. એક જ મકાનમાં ઘણાં દિવસ સાથે રહેવાનું બન્યું નજીકથી નિહાળવાનો અવસર મળ્યો. પ્રભુના શાસન માટેની હૃદયની ભાવનાઓ એકતાની તમન્ના માટેના આયંબિલ તપને નિહાળી ઝૂકી જવાયું.એ મહાનસૂરિરાજના પ્રેરક પગલામાં બળ પૂરવા સૌરાષ્ટ્રના ગામ-શહેરોમાં સહુને પ્રવચનોમાં પ00 આયંબિલનો સંકલ્પ કરાવતો...અને ખાસ વૈશાખ સુદ અગિયારસે અચૂક, આયંબિલ કરવાના અભિગ્રહો આપતા દિલ ખુશીથી નાચી ઉઠતું...સહસાવનમાં પૂજ્યશ્રીની અડગતા નિહાળી ઓવારી જવાયું.તે દિવસે સખત ઠંડી હતી પૂજ્યશ્રીને કફ આદિની ખૂબ તકલીફ...... શરીર સાથ ન આપે ..... પ્રભુ દર્શન સુધી ન પહોંચી શકાયું અંતરમાં ખેદ થયો, તરત જ શરીરને કહે, લે તેં મને પ્રભુના દર્શનથી વંચિત રાખ્યો હવે તને ત્રણ દિવસ આહાર બંધ. અઠ મનો અભિગ્રહ લઇ લીધો સળંગ આયંબિલની રફતાર એમાં એહ મ, અઠ મના પારણાના દિને પાછું આયંબિલ અટ્ટમના પારણાદિને શરીર ર્તિમાં આવી ગયું કહે, આજે તો શરીર ખૂબ સારું છે ઉપર નેમનાથના દર્શન કરી પછી જ વાપરીશ...' બે મુનિઓના સહારે ગિરનાર નેમનાથને ભેટી પડ્યા... બધું ભુલાઇ ગયું, થાક વિસરાઇ ગયો, ૨૪ સ્તવનો બોલ્યા, પછી બહાર આવ્યા... શંખેશ્વર તીર્થમાં પ્રભુની સામે એમને ભક્તિમાં તન્મય થતા જોયા છે, સ્તવનોની ધારા વહાવતા દીઠા છે, ભુજથી શંખેશ્વરનો છ'રી પાલિત સંઘ લાવ્યા ત્યારે ૯-૯ આચાર્યોની નિશ્રામાં તીર્થમાળ થઇ ત્યારે પૂજ્યશ્રીની પરાર્થ રસિકતાનો સ્પર્શ થયો.... ગદ્ગતિ બની જવાયું. | પૂજ્યશ્રીના ૯૩માં જન્મદિને વાસાણા-અમદાવાદમાં એમના અમાપ ગુણોની અનુમોદના કરવાનો અવસર મળ્યો હતો....ભયંકર પીડામાંય જિનાજ્ઞાને વફાદાર રહેવાની... ચુસ્ત આચારો પાલન કરવાની..સખત વેદના વચ્ચેય પગે જ વિહાર કરવાની સંકલ્પસિદ્ધિને ધોરાજી નગરે નિહાળી હતી. સંયમનો તીવ્ર રાગ..શાસનનો ઉછળતો ભાવ ...ગુણાનુરાગની દષ્ટિ.... સાધુને સહાય કરવાની તમન્ના....અતિચારો ન લાગે તેની કાળજી...જીવદયા, જીવરક્ષાની પૂરેપૂરી કાળજી....તપશ્ચર્યાનો રગેરગેમાં પ્રવેશેલો પ્રેમ નિહાળી ઝૂકી જવાય....શત્રુંજય તીર્થે પણ પૂજ્યશ્રીની યાત્રાઓ નિહાળવાનું સદ્ભાગ્ય મળેલું. ઘેટીગામે પૂજ્યશ્રીના આયંબિલના સાક્ષાત્કારને નિરખવાનું પુણ્ય સાંપડ્યું...સહુનું સારું જોવાની દષ્ટિ, સહુનું સારું કરવાની વૃત્તિ,સહુના હિતમાં જેમની હતી પુષ્ટિ અને સહુપર સદા વરસાવતા વાત્સલ્યની વૃષ્ટિ એવા સંયમનિષ્ઠ! તપોનિષ્ઠ ! ચારિત્રનિષ્ટ ! આત્મનિષ્ઠ ! નવરત્નના મુગુટમણિ હેમવલ્લભના હૈયાના હાર સમા હિમાંશુસૂરિરાજ તો કદિ નહિ ભૂલાય... કદિ નહિ વિસરાય...... ૧૨૮ | HITT II Page #135 -------------------------------------------------------------------------- ________________ જગતની અંદર જન્મ અને મરણ એ સનાતન છે પરંતુ જે આત્મા જન્મી જાણે ! જીવી જાણે ! અને જીવ્યા પછી જેનો જયજયકાર થઇ જાય! એવા કરુણામૂર્તિ, વિશ્રવાત્સલ, રૈવતગિરિતીર્થ જેમનાં રગેરગમાં રહેલું હતું એવા પરમપૂજ્ય, આ. ભ. શ્રી હિમાંશુ સૂરીશ્વરજી મ.સા. ના. જીવન વિષે હું શું લખું? અમે ગિરનાર યાત્રા કરવા ગયા હતાં ત્યારે ખબર પડી કે પૂ. આ. ભ. બાપ અમારો આત્મરૂપી મયુર નાચી ઉઠ્યો કે ધન્ય ઘડી ગિરનાર તીર્થની પ્રદક્ષિણા શસહિતચિંતક ધન્ય ઘડી આવો મહાન લાભ મલશે અને અમે ગયા, પૂ. સાહેબજીને જોયા ન હતાં પરંતુ દર્શન થતાં આત્મા આનંદલહેરોમાં ખુબ રમતો રહ્યો કે આવા મહાન વિભૂતિના દર્શન મહાન પુણ્યથી મલ્યા, ને પરિક્રમામાં ગયાં, તો દિવસ ઉદય થયો ત્યારે તો એ મહાત્માએ પડિલેહણ કર્યા. પછી વિધિ પતાવીને ચાલતા હતાં પરંતુ ત્યાં પાંચમી ટુંક દેખાઇ કે તરત દેવવંદન કરવા લાગ્યા શું પ્રભુભક્તિ! શું સંયમજીવન! જોઇને આંખો ઠરી જાય. બીજીવાર સિદ્ધગિરિમાં સાહેબજીના દર્શન થયા. ત્યારે નાના સાધ્વી વારિષણાશ્રીજી આયંબિલ કરી શકતા નહિ. સાહેબજીને વાત કરી. તો કીધું, શું ન થાય ? આયંબિલ થઇ જાશે, ને વાસક્ષેપ આપ્યો ત્યારથી આયંબિલ સારા થઇ શકે છે. આવાઝ્મહાન તપસ્વી વચનસિધ્ધ આત્મા! ધન્ય છે એ મહાત્માને જ્યાં હો ત્યાંથી આશિષ આપશોજી. 11 શાસનહિતચિંતક પૂજયશ્ન... મુનિ જયાનંદવિજયજી (ખ્રિસ્તુતિક) તપસ્વીસમ્રાટ આચાર્યદેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજના પુનિતદર્શન જ આત્માને આનંદ આપનારા હતાં. સિદ્ધગિરિમાં આચાર્યદેવશ્રીના દર્શન-વંદનનો લાભ મને ઘણીવાર મલ્યો. પૂ. આચાર્યભગવંતના હૃદયમાં શાસનની ઐક્યતાના જે ભાવો હતા એ ભાવોને વર્તમાનના જૈનસંઘે જો ઓળખ્યા હોત ! તો આજે જે અનૈક્યતાની પ્રવૃતિ રહી છે તે નરહી હોત ! શાસનની ઐક્યતા માટે આચાર્યદેવે આયંબિલની ઉગ્ર તપશ્ચર્યા કરી હતી. તેઓશ્રીના ઘોરતપના પ્રભાવે સિદ્ધગિરિથી રૈવતગિરિના લગભગ ૨૧૦ થી અધિક યાત્રિકોના આયંબિલતપ પૂર્વકના છ’રી પાલિત સંઘનું આયોજન કરવામાં આવેલ હતું જે ઇતિહાસના સુવર્ણપાને નોંધનીય છે. શાસનહિતચિંતક પૂજ્યશ્રીને કોટી કોટી વંદન. Page #136 -------------------------------------------------------------------------- ________________ MERIDIONOTONO ૧૩૦ કેવી અસર થઇ છે અને ગુમંગનો, જાણે કેહું જન્મા વિનાનો થતો ગયો.. UNICORDIO H Page #137 -------------------------------------------------------------------------- ________________ - અમારે પણ SાંઈE કહેવું છે. Jain Education interna onal for 8 Personal Use Only www.ja nelibrary.org Page #138 -------------------------------------------------------------------------- ________________ અમારૅ પણ કાંઇક કહેવું છે. અજોડ નિ:સ્પૃહી ગુરુ હિરાલાલ જે. કોરડીઆ (જૂનાગઢ) પ્રાયઃ કરીને સંવત ૨૦૪૫ની સાલ, જૂનાગઢ રોષકાળમાં પરમપૂજ્ય હિમાંશુસૂરિદાદા પધારવાના હતા. સંઘના ભાઈ-બહેનોના હૈયા આનંદવિભોર હતા. પ્રવેશનો દિવસ નજીક આવતો ગયો, પૂ. હિમાંશુસૂરિદાદાના દર્શન કરવાની સહુની ઉત્કંઠા વધતી જતી હતી. સંઘે ગુરુમહારાજનું ભવ્ય સામૈયુ કરવાનો નિર્ણય કર્યો. બેન્ડવાજાને વરધી અપાઈ ગઈ. અન્ય તૈયારીઓ પણ થઈ ગઈ. પ્રવેશના દિવસે સવારે ૯.૦૦ વાગ્યે નરસિંહ મહેતાના ચોરા પાસે એકઠા થઈ ગુરુમહારાજનું સામૈયુ કરવાનું નક્કી થયું હતું. બરાબર ૯,0વાગ્યે હું નરસિંહ મહેતાના ચોરે પહોંચ્યો, તે સમયે જ પૂજ્ય ગુરુદેવ દૂરથી આવતા જણાયા. તેમના દર્શન થતા હૈયું પુલકિત બની ગયું અને ઝડપથી ચાલી ગુરુદેવ પાસે પહોંચી તેઓશ્રીને વંદન કર્યું. પછી પૂજ્ય દાદા નરસિંહ મહેતાના ચોરા સુધી આવ્યા. પૂજય મહારાજ સાહેબોના જૂનાગઢ પ્રવેશના સામૈયા આ દિશાના નરસિંહ મહેતાના ચોરેથી જ થાય છે. તેથી અહીં બધા એકઠા થાય ત્યાં સુધી ગુરુદેવ સ્થિરતા કરે, વિશ્રામલે. પરતું આજે હજુ સંઘનું કોઈ અહીં પહોંચ્યું ન હતું. પણ બધા રસ્તામાં જ હશે તેમધારીને ગુરુદેવને વિનંતી કરી ‘આપ અહીં થોડો સમય સ્થિરતા કરો ત્યાં સુધીમાં સંઘના બધા બેન્ડ સાથે સામૈયા કાજે પહોંચી જશે.” પણ આ તો ગુરુદેવ હિમાંશુસૂરિ દાદા.... તેઓ કહે, ‘હીરાભાઈ, તમે આવ્યા એટલે આખો સંઘ આવી ગયો.” આમકહી તેઓ ઝડપથી. ચાલવા લાગ્યા. મૌનપણે ઝડપથી ચાલતા ગુરુદેવ સાથે મારે તો દોડવા જેવું થતું હતું. એમ કરતા ગુરુદેવ બહુ ઝડપથી જગમાલચોક આવી પહોંચ્યા. ઓહ ! સકલસંઘ તો અહીં બેન્ડ સાથે સામૈયામાં જવાની તૈયારી કરતો હતો અને ગુરુદેવ તો તુર્ત જ દેરાસર ભણી ચાલવા લાગ્યા સહુ સાથે જોડાયા જયઘોષ ગવાઈ રહયો હતો, દેરાસરમાં પ્રવેશી જિનેશ્વરપ્રભુની ભાવપૂર્ણ સ્તવના-દર્શન કરી દેરાસરની બહાર આવ્યા. બધાએ ગુરુદેવને વંદન કર્યા અને સુખશાતા પૂછવા લાગ્યા, સંઘના ટ્રસ્ટીઓ અને ઘણાં ભાવિકો ત્યાં હતા, ગુરુદેવે સંઘની કુશળતાની પૃચ્છા કરી, આ સમયે સંઘનું કોઈ સમયસર સામે આવ્યું નહીં તેની કોઈ જ ગ્લાનિ કે દુ:ખની રેખાને બદલે પૂ. ગુરુદેવના મુખ પર અપ્રતિમપ્રસન્નતા જણાતી હતી, સંઘે હવે સામૈયામાં જોડાવાની વિનંતી કરી, તેને ગુરુદેવે સ્વીકારી પણ ખરી, હવે બેન્ડ વાગવા માંડ્યું, જયઘોષ થવા લાગ્યો અને સકલસંઘ સાથે પૂ. ગુરુદેવ દેરાસરથી ઉપાશ્રય સુધી ચાલ્યો અને ઉપાશ્રયમાં પ્રવેશી સીધી વ્યાખ્યાન પાટ પર બિરાજયા. ગુરુદેવે હૃદયસ્પર્શી શૈલીમાં અમૃતમય જિનવાણીનું રસપાન કરાવ્યું. માંગલિક પ્રવચન પૂરું થતાં ગુરુદેવના ચરણસ્પર્શ માટે પડાપડી થવા લાગી, ગુરુદેવે વાત્સલ્યભાવે બધાની કુશળતાની પૃચ્છા કરી ધર્મારાધનામાં કેટલા આગળ વધ્યા તેની ખબર લીધી. અગાઉથી સામૈયાની જાહેરાત થઈ ચૂકી હોવા છતાં, સામૈયા સમયે નિયત સ્થળે સમયસર ન આવવા માટે સંઘ પ્રત્યે કોઇ ઠપકાંનો ભાવ નહીં તેને બદલે સહુની વ્યકિતગત ધર્મારાધનાની પૃચ્છા. કેવી અજોડ નિઃસ્પૃહતાના સ્વામી હતા ગુરુ હિમાંશુસૂરિ...!! ૧૩૨ Main Education International Page #139 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચકોટિના ચારિત્રલ આત્મા ડૉ. મહાસુખલાલ મહેતા (જૂનાગઢવાળા) પૂજ્ય શ્રી ઉચ્ચકોટિના ચારિત્રશીલ આત્મા હતા જાણે કે ભાવિ તીર્થંકરનો આત્મા જ ન હોય ! તેઓશ્રી શાંત-ગંભીર-બહુ જ અલ્પ શબ્દોમાં પોતાના વિચારો સ્પષ્ટ જણાવતાં જેમાં નર્યું વાત્સલ્ય જ જણાય મને તો તેમની સેવા, વૈયાવચ્ચ, જ્ઞાનનો ખૂબજ લાભ મળ્યો છે. જે મારા જીવનની અવિસ્મરણીય ઘટના છે, તેઓ તેમની બિમારી દરમ્યાન મોટા ભાગે આયુર્વેદિક ઔષધિઓ જવાપરવાના હિમાયતી હતા. તે ઔષધિઓ પણ નિર્દોષ હોય તથા આયંબિલની તપસ્યા દરમ્યાન ખપે તેવી હોય તો જ વાપરતા. મોટા ભાગે તો ઉપવાસ ખેંચી કાઢે જેથી દર્દ રવાના થઈ જાય. આહારસંશા ઉપર ગજબનો કાબુ, વીસસ્થાનકની પહેલી ઓળી ૨૦-૨૦ ઉપવાસથી કરેલી અને છેલ્લું માસક્ષમણ જૂનાગઢમાં શરૂ કરેલપાલિતાણા દાદાના દર્શન કરીને પારણું કરવાનો નિર્ણય કરેલ. પાલિતાણામાં ગિરિરાજ ઉપર આદીશ્વર દાદાની સામે ચોધાર આંસુએ રડેલા કે મારે પારણું કરવું પડશે ! અણાહારીપણું કયારે મળશે? આવા ઉત્તમકોટીના આત્મા હતા. પૂજ્ય નરરત્નસૂરીશ્વરજી મહારાજના કાળધર્મ બાદ તેઓશ્રી એ ઘણા મહાન કાર્યો કર્યા અને ખરેખર તેઓશ્રીએ ખૂબ સફળતાપૂર્વક પાર પણ પાડ્યા તેમાં પણ માણેકપુરમાં તેઓશ્રીએ મીની શત્રુંજયનુ નિર્માણ કર્યુ તે તો અદ્ભુત છે. ત્યાંના અજૈન લોકોને જૈન ધર્મમાં રસ લેતા કર્યા તથા આખા ગામને ધાર્મિક બનાવી દીધું આમપોતાની જન્મભૂમિને તેઓએ યાદગાર બનાવી દીધી. તેઓશ્રીની નિશ્રામાં આયંબિલ સહિત છ'રી પાળતા સંઘનું આયોજન એક વિશિષ્ટ આયોજન બની ગયું. અમદાવાદથી પાલિતાણા તથા પાલિતાણાથી જુનાગઢ આ બન્ને સંધો જૈનશાસનના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાય તેવા નીકળ્યા. જૂનાગઢમાં સંઘના પ્રમુખ શ્રી મહાસુખભાઈ દોશી તથા તેમની પત્નીને વરસીતપનું પારણું હતું. તે દિવસે તેઓશ્રી તે બન્નેને લઈ સહસાવન ગયા, જ્યાં નૂતન જિનાલયનું ખાતમુહૂર્ત તેમના હાથે કરાવી પાછા ઓવી બપોરે તે બન્નેને પારણા પણ કરાવ્યા. આમબંનેના તપની અનુમોદના કરી, બન્નેને તે નિમિત્તે સુંદર લાભ પણ લેવડાવ્યો. પૂજ્યશ્રીની એક ખાસ ખાસિયત હતી કે કયારેય પણ કોઈ મુંઝવતો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેના અંગે નિર્ણય બીજા દિવસ પર મુલતવી રાખતા તથા સવારે જ્યારે તેઓશ્રી ધ્યાનમાં બેસતા ત્યારે તે પ્રશ્નનો ઉકેલ તેઓશ્રીને મળી જ જતો, અને તે મુજબ નિર્ણય કરીને તેઓ દરેક કાર્યમાં સફળ બનતા આ એક તેમની વિશિષ્ટ લબ્ધિ હતી. જેના ઘણા પ્રસંગો મેં જાતે અનુભવેલ છે. તેમાંનો એક પ્રસંગ તેઓશ્રીનું ચાતુર્માસ વાંકાનેર મુકામે નક્કી થયેલ હતું. તેઓશ્રી ચાતુર્માસ પ્રવેશ શક્યતઃ અષાઢ સુદમાં જ કરતા. એ વરસે વરસાદ વહેલો શરૂ થયેલ અને જેઠ માસ અડધો પૂરો થવા આવ્યો હતો. તેઓ હજુ જૂનાગઢમાં જ હતા અને વરસાદ શરૂ થયેલ. વાંકાનેર સંઘનું પ્રતિનિધિમંડળ તેઓશ્રીને પ્રસ્થાન માટે વિનંતી કરવા આવેલ. બધા ચિંતાતુર હતા કે આવા વરસાદમાં તેઓશ્રી જ્યારે પ્રસ્થાન કરે અને કયારે વાંકાનેર પહોંચે ! રાત્રે બધા ચર્ચા કરતા બેઠા હતા. મેં વિનંતી કરી કે આવા વરસાદના વાતાવરણમાં તેઓશ્રી પ્રસ્થાન કરવાનો આગ્રહ ન રાખે અને ચાતુર્માસ જુનાગઢ જ કરે, પરંતુ 33 w inelibre Page #140 -------------------------------------------------------------------------- ________________ વાંકાનેરનું પ્રતિનિધિમંડળ તેમના ચાતુર્માસનો લાભ ગુમાવવા માંગતુ નહતું. સાથે સાથે સતત વરસાદથી તેઓ પણ ચિંતાતુર તો હતા. | વરસાદનું જોર વધતું જતું હતું અને કયારે અટકશે તેની કલ્પના પણ કરી શકાય તેમન હતી. છેવટે તેઓશ્રીએ કહ્યું કે કાલ સવારે હું ચોકકસ જવાબ આપીશ અને મને જણાવ્યું કે સવારે ૮.૦૦વાગે મળવા આવી જજો . બધા આશાભર્યા હૈયે છૂટા પડ્યા. બીજે દિવસે સવારે ૮.0વાગે તેઓશ્રીની સૂચના મુજબ હું તેમની પાસે પહોંચી ગયો. વરસાદ તો અવિરત ચાલુ જ હતો. તેઓશ્રી પાસે વંદન કરી બેઠો એટલે મને કહે કે, દેરાસરના બોર્ડ પર લખાવી દો કે પૂજય મહારાજ સાહેબ બપોરે ૨.૩૦વાગે વિહાર કરશે. મને નવાઈ લાગી, મેં વિનંતી કરી કે સાહેબ ! આ વરસાદનું જોર તો જુઓ. બપોરે વિહાર કઇ રીતે થશે? મને કહે કે “તું ચિંતા ન કર, હું કહું છું તેમજાહેર કરી દે,’ મારે તો બીજો વિચાર કરવાનો હતો જ નહીં અને તેમના આદેશ મુજબ બોર્ડમાં જાહેરાત લખાવી દીધી. અને ખરેખર ચમત્કાર થયો વરસાદ બપોરના ૨.00 વાગે સાવ બંધ થઈ ગયો. તેઓશ્રીએ સુખરૂપ વિહાર કર્યો અને તેઓશ્રી વાંકાનેર પહોચ્યાં ત્યાં સુધી એકપણ દિવસ વરસાદ વરસ્યો નહીં, સાચે જ તેઓશ્રી વિશિષ્ટ કોટિના આત્મસાધક હતા અને એજ એમની વિશેષતા હતી. શ્રી ગારિયાધાર સંઘના સંભારણા. * * શ્રી ગારિયાધાર જૈન સંઘ. આચાર્ય ભગવંત ૪૦-૪૫ વર્ષ પૂર્વે અત્રે ચાતુર્માસ માટે પધારેલ પણ સંઘના પુણ્યોદય ઓછા જેથી છેલ્લા દિવસોમાં અત્રેથી ઘેટી ચાતુર્માસ માટે ગયેલ. ફરી સંઘના પુણ્યોદયે સામેથી આચાર્યભગવંતનું ચાતુર્માસ ૨૦૪૯ની સાલમાં થયેલ. તે દરમ્યાન તેઓના પ્રભાવે ગારિયાધાર જૈન સંઘે અત્રે શાંતિનગર સોસાયટીમાં ઘર-દેરાસર જેવું કરાવેલ. અત્રેના ચાતુર્માસ દરમ્યાન વાંકાનેર જૈનસંઘના ભાઈઓની ચાર-પાંચ વખત અનેક વિનંતીઓ છતાં આયંબિલ તપનું પારણું ન કરતા ચાતુર્માસ પૂર્ણ થયે વિહાર વખતે શાંતિનગર સોસાયટીમાં જવાનું થતા થોડો સમય ત્યાં રોકાયેલ. એ દરમ્યાન પ્રતાપરાય મોહનલાલ દાઠાવાળા અત્રે આવેલ. ત્યાંથી પાલિતાણા બાજુ જતાં આચાર્ય ભગવંતને વંદન કર્યું અને જતા સંઘપૂજન કર્યું. અત્રેથી વિહાર થતાં તેઓએ જણાવેલ કે અત્રેના ઘર દેરાસરની જગ્યાએ સારું એવું દેરાસર ઉપાશ્રય વગેરે તીર્થ સમાન શંખેશ્વર જેવું અજારા પાર્શ્વનાથનું દેરાસર થશે. અત્રેના ચાતુર્માસ દરમ્યાન જ્ઞાતિબંધુઓને ભાડામાં આપેલ પાંજરાપોળના ગોડાઉન વગેરે તેમના એક જ ઉપદેશથી દરેક ભાડુતોએ વિના આનાકાની એ ખાલી કરી આપેલ. તે ગુરુભગવંતનો અપાર ઉપકાર ગારિયાધાર જૈનસંઘ ઉપર રહેલ છે. પૂજયશ્રીની પ્રેરણાથી દાઠાવાળા પ્રતાપભાઈએ ગારિયાધાર જૈનસંઘમાં શાંતિનગર સોસાયટીમાં દેરાસર-ઉપાશ્રય બનાવવાનો આદેશ લીધેલ. છ માસમાં દેરાસર ઉપાશ્રય બન્ને કામપૂરા કરેલા. સાહેબજીએ પાલિતાણા દાદાના દર્શન કરી આયંબિલની તપસ્યાવાળા ૨Oભાઇ-બહેનોની સાથે છ'રી પાલક સંઘનું પ્રયાણ કરી સંવત ૨૦૫૮ના કા.વ.ર.ના રોજ પધારીને પ્રતિષ્ઠા કરેલ. પૂ. આ.ભ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા તથા પ્રેમભાવના અમારા ગારિયાધાર જૈન સંઘ ઉપર સતત સારી રીતે સમ્રગ જીવન દરમ્યાનવરસતી રહી હતી. Page #141 -------------------------------------------------------------------------- ________________ મારા જીવનુંના ત્રણ સ્મરણો હસમુખભાઇ કે. શાહ (વાસણા) ગુરુ વિના આગળ વધવાનું મુશ્કેલ છે, મારા જીવનમાં આ સ્થાન ખાલી પડેલું હતું. મને મનમાં આ વાતનો અજંપો હતો અને અચાનક જ હિમાંશુસૂરીશ્વરજી મ. સાહેબે આ સ્થાન ભરી દીધું. મારા પર સાહેબજીના અનંત ઉપકાર છે. ક્યા ગણાવું? હું તેમની સાથે ઘણું જ ફર્યો - રહ્યો તે મારું સૌભાગ્ય છે. તેમાંના એક-બે અંશ અહીં રજુ કરૂ છું. #દ જયારે બીમાર પડ્યો ત્યારે ઘરનાં બધા જ મુંઝાઇ ગયા. કોઇ રસ્તો મળતો ન હતો. ઘણાં ડોક્ટર ફેરવી નાખ્યા પણ રોગ જાણે ઘર કરી ગયેલ. એક-બે નહીં પણ જાણે હું રોગોથી ઘેરાઇ ગયેલો. કમળો, ડાયાબિટીસ અને અધૂરામાં પૂરું પથરી થઇ. ક્યા રોગની દવા કરું ? બધાએ મને જીવરાજ હોસ્પિટલમાં દાખલ કર્યો. મારું પથરીનું ઓપરેશન બીજે દિવસે કરવાનું હતું, બધા ચિંતાતુર હતા કે શું થશે? મારા ધર્મપત્ની સાહેબજી પાસે બીજે દિવસે છટ્ટનું પચ્ચકખાણ લેવા ગયા તેમને સાહેબજી પાસે આશાનું કિરણ દેખાયું. તેણે સાહેબજીને મારા વિશે બધી જ વાત કરી, સાહેબજી ફકત એટલું જ બોલ્યા કે મને આશાનું કિરણ દેખાતું નથી છતાં તમે દવાખાનુ બદલી નાખો અને ઓપરેશન કરાવશો નહી. સાહેબજી ઉપર અમને બધાને અખૂટ શ્રદ્ધા હતી અને એ શ્રદ્ધા કામ કરી ગઈ. અમે દવાખાનું બદલ્યું અને મારું ઓપરેશન થયું નહી. આ કેવો ચમત્કાર ! આવું કૃપાદૃષ્ટિસિવાય બને જ કેમ? Re આવોજ ચમત્કાર બીજો થયો મારો વિચાર ભગવાનને ઘરે પધરાવવાનો એટલે કે ઘર દેરાસર બનાવવાનો હતો. ત્યારે અમે મલ્હાર ફ્લેટમાં રહેતા હતાં. ઘર નાનું હતું છતાં ઘર-દેરાસર બનાવ્યું. ભગવાન લાવ્યા પછી પૂજ્યશ્રીની પ્રેરણાથી સદાનંદમાં અલાયદો રૂમબનાવ્યો અને સંઘને બોલાવી ઓચ્છવ કર્યો. સાહેબજીની નિશ્રામાં ભગવાન લાવ્યા, શાંતિનાથ દાદા આવતા જાણે મારા જીવનમાં શાંતિ આવી ગઈ. આવા ગુરુદેવને મારા કોટી કોટી વંદન હોજો. # મારા ધર્મપત્નીને પાંચસો આયંબિલ કરવાની ભાવના હતી. સાહેબજીને વાત કરી સાહેબ તો ખુશ થયા. કારણકે તે પોતે જ આયંબિલ તપના મહાન આરાધક હતા, આયંબિલની તપશ્ચર્યા તો તેમના રોમે રોમમાં વણાઈ ગયેલી તેમણે વાત મૂકી કે ૧૦૮ આયંબિલ સળંગ કરવાના. જરાવાર અમે વિચારમાં પડ્યા સાહેબજીના પચ્ચકખાણ ને વાસક્ષેપ હોય એટલે ગમે તેવા કામપૂરા થઈ જાય તેવો વિશ્વાસ હતો. ૧૦૮ને બદલે ૧૨૦ આયંબિલ કરીને બે વર્ષમાં પ00 આયંબિલ પૂરા કર્યા. આવા પુણ્યવંત સાહેબજીના આશિષ આપણા પર નિરંતર વરસ્યા કરે તેવી પ્રાર્થના કરું છું. પૂજ્યશ્રી કોઈકના તારણહાર હતા... w ibrary.org Page #142 -------------------------------------------------------------------------- ________________ બુટનો ઉપયોગ કરવાની ના જ પાડતા. છેવટે પગે કપડું બાંધીને વિહાર ઉગ્ર તપસ્વી – ઉગ્ર ત્યાગી પૂજ્ય આચાર્ય ભગવંત કરવાની વાત કહી ત્યારે હું મારી દુકાનેથી જાડુ કપડું વહોરાવવા માટે લઇ જશવંતલાલ મનહરલાલ દોશી (વાંકાનેરવાળા)-મુંબઇ ગયો ત્યારે તેઓશ્રીએ કહ્યું કે, “નવું કપડું મારે જોઇતું નથી. તારે નકામું હોય આચાર્ય ભગવંતશ્રીના અમારે ત્યાં ત્રણ ચાતુર્માસ થયેલ હતા. પહેલા ચાતુર્માસ સમયે અમો અને ફેંકી દેવાનું હોય તેવું કપડું હોય તો આપ. આ નવું કપડું નહીં જોઇએ.” બાલ્યવયમાં હતા જેથી વધારે ખ્યાલ ન આવે પરંતુ તે સમયે તેઓશ્રીએ ઘણી તપશ્ચર્યા કરી હતી તે ત્યારબાદ હું અમારો તાલપત્રીનો દુકાનનો જુનો પડદો હતો તે લઇ ગયો અને બરાબર સ્મરણમાં છે. આપ્યો તો તેઓશ્રીએ કહ્યું કે, “મારે આટલો મોટો કટકો ન જોઇએ, માત્ર | આચાર્ય ભગવંત શ્રી નરરત્નસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં તેઓશ્રીએ અમોને પ્રેરણા કરીને બન્ને પગ ઢંકાય તેટલો જ ટુકડો લઇ બાકીનો ટુકડો પાછો આપ્યો.” કેટલું પ્રથમવખત પૌષધ કરાવેલ. બધી ક્રિયા વાત્સલ્ય અને પ્રેમઆપીને કરાવતા. તે વાત હજુ પણ મારા નિઃસ્પૃહી જીવન ! અને તે પણ જુનાગઢ પહોંચ્યા પછી પણ ફેંકવાની વાત સ્મૃતિપટમાં છે. નહીં. પૂરો કસ કાઢીને વાપરવાનું ! આવું અદભુત હતું તેઓશ્રીનું જીવન! પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી ઉગ્ર તપસ્વી તેમજ ઉગ્ર ત્યાગી હતા. તેઓશ્રીના ત્યાગ અને ૪ આ. ભ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. નરરત્નસૂરીશ્વરજી તપશ્ચર્યાનો જોટો મળે તેમનથી, તેઓશ્રીની ઉંમર અને તબિયતની નાદુરસ્તતાને કારણે મેં એકવાર મ.સા.નું સં. ૨૦૩૬માં ચોમાસુ હતું. માત્ર બે જ મહાત્મા હતા. એક દિવસ તેઓશ્રીને ડોળી વાપરવાની વિનંતી કરી તો તેઓશ્રીએ કહ્યું કે, “શક્તિ નહીં હોય અને વિહાર નહીં ચાતુર્માસમાં પૂ. નરરત્નસૂરીશ્વરજી મ. સા.ને રાત્રે તાવ આવ્યો ત્યારે તેમની થાય તો એક જગ્યાએ સ્થિરવાસ કરીશ પણ ડોળીનો ઉપયોગ તો નહીં જ કરું.’ જિનેશ્વરભગવંતની પાસે હું સૂતો હતો. રાત્રે આચાર્ય ભગવંતશ્રી લઘુશંકા ટાળવા ઉઠ્યા, હું પણ આજ્ઞા એજ ધર્મ છે એ વાતને હૃદયસ્થ કરી આજ્ઞાપાલનમાં જ જીવન સમર્પિત કરવાની ઉત્કૃષ્ટ કોટીની તરત જ ઉઠી ગયો, માત્ર કરી લીધા બાદ હું તેમનો વાટકો લઇને પરઠવવા ભાવનાને આચાર્યભગવંતશ્રી વરેલા હતા. જતો હતો. તેઓશ્રી એ ના પાડી, હું તેમનું તેજ સહન કરી શક્યો નહીં, મારે # હું માનું છું કે તેઓશ્રીને કોઇ દૈવી સહાય હોઇ શકે. કારણકે હું લાકડીયા પૂ. નછૂટકે વાટકો મૂકી દેવો પડ્યો. તેઓશ્રી પરઠવવા ગયા. બીજે દિવસે સવારે કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સાહેબની નિશ્રામાં ઉપધાન તપમાં હતા. ત્યારે પૂ. આચાર્ય ભગવંતશ્રી આશરે ૭૩વર્ષની ઉંમરે પાણીનો ઘડો લઇને પાણી વહોરવા પોતે જ ગયા. હું હિમાંશુસૂરીશ્વરજી મ.સા. વિહાર કરીને ત્યાં પધારેલ. ત્યારે તેમની તબિયત બહુ બગડેલ હતી તે સાથે જ હતો. મેં સાહેબ પાસે ઘડો માંગ્યો તો પણ ન જ આપ્યો. મને થયું સમાચાર સાંભળી અમો સાત-આઠ જણા તબિયત જોવા ગયેલ. ત્યારે તેઓશ્રી લઘુશંકા ટાળવા માટે વળતા પાણી લઇને આવશે ત્યારે જરૂર લઇ લઇશ. પરંતુ વળતા પણ ઉપરથી નીચે ઉતરીને બે ડગલા પણ ચાલી શકતા ન હતા. થોડા દિવસ આરામથી થોડી શક્તિ આવતા પાણીનો ભરેલો ઘડો ઉપાડવા માટે ન આપ્યો તે ન જ આપ્યો. ઘડો લેવો હોય લાકડિયાથી વાંકાનેર વિહાર કરીને આવ્યા. ત્યારે એમથયું કે દૈવીસહાય વગર આટલું ચાલી શકાય જ તો દીક્ષા લેવી પડે. કેવી ચારિત્રપાલનની તત્પરતા! નહીં, “આણાએ ધમ્મો’ એ ન્યાયે જણા સચવાય માટે પૂજ્યશ્રી સૂર્યોદય બાદ જ વિહાર કરતા. #ક સાંજે ઈંડિલ બહાર ગયા હતા. વળતા અંધારુ થઇ જવાથી રસ્તામાં ઉનાળાના દિવસોમાં વિહારમાં થોડું મોડું થાય, તાપ થઇ જવાથી પગ બળે તો પણ લુગડાના બાવળનો કાંટો લાગ્યો. કાંટો કાઢ્યા વગર ઉપાશ્રયે આવ્યા. પ્રતિક્રમણનો ૧૩૬ e Page #143 -------------------------------------------------------------------------- ________________ સમય થઇ ગયો હોવાથી તેઓ તુરત જ પ્રતિક્રમણ કરવા બેસી ગયા. પ્રતિક્રમણ બાદ અમો સાહેબ પાસે ત્રિકાળ વંદન કરવા ગયા ત્યારે તેઓશ્રી કાંટો કાઢતા હતા, આચાર્યદેવશ્રીની અદ્ભુત સહનશક્તિ જોઇ મારું મસ્તક ઝૂકી ગયું. તેઓશ્રીના વિચારમાં ગરકાવ થઇ ગયો. ચોથા આરાના મહાત્મા બંધક મુનિ જેવું જીવન આ કાળમાં જોવા મળ્યું! # મારે ત્યાં ચાતુર્માસ પરિવર્તન હતું, ત્યારબાદ ગામમાં આશરે પંદર દિવસ રોકાયા હતા. ગોચરી વહોરવા આવે ત્યારે બધી બરાબર ચકાસણી કરતા, ક્યાંક આધાકર્મી ગોચરી વહોરી ન લેવાય તેની સંપૂર્ણ જાગૃતિ રાખતા. આવા અદ્ભુત ત્યાગી તપસ્વી એવા ગુરુભગવંતશ્રીની વિદાયથી સમગ્ર જૈનસમાજને તેઓશ્રીની ખોટ પડી છે. આજીવન સંઘની એકતા માટે ઝઝુમનાર, શાસનને પોતાનું જીવન સમર્પિત કરનાર પૂજયશ્રીને ધન્ય છે. પરમકૃપાળુ પરમાત્મા તેઓશ્રીના આત્માને મોક્ષ સુખ આપે તેવી પ્રાર્થના સાથે વિરમું છુ. અમારા પૂજ્ય II ગુરુજીને લાવો ગોતી......! જીગ્નેશ દિનેશચંદ્ર શેઠ (જુનાગઢ) પૂજ્યપાદ હિમાંશુસૂરીશ્વરજી મ.સા.નું નામજગતમાં ખૂબજ યાદગાર હતું. તેમના સંસારી નામઅને દીક્ષા જીવનમાં નામમાં જ ખૂબ સામર્થ્ય રહેલું હતું. સંસારી નામહીરાભાઇ એટલે હીરા જેવું જ ઝગમગતું હતું. પૂજયશ્રીના વચનો અત્યંત માર્મિક હતા. એક વખતની વાત છે દાદાએ છેલ્લું ચાતુર્માસ ગિરનાર જય તળેટીમાં કર્યું તે પહેલા જુનાગઢ ગામમાં હતા. તે વખતે ત્યાં છ'રી પાલિત સંઘ આવતો હતો, ત્યારે સંઘને દાદાએ કહેવડાવ્યું કે “તમારો પ્રવેશ સમય બરાબર નથી તેથી એક દિવસ પછી પ્રવેશ કરજો.’’ પણ આ વાત તે સંઘના અગ્રણીઓને યોગ્ય ન લાગી. તેમણે તો પ્રવેશનો જે સમય હતો તે જ સમય રાખ્યો. અચાનક જ જૂનાગઢ ગામમાં કરફયુ લાદી દેવામાં આવ્યો અને ગામમાં એકાએક સન્નાટો છવાઇ ગયો. કોઇને પણ રસ્તા ઉપરથી પસાર ન થવાનો હુકમ કરવામાં આવ્યો. કલેક્ટરને બધી વાત સમજાવતાં તેમણે સંઘને આવવાની હા પાડી પણ જૂનાગઢ સુધી પગપાળા આવનાર સંઘને ગિરનારમાં પ્રવેશ માટે વાહનનો ઉપયોગ કરવો પડ્યો હતો. છતાં પણ તેમની ઉપર ભયનું વાતાવરણ સર્જાયું હતું. સાધુ-સાધ્વી મ.સા.ને ફરતે પોલીસ કોર્ડન બનાવી ઉપાશ્રય સુધી પહોંચાડ્યા હતા. ગિરનાર તીર્થની છઠ્ઠું કરીને સાત યાત્રા અઘરી ગણાય પણ સાહેબનું મુહૂર્ત અને સાહેબના નામસ્મરણથી અઘરી યાત્રા પણ સરળ બની જતી. અમે પણ થોડા અંધારામાં સહસાવનનાં વિકટ રસ્તામાં જતા, એમની કૃપાથી એક કૂતરો સહાયક બન્યો. એકવાર ગિરનારની પ્રદક્ષિણામાં પણ એક કૂતરો આગળ-પાછળ રહેતો અને તળેટીએ પહોંચ્યા તો કૂતરો ગાયબ. જે કોઇ પણ પ્રશ્ન આપણને મુંઝવતો હોય તે પ્રશ્નના નિવારણ માટે આપણે દાદા પાસે જઇએ અને જઇને વંદન કરીએ એટલી વારમાં તો Page #144 -------------------------------------------------------------------------- ________________ આપણને જે પ્રશ્ન અઠવાડિયાથી મુંઝવતો હોય તેનું ત્યાં આઠ સેકન્ડમાં નિવારણ થઇ જાય ! દાદાનો સ્વભાવ ખૂબજ અનેરો હતો. દાદા જ્યારે ખુશ હોય ત્યારે તેમનું હાસ્ય કંઇક આકર્ષણ ભર્યું રહેતું. તે આનંદમાં રહીને જે વાત કરતા હોય તેની પાછળ કંઇક હેતુ રહેતો. એકવખત દાદાના વંદન માટે અમદાવાદ ગયા ત્યારે દાદાને ચાતુર્માસ માટે વિનંતી કરી તો દાદાના જે શબ્દો હતા તે ઉપરથી તો નક્કી થયું કે દાદા મહાન જ્ઞાની હતા. તેમણે કહેલું કે ‘હું અત્યારે નથી આવતોપણ મારે મારું છેલ્લું ચોમાસુ નેમનાથ ભગવાનની નિશ્રામાં જ કરવું છે? અને એજ થયું! દાદાનો સ્વભાવ થોડો કડક હતો, પણ તેની પાછળ એમનો હેતુ સંઘને સાચવવાનો અને સ્થિર રાખવાનો હતો. બહેનોએ માથે ઓઢીને જ આવવાનું, સૂર્યાસ્ત પછી નહીં આવવાનું, આવા કડકનિયમોનું જીવનના અંત સુધી પાલન કર્યું. દાદા જે વાત કહે તે ‘તહત્તિ’ કહી સ્વીકારવામાં હિત છે. એવો અનુભવ અમારા પરિવારને થયો. મારો નાનો ભાઇ અને મારા મમ્મી બંને તળેટીમાં ચાતુર્માસ દરમ્યાન પર્યુષણમાં પચ્ચકખાણ લેવા માટે ગયા. ત્યારે દાદામહારાજે મુખ જોઇ તરત જ ભાઈને ૯ ઉપવાસ અને મમ્મીને ૧૬ ઉપવાસનું એકી સાથે પચ્ચકખાણ લેવાનું કહ્યું. ભાઈ ત્યાં જ હતો તેથી તેણે તહત્તિ કહી સ્વીકારી લીધું. પણ મમ્મીને મનમાં થયું કે થશે કે નહી? પણ છેલ્લે ૧૧ ઉપવાસના પચ્ચકખાણ લીધા. બંનેને શાતા એવી હતી કે કોઇને પણ ખબર ન પડે કે આમને આટલા ઉપવાસ હશે. પછી મમ્મીને થયું કે ૧૬ ઉપવાસના લીધા હોત તો ? પણ પછી શું.... દાદાએ આપેલા પચ્ચક્ખાણના શબ્દોમાં કોઇ ફેરફાર ન હતો, પણ કોણ આપે તે મહત્વનું હતું ! જો. દાદાના સમય મુજબ પચ્ચખાણ લેવાય તો તમે જેતપ ધારેલા હોય તે તપ નિર્વિઘ્ન પૂર્ણ થઇ જાય અને શાતા પણ સારી રહે. # ૧૨-૪૦ મિનિટે દાદા કાળધર્મ પામ્યા. દાદાની પાલખી સહસાવન પહોંચી ત્યારે પવન સુસવાટા મારતો હતો. જ્યારે અગ્નિસંસ્કાર થયો ત્યારે આશ્ચર્યકારી ઘટના એ બની કે પવન એકદમશાંત પડી ગયો. પૂજયશ્રીની અંતિમસમયની જે ઘટનાઓ છે તે તો બોલતા વિચારતા પણ કંઇક અંતરની અનેરી અનુભૂતિ કરાવે છે. પૂ. દાદા હયાત નથી પણ દાદાના ગુણો આજ પણ હયાત જ છે. સત્સંગનો પ્રભાવ વંથલી ગામના વતની અજૈન દેવાભાઈ વાણવીએ પૂજ્યશ્રીના અંતિમ ચાતુર્માસમાં ગિરનારની ગોદમાં સાહેબની નિશ્રામાં રહી માસક્ષમણ સાથે એક લાખ નમસ્કાર મહામંત્રની આરાધના અપ્રમત્તભાવે કરી હતી. પછી થોડા જ વખતમાં વર્ધમાન આયંબિલતપનો પાયો નાંખ્યો, અખંડ ૫૦૦ ઉપરાંત આયંબિલ પણ કર્યા અને આજે પણ લગભગ એકાસણા જ કરે છે. ૧૩૮ Page #145 -------------------------------------------------------------------------- ________________ & IIના હરબામાં ધ્યાનો ભેટો પ્રીતમલાલ લહેરચંદ શાહ (વાસણા) પ.પૂ. આચાર્ય ભગવંત હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ને અને મારા દાદા શાહ નાગરદાસ પાનાચંદભાઇ ધંધુકાવાળાને ખૂબજ આત્મીયતા હતી. મારા પૂ. દાદા પૂ. આચાર્યભગવંતશ્રીને યાદ કરે ને અચાનક પૂ. તપસ્વી મ.સા. નો ભેટો થઇ જાય એવા ઘણાંય પ્રસંગો મેં તથા મારા કુટુંબીજનોએ અનુભવેલા છે. - જેમાં એક પ્રસંગ આ હતો. પૂ. તપસ્વી મ. સાહેબે પાલિતાણામાં માસક્ષમણ કરેલું, તે વખતનો આ પ્રસંગ છે. તે વખતે મારા દાદાને તેમની સાથે પાલિતાણાની યાત્રા કરવાની તથા તેમના દર્શન-વંદન કરવાની શુભ ભાવના થઇ. મારા દાદા મોટી ઉંમરના હતા, તેથી તેમની સાથે કોઇને જવું તો જોઇએ જ એટલે લગભગ તેઓ જ્યાં જાય ત્યાં મને તેમની સાથે લઇ જાય. એટલે મારું તેમની સાથે પાલિતાણા જવાનું નક્કી થઇ ગયું. અમે પાલિતાણામાં ‘જીવનનિવાસ’ ધર્મશાળામાં ઉતરેલા. સાંજે પૂ. તપસ્વી મ.સા.ના દર્શન કરવા ગયા ત્યારે સમાચાર મળ્યા કે પૂ. તપસ્વી મ. સાહેબે તો કદમ્બગિરિની યાત્રાર્થે તેતરફનો વિહાર કરી દીધો છે. આ સમાચારથી મારા દાદા દિમૂઢ થઇ ગયા, તેમની ઇચ્છા તેમની સાથે સાંજનું પ્રતિક્રમણ કરી સવારે સાથે પાલિતાણાની ચાલીને જાત્રા કરવાની હતી. તથા પૂ. તપસ્વી મ.સા.ની નિશ્રામાં તેમની પાસેથી પચ્ચખાણ લઇ અટ્ટમકરવાની ઈચ્છા હતી તે મનદુ:ખાતા હૈયે વાત કરી ત્યારે ખબર પડી. સાંજે પ્રતિક્રમણ કર્યું અને રાત્રે પૂ. તપસ્વી મ.સા. ને યાદ કરતાં કરતાં સૂતા. બીજે દિવસે સવારે અમે બન્નેએ ગિરિરાજ ઉપર નવટૂંક તથા દાદાની ટૂંકના દર્શન કરી લગભગ ૧૨-૩૦ વાગે આદિનાથ દાદાની સેવા પૂજા કરી, પછી મારા દાદા કહે ‘પ્રીતમ, મારી ઇચ્છા અટ્ટમ કરવાની છે પચ્ચખાણ તો પૂ. તપસ્વી મ.સા. પાસેથી લેવા હતા પણ તેઓ તો વિહાર કરી ગયા. એટલે ગમે તેટલો જીવ બાળીએ પણ તેઓ તો હવે મળે નહીં માટે ચાલ દાદાના દરબારમાં જે મુનિભગવંત હોય તેમની પાસેથી અટ્ટમનું પચ્ચખાણ લઇ લઉં.” અમે બન્ને દાદાના દરબારમાં ગયાં ત્યાં પ-૬ સાધુ-ભગવંતો ચૈત્યવંદન કરી રહ્યા હતા. મારા દાદાની આંખે ઓછુ દેખાય એટલે મને કહે કે જો તો પ્રીતમક્યા મહારાજ સાહેબ છે ? મેં તપાસ કરી પણ હું ઓળખી શક્યો નહીં, પણ મારા દાદા તો પૂજય મહારાજ સાહેબ સ્તવનો ગાતા હતા તેમની ઢાળ તથા અવાજ ઉપરથી જ ઓળખી ગયેલા કે પૂ. તપસ્વી મહારાજ છે, અને ખરેખર પૂ. તપસ્વી મહારાજ જ હતા. મારા દાદાએ તેમની ભાવના www.inelibrary. Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે પૂ. તપસ્વી મ.સા. પાસે તે દિવસે અટ્ટમનું પચ્ચખ્ખણ લીધું. પરમાત્માના દરબારમાંથી બહાર આવીને મારા દાદાએ પૂ. તપસ્વી મહારાજને આનંદવિભોર બનીને પૂછયું કે, “સાહેબ અમે ગઇકાલે સાંજે પાલિતાણામાં આપની તપાસ કરી તો જાણવા મળ્યું કે આપ તો કદમ્બગિરિની યાત્રાર્થે વિહાર કરી ગયા છો, તો અહીંયા ક્યાંથી ? ગઇકાલની આખી રાત મેં તો આપ નહીં મળો તેના વિચારમાં બહુ જ અજંપામાં વિતાવી.” ત્યારે પૂ. તપસ્વી મહારાજે કહ્યું કે ‘તમારા આત્માએ જ મને પાલિતાણાની જાત્રા કરવા પ્રેર્યો. મેં રોહીશાળાથી પાલિતાણાની જાત્રા કરવાની ઘણી વખત ઇચ્છા હોવા છતાં સંજોગોવશાત કરી નથી. આજે સવારે પ્રતિક્રમણ કરીને થયું કે જો થઇ જાય તો આજે પાલિતાણાની જાત્રા કરીએ. બધા મહાત્માઓએ હા પાડી એટલે અમે જાત્રા કરવા ચાલી નીકળ્યા. અને તમારે અઠ્ઠમના પચ્ચખાણ લેવાના છે તે તીવ્રભાવનાએ જ અમને પાલિતાણાની જાત્રા કરવા પ્રેર્યા હોય તેવું લાગે છે.” પછી ત્રણેય દિવસ મેં મારા દાદા સાથે ચાલીને જાત્રા કરી પણ પછી પૂ. તપસ્વીમહારાજનાં દર્શન દાદાના દરબારમાં કે ગિરિરાજ ઉપર ક્યાંય ન થયા.’’ ત્યારબાદ અટ્ટમનું પારણું કર્યું. પાંચમા દિવસે પાછા અમે જાત્રા કરવા ચાલીને ઉપર ચઢ્યા. | પ્રભુની પૂજા સેવા કર્યા પછી મારા દાદાએ પહેલા દિવસની માફક જ કહ્યું કે ‘પ્રીતમમારે આજે છઠ્ઠ કરવાની ભાવના છે. ભાવના તો ઘણી છે કે એ દિવસની જેમઆજે પૂ. તપસ્વી મ.સા. મળી જાય તો પચ્ચખ્ખાણ એમની પાસે જ લઉં. પણ દરેક વખતે ભાવના ફળે ઓછી? તેથી ચાલ આપણે દાદાના દરબારમાં જઇએ. અને ત્યાં જે કોઇ મુનિભગવંત હોય તેમની પાસેથી હું છઠ્ઠનું પચ્ચખ્ખાણ લઉં,’ અમે ૧૨-૩૦ વાગે દાદાના દરબારમાં પ્રવેશ્યા, તો એજ જગ્યાએ પૂ. તપસ્વી મ.સા. તથા પૂ. નરરત્નસૂરીશ્વરજી મ.સા. એજ આલાપથી સ્તવન ગાઇ રહ્યા હતા. અમે બન્ને તો આભા જ, બની ગયા ! ! મને તો સ્વપ્ન પણ ખ્યાલ નહીં કે પૂ. તપસ્વી મ.સા પાસેથી મારા દાદાને છટ્ટનું પચ્ચખાણ મળશે, પણ તે દિવસે પણ છઠ્ઠનું પચ્ચખાણ પૂ. તપસ્વી મ. સાહેબે જે આપ્યું. પૂ. તપસ્વી મ. સાહેબે વાત કરી કે આજની જાત્રા તો અગમઇચ્છાએ જ મને કરાવી હોય તેવું લાગે છે. બન્યું એવું કે તમને અટ્ટમના પચ્ચક્ખાણ આપી અમે જાત્રા કરી રોહીશાળા પહોંચ્યા ત્યારે એક શ્રાવક કહે સાહેબ મારે તો તમારી સાથે જ અહીંથી ચાલીને પાલિતાણાની જાત્રા કરવાની ભાવના હતી, પણ હું તો આપ જાત્રા કરવા ગયા તે દિવસે બહારગામથી રાત્રે આવ્યો પછી મારો જીવ ખૂબજ બળ્યો. હવે ગમે તેમકરો પણ મારે તમારી સાથે જાત્રા કરવી છે, તેણે ખરેખરી જીદ પકડી એટલું જ નહિં, પણ જ્યાં સુધી હું તેની સાથે ચાલીને પાલિતાણાની જાત્રા ન કરું ત્યાં સુધી ચોવિહારા ઉપવાસ કરવાનું તેણે મનોમન નક્કી કરેલું તેની મને પછીથી ખબર પડેલી. આજે તેને ચોથો ચોવિહારો ઉપવાસ છે, તેથી ખૂબ જ અશક્તિ આવી જવાથી તેના મિત્રો સાથે રામપોળે આરામકરે છે. આ સાંભળી મારા દાદાએ પૂ. તપસ્વી મ.સા ને કહ્યું કે બહુ સારું થયું મારી ભાવના હતી તે પરમાત્માએ પૂરી કરી. હવે આઠમા દિવસે પાછા અમે ચાલીને ગિરિરાજની જાત્રા કરી. પહેલાની જેમજ શરૂઆતની જેમજ પ્રભુની પૂજા-સેવા કર્યા પછી મારા દાદા મને કહે કે “પ્રીતમ બે વખત તો પૂ. તપસ્વી મહારાજ સાહેબે મને સ્વમુખેથી પચ્ચખાણ આપ્યા. પણ આજે મારે છેલ્લો એક ઉપવાસ કરવાની ૬૪૦ Education International e Page #147 -------------------------------------------------------------------------- ________________ ભાવના છે. ગઈ કાલે આખી રાત પૂ. તપસ્વી મહારાજ સાહેબ દાદાના દરબારમાં મળી જાય તો એક ઉપવાસનું પચ્ચખાણ છેલ્લે છેલ્લે તેમની પાસેથી લઇ લઉ. તેવી ભાવનાઓ ભાવી છે. ચાલ, દાદાના દરબારમાં જઇએ.” અમે બન્ને દાદાના દરબારમાં પહેલાની જેમગયા અને ખરેખર મારા આશ્ચર્યની વચ્ચે પૂ. તપસ્વી મ.સા. અને પૂ. નરરત્નસૂરીશ્વરજી મ.સા.ને દાદાની સામે સ્તવનમાં લીન બનેલા નિહાળ્યા. અમને બન્ને ને પૂ. તપસ્વીમહારાજ મળવાથી આંખમાં હર્ષોલ્લાસનાં આંસુ આવી ગયા. જાત્રા સફળ - સફળ થઇ ગઇ...!! પૂ. તપસ્વી મ. સાહેબે સ્વમુખે મારા દાદાને એક ઉપવાસનું પચ્ચખાણ આપ્યું, પરમાત્માના દરબારમાંથી બહાર આવીને મારા દાદાએ પૂ. તપસ્વી મ. સાહેબને પૂછ્યું કે સાહેબ, આપ જરૂર જરૂર મળશો જ એવી મારા હૃદયમાં ઊંડે ઊંડે શ્રધ્ધા હતી જ. આપ મળી ગયા તેથી મને જંપવળ્યો. પૂ. તપસ્વી મ. સાહેબ ભંડારીયા રોકાઇને પછીના દિવસે કદંબગિરિ તરફ વિહાર કરવાના હતા. અમે ભંડારીયા ગામે તેમને દર્શન-વંદન કરવા ગયા. ત્યાં દેરાસરજીમાં સેવાપૂજા કરી. પૂ. તપસ્વી મહારાજ સાહેબ તથા પૂ. નરરત્નસૂરિ મ.સાહેબ સાથે સાંજે પ્રતિક્રમણ કરી બીજે દિવસે ભંડારીયામાં શ્રાવકના ઘર દીઠ થાળીને સાકરની પ્રભાવના કરી અને ધંધુકા આવવા સવારે નીકળ્યા, ત્યારે પૂ. તપસ્વી મ.સાહેબે મુનિભગવંતો સાથે કદંબગિરિ તરફ વિહાર કર્યો. મારા દાદાની જેમ ઘણાને પૂ. તપસ્વી મહારાજ સાહેબની આત્મીયતા તો હતી જ. પૂ. તપસ્વી મ. સાહેબને આપણે બધા અંત:કરણથી પૂજ્યભાવથી યાદ કરીશું તો હજુ પણ તપસ્વીમહારાજ હાજરાહજુર છે, હતા અને રહેશે. આયંબિલનો ચમછાર ! વિરેન્દ્ર શાહ (અમદાવાદ) વયોવૃદ્ધ, મહાતપસ્વી, ઉત્તમોત્તમસંયમધર મહાપુરુષ, પરમપૂજય આચાર્ય ભગવંત શ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મ. સાહેબનો અમારા કુટુંબ ઉપર ભારેમાં ભારે ઉપકાર રહ્યો છે. એમના માટે જેટલાં પણ ગુણાનુવાદ કરીએ તે અલ્પ જ છે. વિ. સં. ૨૦૫૫ના ભવ્ય ચાતુર્માસમાં તેઓશ્રી એમના વતન માણેકપુરમાં બિરાજમાન હતા. અખંડસ્વરૂપે એમનાં આયંબિલતપ ચાલુ જ હતા. ૨૦૫૫ની આસો માસની શાશ્વતી ઓળીમાં આયંબિલ, જપ, તપ, ધ્યાન, વિધિવિધાન-પૂજા આદિમાં લાભ મળ્યો હતો. તેઓશ્રીએ મને આયંબિલ કરવાની પ્રેરણા આપી હતી. અગાઉ મારાથી એક પણ આયંબિલ થઇ શકતું ન હતું પરંતુ પૂજ્યશ્રીની આજ્ઞાથી અતિ ઉત્સાહપૂર્વક આયંબિલની ઓળી થઇ હતી. તેઓશ્રીને નિયમિત રીતે શ્રીપાળ-મયણા સુંદરીનો રાસ ધર્મશારાની ઓરીજીનલ પ્રતમાંથી વાંચીને, તેનો ગુજરાતી અનુવાદ કરી ધર્મધ્યાન શીખવતાં નિહાળવાં, અનુભવવાં એ જીવનનો મહાન લ્હાવો હતો. સં. ૨૦૬Oમાં મારી નવપદજીની ઓળી નવ ગુણ્યા નવ એક્યાસી આયંબિલ સાથે પૂર્ણ થઇ છે. હજુ પણ દર મહિને એક-બે આયંબિલ ચાલુ જ છે. એ એમની અણમોલ કૃપા જ છે. ૧૪૧ Page #148 -------------------------------------------------------------------------- ________________ સગુનો સંયોગ મહેન્દ્રભાઇ બી. કોઠારી (રાજકોટ) પર મળવા દુર્લભ છે તેવું શાસ્ત્રોમાં અને મહાત્માઓ પાસેથી સાંભળ્યું છે. અનેક જન્મોનાં કર્મોન પોતાના જ્ઞાનાગ્નિ માન નર્મળ બનાવે છે. આ જન્મમાં કોઇપણ આરાધના- ઉપાસના કરવા જેવી હોય તો તે છે સગુરુની ઉપાસના. અનેક જન્મોના કુસંસ્કારોમાંથી મુક્તિ અપાવનાર માત્ર સશુરુ ભગવત છે. ભવાની, ભક્તિના ફળસ્વરૂપે પરમકૃપાળુ પરમાત્માની અસીમકૃપાથી નિર્મળ, જ્ઞાની, કરુણાસાગર સદ્ગુરુની પ્રાપ્તિ થાય છે. આ સદ્ગુરુની દૃષ્ટિ પડતા જન્મોજન્મનાં કુસંસ્કારો મળથી ઉખડી જાય છે, જેથી આત્માની દિવ્ય અનુભૂતિ થાય છે, જૂની ડા પ્રચંડ પુણ્યના પ્રતાપે આજથી ૧૬ વર્ષ પહેલા મને સદગુરુનો ભેટો થયો. એક દિવસ બેકની. સવિસ માટે ઘરેથી નિકળ્યો અને થોડો સમય હતો એટલે વચ્ચે ઉપાશ્રયમાં બિરાજમાન પૂજય રત્નસુંદરમણીરાજતા.હમ" વ્યાખ્યાન સાંભળવા બેઠો. ત્યાં અંજનશલાકા પ્રતિષ્ઠાના પહેલા દિવસમાં મંડપારોપણ, માણેકસ્તંભ આ એ નીલાકા-પ્રતિષ્ઠાના પહેલા દિવસમાં મંડપારોપણ, માણેકસ્તંભ આરોપણના ચડાવા બોલાતા હતા. મને 'તાવી પછી બેંકે ગયો. ત્રીજે દિવસે પૈસા ભરવા પૂ. મહારાજ સાહેબ પાસે પૂછવા ગયો. ત્યારે તેમણે મને પ. પૂ. આચાર્યદેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. સાથે પરિચય કરાવ્યો, હું સાહેબશ્રીના તપના તેજથી ખેચાઈ ગ” સતી, સાથે પરિચય કરાવ્યો. હું સાહેબશ્રીના તપના તેજથી ખેંચાઇ ગયો. સાહેબે મારા નાનકડા લાભને મહોત્સવનો મુખ્ય લાભ તમને મળ્યો છે તેવી ઉપબંડણા કરી. પછી તો એ મહાપુરુષના ભાવોમાં ખેંચાતો જ તા છે તેવી ઉપબૃહણા કરી, પછી તો એ મહાપુરુષના ભાવોમાં ખેંચાતો જ ગયો. એક દિવસ સાહેબે પૂછ્યું ઘરે સુદ ૧૩ના યાત્રાર્થે ગયેલા ત્યારે યાદગીરી માટે ધાતુના પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમા લાવેલા, તેથી કહ્યું કે હાં 1. હું આ પ્રતિમા સાહેબ પાસે લઇ ગયો. સાહેબે કહ્યું કે તમારા ઘરે ગૃહ દેરાસર જોઈએ.' અમે સ્થાનકવાસી હોવા છતાં સાહેબની જે અમારો પ્રત્યેની અનહદ લાગણી હતી તેથી અમે ના ન પાડી શક્યા. થોડોક વિચાર આવ્યો કે આશીતની ધરી તા. ૧૬ વરી અને એક દિવસ અમારા ગૃહાંગણે મહોત્સવ પૂર્વક સાહેબજીના હસ્તે ચલપ્રતિષ્ઠા થઇ ગઇ, પછી તો સાહેબ પાસે પ્રતિક્રમણ,પૌષધ,તપશ્ચર્યા કરતા થઇ ગયા સાહેબનો સંગાથ છોડવો અમને ગમતો ન હતો. નાદાતાશાનો પદયાત્રા સંઘ સાહેબજીની નિશ્રામાં નિકળેલ. બહુ સુંદર આયોજન હતું. સાહેબના આગ્રહથી હું તેમાં સામેલ થયો, એક દિવસ કિ.મી.નો વિહાર હતો હૈ સાહેબનો હાથ ઝાલીને ચાલતો હતો. રસ્તામાં મને પ્રશ્ન પૂછવાનું મન થયુ, તલા થિ ઝાલીન ચાલતો હતો. રસ્તામાં મને પ્રશ્ન પૂછવાનું મન થયું, તેથી સાહેબજીને પૂછ્યું કે, "સાહેબ આપ મારો હાથ ઝાલ્યો છે કે મેં આપનો હાથ ઝાલ્યો છે ? કારણ કે મેં આપનો હાથ ઝાલ્યો હી તો હું ગમલા ભવાટવીમાં રખડી જઇશ, પછી આપ ક્યાંથી મળશો ? પરંતુ જો આપે મારો હાથ ઝાલ્યો હશે તો આપ મને ૨૭ મીપ ક્યાંથી મળશો? પરંતુ જો આપે મારો હાથ ઝાલ્યો હશે તો આપ મને રઝળતો મૂકશો નહીં, લપસી જઇશ તો મને આપ ઉગારી લેશો, અને આપને શરણેલઇ લેશો." in Education International Page #149 -------------------------------------------------------------------------- ________________ સાહેબે મારા માથે હાથ મૂકીને કહ્યું કે "મેં તારો હાથ ઝાલ્યો છે, તે મારો નહીં." આટલું કહેતા મારા શરીરના રોમેરોમમાં જાણે વિદ્યુત પ્રવાહ પસાર થયો હોય એવું લાગ્યુ. આનંદના ઉછાળા સાથે આંખોમાંથી ગુરુ મળ્યાના હર્ષના આંસુ વહેવા લાગ્યા. આ છે ગુરુનો પ્રેમઅને ઉપકાર ! આવા પરમાત્માસ્વરૂપ ગુરુદેવ મળવા ખરેખર દુર્લભ છે. સાહેબજી જ્યારે જ્યારે સવારે કે રાત્રીનાં પૂછે કે મહેન્દ્ર આવ્યો હતો? તો ત્યારે જ મને સંકેત મળી જતો, અને તુરત જ સાહેબને મળવા-વંદન કરવા તાલાવેલી થતા જૂનાગઢ રવાના થતા, પહોંચતાની સાથે જ નાના સાહેબ મને કહેતા કે સવારે જ સાહેબ તમોને યાદ કરતા હતા. આવો હતો તેમનો મારા પ્રત્યેનો પ્રેમ.... જૂનાગઢ-પાલિતાણા પદસંઘમાં હું સાહેબ સાથે ચાલતો હતો. સાહેબજીએ પછ્યું “આગળ સફેદ શું દેખાય છે? ’’ મેં કહ્યું કોઇક સાધ્વીજી મ.સા. બેઠા હોય તેવું લાગે છે અડધો કી.મી. ચાલ્યા પછી તે સાધ્વીજીભગવંત પાસે પહોંચ્યા, જે સાધ્વીજી મ. સા. બેઠેલા હતા તેમની સાથેના એક સાધ્વીજી મ.સાહેબે આવીને સાહેબને કહ્યું કે “આ સાધ્વીજી મ.સા.ની તબિયત બરાબર નથી, ખૂબ ઉલ્ટી થાય છે, એક ડગલું પણ ભરી શકે તેમનથી. વળી નવ ઉપવાસનાં પચ્ચક્ખાણ કર્યા છે સાહેબ કાંઇક કરો." સાહેબે મને બોલાવીને આસન પાથરવાનું કહ્યું. સાહેબ આસન પર બેઠા. બે-ત્રણ મિનિટ પછી સાહેબે પેલા બિમાર સાધ્વીજી મ.સા.ને બોલાવ્યા. તે સાધ્વીજી મ. સા. માંડ માંડ ઉઠીને સાહેબ પાસે આવ્યા. પછી વાસક્ષેપ નાંખી આશીર્વાદ આપ્યા. એજ ક્ષણે સાધ્વીજી મ.સા. ધીમે ધીમે ચાલવા માટે મહેનત કરવા લાગ્યા, ને ગાડી ઉપડી કિ.મી. સુધી કોઇ ફરિયાદ ન હતી, વળી નવ ઉપવાસ પૂરા થાય ત્યાં સુધી પણ કોઇ ફરિયાદ ન રહી. આ હતો સાહેબનાં વાસક્ષેપનો પ્રભાવ ! સાહેબ તો સિદ્ધવચની હતા માત્ર દૃષ્ટિ પડે ને જીવને સંકટમાંથી મુક્ત કરાવી દેતા. જીવયા પ્રેમી પૂજ્યશ્રી શાહ પ્રવિણચંદ્ર બાબુલાલ પૂજ્યશ્રી સાંજના સમયે પાલીતાણા-ધર્મશાળામાં દશેક શ્રાવકની હાજરીમાં બેઠા હતા, ત્યારે તેમને કમરમાં ખૂબજ દુઃખાવો થતો હતો. ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. પૂજ્યશ્રીએ ડોક્ટરને કહ્યું કે, “અમને ખપે તેવી દવા આપજો.’ ડોક્ટરે કહ્યું કે, “દવા નથી પરંતુ આ નાનું પેન જેટલું ઈલેક્ટ્રીક સાધન છે, તેના શેકથી દુખાવો બંધ થઇ જશે.” ત્યારે પૂજ્યશ્રીએ ડોટરને પૂછ્યું કે, “આમાં અગ્નિ આવતી હશે ને ’ ડોકટરે કહ્યું કે, “ખૂબજ ઓછી આવે છે, ઈલેક્ટ્રીસીટી વપરાતી નથી નાના પાવર છે.’ પૂજ્યશ્રીએ કહ્યું કે, “ આમાં તો અગ્નિકાયના જીવોની હિંસા થાય છે. બીજા જીવોની હિંસા કરીને મારે મારી કાયાનું સુખ નથી જોઇતું. આ સાધન મારા ઉપયોગમાં નહી આવી શકે.” ત્યારે ડોક્ટરે તથા શ્રાવકોએ ખૂબજ સમજાવ્યા છતાં પૂજ્યશ્રી એકના બે ન થયા. આખી રાત દુઃખાવો સહન કર્યો છતાં તેમણે તે સાધનનો ઉપયોગ ન કર્યો તે ન જ કર્યો. " આવો ઉમદા હતો પૂજ્યશ્રીનો જીવદયા પ્રેમ. Jan Education international ૧૪૩ Page #150 -------------------------------------------------------------------------- ________________ ducation Intact १४४ મારા જીવનના ઘડવૈયા સુખડીયા શશીકાન્ત ઓધવજી (જામનગર) મારી જીંદગીની સર્વપ્રથમઆરાધના હોય તો તે છે – મહાન તપસ્વીસમ્રાટ, પ્રેમાળ, શીતલ અને શાંત એવા મારા પરમોપકારી શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી મ.સાહેબની શુભનિશ્રામાં જૂનાગઢ મધ્યે ભવનાથ તળેટીમાં શ્રી રૈવતગિરિમંડણ નેમિનાથ ભગવાનની શીતળ છાયામાં ઈ.સ.૨૦૦૨માં શુભ અને મંગળકારી એવી ચાતુર્માસની આરાધના. ચાતુર્માસ માટે પ્રવેશ કર્યો, સાહેબને વંદન કરવા ગયો, સાહેબશ્રીને વંદન કરીને બેઠો ત્યારે સાહેબશ્રીએ પૂછ્યું "ક્યાંથી આવો છો ?" મેં કહ્યું "જામનગરથી" તેઓશ્રીએ પૂછ્યું "ધર્મનું જ્ઞાન ક્યાં સુધી છે?" મેં જવાબ આપ્યો "સાહેબજી એક નવકારમંત્ર આવડે છે, બીજું કંઇ પણ જ્ઞાન નથી" ત્યારે તેઓએ પ્રેમથી કહ્યું "બે હાથ જોડી નવકાર બોલો." હું બે હાથ જોડી સાહેબની સામે નવકારમંત્ર બોલ્યો. ત્યારે સાહેબજી કહે ‘શશીકાન્તભાઇ, તમારો નવકારમંત્ર શુદ્ધ અને ચોખ્ખો નથી તેમાં બે-ચાર ભૂલો છે. હવે તમારે નવકારમંત્રના હકદાર થવા માટે નવકારમંત્રનું જ્ઞાન મેળવવા માટે ૧૮ દિવસનું "ઉપધાનતપ” તે પણ મૂળ વિધિથી એટલે કે આયંબિલથી કરવાનું. તેમાં તમારે પ્રથમપાંચ ઉપવાસ કરવાના. પછી આયંબિલ અને છેલ્લા ત્રણ ઉપવાસ કરી પ્રથમઅઢારિયું કરવાનું." મે તરત જ સાહેબજીને જવાબ આપ્યો "ભલે સાહેબ! આપશ્રી જેમઆજ્ઞા કરશો, તેમ કરીશ." આમચાતુર્માસની શુભ શરૂઆત ઉપધાનતપની મહાન આરાધનાથી થઇ. મને ૩૬૦ એટલે કે ૩ ચોકડી ડાયાબિટીશ અને શ્વાસની તકલીફ હતી. દવા લઇને ગયેલો પણ ઉપધાનમાં પ્રવેશ કર્યો તેથી દવા લેવાઇ જ નહીં. ગુરુમહારાજ ઉપર અવિહડ શ્રધ્ધા હતી, એમનો આદેશ મારા માટે જીવન બની ગયું. ઉપધાનમાં કાઉસ્સગ્ગ, ખમાસમણા અને આયંબિલતપ સાથે જાપ-સ્વાધ્યાય કરતા ૧૮ દિવસ પૂરા થઇ ગયા. પછી એકાસણામાં તો બધુ જ વાપરતો. ચાર મહિના પુરા થયા. હું જામનગર ગયો. ત્યાં ડોક્ટરને બતાવવા ગયો. ડોક્ટરે તપાસીને કહ્યું કે તમને ડાયાબિટીશ છે જ નહીં. બધી તપાસ કરી, બધું જ નોર્મલ છે. પૂજ્યશ્રીની અપાર કરુણાદષ્ટિથી પહેલા જ દર્શને પામી ગયો. મને આશ્ચર્ય ન હતું કારણ કે દાદા હિમાંશુસૂરિનો પ્રભાવ જ અનેરો હતો. એમનામાંથી વાત્સલ્યનું ઝરણું ઝર્યા જ કરતું. પછી તો ઉપાધાન કર્યા, સંઘો,ઓળીઓ, અઠ્ઠાઇ, અઢમકરતો ગયો તેમાં દાદાની સહાય અનુભવાતી. આજીવન રાત્રિભોજન ત્યાગ, કાચા પાણીનો ત્યાગ વગેરે સહજ બની ગયા. સામાયિક લેવા-પારવાનું, ચૈત્યવંદન સૂત્રો થયાં. જે કંઇ હું માણસ તરીકે છું તેમાં મારા ગુરૂમહારાજહિમાંશુદાદાનો જ પ્રભાવ છે. www.gainelibrary.org Page #151 -------------------------------------------------------------------------- ________________ મહાન ગુરુવર... રાજેન્દ્રભાઇ જે. શાહ (વાસણા) આજ સયુગનાં સંત, હિમજેવા શીતળ છતાં પણ ચારિત્રના એવા આગ્રહી કે તેમનાં આચારનું દર્શન ભલભલાની આંખમાંથી આંસુઓની ધારા વહાવી દે તેવા આચાર્ય ભગવંત પૂજ્યશ્રીની વિદાયથી અમસર્વે કલ્યાણમિત્રોની આંખમાંથી અશ્રુની ધારા વહી રહી છે અને અમો સર્વે એક એવી દુ:ખની ગર્તામાં ધકેલાઇ ગયા છીએ કે જાણે મગજ પણ વિચાર કરવા કે સમજવા પણ તૈયાર નથી કે ખરેખર આવું બની શકે? પરંતુ ખરેખર, અમો કમનસીબ છીએ કે આવા પરમકૃપાળુ, અત્યંત નિખાલસ છતાં ચારિત્રનાં ક્ષેત્રે અતિસજાગ, જેની વાણીમાં હંમેશા વાત્સલ્ય ઝરતું હોય તેવા વાત્સલ્યમૂર્તિ, જેના શરીરમાં હંમેશા તપ નિખરતું હોય તેવા તપોમૂર્તિ, અમારા જેવાને માર્ગ પમાડનાર, અથડાયેલાને અથડામણમાંથી બહાર કાઢનાર, બહેકેલાને શાનમાં સમજાવી તપનાં રસ્તે લાવનાર, ભટકેલાને સ્થિર કરનાર, અકળાયેલાની અકળામણ દૂર કરનાર, મૂરઝાયેલાને ફૂલની જેમતેમની પૂર્ણ કલાએ ખીલવીને તપોમય બનાવનાર, લોકોની હાંસી ઉડાવનારને સ્વયં પોતે કેવો હાંસીપાત્ર છે તેનો ખ્યાલ આપનાર, નેમિનાથ પ્રભુના અદના સેવક જેમના સ્મરણમાત્રથી પ્રભુજી હૈયામાં હાજરાહજુર હોય તેવા, સકળ-સંઘના માનીતા, જેને અન્ય આચાર્યભગવંતો પણ તપોમૂર્તિ માને છે તેવા પૂજ્યશ્રી હિમાંશુસૂરીદાદાને આજે ગુમાવી દીધા છે. અમોએ એવું માન્યું હતું કે કાદવમાં ખૂંપેલાં એવા અમોને મધદરિયેથી હાથ આપી બહાર કાઢનાર અમારા ગુરુદેવ અમને પૂર્ણકળાએ કમળની. જેમખીલી શકીએ ત્યાં સુધી માર્ગદર્શન આપશે. પણ હે ! ગુરુદેવ આપતો અમોને દરેક રીતના કંટકો સાથે કેમલડવું, ગમે તેવી પરિસ્થિતિમાં માર્ગ કેમકાઢવો વગેરેનું જ્ઞાન આપીને જતાં રહ્યા જાણે કે પા...પા.. પગલી કરતા બાળકને એકાએક છૂટાં હાથે ચાલતો કરીને ત્યારબાદની ગતિનાં બધાં જ સારા નરસા પરિણામનું જ્ઞાન આપી તેને તેના નશીબ પર છોડીને ચાલ્યા ગયા. આત્મા પર જામેલા ક્રોધ, માન, માયા, લોભ વગેરે આવરણોને દૂર કરવાની ક્રિયા એટલે કે જેમદૂધમાંથી ઘી કરવા પહેલા આપણે એને જમાવી દહીં બનાવી તેને વલોવીને માખણ કાઢ્યા બાદ તાવીને ઘી બનાવીએ ત્યારે છેલ્લી ક્રિયામાં પણ આપણે કીટું કાઢવા માટે ઘી ગાળવું પડે છે, તે જ રીતે આત્માને શુદ્ધ કરવા માટે તપ કરી સમ્યજ્ઞાન દ્વારા શુદ્ધ બનાવવાની પ્રક્રિયા કરાય છે. આ વાત સમજાવી પૂજ્યશ્રીએ એક ટેક ભૂખ્યો ન રહેનારા વ્યક્તિને એક વરસ સુધી તપ કરી શકે તેવું આત્મિકબળ પૂરું પાડ્યું હતું. અમે જ્યાં સુધી ગુરુદેવને પામ્યા ન હતાં ત્યાં સુધી તો ધણી વગરના ઢોરથી પણ બદતર હતાં, પણ પારસમણિનાં સ્પર્શથી માંડ આ સંસારમાં માણસ કહેવાઇએ તેવી યોગ્યતા પ્રાપ્ત કરવા જઇ રહ્યા હતાં ત્યાં ગુરુદેવ અમને મઝધારમાં અનેક મોહ, માન, માયા, ક્રોધરૂપી તોફાનો વચ્ચે મૂકી એકાએક ચાલ્યા ગયા. આપણે એમમાની રહ્યા હતા કે મારાથી મોટું કાંઇ નથી, ત્યારે આપણાથી મોટા પ્રભુએ આપણી પાસેથી ગુરુદેવને આંચકી લઇ એક સંદેશ આપેલ ૧૪૫ Page #152 -------------------------------------------------------------------------- ________________ Education International ૧૪૬ છે કે, ‘મનુષ્ય હે ! તું તો પામર છે, તારી પાસે બેઠેલ મહારથીની ગણત્રીમાં કોઇ જ શક્તિ નથી માટે મદ કરીશ નહીં અને તારું અભિમાન તો ક્ષણજીવી રહેશે.’ આપણે એ ગુરુદેવનો આભાર માનવો છે કે ગુરુદેવે આપણને મઝધારમાં છોડેલ છે, પરંતુ એવા સંસ્કારો આપી છોડ્યા છે કે જેના વડે આપણે કદી ખોટા રસ્તા અખત્યાર ન કરીએ. એક આત્મા કે જે માણેકપુરનાં હીરાલાલમાંથી આચાર્યશ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજ બની લાખો લોકોને કલ્યાણને માર્ગે દોરનાર, ધર્મની કમાલ બતાવી ભારતવર્ષમાં અને દેશ-દેશાવરમાં તપસ્વીસમ્રાટ બની તપનું મહત્ત્વ બતાવી વિદાય લઇ ગયેલ છે તેમને અમારાં કોટી કોટી વંદન હો... પરમાત્મભક્ત પૂજયશ્રી સંગીતકાર - વાસુદેવભાઇ (અમદાવાદ) તપસ્વીસમ્રાટ, પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજનાં સાંનિધ્યમાં શ્રી ગિરનાર-સહસાવન તીર્થ, અમદાવાદ ધર્મરસિક તીર્થવાટિકા – સિધ્ધાચલતીર્થાવતાર માણેકપુર આદિ સ્થળે થયેલ અંજનશલાકા પ્રતિષ્ઠા પ્રસંગોમાં અમને સંગીતકાર તરીકે જવાનું થયું. એક વખત મારે આંખનું ઓપરેશન થયેલ અને સાહેબજીની નિશ્રામાં અંજનશલાકા પ્રતિષ્ઠા પ્રસંગ આવ્યો. સ્ટેજ પ્રોગ્રામમાં કેવી રીતે ખેંચીશ, શક્ય જ નથી. પૂજ્યશ્રી પાસે ગયો. વાસક્ષેપ નંખાવ્યો. પૂજ્યશ્રી બોલ્યા સારું થઇ જશે. અને તેમના વચન જ મંત્ર ! પ્રત્યક્ષ કૃપા મળી અને પ્રસંગ રંગેચંગે થઇ શકયો. સાહેબજીને ગિરનાર મંડનની પૂજા ખૂબજ પ્રિય હતી, એમની પરમાત્મભક્તિ કેવી કે પૂજા-પૂજનમાં પહેલેથી છેલ્લે સુધી બેસતા. શીતલ-સૌમ્ય જીવનનાં સાધક ઠાઠા ગુરુ.. “ફુલ ખીલે છે ને કરમાય છે, એમાં કોઇ વિશેષતા નથી તે સુવાસ ફેલાવે છે તે જ તેની વિશેષતા છે. હર્ષદાબેન દિનેશચંદ્ર શેઠ(જુનાગઢ) સૂર્ય ઉગે છે ને આથમે છે, તેમાં કોઇ વિશેષતા નથી. તે જગતને પ્રકાશિત કરે છે તે જ તેની વિશેષતા છે. પ્રાણી જન્મે છે અને જીવે છે તેમાં કોઇ મહાનતા નથી. તે મૃત્યુને મહોત્સવ બનાવી જાય છે, તે જ તેની મહાનતા છે. ’’ For Prive & Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય દાદાગુરુ નામજેવા જ ગુણ હતાં. સંસારમાં હીરાભાઇ નામધરાવનારા દાદા કોહીનુર હીરા જેવા ઝળહળતા હતા. વળી સંયમજીવનમાં હિમાંશુસૂરીશ્વરજી કેવું નામ! હિમાંશુ =ચંદ્ર. ચંદ્ર જેવી સૌમ્યતા શીતળતાને ધરનારાદાદાના નામથી જ જાણે મનને શાંતિ મળતી. પૂ. દાદા ગુરુના ગુણગાન ગાવા એ તો નાના મોંઢે મોટી વાત કરવા જેવું છે, તેમના ગુણોનું વર્ણન કોઇથી પણ થઇ શકે તેમનથી. તેમનામાં અઢળક ગુણો હતા. જે મુખેથી બોલી ન શકાય, વર્ણવી ન શકાય. - જ્યારે પૂ. દાદાગુરુ જાપમાં બેઠા હોય ત્યારે ગમે તેવી વ્યક્તિ વંદન કરવા, મળવા આવે પણ કોઇ સામે નજર પણ માંડતા નહીં. જાપમાં જ લીન રહેતા. ઉઘાડા માથે કોઇપણ બહેનોને વાસક્ષેપ નાખતા નહીં. પચ્ચખ્ખણ અંગે કે અન્ય શુભ ધાર્મિક કાર્ય અંગે મુહૂર્ત આપતા તેમાં એમની ખૂબજ સચોટતા રહેતી. રાજકોટમાં મારા બનેવી રહે છે તેને પથરીનું ઓપરેશન કરાવવાનું હતું. દાદા કોઇને વાસક્ષેપ આપતા નહીં તેથી આપણે માંગી પણ ન શકીએ, પરંતુ જ્યારે શ્રાવકને રાજકોટ ઓપરેશન ટાઇમ જવું હતું. ત્યારે દાદાને વાત કરી કે સાઢુભાઇનું ઓપરેશન છે તેથી હું રાજકોટ જાઉં છું. તરત જ દાદાએ પોતાની રીતે જવાસક્ષેપ આપ્યો. મારા બનેવીની તબીયત તો સારી થઇ ગઇ અને પોતાની આરાધના સાથે કામમાં પણ લાગી ગયા. આવા તો ચમત્કાર ઘણા નજરે જોયા છે. તેઓ બોલતા નહી, પરંતુ અમી ભરેલી નજરથી નિહાળતા વાત્સલ્યભરી દૃષ્ટિથી જોતા તેથી ઘણું કામ થઇ જતું. અમારા કુટુંબ ઉપર તો દાદાનો ઘણો જ ઉપકાર છે. મારા પુત્ર ભાવીનને ધર્મનું બહુ રુચતુ નહીં, સામાન્ય ધર્મ કરે. પણ દાદાના દર્શન જૂનાગઢ થયા પછી એના જીવનમાં જબ્બર પરિવર્તન આવી ગયું, અને તે તો દાદાના સાંનિધ્યમાં રહેવા લાગ્યો ને દાદાના છેલ્લા ટાઇમસુધી સાથે જ રહ્યો. છેલ્લે સમયે સાહેબજી કાળધર્મ પામ્યા ત્યારે એક હાથ હેમવલ્લભવિજયજી મહારાજસાહેબના હાથમાં અને એક હાથ ભાવીનનાં હાથમાં હતો. મહારાજસાહેબ સૌને ‘અરિહંત’ ‘અરિહંત’ બોલાવતા હતા નેમનાથદાદાનું રટણ કરાવતા હતા. દાદા પોતે પણ નેમનાથ દાદાનું રટણ કરતાં હતા. ધીમે ધીમે હૃદયના ધબકારા મંદ પડતા ગયા અને દાદા નશ્વર દેહને છોડીને અનંતના માર્ગે ચાલ્યા ગયા. હંસલો ઉડી ગયો .... પિંજર પડી રહ્યું. તેલ ખૂટી ગયું... દીપક બૂઝાઇ ગયો | તાર તૂટી ગયો.... વીણા બેસૂરી બની. અમારા પરમ ઉપકારી પૂજ્યશ્રીની માસિક પુણ્યતિથિએ ઘરની ચાર વ્યક્તિઓ ઉપવાસ કરીએ છીએ અને યાત્રાર્થે સહસાવન જવાનું થાય છે પણ પૂજ્યશ્રીની ગેરહાજરી અમને અત્યંતવિહ્વળ બનાવી દે છે. ગુરુદેવ જયાં હો ત્યાંથી અમારા ઉપર સતત કૃપાવૃષ્ટિ કરતા રહેશો. પૂજયશ્રી અનેક ગુણોના રત્નાકર હતા... www.sainelibrary.org Page #154 -------------------------------------------------------------------------- ________________ અમારા પરમોપકારી, તપસ્વી ગુરુદેવ શાહ રોહિણી ચંદ્રકાન્ત (જેતપુર) ગરવાગિરનારના પગથારના પ્રણેતા પ. પૂ. આચાર્યદેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજાએ સં. ૧૯૮૬નાં ચાતુર્માસમાં આસો માસમાં ઉપધાનતપની આરાધનામાં અમને પ્રવેશ કરાવેલ. હું અને શ્રાવક ઉપધાનતપની રૂડી આરાધનામાં જોડાયા. પ.પૂ.સાહેબશ્રીની નિશ્રા, તપ અને જપના મંડાણ તથા નવકારની વાચના આમત્રિવેણી સંગમના સથવારે અમારી યાત્રા ચાલુ થઇ, અને મોક્ષની માળા અમે ગુરુદેવના હાથે પહેરી. હું અને શ્રાવક પૂ. ગુરુદેવના અવિરત કૃપાબળથી શ્રાવકજીવનમાં આરાધના કરી શક્યા, અને જીવનને તપોમય બનાવી શક્યા. તપસ્વી ગુરુદેવના ઉપકારની, હિતશિક્ષાની, વાત્સલ્યભાવ આદિ અનેક ગુણોની ભૂરિ, ભૂરિ અનુમોદના કરી રહ્યા છીએ. અમારા પરોપકારી તપસ્વી ગુરુદેવ અમપર કૃપા વરસાવશો. મૂકીને આશિષ આપ્યા. ગુરુદેવના આશિષ ગ્રહણ કરતી વખતે બંધ આંખોમાં અલૌકિક પ્રકાશની અનૂભુતિ થઇ. ગુરુદેવ સાથે જયેશભાઇ તથા મુનિ હેમવલ્લભવિજયજી મહારાજ અને અન્ય શિષ્યગણની હાજરીમાં ગુરુદેવના સ્વાથ્યની પૃચ્છાથી વાતચીત શરૂ થઇ. પૂ. ગુરુદેવના પગ પાસે બેસી ગુરુદેવના પગ દબાવવાની સેવાનો લાભ લીધો. આ સમયે ગુરુદેવ સાથે થયેલી વાતચીત કંઇક અદ્ભુત હતી. પૂ. ગુરુદેવના સ્વાથ્ય માટે શ્રી નેમિનાથ પ્રભુની વધુમાં વધુ આરાધના કરવાની વાત થઇ. | ગુરુદેવશ્રીના પ્રવર્તમાનગ્રહો તથા તેની સ્થિતિ ઉપર પૂ. ગુરુદેવ તથા જયેશભાઇ સાથે વાતચીત થઇ. પૂ. ગુરુદેવશ્રીના ખગોળવિઘાના જ્ઞાન અને ગ્રહોની સ્થિતિના જ્ઞાનની જાણ આ વાર્તાલાપમાં થઇ. કઇ તિથિએ કયા વર્ષે અને ક્યા સમયે સૂર્ય, ચંદ્ર, મંગળ, ગુરૂ આદિ ગ્રહો કઇ સ્થિતિમાં હશે તેની વાત ક્ષણનાયે વિલંબ વિના ગુરુદેવ કહેતા હતા. ગુરૂદેવશ્રી જયેશભાઇને ગિરનારની યાત્રા માટે કોઇ પણ અમાસના દિવસે યાત્રા કરવાની સુચના આપી. અમાસ શા માટે ? આ પ્રશ્નના ઉત્તરમાં પૂ. ગુરુદેવે જણાવ્યું કે શાસનદેવી અંબિકા દર અમાસના દિવસે અચૂક સાક્ષાત્ ગિરનારના ગિરિમંડળમાં બિરાજમાન રહે છે. ગુરુદેવશ્રીના જન્માક્ષરના ગ્રહો જોઇને ગ્રહો અને નક્ષત્રોની ચાલના અભ્યાસથી જયેશભાઇએ પૂ. ગુરુદેવને જણાવ્યું કે આપનું આયુષ્ય દીધું છે અને આપ ૧0 વર્ષ ઉપરાંતનું આયુષ્ય ભોગવવાના અધિકારી છો. આપ ઈચ્છામૃત્યુના સ્વામી પણ છો. પૂ. ગુરુદેવે આ વાત હસીને ટાળી દીધી. પૂ. ગુરુદેવ સાથેની વાતમાં માગસર સુદ ૧૪ની મધ્યરાત્રીએ ૧ર કલાક અને ૩૯ મીનીટે દેહોત્સર્ગથી આત્માની ગતિ દેવલોકની થવાના યોગની વાત થઇ. આ દિવસ ઉત્તમ છે, અને બધાજ ગ્રહોની સ્થિતિની વાત થઇ, આ પૂ. ગુરુદેવના માટેનો ઈચ્છામૃત્યુના યોગસાધક | દેવીદાસ મનહરલાલ દડીયા (અંધેરી) વિ.સં. ૨૦૫૮માં વિલેપાર્લેવાળા મુરબ્બી શ્રી જયેશભાઇ શાહ સાથે શ્રાવણ સુદ ૧૫ના દિવસે અજાહરા શ્રી પાર્શ્વનાથ પ્રભુની પૂજા , સેવા કરવાનો કાર્યક્રમનક્કી થતાં ત્યારબાદ જુનાગઢ ગિરનાર તળેટીમાં બિરાજતા પ.પૂ. આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ ગ્રહણ કરવાનો કાર્યક્રમ નક્કી કર્યો. અજાહરા પાર્શ્વનાથ પ્રભુની સેવાભક્તિ કરીને અમો જુનાગઢ મોડી સાંજે પહોંચ્યા. પ. પૂ. ગુરુદેવના દર્શન કરવા ગયા ત્યારે પ્રતિક્રમણ ચાલતું હતું, પ્રતિક્રમણ પૂર્ણ થતાં જ હું તથા જયેશભાઇ ગુરુદેવને વંદન કરવા ગયા. સ્નેહથી ગુરુદેવે બન્નેના શિર પર હાથ ૧૪૮ Y e Page #155 -------------------------------------------------------------------------- ________________ પ્રથમયોગ હતો, તેમવાત થઇ હતી. આ ઉપરાંત પૂ. ગુરુદેવ અને જયેશભાઇ વચ્ચે આવા બીજા ત્રણથી ચાર યોગની વાત થઇ હતી, જે ગુરુદેવના આયુષ્યના ૧૦૦વર્ષ બાદ આવતા હતા. વાતો સહજ હતી. પ્રશ્નો ગૂઢ હતાં છતાં સરળ હતા. પૂ. મુનિ શ્રી હેમવલ્લભ વિ. મ. સાહેબની ગુરુસેવા પણ સર્વોત્તમહતી. ગુરુના કાર્યો આગળ વધારવાની તેમની સમજ સ્પષ્ટ હતી. પૂ. ગુરુદેવનો સંતોષ પણ આ વાર્તાલાપમાં વ્યક્ત થતો હતો. પૂ. ગુરુદેવનું સાંનિધ્ય માણીને અમો પાછા મુંબઇ આવી ગયા. અમારી રોજીંદી. જીંદગીમાં અટવાઇ ગયા. પરંતુ "મુંબઇ સમાચાર" પત્રમાં એક સમાચારે ખરેખર અમોને વિચલિત કરી દીધા. સમાચાર હતા. “પ.પૂ. આ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબ માગસર સુદ ૧૪ના મધ્ય રાત્રીએ ૧૨ કલાક અને ૩૯ મિનિટે દેવલોક પ્રયાણ કરી ગયા છે.” ખરેખર ! ગુરુદેવે પોતાની લીલા દેખાડી, વાતવાતમાં નક્કી કરેલા સમયને તેમણે પોતાના ઈચ્છામૃત્યુના સ્વામિત્વથી દેવલોકમાં આત્માની ગતિ કરવાનું આત્મસાત કરી લીધું. રોટલા વહોરી આવતા. શાક તો હોય ને ન પણ હોય ! છતાં પૂજ્યશ્રી તેનાથી ચલાવી લેતા પણ દોષિત ગોચરી વહોરવા તૈયાર ન થતા. સ્વ. પૂજ્યશ્રીએ છેદ-ગ્રંથોનું વાંચન અને પરિશીલન કર્યું હતું. છતાં પોતાના માટે અપવાદનું સેવન કરવાનું નામનહીં અને બીજાને અપવાદ દ્વારા પણ સમાધિ આપવામાં પ્રયત્નશીલ રહેતા હતા. | પૂજ્યશ્રી કહેતા કે ‘મારે આચાર્યપદ લેવું નથી.' છતાં પૂજ્યશ્રીની આચાર્ય પદવી થઇ. થોડા વર્ષો બાદ મેં પૂછ્યું કે ‘સાહેબ ! આપ ના કહેતા હતા ને?” પૂજ્યશ્રીએ કહ્યું કે ‘સ્વ, ગચ્છાધિપતિ પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજે મને અને હિરસૂરિ મ.ને નિયમઆપેલો. કે તે સમયના વડીલ જો તમને આચાર્યપદનો આગ્રહ કરે તો તમારે ના નહીં કહેવાની’ તેથી મારે આચાર્યપદવી સ્વીકારવી પડી, પોતાને પદનો મોહ ન હતો મોહ હતો સુંદર ચારિત્ર પાળવાનો તેમજ તપશ્ચર્યા દ્વારા કર્મનિર્જરા કરવાનો તેથી તેઓ તપસ્વી સમ્રાટથયા હતા. સ્વ. પૂ. ગચ્છાધિપતિ પ્રેમસૂરીશ્વરજી મહારાજસાહેબની ભાવના હતી કે ‘શ્રીસંધમાં ઐક્ય કેમવધે.’ તે ભાવનાને સફળ કરવા પૂજ્યશ્રીએ ૧૭૫૧ તથા ૪૬૦૧ સળંગ આયંબિલો કર્યા જેના પ્રભાવે શ્રીસંઘમાં ઐક્યતા ખૂબ વધી, પણ કાળનો પ્રભાવ કહો કે આપણા નબળા પુણ્યનો પ્રભાવ કહો શ્રીસંઘમાં સંપૂર્ણ એકતા ન થઇ શકી, તો પૂજ્યશ્રીએ આયંબિલ પણ ન છોડ્યો. સંભવ છે કે તપ અને સંયમના પ્રભાવે તેઓ સ્વર્ગમાં ગયા હોય તો તેમના પુણ્યાત્માને પ્રાર્થના કરીએ કે ત્યાંથી પણ પોતાનાં દિવ્ય પ્રભાવથી સંઘમાં એકતા પૂર્ણ થાય તેવી કૃપા કરે. પૂજ્યશ્રીને વંદન વા૨ હજા૨ પંડિત નાનાલાલભાઇ (મુંબઈ) સુપ્રિમના હો લાલ! તમને વંદન વાર હજાર પ્રાતઃ સ્મરણીય પૂ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજસાહેબ ચારિત્ર સંપન્ન મહાપુરુષ હતા. તેમનામાં મને સંયમઅને યોગનાં દર્શન થયા, બીજાપુરથી સોલાપુર સુધીનાં વિહારમાં ઘણા સાધુભગવંતો હોવાથી રસ્તામાં શ્રીસંઘે ગોચરીની વ્યવસ્થા કરી હતી. ૧OO કિ.મી. ના વિહારમાં જૈનોનાં ઘરો જ નહીં અને પૂજ્યશ્રી નિર્દોષ ગોચરીના આગ્રહી! પૂજય પ્રભાકર સૂ. મ. (ત્યારે પૂ. પ્રભાકર વિ.મ.) અજૈનોનાં ઘરોમાં ફરી સંઘ એકતાના હિમાયતી પૂજ્યશ્રી ભાઇલાલ ડી. શાહ (અહમદનગર) અહમદનગરસંઘના મહાન પુણ્યોદયે આચાર્ય ભગવંતશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ની પંન્યાસ પદવીનો મહોત્સવ વિ. સં. ૨૦૧૫ વૈશાખ સુદ ૬ ના ખૂબ ૧૪૯ Page #156 -------------------------------------------------------------------------- ________________ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. પૂજ્યશ્રીએ ઇ. સ. ૨૦૦૧ સુધીમાં ૩૦૧૦ ઉપવાસ, ૧૧, ૩Oથી વધુ આયંબિલો. ૧૩૫ દિવસમાં શ્રેણીતપની સાથે ૧૧૬ ઉપવાસ, ર૬0 દિવસમાં વર્ષીતપની સાથે ૨૦૮ ઉપવાસ, ૯૪ વર્ષની ઉંમરે ડોળી વગર અમદાવાદથી પાલીતાણાનો વિહાર, લાગલગાટ ૪૬OO આયંબિલ, જુનાગઢ-ગિરનારમાં દ૧મી વર્ધમાન તપની આયંબિલની ઓળીમાં સાત છä, બે અઠ્ઠમકર્યા. ૨૯ દિવસમાં ગિરનારતીર્થની ૯૯ યાત્રા કરી હતી. વર્ધમાન તપની ઓળીમાં છેલ્લે ચોવિહાર સાત ઉપવાસ સાથે અઢાઇ કરેલ, આવા તપમાં પણ જામકંડોરણાથી જુનાગઢ અંદાજિત ૫૦ કિ.મી. ડોળી વગર ઉગ્ર વિહાર કર્યો હતો. તેઓશ્રીએ સંઘોની એકતા માટે ભેખ લીધો હતો અને જિંદગીભર આવી ઉગ્ર તપસ્યાઓ કરી હતી. આવા ઉગ્ર તપસ્વીઓ આવા કાળમાં પેદા થવા બહુ જ મુશ્કેલ છે. તેમની ચીરવિદાયથી શાસનને આ મહાન ઉગ્ર તપસ્વી મહાત્માની ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે. હિમાંશુસૂરીશ્વરજી મહારાજે અમારે કંઇ પણ ખપ નથી એમ કહી કોઈપણ વસ્તુ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી. પૂજ્યપાદ શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજા માયાળુ હતા. તેમણે અમારા પ્રત્યેના પ્રેમભાવ અને અમારા આગ્રહથી પ્રેરાઇને રજોહરણ ઉપર ચોમાસામાં વીંટાળવા પોલીથીલીનની ફક્ત એક કોથળી આપવા કહ્યું. પૂ. ગુરુ મહારાજ બાજુમાં જ બેઠેલા હતા, તેમણે મુખ પર આછું. હાસ્ય લાવી પુજ્યપાદ નરરત્નસૂરીશ્વરજી મહારાજને ટકોર કરી ‘તને લોભ છૂટતો નથી.' આ શબ્દો ઘણા અસરકારક હતા. અમને તેમની ત્યાગભાવના ઉપર અહોભાવ થયો ! કેટલો નિસ્પૃહી આત્મા ....! પૂજ્યશ્રીના પગલાથી પાવન થયા | ધનપાલ કે. શાહ (વેરાવળ) મારા પિતાશ્રી કાંતિભાઇ પૂ. હિમાંશુસૂરીશ્વરજી મ. સા.ના પરમભક્ત હતા. રોજ પ્રતિક્રમણ કરવા જતા અને રાત્રે પૂજ્યશ્રીની પાસે ધર્મચર્ચા કરતા. એક દિવસ મારા પિતાશ્રીએ પૂજયશ્રીને અમારા નિવાસસ્થાને પધારવા કહ્યું, પૂજ્યશ્રી સંયમના ખપી હતા, તેમણે સહજતાથી કહ્યું કે કાંતિભાઇ, તમારે ઘરે કોઇ તપશ્ચર્યા છે? કે કાંઇ ધાર્મિક પ્રસંગ છે? તો પધારવું યોગ્ય રહે, બાકી પધારવાનું કોઇ પ્રયોજન નથી.' | મારા પિતાશ્રી સરળ સ્વભાવના હતા, તેમને થયું કે સાહેબજીના પગલા તો કરાવવા જ છે. સંઘમાંથી ત્યારે સામુહિક અટ્ટમની જાહેરાત થઇ. મારા પિતાશ્રીએ અટ્ટમની તપશ્ચર્યા કરી અને પૂજ્યશ્રી ને ફરી ઘેર પધારવા વિનંતી કરી, પૂજ્યશ્રીએ પણ સહજ સંમતિ આપી. આ રીતે અમે અમારા ઘેર પૂજ્યશ્રીના પગલાં કરાવ્યા. આવો હતો પૂજ્યશ્રીનો સંયમ અને તપનો પ્રેમ.. . નિ:સ્પૃહી આત્મા ચંદ્રકાન્ત જીવતલાલ શાહ-મુંબઇ અમો દર વર્ષે અમારા પ૦ માણસના કુટુંબ સાથે પાલીતાણા અષાઢ મહિનામાં જાત્રા કરવા જઇએ છીએ અને સાધુ-સાધ્વીને વહોરાવવા લાયક ચીજો પણ લઇ જઇએ છીએ, દરેક ધર્મશાળામાં ફરીને વહોરાવવાનો લાભ લઇએ છીએ. - પૂજય આચાર્યભગવંતશ્રીએ ચાતુર્માસ કરેલું એટલે તેમની સાથે પરિચય તો હતો. જ. તેઓ એક ધર્મશાળામાં પૂજ્યપાદ નરરત્નસૂરીશ્વરજી સાથે બિરાજમાન હતા. અમો અચાનક ત્યાં ઉપાશ્રયમાં જઈ ચઢ્યા અને અનાયાસે જુની ઓળખાણ તાજી થતાં અમે તેમને પૂરતી ચીજોનો લાભ આપવા વિનંતી કરી આગ્રહ પણ કર્યો પરંતુ શ્રી. Die ૦૭ ૦૦ ૧૫૦ Vain Education International Page #157 -------------------------------------------------------------------------- ________________ ભાવાંજલ ચીનુલાલ શાંતિલાલ શાહ (આંબાવાડી, અમદાવાદ) પ્રાતઃસ્મરણીય તપોનિધિ પૂ. આ. ભ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. અમારા શ્રી આંબાવાડી શ્વે.મૂ.જૈન સંઘમાં સં. ૧૯૯૫માં ચોમાસું પધારવાના હતા. ઉપાશ્રયમાં ભોંયતળીયે એકેય રૂમન હોવાથી અમે એક રૂમનીચે કરાવી લીધેલ તે વાતની યેન કેન પ્રકારે તેઓશ્રીને ખબર પડી જતાં, આખુ ચોમાસું આ રૂમનો તેઓએ ઉપયોગ ન જ કર્યો. અમોએ તો અમારા સંઘમાં ઘરડા મહાત્મા આવે તો તેઓ રહી શકે તેવી કાયમી વ્યવસ્થા માટે, આ રૂમબનાવ્યો છે એમકહ્યું ત્યારે કહે ‘ના, હું નિમિત્ત બન્યો ને ?’ આખુ ચોમાસુ પરસાળમાં રહ્યા. ગોચરી પાણી પણ નિર્દોષ વાપરતા, જીવનપર્યંત વિહાર કરતા પણ સાવ અશક્ત છતાં યાત્રા પગે ચાલીને જ કરે. તે પણ સૂર્યોદય થયા પછી જ નીકળવાનું. ભર ઉનાળો હોય સામા પડાવે પહોંચે ત્યારે જબરજસ્ત ગ૨મી થઇ ગઇ હોઇ તેમની તેઓએ કદીયે પરવા કરી નથી. મારા ચિ. કમલેશભાઇ તથા ચિ. દીપકભાઈના ઘર દેરાસરમાં અંજનશલાકા પ્રતિષ્ઠા તેઓશ્રીની શુભનિશ્રામાં ભરપૂર આનંદમય વાતાવરણથી થઇ છે. જે બદલ અમારો સમગ્ર પરિવાર સદાનો તેઓશ્રીનો ઋણી છે. શાસનરત્ન જીવ્યા ત્યાં સુધી સંઘએકતા માટે તપ, જપ કર્યા અને સૌ સાથે ચાલવાના પુરુષાર્થમાં કદીયે પાછી પાની કરી નથી. આવા મહાન પુરુષની ખોટ લાંબા સમય સુધી પૂરાશે નહીં. ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં તેટલા ગુણ જોયા છે. પૂજ્યશ્રી મોક્ષે પહોંચે ત્યાંથી પણ અમારા ઉપર અનરાધાર કૃપા વરસાવતા રહે, શાસનદેવને બે હાથ જોડી અને નતમસ્તકે ભરપૂર વિનંતી છે! ભાર્વાતંગી મુનિશ્ચર ચંદ્રકાન્ત પ્રભુદાસ દોશી (વાંકાનેર) મુંબઇ સંવત ૨૦૦૯ના વાંકાનેર ચાતુર્માસમાં પૂજ્યશ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજાનાં દર્શન, નિશ્રા અને આશીર્વાદનો લાભ મેળવવા હું મારી ૧૭ વર્ષની ઉંમરે ભાગ્યશાળી Jan Education nationa બનેલ. પૂજ્યશ્રીના જીવનમાં રહેલા ગુણો, સંયમની શુદ્ધતા, નિર્જરાના હેતુપૂર્વકના તપ વિષે હું તો શું લખું? જે સમસ્ત જૈન સમાજ જાણે જ છે. અન્ય ગચ્છ, પંથ કે સંપ્રદાયના સાધુ સાધ્વી કે મહાસતીજીઓ પાસેથી પણ એમની પ્રશંસા સાંભળવા મળે છે. પૂજ્યશ્રી એવા ગુરુ હતા કે જે ગુરુસ્થાને બિરાજમાન હોવા છતાં તેમનામાં ગુરુભાવ કદી દેખાયો નથી. જ્ઞાની અને તપરવી હોવા છતાં તેમના જીવનમાં કદી અહંકાર હોવાનો ભાવ જોવામાં આવેલ નથી. પૂજ્યશ્રી પૂર્ણપણે મોક્ષમાર્ગના આરાધક, શુદ્ધધર્મના આચારમય હતા. સર્વને બોધ પણ શુદ્ધધર્મનો જ આપેલ છે. પૂજ્યશ્રીનું શુદ્ધ ચારિત્રમય જીવન જ આપણાં સૌ માટે બોધદાયક હતું. એમના સંપર્કમાં આવતા ભવ્યજીવો તેમના આશિષથી વીતરાગ સર્વજ્ઞભગવંત પ્રણીત ધર્મને પામનારા બન્યા છે. શ્રી નેમનાથ ભગવાન બાલબ્રહ્મચારી હતા. તેમના તરફ પૂજ્યશ્રીને વિશેષ ભક્તિ હતી. હૃદયમાં સ્થાન અને ભાવ નિરંતર રહ્યા કરતાં હતાં અને તેઓશ્રીના એ ઉત્કૃષ્ટભાવને કારણે જ કલ્યાણકભૂમિશ્રી ગિરનારજી પર સહસાવનમાં એક સુંદર જિનાલય બને અને ભવ્યજીવો તે તીર્થની સ્પર્શનાનો લાભ પામે તેવી તેમની ભાવના હતી. જે પૂજ્યશ્રીના સંકલ્પ અને આશીર્વાદ થકી પૂર્ણ થઇ. સર્વજ્ઞકથિત - મુનિ અણગાર કે જેને ભાવલિંગી મુનિ કહી શકાય તેવા દર્શન તેઓશ્રીમાં થતાં હતાં. આવા મુનીશ્વરને અમારા કોટી કોટી વંદન... Page #158 -------------------------------------------------------------------------- ________________ મહારાજશ્રીની યાત્રા ચૌધરી મોહનભાઇ કરસનભાઇ (માણેકપુર) માણેકપુરના પટેલભાઇ પૂજયશ્રીના સંપર્કમાં આવતા પૂજ્યશ્રીની કૃપા પ્રાપ્ત કરી ધર્મનાં રંગે રંગાઇ ગયા. તેઓએ તેમનાં ભાવુક ભાવો અહીં વ્યક્ત કર્યા છે. પ.પૂ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબે જ્યારે માણેકપુર ગામે ચાતુર્માસ કર્યું હતું ત્યારે અમો મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળવા દરરોજ સવારે જતા. અમને તેમના વ્યાખ્યાનમાં એટલો બધો રસ પડેલો કે એક દિવસ પણ ચૂકતા નહીં. મહારાજશ્રી જે બોલતા તે હું ચોપડીમાં લખી લેતો અને ઘરે આવીને તેનો અભ્યાસ કરતો. તેઓ દૃષ્ટાંત સાથે વ્યાખ્યાન કરતા, આ બધુ જ હું લખી લેતો. મહારાજશ્રીએ અમને કહ્યું કે હું તમને નવકારમંત્ર આપું છું તે તમો મોંઢે કરી લાવો, અમે નવકાર મંત્ર મોંઢે કર્યો. મહારાજશ્રીએ સુવર્ણ ગુફામાં બેસીને ૨ કલાકના સમયમાં જેટલી થાય તેટલી માળા ગણવાનું અમને કહ્યું, અમે ગુફામાં બેસીને તે પ્રમાણે દરરોજ માળા ગણતા. એક વખત મહારાજશ્રીએ કહ્યું કે તમારે કાલથી અટ્ટમ - ત્રણ દિવસના ઉપવાસ કરવાના છે, આવા ઉપવાસ મેં કદી કરેલા નહોતા. પણ મહારાજશ્રીના કહેવાથી કર્યા. રાત્રે શરીરમાં ધબકારા વધી ગયા, હિંમત રાખીને રાત તો પસાર કરી, અમારા ધર્મમાં ઉપવાસમાં દૂધ પિવાય એટલે સવારે મેં દૂધ પી લીધું. આ વાતની મહારાજશ્રીને ખબર પડતાં એમણે મને કહ્યું કે ‘તમે ઉપવાસ ભાંગ્યો તેનું તમને પાપ લાગશે.' મેં કહ્યું ‘મહારાજ મને આ પાપમાંથી બચાવો.' મહારાજશ્રીએ આયંબિલ કરી પ્રાયશ્ચિત કરવાનું કહ્યું. | ચાતુર્માસ પુરું થયું એટલે મહારાજશ્રી એ અમને કહ્યું કે ‘મારી ઇચ્છા હવે યાત્રા કરવાની છે. અહીંથી મહુડીના દર્શન કરીને આગલોડ થઇને વડનગર થઇને તારંગા પહોંચવાનું છે. તમારે મારી સાથે રહેવાનું છે. અને પછી શંખેશ્વર જઇ ત્યાંથી પાલીતાણાની યાત્રા કરીને જૂનાગઢ યાત્રા પુરી કરવાની છે માટે તમારે મારી સાથે ચાલવાનું છે.' મહારાજશ્રીના કહ્યા મુજબ એ રીતે બધે યાત્રા થઇ. શંખેશ્વરમાં સાહેબે મને અકૅમકરવાનું કહ્યું. મેં સાહેબને કહ્યું કે મારાથી ઉપવાસ નહી થાય તો ? સાહેબે કહ્યું કે ચિંતા ન કરો તમારે મારી પાસે સવારે ને સાંજે બે વખત વાસક્ષેપ નંખાવવો જેથી તમને કશું જ નહીં થાય. સાહેબના કહેવાથી અમે ઉપવાસ કર્યા અને ખરેખર, બહુ જ સરસ ઉપવાસ થયા. શંખેશ્વરના વિહારમાં મહારાજશ્રી થોડાં ચાલે ને શ્વાસ ચઢે એટલે તે બેસતા. અમો પણ તેમની સાથે જ રહેતા અને તેઓ જ્યાં જ્યાં બેસતા ત્યાં થોડો સત્સંગ કરતાં. તેઓ કહેતા કે “મોટાભાગની દુનિયા સંસારના સુખ માટે ધર્મ કરી રહી છે. મોક્ષ માટે પ્રયત્ન કરનારા તો ગણત્રીના છે. જેને પાપનો ડર છે તે જ સાચો ધર્મ કરી. શકે. આપણે ક્યારેય પાપ થાય તેવી સલાહ આપવી નહીં. આપણાથી કોઇ અપરાધ થયો હોય તો ગુરુ આગળ આલોચના કરવી અને માફી માંગવી. ગુરુના દર્શન પણ ગુરુ જેવા થવા માટે કરવાના.’ આ રીતે સત્સંગ કરતા કરતા અમે શંખેશ્વર પહોંચ્યા. અમે મહારાજશ્રીને વંદન કરીને માણેકપુર આવ્યા. મહારાજશ્રીનું ચાતુર્માસ અમદાવાદ થયું. ચાતુર્માસ પછી અમદાવાદથી પાલીતાણાના સંઘમાં જવા માટે મહારાજશ્રીએ અમને માણેકપુરથી બોલાવ્યા. મહારાજ સાહેબે જણાવ્યું કે “આ સંઘમાં આયંબિલ કરે તે જ આવી શકશે.' અમને તો આયંબિલ કરવાનું તો બહુ જ ગમતું હતું તેથી આયંબિલ કરીને સંઘમાં જોડાયા, અને આ સંઘ પાલીતાણા પહોંચ્યો. અમે દાદાના દર્શન-પૂજા કરી માણેકપુર પાછા વળ્યા. મહારાજ સાહેબ ઘેટી ચાતુર્માસ કરવા ગયા અને અમને ચોમાસામાં અઠ્ઠાઇ કરવા ઘેટી બોલાવ્યા, અમો ઘેટી પહોંચી ગયા. અમારામાંથી એક ભાઇએ અટ્ટાઇ કરીને બીજા ભાઇઓએ ઉપવાસ, એકાસણા કર્યા. દસ દિવસ મહારાજજી સાથે રહ્યા. ચાતુર્માસ પછી પાલીતાણાથી ગિરનારનો સંઘ હતો, અમો સંઘમાં જોડાયા અને જુનાગઢ પહોંચ્યા. આ રીતે મહારાજ સાહેબ સાથેનો જૂનાગઢનો અમારો સંઘ પૂરો થયો. ત્યારબાદ મહારાજશ્રીના અંતિમદર્શન કરવાના સમાચાર આવ્યા ને અમો તુરત ૧૫૨ Jain Education Internationa Page #159 -------------------------------------------------------------------------- ________________ જૂનાગઢ પહોંચી ગયા. મહારાજશ્રીનાં અંતિમદર્શન કરીને અમને ખૂબ દુ:ખ થયું. અમારા માટે મહારાજશ્રીએ કેટલી લાગણી બતાવી હતી. ૯૪ વર્ષની જૈફ વયે પણ પગે ચાલીને તારંગા-શંખેશ્વર-પાલીતાણાની યાત્રા પૂરી કરી. ખરેખર, એમને ધન્ય છે. | મારો પુત્ર અપંગ હતો. તેને સાહેબજી અત્યંત પ્રેમથી વાસક્ષેપ નાંખતા, તેથી તેના આત્માને ખૂબ શાંતિ થતી. તે પુત્ર પાંચ વર્ષે સ્વર્ગવાસી થયો. ૨૦૫૯ના કારતક સુદ ૧૪ ના રોજ પહેલી સાલગિરીની ધ્વજાનો વાસક્ષેપ નંખાવવા માટે જૂનાગઢ ગયા. સાહેબની તબિયત તે વખતે ખૂબ જ નરમહતી. ડોક્ટરે બેસવાની મનાઇ કરી હતી. છેલ્લા ૨ મહિનાથી તે કોઇને વાસક્ષેપ પણ નાખતા નહોતા, પરંતુ ગારિયાધાર સંઘના ભાઇઓના આગમનની જાણ થતાં પોતે બેઠા થઇ ગયા અને ધ્વજા પર સારી રીતે વાસક્ષેપનાંખી આપ્યો. આવા ગુરુભગવંતનું સ્મરણ હવે કદી ભૂલાશે નહી. પોતાના વચનમાં અડગ રહેનાર આવા ગુરુભગવંતના દર્શન મહાભાગ્યશાળી જ પામી શકે. ગારિયાધારના ગુq૨ પ્રાણલાલ શાહ (ગારિયાધાર) પ.પૂ. આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. સંવત ૨૦૩૭માં શેયકાળમાં અમારા ગારિયાધાર શ્રી સંઘમાં વ્યાખ્યાન આપતા હતા. સંઘના ભાઇઓએ ગુરુમહારાજને ચાતુર્માસની વિનંતી કરી. ગુરુમહારાજે કહ્યું કે આ ગામમાં અમે ત્રીસેક વર્ષ પૂર્વે ચાતુર્માસ માટે આવેલ પરંતુ અગવડતાના કારણે ચાતુર્માસ કર્યા વગર જવું પડેલ એટલે સંઘનું વ્હેણું અમારા માથે છે તે પુરું કરવાની ભાવના છે, પણ પછી ઘણાં પ્રયત્નો કરવા છતાં કોઇ મેળ પડ્યો નહી. અમે સતત પ્રયત્ન કરતા રહ્યા. એમાં ૨૦૪૦માં ગુરુમહારાજ જુનાગઢ પધારેલ હતા. ત્યાં હું વિનંતી કરવા ગયો. હું વંદન કરીને સાહેબ પાસે બેઠો. સાહેબે પૂછવું કેમઆવવાનું થયું? મેં કહ્યું અમારા સંઘમાં આપનું ચાતુર્માસ બાકી છે તે યાદ અપાવવા આવ્યો છું. સાહેબે કહ્યું કે ‘જાવ સંઘમાં અમારા આવવાની જાણ કરજો, અમે આવીશું.’ સાહેબના આદેશથી જય બોલાવી. ૨૦૪૦નું ચાતુર્માસ અત્રે થયું. સંઘને સાહેબના વ્યાખ્યાન શ્રવણનો લાભ મળ્યો. સોસાયટીમાં ઘર દેરાસરના બીજ રોપાયા. તેમાંથી ૨૦૫૭માં સાહેબે આપેલ મુહુર્ત પ્રમાણે ભૂમિપૂજન થયું. દેરાસર, ઉપાશ્રય નવેસરથી નિર્માણ થયું. સં. ૨૦૧૮ના કારતક વદ ૨ ના સાહેબને હસ્તે દેરાસરની પ્રતિષ્ઠા થઇ. જેમાં વાસણામાં ગુરુમહારાજે અંજન કરેલ લાલ વર્ણનાં અજાહરા પાર્શ્વનાથની મૂળનાયક તરીકે સ્થાપના કરવામાં આવી હતી. પોતાના વચન પર અડગ રહેનાર આ ગુરુદેવનો અમારા સંઘ ઉપર જે ઉપકાર છે તે કદી ભૂલાય તેમનથી. પરમકૃપાળુ સગુરુ હરીભાઇ (અગતરાઇ) પૂજ્ય તપસ્વી ગુરુદેવ વિહાર કરતા પધાર્યા. અમારા આંગણાને પાવન કરી આગળ પધાર્યા ત્યાં અમે ગયા. નાનકડી જગ્યા પણ સાહેબજી જરાપણ અકળાયા વિના પૂરી પ્રસન્નતાથી રહ્યા. એક વખત એક સ્થાને રૂમમાં બાંકડા પડ્યા હતા. કોઇને કહ્યા વિના સાહેબજી – મહાત્માઓ સાથે તે બાકડા એક બાજુ કરીને કાજો લઇ આસન પાથરીને બેઠા. જૂનાગઢથી પાલીતાણા પદયાત્રા સંઘ હતો. સંઘમાં ૬૦ની સંખ્યા હતી. એકાસણા ફરજીયાત હતા. પણ સાહેબજીએ કૃપાદૃષ્ટિથી સૂચના કરી કે નવા અને નાના આરાધકોને પૂછીને વસ્તુ બનાવીને ભક્તિ કરવી. સવારનું પ્રતિક્રમણ સાથે થાય, અમે થોડા મોડા જઇએ તો પણ સાહેબજી એકદમશાંતિથી બેસી રહે અને નવકારવાળી ગણે. બધા ભેગા થઇ જઇએ પછી જ પ્રતિક્રમણ ચાલુ કરે, બસ, એક જ ભાવના કે સાધુ કોઇને ભાર રૂપ ન હોય સાધુ હંમેશા સહાયક હોય. ધન્ય છે કૃપાળુ ગુરુદેવને.. . ૧૫] K Page #160 -------------------------------------------------------------------------- ________________ સાહેબના ખોળામાં બાળશ્રાવક એજ અમારો પ્રયોદય ઉષાબેન સી. શાહ (વાસણા) આજે રોજ સવારે નવકારના ઉપાશ્રય સામે જોતા કે ત્યાંથી નિકળતા એક નિસાસો નીકળી જાય છે. નવકારમાં સાહેબજીએ અનેક ચોમાસો કર્યા. આ દશકામાં અમને લાગે છે કે ઉપાશ્રય જીવંત બની ગયો છે. આખો દિવસ શ્રાવકોની અવર-જવર રહે. આજે પણ એ બાજુથી નીકળીએ ત્યારે જાણે નવકારવાળી ગણતા હોય, કાંતો પુસ્તક વાંચતા હોય એવો ભાસ થાય. મારા જીવનમાં ન ભૂલાય તેવો પ્રસંગ બની ગયો. મારી દિકરીના બાબાને દોઢ મહિનાનો લઇને અમે દેરાસર ગયા, બાબાને પૂજા કરાવીને અમે તેને સાહેબજી પાસે લઇ ગયા. અમારા મનમાં સાહેબજી માટે પહેલેથી જે ડર ખરો, પણ તેમની આંખોમાં વાત્સલ્ય છલોછલ દેખાય, ડર એટલા માટે કે તેઓ શ્રાવિકાને ઉપાશ્રયમાં ખુલ્લા માથે આવવાની ના પાડતા અને વાસક્ષેપ પણ ન નાંખતા, પણ સવારનો ૧૦વાગ્યાનો સમય હતો. ઉપાશ્રયમાં ૨૦ થી ૨૫ શ્રાવકો હતા. અમે મા-દિકરીએ હિંમત કરી અને ઉપાશ્રયમાં ગયો. સાહેબજીને વંદન કરીને અમે બહાર નીકળતા હતા, ત્યારે પૂ. ધર્મબોધિ વિ. મ.સા.એ અમને પાછા બોલાવ્યા. દિકરીને પૂછ્યું "આ તારો બાબો છે?" દિકરીએ હા પાડી. મ.સાહેબે પૂછયું "આ પહેલો બાબો છે કે બીજો ?" દિકરીએ કહ્યું બીજો બાબો છે. મિત નામ પાડ્યું છે. પૂ. મહારાજ સાહેબ બોલ્યા "આ બાબાને તારે અમને વહોરાવી દેવો છે?" એક ક્ષણ માટે તો અમે મા-દિકરી સ્તબ્ધ થઇ ગયા. શું બોલવુ? | દિકરીએ હિંમત કરીને તુરત જ હા પાડી, મને મુંઝવણ થઇ ગઇ, પણ ધર્મબોધિ મ.સા. અમને સાહેબજી પાસે લઇ ગયા. તેમણે સાહેબજીને બધી વાત કરી. અમારા માટે તો કદી ન અનુભવાય તેવો ચમત્કાર થયો. સાહેબજીએ એકદમમિત સામે જોયુંને પલાઠીવાળી, હસમુખાઇ કાળીદાસ પણ હાજર હતા. સાહેબજીએ તેમને કહ્યું કે "આ બાબાને મારા ખોળામાં મૂકો." ત્યાં ઉભેલા બધાજ શ્રાવકો નવાઇ પામ્યા કે આ શું છે ? સાહેબજીએ જોયું ? અને તુરત જ હસમુખભાઇએ બાબાને સાહેબના ખોળામાં મૂક્યો. સાહેબજીએ બાબાના પગથી માથા સુધી વાસક્ષેપ છાંટયો. અમે આ બધુ સ્વપ્નમાં જોતા હોય તેમજોઇ રહ્યા. બાબો હસમુખભાઇએ દિકરીને પાછો આપ્યો. સાહેબજીએ મને અને દિકરીને બાધા કરાવી કે "આ બાળક ભવિષ્યમાં દીક્ષા માર્ગે જાય તો તમારે બંને એ ના ન પાડવી," અમે બંનેએ બાધા લીધી. દિકરી હર્ષમાં રડી પડી અને બોલવા લાગી કે મેં શ્રાવકને પૂછ્યું નથી પણ મારા ભાગ્ય ઉત્તમછે. ત્યાં રહેલા બધા શ્રાવકોએ સંભવનાથ દાદાની જય બોલાવી. ઉપાશ્રય ગુંજી ઉઠ્યો. અમે પણ અમારા પુણ્યોદય પર ખુશ થતા ઘેર ગયા. સાહેબના આશીર્વાદ વાસણા સંઘ પર નિરંતર હતા. તેમણે વાસણા સંઘમાંથી વિહાર કર્યો ને જાણે ધર્મમાં પણ ધરતીકંપ આવ્યો. આશીર્વાદથી ૧00 ઓળી | હસમુખભાઇ સંપતભાઇ (જામનગર) પૂ. આચાર્યભગવંતનો મહાન ઉપકાર એ જ કે મારા પિતાશ્રી સંપતભાઇ વર્ધમાનતપની ૧OOઓળી પૂરી કરી શક્યા તે તેમના અંતર આશીષથી જ . ક્યારે ઓળી ઉપાડવી અને ક્યારે પારણું આવે, ફરી ક્યારે ઉપાડવી તેના બધા જ મુહૂર્ત પૂજ્યશ્રીએ આપીને બાપુજીની આ ઉંમરે મોટી ઓળીઓ પાર પાડી હતી. - સાહેબજીની અદેશ્ય ભાવના અને સહાયથી જામનગરમાં વર્ષોથી જેટલા પાયા નંખાય તેમને યાત્રા કરાવવાનો લાભ મળે છે. આજ સુધી ૬૫૦થી વધુ ભાવિકોએ પાયા નાંખ્યા છે. શ્રી ગિરનારતીર્થની પરિક્રમાનો એક મહાન લાભ અમને મળ્યો, જેના મૂળમાં પૂજયશ્રીનો ઉપકાર છે. ૧૫૪ Jal Education Page #161 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીની આરાધના-સાધના અલૌકિક હતી. તો ભવિષ્ય પારખે શક્તિ પણ ગજબ કોટીની હતી. સહસાવનનું કાર્ય ક્યારે થશે, તે તેઓશ્રીએ અમારા પૂ. વડીલશ્રી રંગીલ કાકાને જે સષ્ટ કહેલું તે જ રીતે કાર્ય પૂરું થઇ શક્યું. धन्यछे से महान पूज्यश्रीने........... जिनाज्ञापालक घोरतपस्वी भीकमचंद छाजेड (राजनांदगांव) परम पूज्य गुरुदेव के फलोदी (राजस्थान) चातुर्मास के समय मेरी बाल्यावस्था ही थी। उस चातुर्मासमें मेरे पूज्य काकाजी संपतलालजी छाजेड को आपका शुभ सान्निध्य प्राप्त हुआ। वे पूज्य गुरुदेव के त्याग एवं तपश्चर्या के कारण बहुत प्रभावित थे। समय समय पर गुरुदेव जहां विराजते थे वहाँ मुजसे पत्र लिखवाया करते थे। क्योंकि उनकी लिखावट मारवाडी भाषा की थी। बार बार पत्र लिखने के कारण मेरे मनमें भी पूज्य गुरुदेवके प्रति आस्था हो गई। आपका चातुर्मास पालीताणा सिद्धक्षेत्रमें था । उस समय मेरे पूज्य पिताजी जमनालालजी छाजेड के साथ चातुर्मासमें पालिताणा रहेने का मुजे भी सौभाग्य मिला और उसी चातुर्मासमें पूज्य गुरु देव का सान्निध्य प्राप्त हुआ। पूज्य गुरुदेव ने मुजे एवं श्री धरमचंदजी विनायकिया को धार्मिक अध्ययन कराया। धार्मिक सूत्र याद करने में मुजे अधिक समय लगता था। फिर भी गुरुदेवने बडी प्रसन्नतापूर्वक धार्मिक सूत्र याद कराये। गुरुदेव शुरु सेही तपश्चर्या में लीन रहते थे। अत: उन्हे हिमांशुविजयजी के नाम की बजाय तपस्वी म.सा. के नामसे संबोधन करते थे। लगभग १५ वर्षों के अंतराल में पूज्यश्री के साथ किसी प्रकारका संपर्क नहीं कर सका। हमलोग पालिताणा की यात्रा हेतु गये तब मालूम हुआ कि पूज्य गुरुदेव गारियाधारमें विराजमान हैं। तब मुजे फिरसे दर्शन का सुयोग प्राप्त हुआ। उसके बाद अहमदाबादमें कई बार मुजे व मेरे पारिवारिक सदस्यों को उनका संयोग प्राप्त हुआ। एकबार करीब २ बजे दोपहरमें दर्शनार्थ पहुंचा। उस समय गुरुदेव आयंबिल की गोचरी वापरने के बाद पात्रों का पडिलेहण कर रहे थे। मैने सहजमें पूछा कि ईतनी देर से आयंबिल करते है ! तब विदित हुआ की हमेशा ही गोचरी लाकर रख देते थे एवं जब वह पूरी तरह से ठंडी हो जाती थी उसके बाद ही वापरते थे। वैसे भी आयंबिल तप कठिन है उसमें भी गोचरी ठंडी हो जाने के बाद वापरने की हिम्मत तो ऐसे घोर तपस्वी ही कर सकते हैं। करीब ८ वर्ष पूर्व पूज्यश्रीके दर्शनार्थ अहमदाबाद पहुंचा तब विदित हुआ की पूज्यश्री शाश्वती ओलीकी आराधना हेतु कलिकुंड तीर्थ पधारने वाले है । उस समय वहां जो मुनिभगवंत विराजमान थे उनसे पूछा कि क्या डोलीमें जायेंगे? तब मुनि भगवंतने फरमाया कि यदि जायेंगे तो पैदल ही जायेंगे अन्यथा न भी जावे किन्तु डोली का उपयोग नही करेंगे उस समय पूज्यश्री का उम्र लगभग ९२ वर्ष की थी। संघमें एकता हो ईस महान उद्देश्य से गुरुदेवने आयंबिलकी घोर तपश्चर्या प्रारंभ की और लगभग ३० वर्षों तक आयंबिल करते रहे । अपने जीवनकालमें लगभग ३००० उपवास एवं ११,५०० से अधिक आयंबिलकी तपश्चर्या की, जो कि अपने आप में एक रेकोर्ड हैं। लोगो का ऐसा भी विश्वास था कि जो वर्धमान तपकी लम्बी ओली न सकते हो वह पूज्यश्री से वासक्षेप प्राप्त कर सहजतासे आयंबिलकी ओली कर सकते हैं। जहाँ तक मुजे ज्ञात है ऐसा छ'री पालित यात्री संघ पूज्यश्री की ही निश्रामें निकले होंगे जिसमें सभी यात्रियों को आयंबिल की तपश्चर्या करना अनिवार्य हो । ऐसे ही संघका दर्शन करने का सुअवसर मुजे जूनागढमें प्राप्त हुआ । पूज्यश्री की निश्रामें जो तीर्थमाला के महोत्सव का जो कार्यक्रम हुआ वह जिस तरहसे शालिनता, शिष्टता एवं क्रमानुसार हुआ वह समय पर स्मृतिमें आता रहता है। ऐसा कार्यक्रम अन्यत्र प्राय: देखने में नही आता है। सहसावन के प्रति पूज्यश्री का पूर्ण समर्पण भाव था । अतः सहसावन तीर्थका संपूर्ण जीर्णोद्धार अपनी स्वयंकी जिम्मेदारीसे पूर्ण किया । और अंत समयभी नश्वर देह सहसावन तीर्थ को ही समर्पित कर दिया। ऐसे दृढसंकल्पी, जिनाज्ञापालक, घोरतपस्वी के चरणों में सहना वंदना.... वंदना.... www.ainelibrary.org ANS Page #162 -------------------------------------------------------------------------- ________________ તપસ્વી આચાર્યદેવ ! હરકુંવરબેન (અમરેલી) અમારા અમરેલી ગામમાં પૂજ્યશ્રીની પધરામણી થયેલ તે અવસરે મારે ૫૦૦ આયંબિલની આરાધના ચાલતી હતી. તપનિમિત્તે પૂજ્યશ્રીને ઘરે પગલાં કરવા વિનંતી કરતાં પૂજ્યશ્રીએ અમારી વિનંતીનો સહજ સ્વીકાર કર્યો અને ઘરે પધારતાં હિતશિક્ષા આપી કે “આયંબિલતપ ઉત્કૃષ્ટ છે, સાથે જાપ પણ કરવા યોગ્ય છે.” અને પરિવારજનોને વાસક્ષેપ નાંખી વાત્સલ્યભાવે આશીર્વાદ આપ્યા સૌ આરાધના કરજો. અને પૂજ્યશ્રીના આશીર્વાદથી આજે મારે પુત્રને પણ આયંબિલતપની ઓળી વગેરે આરાધના ખૂબ જ પ્રસન્નતાપૂર્વક થાય છે. મહારાજ સાહેબ સાથેનો મારો અનુભવ હસમુખભાઇ બાબુલાલ શાહ (નડીયાદ) અમારા સંસારી માસી મહારાજ (હાલમાં પૂ. બાપજી મહારાજના આજ્ઞાવર્તી સાધ્વી કમલપ્રભાશ્રીજી મ.સા.) સતત કહેતા- ‘હસમુખભાઇ તમે બંગલા કર્યા પણ એક નાનકડું ગૃહમંદિર કરો.’ તે પ્રેરણાથી પ્રેરાઇને ગૃહમંદિર નિર્માણ કરવાની ભાવના જાગી. એ અરસામાં ઇ.સ. ૧૯૯૬-૯૭ના સમયમાં – અમદાવાદમાં એક વ્યક્તિનું કાષ્ઠ મંદિર (ચાલુ હાલતમાં ચલ પ્રતિષ્ઠાવાળું) આપવાનું હતું. તે અંગે પૂ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજ પાસે હું અને મારા સ્નેહી શેઠશ્રી અંબાલાલ અમૃતલાલ બોરસદવાળા સલાહ લેવા ગયા. મેં મારા મનની વાત પૂજ્યશ્રીને જણાવી જે વ્યક્તિ પાસેથી કાષ્ઠમંદિર ખરીદવાનું હતું તેમનું નામપણ જણાવ્યું. પ્રથમતો તેઓશ્રી ઊંડા વિચારમાં ડૂબી ગયા અને મૌન રહ્યા. પછી મને નજીક બોલાવી મારા માથે હાથ મૂકીને માર્મિક ટકોર કરી, “તારી શક્તિ નથી? તું એકલો તારી જાતે મંદિર બનાવી શકે તેમછે. જા ! મારા આશીર્વાદ છે, કામથઇ જશે, પરંતુ સ્વદ્રવ્યથી પાષાણનું મંદિર બનાવવાની ભાવના રાખજે" બસ, આટલી જ વાત. પરંતુ તપસ્વીમહારાજના આટલા શબ્દો મારે મન સોનાના નીવડ્યા અને તેમના તથા પૂ. ૧૫૬ ગચ્છાધિપતિશ્રીના આશીર્વાદથી અમો રથાકાર આરસપહાણનું મંદિર કોઇપણ રુકાવટ વગર ટૂંક સમયમાં સ્વદ્રવ્યથી સાકાર કરી શક્યા. જે અત્યારે નડીયાદ-પેટલાદ નેશનલ હાઇવે નં – ૮ ઉપર તીર્થ સમાન શોભી રહ્યું છે. આમમારા કુટુંબનું અને નજીકના ઉપકારી પૂ. કમલપ્રભાશ્રીજી મ.સા. નું સ્વપ્ર સાકાર થયું. જે નિર્માણમાં પૂજ્યશ્રીની ટકોર ઘણી અસરકારક સાબિત થઇ પ્રતિષ્ઠા પણ સંખ્યાબંધ પ્રતિષ્ઠાકારક પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજસાહેબના હસ્તે થઇ, તેમની પણ કૃપાદૃષ્ટિપ્રાપ્ત થઇ. દાદા એક વિરલ વિભૂતિ કેતનભાઇ પી. શેઠ (જુનાગઢ) પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબ એટલે કે જેને આપણે સહુ દાદાના હુલામણા નામથી ઓળખીએ છીએ. દાદા વિશે શું લખવું ? શબ્દો પણ ઓછા પડે છે, છતાંય કંઇક કહેવાનું મન થાય છે. દાદા અત્યારે આપણી વચ્ચે નથી પરંતુ તેઓએ કરેલ મહાનકાર્યની સુવાસ આપણી વચ્ચે છે. જૈનશાસનની આ મહાન વિભૂતિની ખોટ ક્યારેય પૂરી ન શકાય તેવી છે. તેમનું જીવન સાદું, સરળ અને તપમય હતું. જીવનભર તેમણે આયંબિલ તથા ઉપવાસની ઉગ્ર તપસ્યા કરેલી. તેઓ હંમેશા પોતાના માટે કઠોર તથા બીજા માટે કોમળ હતા. તેમના દર્શન થતાં જ જીવન ધન્ય બની જતું. મારી જ વાત કરું તો હું ક્યારેય કોઇ સાધુ સંતના દર્શને ન જતો. દાદાનું છેલ્લું ચોમાસુ જૂનાગઢ થયું. તેઓના પ્રવેશ વખતે હું દેરાસર દર્શન કરીને જતો હતો ને દાદાનું આગમન થયું. કોઇ દિવસ સાધુસંતને પગે ન લાગનારા મને રસ્તા ઉપર દાદાને જોતાં જ અંદરથી કંઇક એવી સ્ફુરણા થઇ કે મેં તેઓને રસ્તા ઉપર ત્રણ ખમાસમણા આપ્યા અને હું ચાલ્યો ગયો. પણ ઘરે પહોંચતા મનમાં કંઇક વિચારવમળ ચાલુ થઇ ગયું કે આ શું સાધુમહારાજને પગે લાગવાની મને ઇચ્છા થઇ? અને રસ્તા ઉપર મેં આજે ત્રણ For Private & Personal Use Cinly Page #163 -------------------------------------------------------------------------- ________________ ખમાસમણા કઇ રીતે આપ્યા ? તે કંઇ સમજણ ન પડી. કદાચ, કુદરતનો આ સંકેત હશે. વળી ત્રણ ચાર દિવસ પછી દાદાના ચશ્મા બનાવવા માટે ઉપાશ્રય જવાનું થયું અને પછી તો એવું બન્યું કે આ વિરલવિભૂતિના દર્શન એ મારો નિત્યક્રમબની ગયો. જ્યાં સુધી તેમના દર્શન ન થાય ત્યાં સુધી મારું મન આકુળ વ્યાકુળ થઈ જતું. સવારે દુકાને જતા પહેલાં અને રાત્રે દુકાનેથી આવી ઉપાશ્રય જતો. રાત્રે ૧૦ થી ૧ તેમની સાથે ધાર્મિક ચર્ચાઓ થતી. જેના પરિણામે મેં ડુંગળી, લસણ, બટેટાનો સદંતર ત્યાગ કર્યો તથા જિનપૂજાની શરૂઆત કરી. તેમજ દરેક સાધુ-સાધ્વીજી ભગવંતોના દર્શન-વંદનનો લાભ લેવા લાગ્યો. આમ, મારા જીવનમાં દાદાનું સ્થાન ફક્ત આચાર્યમહારાજ જ નહીં પરંતુ મને ધર્મ પમાડનાર એક ધર્મગુરુ તરીકે છે. મારા હૃદયમાં તેઓ બિરાજમાન છે અને હરહંમેશ રહેશે. તેઓના સંપર્કથી જ હું ધર્મ તરફ વળ્યો. ૯૬ વર્ષની ઉંમર હોવા છતાંય ક્યારેય કોઈ દર્શનાર્થીઓને તેમણે નિરાશ કર્યા નથી. દરેકને વાસક્ષેપ નાખી આપતા. દાદા તેમના અંતિમદિવસોમાં ઘણા બિમાર રહ્યા. હાથમાં ગાંઠ હોવાથી ખૂબજ દુઃખાવો થતો છતાં દર્શનાર્થીઓને વાસક્ષેપ નાંખવામાં કોઇ ખચકાટ ન કરતાં. અરે ! પૂજ્યશ્રીને ખોટો શ્રમન પડે તેથી અમારે તેમનો વાસક્ષેપનો વાટવો સંતાડી દેવો પડતો હતો. આમ, દાદાના સંપર્કમાં આવનાર અનેકોના જીવનનું પરિવર્તન થયું છે ફક્ત જૈન જ નહીં જૈનેતરો પણ તેમના સંપર્કમાં આવી જૈનધર્મના માર્ગે આગળ વધ્યા. કેટલાય યુવાનોએ જિનદર્શન, પૂજા, કંદમૂળ ત્યાગ, સામાયિક, રાત્રિભોજન ત્યાગ, જેવા અનેક નિયમો દાદાના સંપર્કમાં આવી લીધા. આવા મહાન દાદા માગસર સુદ ચૌદસના દિવસે આપણને બધાને છોડી ચાલ્યા ગયા. પૂ. આચાર્યદેવના ચરણોમાં મારા હાર્દિક કોટિ કોટિ વંદન Jan Education international તપસ્વી સમ્રાટને શત શત વંદન સંઘવી રસિલાબેન કાન્તિલાલ (જુનાગઢ) પૂજ્યશ્રીની રાત-દિવસ જોયા વિના વૈયાવચ્ચ કરનાર પૂ. મુનિ શ્રી હેમવલ્લભ વિ. મ. સા.ની પ્રેરણાથી સં. ૨૦૫૮ની સાલમાં શ્રી ગિરનારજીની તળેટીમાં ચાતુર્માસ કરવાનો અવસર પ્રાપ્ત થતાં ચાતુર્માસ કરેલ હતું. તપ, જપ, વ્રતનો યજ્ઞ મંડાયો ! શ્રી ખીરના એકાસણા, આયંબિલ તપ, વર્ધમાન તપનો પાયો, ઉપવાસ, અક્રમવગેરે જપ, તપ, વ્રત વગેરે પૂજ્યશ્રીના આશીર્વાદથી આરાધના સાધના કરેલ હતી. પૂ. આચાર્ય મ. સા. નું સ્વાસ્થ્ય કથળતું જતું હતું. પૂ. મુનિ શ્રી હેમવલ્લભ વિ. મ.સા.પણ આરાધના વિધિમાં ચુસ્ત હતા. અપ્રમતભાવે અમોને ખૂબ સુંદર વિધિપૂર્વક આરાધના કરાવતા હતા ! પૂજ્યશ્રીના આશીર્વાદથી અમારા જીવનમાં ધર્મ પ્રત્યે રુચી જાગી. મારા જીવનમાં માંડ માંડ નવકારશી સુધી તપ થતો, પણ પૂજ્યશ્રીની નિશ્રા-વ્યાખ્યાન શ્રવણ આરાધનાથી અમો આગળ વધ્યા. પૂ. ગુરુદેવની સંયમની કઠોરતા-વાત્સલ્યભાવ, ઘોર તપ, તેમાંય શ્રી નેમિનાથદાદાની ભક્તિ-પ્રસન્નમુખ જોતાં શિર ઝૂકી જાય છે. ગિરનાર તળેટીમાં ચાતુર્માસનો આનંદોદધિ સમાતો નથી. પૂજ્ય ગુરુદેવના અંતિમદર્શન માટે દોડાદોડમાં – ધક્કામૂકકીમાં-માંડ માંડ દર્શન – વંદન થયાં. મુખપરની આભા આશિષ આપી રહી હતી. એક જ નતમસ્તકે પ્રાર્થના ! ગુરુદેવ જ્યાં બિરાજતા હો ત્યાંથી અમપર આશીર્વાદ વરસાવશો ! તપસ્વીસમ્રાટને વંદન....! पूण्यश्री गुगोना ecalls? Edll... ૧૫૦ www.hitellbrary Page #164 -------------------------------------------------------------------------- ________________ સંભવ-અક્સંભવ - જયશ્રીબેન બી. વોરા (કાંદીવલી) પૂજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં આયંબિલના તપ સાથેના છ'રી પાલક સંઘમાં જોડાવા માટેની જે તક મને મળી હતી તે માટે હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું. દાદા મહારાજ તો સૂર્ય છે, લોકો એ જરૂરીયાત પ્રમાણે એમનામાંથી શક્તિ મેળવ્યાજ કરી છે. મારે મારી વાત કરવી છે. જે વ્યક્તિએ ક્યારેય વધુ ચાલવાનું ન કર્યું હોય ! આયંબિલ તપ ન થતો હોય ! પગની તકલીફને લીધે ચાલવામાં પણ તકલીફ પડતી હોય ! જેને ડોક્ટરે પગની ઢાંકણીની રીપ્લેશમેન્ટની સલાહ આપી હોય!ન પેઇનકીલર વગર એક દિવસ ચાલતુ ન હોય એવી મેં આ યાત્રામાં જોડાવાની હિમ્મત કરી તેનું પહેલું કારણ શ્રાવકનો સંપૂર્ણ સાથ, બીજું કારણ પૂ. દાદામહારાજ, આવા તપસ્વી, સંયમી, મહાપુરુષની નિશ્રામાં થોડો સમય પણ રહેવા મળશે તે લાલચ અને ત્રીજુ કારણ પૂ.હેમવલ્લભ મહારાજ સાહેબનું (સંસારી દિયર) પ્રોત્સાહન કે ન ફાવે તો ઘરે જતા રહેજો પણ પ્રયત્ન તો કરો ! અને અસંભવ લાગતું હતું તે સંભવ બન્યું! તકલીફ ન પડી તેમ નહી કહું, ખૂબ જ અઘરું હતું. મારા માટે ખાસ તો પગની તકલીફને હિસાબે સૌથી પહેલાં આશરે સવારે ૬ વાગ્યાથી ચાલવાનું શરૂ કરું અને સૌથી છેલ્લે પહોંચું. એક દિવસ એવો નથી ગયો જ્યારે આંખમાંથી આંસુ ન પડ્યા હોય પણ સાથે એક પણ દિવસ એમનથી થયું કે ઘરે જતા રહીએ. | સવાર-સાંજના પ્રતિક્રમણ, પૂજા, વ્યાખ્યાન, આરતી-દીવો વગેરેમાં દિવસ એવી રીતે પસાર થઇ જતાં, ને સાથે આનંદને ઉત્સાહ એટલા જ વધતાં કે જિંદગીમાં આયંબિલ તપ સાથે આવી આરાધના ક્યારે કરવા મળે? દાદા મહારાજનો રોજ વાસક્ષેપ પડે તેનાથી સૌથી મોટી એનર્જી મળી જતી. યાત્રાના દિવસો તો સારા ગયા જ પણ આ નિમિત્તે અમે બન્નેએ પૂજયશ્રીના સ્વમુખે સહસાવન તીર્થમાં નરકના પ્રથમદ્વાર રાત્રિભોજનના ત્યાગની પ્રતિજ્ઞા કરી અને પૂજ્યશ્રીએ દુર્ગતિમાં પડતાં એવા અમારો હાથ ઝાલીને બહાર કાઢ્યા હોય તેવો અહેસાસ આજે પણ થાય છે. ૧૫૮ તકથા-સત્યકથા ચીમનલાલ મહેતા (પાલનપુર) - પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજા વિષે શું લખું ? હું તો પામર, જીવ છું ને તેઓ તો ઉત્કૃષ્ટ કોટિના શ્રેષ્ઠતમસંયમી મહાપુરુષ... પરંતુ હૃદયનો અહોભાવ કાંઇક કહેવા માટે અંતરના ઊંડાણથી કહી રહ્યો છે... મોઢામાં જીભ એક જ હોય... પણ દાંત બત્રીસ હોય છે. એક જીભ એક જ વાત કરી શકે તે સાવ સ્વીકારી લીધેલી વાત છે પણ મોઢામાં જીભ જોડે રહીને, દાંત પણ બોલવા લાગે, એક જ મોંએથી બત્રીસ વાતો જરૂર અને અવશ્ય નીકળે અને આવી બત્રીસ વાતો... પણ પાછી... જરૂર જરૂર મહાપુરુષ માટે જ હોય અને આવી બત્રીસ વાતો કોઇપણ મહાપુરુષ માટે એક નહીં પણ અનેક વ્યક્તિના મોં એ જ્યારે સંભળાતી હોય છે, ત્યારે તેને દંતકથા કહે છે. એટલા માં એટલી વાતો તેથી જેટલા મોં તેને દરેક વખતે બત્રીસ વડે ગુણીને જે વાતો કે ગુણાનુવાદ થઇ શક્તો હોય તો તે આવા હિમાંશુસૂરીશ્વરજી મહારાજ જેવા મહાત્માઓ માટે અવશ્યભાવી અવશ્ય હોય જ. પૂ. ગુરુમૈયા ખુદ એક જીવંત કથા છે. .... પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પરખેલ પાસાદાર, તેજસ્વી, આંખે વળગે તેવો અમૂલ્ય હીરો તે આદરણીય ગુરુમૈયા પૂજ્યપાદ શ્રીહિમાંશુસૂરીશ્વરજી મહારાજા ! તેઓ અલ્પભવી અવશ્ય છે જ, પણ દરરોજ ધૂપ, દીપ, કરતી વખતે પ્રાર્થના કરું છું કે બહુ રખડ્યો. હવે જ્યારે પણ આપ મોક્ષે પધારો ત્યારે અવશ્ય અમને પણ લેતા જશો . (તેનાથી વિશેષ ભાવના હું ભાવી શક્તો નથી.) જૈનશાસનના તેજસ્વી તારલા, સમકાલીન અનેક વિભૂતિઓ સાથે પ.પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના પણ જૈન શાસન ઉપર અનેક ઉપકારો રહેલા છે. ઘોર તપસ્વી પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના સુદીર્ધ સંયમજીવનની ભૂરિ ભૂરિ અનુમોદના સાથે મેં કમભાગી માનસઅવતારમાં ક્યારેય પણ Education International Page #165 -------------------------------------------------------------------------- ________________ તેઓશ્રીનાં સદેહે દર્શન કર્યા નથી છતાં તેઓશ્રી તસ્વીરસ્વરૂપે મારે ઘેર પધાર્યા પછી, અદેશ્ય સ્વરૂપે જ જાણે મારા ઉપર આશીર્વાદ વરસાવતા હોય, જેમબગડેલું બાળક વડીલ આવવાથી અંકુશમાં આવે તેમખરાબ વિચારોમાં ઘેરાયેલું મારું મન શાંતિની ઝંખના કરતું હોય, ત્યારે પૂ. ગુરુદેવને લગતા પત્ર, અનુષ્ઠાન પત્રિકા કે તસ્વીર નજર સમક્ષ થતાં જ મનોભાવમાં જબરદસ્ત પલટો આવી જ જાય છે, અને તેથી ય મોટા મનોપતનના માનસિક નુકશાનમાંથી ઉગરી જાઉં છું. આત્મબલ પૂજ્ય | ડૉ. મેહુલ સાંઘાણી (ધોરાજી ) આજથી પંદરેક વર્ષ પહેલાંની વાત છે. પૂજ્યશ્રી જૂનાગઢથી વિહાર કરીને ધોરાજી આવતાં હતાં, અને સાંજે પાંચ વાગ્યા પછી સખત તાવ અને ઝાડા. લગભગ ૧૫ થી ૨૦ વખત ઝાડા થયાં. એચ.બી. પ% હતું. સીવીયર ડીહાયડ્રેશન હતું. ત્યારે રાત્રે ૯ વાગે ધોરાજીનાં સંઘપ્રમુખ બચુભાઇ દવાવાળા અને ધર્મપ્રેમી મારા મિત્ર નરેશ માંડલીયાએ સમાચાર આપ્યા. તાત્કાલીક વૈદ્યની જરૂરત છે. હું ગયો અને જોયું તો પરિસ્થિતિ એકદમકથળેલી હતી. મેં કહ્યું "તાત્કાલિક બાટલા ચઢાવવા પડશે. ઇંજેક્શન લગાવવા પડશે. " આ વાક્ય સાંભળીને પૂજ્યશ્રી એકદમઉભા થઇ ગયા. મને કહે આ લોકો એમ કહે છે કે તું વૈદ્ય છો. તો અમને સાધુને આ હિંસક દવાનો ખપ ક્યાંથી હોય ? મેં કહ્યું. "સાહેબ બધી વાત સાચી છે પરંતુ ગાઢાગાઢમાં અને ઈમરજન્સીમાં આ દવા લેવામાં કોઇ દોષ ન લાગે. આમાં બાટલા ચઢાવવા જ પડે નહી તો તકલીફ વધી જાય" તો મને કહે “હું સવારે હોઉં કે ન હોઉં તેની ચિંતા તારે કરવાની નથી તારી પાસે અણહારી કડવી અથવા તુરી દવાની ફાકી હોય તો મને આપ પછી તું છુટ્ટો.’ આવી કડક આજ્ઞા પાલન કરનારા જીવ કરતાં પણ શિવને વધારે વહાલ કરનારા મેં પહેલાં સાધુ જોયા, અને મેં તેઓશ્રીને "કડછાલ ચૂર્ણ" આપ્યું. જે કડવું હોય, તાવ પણ મટાડે અને ઝાડા પણ બંધ કરે. પાણી વિના આ એક ચમચી ચૂસી ચૂસીને કડવી દવા લીધી અને સવારે પગ પર પગ ચઢાવીને બેઠાં હતાં મને કહે "આયુર્વેદમાં તને શ્રધ્ધા નથી, તારાથી વધારે મને શ્રધ્ધા છે." તું જે દવા આપતો હતો (બાટલાદિ) તે "હિંસક દેવા મેલીવિદ્યાનાં દેવ જેવી હતી. તાત્કાલિક સારું થઇ જાત પણ મારા અનેક ભવ વધી જાત." પછી સાત દિવસની સ્થિરતા દરમ્યાન જાણવા મળ્યું કે પૂજયશ્રીને પ્રોસ્ટેટની પણ ખૂબ જ તકલીફ છે. રાત્રે ૮-૧૦વાર માત્રુ જવું પડે છે. ખૂબ અટકે છે, બળે છે અને લોહી પણ આવે છે. તાત્કાલિક રાજકોટ અને જુનાગઢનાં સર્જનનાં મત પ્રમાણે ઓપરેશન જરૂરી છે. મને કહે “તારી પાસે નવ દિવસ છે આયંબિલની ઓળી સુધી અહીં છું. કોઇ દેશી દવા લાગુ પડે તો કોશિશ કરા મારે પાપ ચટાવવું નથી ડૉ. અને વૈધ તો ઘણા છે. તારે રાત્રિભોજનનો ત્યાગ કરવો હોય તો જ મારી દવા કરજે નહીં તો કંઇ જરૂર નથી...' શ્રી શાસનદેવની કૃપાથી મારું રાત્રિભોજન ગયું અને તેઓશ્રી ઓપરેશન વિના માત્ર પુનર્નવાની ફાકીથી સારા થયા. પચ્ચકખાણ લેવાઇ ગયાં પરંતુ તબીબી વ્યવસાય એવો કે ગમે ત્યારે રાત્રે વિઝીટમાં જવું પડે અને રાત્રે પાણીની તરસ લાગે જાગવાથી ભૂખ પણ લાગે ૨-૩ વર્ષ ગમે તેમકરીને કાઢ્યા પછી મનોબળ નબળું પડતાં અમો પૂજ્યશ્રી ચાતુર્માસ માટે અમદાવાદ-વાસણા બિરાજમાન હતાં ત્યાં ગયા, અને કહ્યું સાહેબ ખૂબ જ તકલીફ પડે છે. સારા-નરસાં પ્રસંગે અને સંજોગોવશાતુ કોઇ બિમારી વિ. માટે મહીનામાં પાંચ દિવસ છૂટ આપો, તો મને કહે “હું જૈનાચાર્ય તને રાત્રિભોજનની છૂટ કેમઆપું? તકલીફો તો કર્માનુસાર આવે જ, તેના ઉપાય ન કરવાં, મુશ્કેલીને તો યજ્ઞ કરીને આહાન કરીને બોલાવવી આ ભવમાં સમજણપૂર્વક જિનાજ્ઞા પ્રમાણે ખપાવી લેવી, ચલિત ન થવું”. મેં કહ્યું ‘સાહેબ સામાન્ય નહીં વિશેષ ઉપદ્રવો આવે છે જે મારા રાત્રિભોજન ત્યાગના નિયમને તોડાવવા માંગતા હોય.” તો કહે “કસોટી તો આવે જ, ધર્મ કરે તેની કસોટી થાય. આજે ૧૦ વર્ષથી દેવો મારી કસોટી કરે છે, આટલા તપ પછી અને આ ઊંમરે જો મારી પણ કસોટી થાય તો ક્યાં તારું તપ અને ક્યાં તારી ઊંમર ?” બસ, તે દા'ડો અને આજનો દિવસ... રાત્રે ભૂખ-તરસનું નામનિશાન નથી. ૧૫૯ www.janesbrary org Page #166 -------------------------------------------------------------------------- ________________ જન્મે જૈન છે કમેં જૈન | નવીન જમનાદાસ દડીઆ (જૂનાગઢ) અમારા એક સંબંધીને પ્રથમવાર પૂજ્યશ્રીના દર્શનાર્થે જવાનું થયું ત્યારે પૂજ્યશ્રીની ભક્તિ કરતાં કરતાં તેમણે કહ્યું ‘સાહેબ ! મારે તબિયતમાં અને ધંધામાં ઠેકાણું પડતું નથી” સાહેબ કહે “આપણી વર્તમાનની જે કોઇ પરિસ્થિતિ છે તે આપણે પૂર્વે બાંધેલા કર્મોનું જ પ્રતિબિંબ છે, પૂર્વે બાંધેલા અશુભ કર્મોનું અશુભ ફળ પ્રાપ્ત થાય છે.' ભાઇ કહે ‘જો મારા કર્મો ખરાબ હોત તો મેં જૈનકુળમાં જન્મજ ન લીધો હોત ને!' સાહેબ કહે “જૈનકુળમાં જન્મપામવા માત્રથી જૈનનથવાય કર્મ પણ જૈન થવું જોઇએ'. બસ તે દિવસથી તે ભાઇની ધર્મ પ્રત્યે શ્રધ્ધા દેઢ બની અને નિત્ય દર્શન-પૂજન, કંદમૂળત્યાગવગેરે ધર્મક્રિયાનું આચરણ કરવા લાગ્યા. ભવજનના હિયડે વસનાર, ગુરુ હિમાંશુસૂરિ પ્રાણ પ્યારા... કમલેશ કોરડીયા (જૂનાગઢ) સન ૧૯૭૫ આસપાસનો સમય ! એક દિવસ જૂનાગઢ હેમાભાઇના વંડામાં આવેલ જુના ઉપાશ્રયે બે મહાન વિભૂતિઓની નિશ્રામાં સહુ ભવિજનો એકઠા થયા. પૂજ્ય ગુરુદેવ આચાર્યભગવંત હિમાંશુસૂરીશ્વરજી મ.સાહેબે સહુને શીખ આપી કે ગિરનારની સહસાવન ટૂંક પર જિર્ણોધ્ધારનું કાર્ય શરૂ થવાનું છે, તેની નિર્વિઘ્ન પૂર્ણાહુતિ માટે સહુએ નવલાખ નવકાર ગણવા અને શાસનસેવાના આ કાર્યમાં જરૂર પડ્યે હોંશથી સેવા આપવી. ગુરુદેવ સાથેના પરિચયના આ અમારા શરૂઆતના દિવસો હતા. સહસાવનની પાવનભૂમિપર ભવ્યજીવોના સમકિતને નિર્મળ કરતાં સમવસરણ મંદિરના નિર્માણસ્વરૂપ તિર્થોદ્ધારનું કાર્ય શરૂ થયું. મંદિરનિર્માણ તો ભૌતિકસ્વરૂપે હતું, પરંતુ સાથોસાથ તે કાર્ય અર્થે માર્ગદર્શન આપવા માટે બે મહાવિભૂતિઓ પૂજ્યશ્રી તથા તેમના પનોતા સંસારીપુત્ર પૂ. આ. ભ. શ્રી નરરત્નસૂરીશ્વરજી મ.સા.ની પાવનનિશ્રા છ થી સાત ચાતુર્માસ દરમ્યાન તેમજ શેષકાળમાં પણ સંપન્ન થઇ. એ મહાપુરુષોના સંગના પરિણામે અને જિનવાણી શ્રવણના લાભથી સંઘના ભાવિકોના હૈયામાં પરમકૃપાળુ પરમાત્માની ઓળખ, ધર્મની સાચી સમજ, ગુરુકૃપા અને ધર્મપરિણતિનું મહાન લાભકારી સિંચન થવા લાગ્યું. સકળ સંઘ દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે આસ્થાવાન બન્યો. - પૂ. ગુરુદેવે તીર્થોદ્ધારનો સંકલ્પ કર્યો ત્યારથી લઇને જીવનના અંતિમ દિવસો સુધી જ્યારે પણ જૂનાગઢમાં રહ્યા ત્યારે તેઓશ્રી હેમાભાઇના વંડામાં ઉપરના માળથી જ્યાંથી ગિરનારજીનું દર્શન થતું તે સ્થળે પાટ પર બિરાજતા, તેમની સ્મૃતિના અનેક સંસ્મરણો માનસપટપર રમ્યા કરે છે. ગુરુદેવ સંઘના લગભગ બધા ભાવિકોને જોતા જ નામપૂર્વક બોલાવીને વાત્સલ્યપૂર્વક ધર્મલાભ આપે, પણ ભૂલ થઇ હોય ત્યાં ભલભલા ચમરબંધીને પણ ઠપકો આપતા જરાપણ ન અચકાય. જ્યોતિષની ઉંડી જાણકારી હોવાથી ધર્મકાર્ય માટે શુભમુહૂર્ત જોઇ આપે, તેમણે કાઢી આપેલા મુહૂર્ત પચ્ચક્ખાણ અથવા સંકલ્પ ગ્રહણ કરવાથી સઘળું કાર્ય નિર્વિને પરિપૂર્ણ થાય તેવી વચનસિદ્ધિ હતી. ગુરુદેવના સ્વમુખે પર્યુષણાપર્વની કલ્પસૂત્રવાંચના ઘણા વર્ષ સાંભળી. તેઓ વ્યાખ્યાન ફક્ત વાંચે જ નહીં પણ પર્વના દિવસોએ પણ સમયની કે થાકની પરવા કર્યા વિના સૂત્રના પ્રસંગો, રહસ્યોને ઊંડાણપૂર્વક સમજાવે, ૧૬૦ Education International Page #167 -------------------------------------------------------------------------- ________________ સરળ શબ્દોમાં પણ જે સમયની વાત હોય તે સમયનું ભાવવિશ્વ ખડું કરી દે. જાણે આપણે પણ ચોથા આરામાં વિદ્યમાન હોઇએ તેવું ભાવવિશ્વ થઇ જાય. “ “ઉપમિતિ ભવપ્રપંચા કથા” અને અન્ય ગ્રંથો પણ તેમના સ્વમુખે સાંભળી ધર્મશ્રદ્ધા બળવાન બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. સહસાવનની યાત્રાએ ગુરુદેવ સાથે જવાનું ઘણો વખત બન્યું. તે સમયે સીધા સહસાવન જવાના પગથિયા ન હતા. ગાઢજંગલયુક્ત કેડી રસ્તો, નિર્જન અને દીપડાની બીક. પરંતુ ગુરુદેવ તળેટીથી નીકળે એટલે નક્કી સ્થળોએ તેઓ થોભીને વિશ્રામલે અને લગભગ સવા કલાકમાં સહસાવન પહોંચી જાય. પહોંચતા જ બે હાથ જોડી બન્ને દેરીએ દાદા નેમિનાથને ભાવથી ભેટે. આજે પણ સહસાવન જતાં ગુરુદેવ જાણે સાથે હોય તેવી અનુભૂતિ થાય. ઘણીવાર તો રાત્રે વંદનાર્થે જઈએ ત્યારે ગુરુદેવ અચાનક આજ્ઞા કરતા કે ‘‘કમલેશ, તારે કાલે સવારે સહસાવન જવાનું છે.” અને એ રસ્તા પર ગુરુદેવની આજ્ઞાના બળે ભયથી નિર્વિઘ્ન બની હું સહસાવન પહોંચી જતો ! ગુરુદેવ આયંબિલતપના ખાસ હિમાયતી અને સહુને આયંબિલની પ્રેરણા કરે, વળી તેમની કૃપાના બળે વ્રતનો સંકલ્પ અવશ્ય પૂરો થાય. તેવા તેમના શુભભાવો સહ ધર્મલાભની વચનસિદ્ધિ હતી. ગુરુદેવ સહુના આત્માની ચિંતા કરનારા હતા. સંઘમાં કોઇની પણ ભૂલ થાયકે ખોટું વર્તન કરે તો પહેલા કડક શબ્દોમાં ઠપકો આપે કે તારે આમકરાય? પછી પળવારમાં રોષ ગાયબ થઇ જાય ને વાત્સલ્યભાવ લાવી ભગવાનની આજ્ઞા સમજાવે. આ રીતે ઘણાને ખોટા રસ્તેથી પાછા વાળ્યા. ચાતુર્માસ દરમ્યાન ગિરનારજીના પર્વતની તીર્થયાત્રા કરવાનું કપરુ હોવાથી પ્રભુના કલ્યાણકદિને અને પર્યુષણ પછીની ચૈત્યપરિપાટી વખતે ગુરુદેવની નિશ્રામાં સહુ તળેટીની યાત્રાએ નીકળીએ. તળેટી પહોંચી | ગિરનારજીના દશેક પગથિયા ચડી ડોળીવાળાની જગ્યા પર તીર્થનંદના કરીએ. એક પછી એક સ્તુતિઓ બોલતા જાય. એમાંય ચૈત્યવંદન વખતે સ્તવનમાં ‘‘મેં આજે દરિસણ પાયા... શ્રી નેમિનાથ જિનરાયા” સ્તવન બોલે ત્યારે જાણે જીવનમાં પ્રથમવખત રૈવતગિરિ નિહાળ્યો હોય તેવો આનંદ અને ભાવ સહુના મનમાં છવાઇ જાય. આજે પણ ગુરુદેવનો એ અવાજ મનમાં રમ્યા કરે છે, સ્મૃતિઓમાં ગુંજયા કરે છે. એવું જ બીજું એમનું માનીતુ સ્તવન ‘બાલપડારે પાતિકડાં.... તમે શું કરશો હવે રહીને રે...” ગાય ત્યારે કેસરીસિંહની જેમપાપકર્મોને ડણક દેતા હોય તેવા તેમના મુખે પર ભાવ પ્રગટી રહે. | એક સમયે જૂનાગઢ સંઘમાં ટ્રસ્ટીઓ વચ્ચેના મતભેદો ચરમસીમાએ પહોંચ્યા. બેંકખાતાઓ પણ સ્થગિત થઇ ગયા હતા. આ વાતે ગુરુદેવ ખૂબ વ્યથિત હતાં અને ગુરુદેવ અવારનવાર ઝગડા મીટાવવા પ્રયત્નો કરતા, પણ સફળતા મળતી નહીં. એક વાર સંવત્સરી મહાપર્વના દિવસે બારસાસૂત્રની વાંચના પર સંઘ એકઠો થયો. વાંચના પૂરી થતાં જ ગુરુદેવે પૂછયું, ‘આજના મહાપર્વ પર સહુએ ‘મિચ્છા મિદુક્કડમ્' કરી વેરનું શમન કરવાનું હોય પણ તમે ઝગડાનો અંત કેમલાવતા નથી ? અને મારી વાત www.jainelibrary.o Nલ છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ધરતા નથી. આવા વાતાવરણમાં મનમાં વેર રાખી ખાલી ખાલી પ્રતિક્રમણ કરવું ઉચિત નથી. તમે લોકો અત્યારે ઝઘડો મીટાવો અને વેર શમાવો, નહિંતર હું આ પાટ પરથી ઉઠવાનો નથી.” | સંઘમાં ખળભળાટ મચી ગયો, સહુ દોડ્યા. ગુરુદેવને ઘણું કહ્યું કે, આ બધું થોડા સમયમાં પલટાવી ન શકાય, પણ ગુરુદેવ તો કોઇની વાત કાને સાંભળે જ નહીં, બધા ભેગા થયા, ટેલિફોનના દોરડા ઝણઝણ્યા, ઘણા પ્રયત્નો પછી મૌખિક રીતે, બધુ સમેટી લઇ ઝગડાઓનો અંત લાવવાની બાંહેધરી અપાઇ અને વર્ષોથી ન બોલનારા બોલતા થયા, આમગુરુદેવે સંઘને એક કર્યો. | આત્મસાધનાનો તેમનો ઇતિહાસ જૈનસંઘમાં સુવર્ણાક્ષરે લખાય તેવો છે. સુંદર સાધના, કડક આચારપાલના, હરપળે ઉન્નત ભાવોનું ભાથું, અંતરની આરાધના, અકલ્પનીય તપસ્યા સહ યાત્રાઓ, આયંબિલવ્રતની યશોગાથા આ બધું જ... છતાં ન કયાંય માન-સન્માનની અપેક્ષા, સહુના આત્મભાવ અને આત્મસાધનાની ચિંતા, આવું ઉન્નત ચારિત્ર હતું. જેઓ તેમનો સંગ પામ્યા તેમનું જીવન પલટાવી દીધું. પૂ. ગુરુદેવશ્રી સાથેની યાત્રાઓ, વિહારો, વળામણા, પ્રતિક્રમણ, પ્રવચન, સ્વાધ્યાય, પ્રભુભક્તિ આદિ અનેક પ્રસંગોની સ્મૃતિથી આજેય હૈયું ભર્યું ભર્યું છે, પણ અફસોસ એ જ છે કે ગુરુદેવશ્રીની ધર્મપાલન અને સંયમજીવન ગ્રહણ કરવાની ટકોરોને કર્મજડતાના પરિણામે અમે પૂરેપૂરી વધાવી ન શક્યા. પોતાની ધર્મસાધનામાં પણ સદા અપ્રમત, તેમણે ક્યારેય તપ, જપ, કે અનુષ્ઠાનો માટે કોઇને પણ સામેથી સૂચનો કર્યા નથી. સંઘના ભાવિકો વિનંતિ કરે તો પણ સાવધાની રાખવા માટે કેટલીય સૂચનાઓ આપે. નાનામાં નાની બાબત પણ તેમના ધ્યાન બહારનરહે. પૂ. ગુરુદેવનું છેલ્લું ચાતુર્માસ ગિરનાર તળેટીએ થયું. કારતક સુદ ૧૩ના દિને ગુરુદેવ પાસે અમે વંદનાર્થે ગયા. ગુરુદેવે ઘણી વાતો કરી અને ગામમાં પધારવાની વિનંતિનો સ્વીકાર કર્યો. નિયત દિવસે ગુરુદેવને ખુરશીમાં બેસાડી ઉત્સાહપૂર્વક ગામમાં લાવ્યા ત્યારે ક્યાં ખબર હતી કે થોડાં સમય પછી આ જ રીતે પૂજયશ્રીના નશ્વરદેહને લઇને પુનઃ સહસાવન રડતા હૈયે પાછા જવાનું થશે? હે ગુરુવર ! આપે તો જીવન જીવી જાણ્યું અને સમાધિમૃત્યુ પામી કાળને ય જીરવી જાણ્યો. આપ જ્યાં પણ ગયાં હશો ત્યાં આપની સાધનાનું અને આપના પ્રભાવનું ક્ષેત્ર વિસ્તૃત થયું હશે. આપના એ પ્રભાવક્ષેત્રમાં અમે સહુ ભક્તોને આવરી લેજો. ગુરુદેવ પેલા દ્રવિડ અને વારિખિલ્લના સૈનિકોની જેમ. એ સૈનિકો મિથ્યાત્વના પ્રભાવે દ્રવિડ અને વારિખિલ્લની આગેવાનીમાં બાર વર્ષ માંહોમાંહ લડ્યા અને વેરના અનંત કર્મજાલ ઉપાર્જિત કર્યા, પણ એ બંનેનો માહ્યલો જાગી જતાં દીક્ષા લઇ સ્વામી પ્રત્યેના પૂજ્યભાવને લીધે સૈનિકોએ પણ તેમની સાથે જ દીક્ષા લઇ આજ્ઞાપાલનને પોતાનો ધર્મ બનાવ્યો અને તેથી તેઓ મુક્તિગામી બનવા સમર્થ બન્યા. તેવી જ રીતે હે ગુરુવર ! આપ અમને સહુને પણ મોક્ષાભિલાષી બનાવો અને અમે પણ એ સેનિકો જેવો આપ પ્રત્યે પૂજ્યભાવ દર્શાવી શકીએ તો ક્યારેક મુક્તિની વરમાળા પામી શકીશું. ૧૬૨ Education International Page #169 -------------------------------------------------------------------------- ________________ તેઓએ કહ્યું શ્રાવણ સુદ પુનમના રોજ પારણું ન કરતાં બપોરે ૧૨Tી સુધી રાહ જો ! તપસ્વીસમ્રાટ પૂજ્યપાદ હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ને યાદ કર ! અને ખૂબ જ સરસ અટ્ટમથયો. ત્યારબાદ મહાસુદમાં ખૂબ જ ઉલ્લાસપૂર્વક નિર્વિઘ્ન પ્રતિષ્ઠા પણ પરિપૂર્ણ થઇ. તર્પોસિદ્ધ સાહેબજી ! પૂજ્યશ્રી અંગે મેં ઘણું જ સાંભળેલ. પ્રથમદર્શન-વંદન સહસાવન-ગિરનાર પર્વત ઉપર થયા. પૂજયશ્રીને ત્યારે અટ્ટમનું પારણું હતુંપારણામાં નિર્દોષ ગોચરી માટે આયંબિલના તપમાં ફક્ત જાડા રોટલા-પાણી વાપરે. અમોએ ગુરુપૂજનાદિ કર્યા બાદ માંગલિક સાંભળ્યું તેઓશ્રી કહે છે, ‘તમોને સ્થિરતા હોય ત્યાં સુધી જિનવાણી સાંભળો” તેઓશ્રીએ જિનાજ્ઞા-જિનાગમો અને તીર્થયાત્રા વિષે સતત ઉપદેશ આપ્યો. લગભગ ૪૦થી ૪૫ મિનિટ જ્ઞાનગંગા વહેવડાવી, પણ પોતાના તપ-સંયમપાલનમાં ઉત્કર્ષની જરાપણ વાત ન કરી. અમોને ‘વાપર્યું? ભાતુ વાપર્યું કે નહિ?” તેની પૃચ્છા કરી. તે જ ક્ષણે સંકલ્પ કર્યો પૂજ્યશ્રીના વંદનાર્થે ફરી જરૂરથી આવીશ. હું અને અમારું સમગ્ર કુટુંબ કર્મના ઉદયે ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં પસાર થઇ રહ્યા હતા. વિલેપાર્લા પૂર્વમાં જિનાલયનું જિર્ણોધ્ધારનું કાર્ય ચાલુ હતું. પ્રાણ-પ્રતિષ્ઠા અને અંજનશલાકા નિર્વિને પાર પડશે કે નહિ ? સકળ સંઘ વિમાસણમાં હતો. મને આત્મસાદ થયો. “હું અક્રમકડું, દેઢ સંકલ્પ સહ અઠ્ઠમકરૂં, પ્રતિષ્ઠા પૂર્ણ થશે'' પાર્લામાં તે સમયે બિરાજેલા પ.પૂ. અરવિંદસૂરીશ્વરજી મ. સા. એ પ્રેરણા કરી કે પૂ. આચાર્યદેવેશ હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ના વંદન કરી આશીર્વાદ મેળવી લે. અટ્ટમથાશે જ. હું પહોંચ્યો ગિરનાર. રાત્રિ રોકાણ ઉપાશ્રયમાં કરી તેમની પાસે સંથારો ર્યો. પ્રતિક્રમણ બાદ રાત્રિના મારી વિટંબણાઓ જણાવી તેઓએ ફક્ત એટલું જ કહ્યું હતું કે, “ “ જરાય ચલિત થયા વિના સવાલાખ જાપ 'ૐ હ્રીં શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમો નમઃ” નો જાપ કર ! અને સાથે અઠ્ઠમકર સંકલ્પ પૂર્ણ થાશે જ '' ગિરનારની યાત્રા કરી મુંબઇ પહોંચ્યો શ્રાવણ સુદ ૧૩-૧૪-૧૫નો અકૅમશરૂ કર્યો. બે દિવસ સારા ગયો. ચૌદશની રાત્રિએ પુષ્કળ ઊલ્ટી અને ઉષ્કા શરૂ થયા. પૂ. મુનિરાજ શ્રી રાજરત્નવિજયજી મ.સા. તથા પ. પૂ. અરવિંદસૂરીશ્વરજી મ.સા. અહીં જ હતાં, 6ઇનમો જનમના ઉપકારી | દેવાભાઈ વાણવી (વંથલી) ગરવા ગિરનારની ગોદમાં ચાતુર્માસ પૂર્વે આચાર્યભંગવત તળેટીમાં બિરાજમાન હતા ત્યારે મારા જીવનની સર્વપ્રથમ ગિરનારની જાત્રા કરી અને જીવનમાં પહેલીવાર જિનપૂજા કરી ધન્ય બન્યો. નીચે ઉતરતાં સાહેબજીનાં વંદન કરતાં જ ભાવ થયા કે હું આ જૈનોમાં થાય છે તેવી માસક્ષમણની તપશ્ચર્યા કરૂં... સાહેબજીએ માસક્ષમણ શરૂ કરવાનો શુભદિવસ અને સમય કાઢી આપ્યો... આ મહામંગલકારી તપની શરૂઆત થતાં મેં જીવનભર કંદમૂળ + રાત્રિભોજન ત્યાગ અને ઉકાળેલું પાણી વાપરવાની પ્રતિજ્ઞા કરી. સાહેબજીની નિશ્રામાં જ રહીને ૧ લાખ નવકારમંત્રના જાપ સાથે નિર્વિઘ્ન માસક્ષમણે પૂર્ણ થયું. ચોમાસા દરમ્યાન જ વર્ધમાન આયંબિલતપનો પાયો નાંખ્યો... પછી સાહેબજીના મુખેજ અખંડ ૫OO આયંબિલની પ્રતિજ્ઞા કરીને આયંબિલની શરૂઆત કરી અને તે પણ સાહેબજીની દિવ્યકૃપાથી પૂર્ણ થઈ ગયા. તે કૃપાના બળે મારે સમેતશિખરજીની યાત્રી થઈ અને અખંડ આયંબિલ દરમ્યાન જ શ્રી ગિરનાર મહાતીર્થની ૪૮ દિવસમાં ૧૦૧ યાત્રા સાથે એકવાર ચોવિહાર છઠ્ઠમાં સાત જાત્રા થઈ હતી. અખંડ ૫OO આયંબિલ પૂર્ણ થતાં સળંગ પાંચ વર્ષ સુધી એકાસણા કરવા અને તેમાં ઘી તથા ખાંડનો સદન્તર ત્યાગ કરવાનાં પચ્ચકખાણ કર્યા. દસ તિથિ આજીવન લીલોત્તરીનો ત્યાગ કર્યો. મારા જનમોજનમના ઉપકારી સાહેબજીના ચરણોમાં કોટી કોટી વંદન... ૧૬૩ Page #170 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યના જ્ઞાતા પૂજયશ્રી | કે.ડી. મહેતા (વાંકાનેર) જૈન સમાજમાં મહાન ત્યાગી, તપસ્વીરત્ન, વચનસિદ્ધ અને જ્ઞાની આચાર્યભગવંત શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજા જેવા અલ્પ જોવા મળે છે. આવા સંત મહાત્માનું કયા શબ્દોમાં વર્ણન લખવું તેનાં શબ્દો નથી છતાં મારા એમની સાથેના પચાસ વર્ષના પરિચયમાં મેં જે એમની પાસેથી જોયું, જાણ્યું અને અનુભવ્યું તેમાં પણ એમનું ભવિષ્યનું સચોટ કથન તો અનેરું હતું. પૂજ્ય સાહેબશ્રીએ વાંકાનેરમાં ત્રણ ચાતુર્માસ કર્યા ત્યારે અમે જોયું કે શ્રી નેમનાથ ભગવાન અને અંબિકા દેવી ચોવીસે કલાક હૃદયમાં હતાં. ચાતુર્માસ દરમ્યાન ઘણી વખત રાત્રિના એક-દોઢ વાગ્યા સુધી ધર્મની ચર્ચામાં અપૂર્વ લાભ મળતો, પોતાની પાસે અખૂટ જ્ઞાન હતું. એક વખત રાત્રિના સમયે ચમકારો થયો કે આપણાં બાવીસમાં તીર્થપતિ શ્રી નેમિનાથ ભગવાન જેમનાં ત્રણેય કલ્યાણક સહસાવનની ભૂમિમાં થયાં છે ત્યાં એક આબેહૂબ જિનાલય ઊભુ થાય જેથી તીર્થનો સાચો ઊદ્ધાર થાય, પણ કાર્ય અતિ મુશ્કેલભર્યું હતું, અનેક ઓફિસરોને અવારનવાર જુદી જુદી રીતે સમજાવી અને શ્રી નેમનાથ દાદાની મહાન કૃપાથી પૂજય આચાર્યભગવંતની મહાન ભાવના સફળ થઈ. એક વખત પોતે જુનાગઢમાં બિરાજતા હતાં. વાંકાનેરથી અમે સંધના બાર ભાઇઓ સાહેબજીના દર્શનાર્થે ગયાં હતાં. અમારો ઉદ્દેશ માત્ર સાહેબજીનાં દર્શનનો જ હતો. બીજી કોઈ ભાવના મનમાં હતી નહીં. અમે સાહેબજી પાસે બેઠાં હતાં. અચાનક તેઓશ્રી બોલી ઊઠયાં અને મને કહ્યું કે, ‘આ સહસાવનની બધી પ્રતિમાની અંજનશલાકાતું વાંકાનેરમાં કરાવ.” પૂજય સાહેબજીના અનંતા ઉપકાર અમારા પરિવાર ઉપર હોવાથી હું કયારેય સાહેબજી ની કોઈપણ વાતનો ઈન્કાર કરી શક્તો નહીં, જેથી તરતોતરત સાહેબજીની આજ્ઞા શિર પર ચઢાવી. છેલ્લે ઉઠતાં ઉઠતાં મેં સાહેબજીને વાત કરી કે અંજનશલાકાનો પ્રસંગ વાંકાનેરમાં છેલ્લાં બસ્સો વર્ષમાં થયો નથી. ત્યારે પૂજયશ્રીએ એટલું જ કહ્યું કે, ‘‘દાદાની કૃપાથી બધું જ સારું થઈ જશે.'' અંજનશલાકાનો પ્રસંગ, દરેક પ્રતિમાની ઉછામણી વાંકાનેરમાં શરૂ થઈ, બીજા બધા આદેશો વાંકાનેરમાં અપાયાં અને સાત દિવસ સુધી આખાય સૌરાષ્ટ્રમાં માણસો યાદ કરે તેવો પ્રસંગ એમની નિશ્રામાં ઉજવાયો. બે હજાર માણસો સવારનાં સાડા સાત વાગ્યાથી આવતા અને રાત્રે અગિયાર વાગ્યે પાછા ફરતાં આવો પ્રસંગ કદી પણ વાંકાનેરમાં ઉજવાયો નથી. શ્રી નેમનાથ ભગવાનનો દીક્ષા કલ્યાણકનો વરઘોડો વાંકાનેરમાં ચાલીસહજાર લોકોએ જોયો, અને માણસો અતિ આનંદ પામી ગયા. ક વાંકાનેરમાં છેલ્લાં સો વર્ષ થયાં ઉપધાન તપનો પ્રસંગ થયેલો નહી. પૂજય સાહેબજીની નિશ્રામાં ઉપધાન થયા. એકસો ને અડસઠ માણસો તપમાં જોડાયા. પૂજય સાહેબજી સાથે પૂજ્ય આચાર્યભગવંત નરરત્નસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. ભગવંત હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. ગણિવર્ય રત્નસુંદરમહારાજની હાજરી આખાય ઉપધાનતપમાં હતી. આ પ્રસંગ પણ એવો ભવ્ય હતો કે આજે પણ માણસો યાદ કરે છે. # પચ્ચીસથી ત્રીસ વર્ષ પહેલાં વાંકાનેરમાંથી સૌ પ્રથમછ'રી પાલિત સંઘનું પ્રયાણ થયું. સંઘમાં ખૂબ મોટી સંખ્યામાં સાધર્મિક ભાઇઓ તથા બહેનોએ લાભ લીધો. આ પ્રસંગમાં પૂજ્ય સાહેબજીના અંતરજ્ઞાનની વાત કરીએ. જયારે સંઘના ત્રીજા દિવસે પૂજ્ય સાહેબજીએ વાત કરી કે આજે બપોરે એકાદ કલાકે વરસાદ પડશે. બધા લોકો આશ્ચર્યમાં પડી ગયાં કે કોઇ વરસાદની સીઝન નથી ને પૂજ્ય સાહેબજી કેમઆમબોલે છે? અને ખરેખર સાડા ત્રણ વાગ્યાની આસપાસ જોરદાર વરસાદ પડ્યો. ત્યારબાદ સંઘના છઠ્ઠા દિવસે જણાવ્યું કે કંઇક અઘટિત બનાવ બનવાનો છે, માટે દરેકને સૂચના આપી કે બધાં સંભાળીને રહેજો. આખો દિવસ પસાર થયો, સાંજના સમયે મુકામeતો ત્યાં બહેનો બધાં ફરતા હતાં. ૧૬૪ in Education International Page #171 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણ લઇને ચાલ્યા ગયાં ત્યાં હું બેઠો હતો મને કહ્યું કે “ “ આ બહેન માસક્ષમણ કરશે’’ અને ખરેખર, એ બહેને માસક્ષમણ કર્યું અને તેમનું પારણું ધામધૂમથી કરાવવામાં આવ્યું. વસ્તુપાળ-તેજપાલના દેરાસર પછી, તીર્થ ઉપર દેરાસરજી બનાવવાનો (સહસાવનતીર્થ ઉપર) શ્રેય: આ મહાત્માને શિરે જાય છે. તે જૈનસમાજમાં સુવર્ણ અક્ષરે લખાયું છે. એક પરમશુદ્ધિની વાત કે વાંકાનેરમાં અંજનશલાકા મહોત્સવ વખતે કોઇપણ જ્ઞાતિમાં કોઇપણ મરણ થયેલ નહીં. તે આ પ્રસંગની ભવ્યતા જોવા મળે છે. મારા પુત્રને એક પણ આયંબિલ થતું નહીં, પરંતુ સાહેબજીએ એકવાર આયંબિલ માટે પ્રેરણા કરી ત્યારથી તેમની અસીમકૃપાથી ઓળીઓ થાય છે, એવા શ્રી ગુરુદેવને અમારા પરિવારના કોટિ કોટિ વંદન.... ત્યાં અચાનક બે બહેનો કૂવામાં પડી ગયા, બધાં ભાઇઓ સાહેબજી પાસે ગયાં અને કહ્યું કે આમબન્યું છે. પૂજ્યશ્રીએ દર્શાવ્યું કે કૂવામાં પાણી નથી બેનને કંઇ આંચ નહી આવે તેમને બહાર કાઢો. તે બહેનને બહાર કાઢ્યાં ત્યારે તે બેનને હાથમાં મામુલી એવું ફેક્ટર હતું અને બેન હરતાં-ફરતાં હતાં. # પૂજ્ય સાહેબજી વાંકાનેર બિરાજતાં હતાં ત્યારે એક વખત સહસાવનના કામઅંગે મને સવારમાં જૂનાગઢ જવાનું કહ્યું. બપોરના અચાનક એમને થયું કે હું જૂનાગઢમાં કંઇક ભયમાં છું એટલે સાંજના સમયે પૂ. નરરત્નસૂરીશ્વરજી મ.સા.ને ઘરે મોકલ્યા અને કહ્યું કે પાછાં આવે એટલે તરત જ સાહેબજી પાસે મોકલજોજૂનાગઢમાં બપોરનાં ભયંકર વાવાઝોડું ચાલું થઇ ગયું અને જૂનાગઢમાં હું જે ચોકમાં ઊભો હતો ત્યાં એક જર્જરિત મકાન પડ્યું પણ મને કંઈ થયું નહીં. રાત્રિના સાડા-આઠ વાગ્યે હું પાછો ફર્યો. પૂજયશ્રી વાત જાણી આનંદ પામ્યાં કે હું સુખરૂપ પાછો આવી ગયો અને મને કાંઇ થયું નહીં. પૂજ્ય સાહેબજી પાસે રાત્રિના સાડી-દશ વાગ્યા સુધી હતો ત્યારે સાહેબજીએ જણાવ્યું કે તું જલ્દીથી ઘરે પહોંચી જા, અહીં વાંકાનેરમાં પંદર-વીસ મીનીટમાં વાવાઝોડું ચાલું થઇ જશે અને ભયંકર વાવાઝોડું આવ્યું. : હું એક વખત એમને સમાચાર આપવાં ગયો હતો અને તેમણે મને તરત જ કહ્યું કે ‘તું અશુભ સમાચાર આપવા આવ્યો છે ને ?' ત્યારે હું તેમના સંસારી ધર્મપત્ની અમદાવાદમાં મૃત્યુ પામ્યા હતાં તે સમાચાર આપવા માટે ગયો હતો. કે એક દિવસ સહસાવનના કામે જૂનાગઢ જતાં પહેલાં અમે સાહેબજીના દર્શનાર્થે ગયા પણ સાહેબજીએ કહ્યું કે ‘આજે કામપતવાનું નથી, આજનો દિવસ સારો નથી.'' છતાં અમે લોકો નીકળ્યાં અને ગોંડલ પાસે અમારો જબરદસ્ત એક્સીડન્ટ થયો હતો છતાં સાહેબજીની કૃપાથી ખાસ તકલીફ ન પડી. # એક બહેન ચાતુર્માસ સિવાયનાં સમયગાળામાં અટ્ટમના પચ્ચકખાણ લેવા આવ્યાં હતાં તે બહેને કહ્યું કે “ “સાહેબજી મને પચ્ચકખાણ કરાવો’’ અને તે બહેન તો ગુણયલ ગુરુદેવ વાડીભાઇ દેસાઇ લાતીવાળા(ધંધુકા) અમારા ધંધુકા ગામમાં પ.પૂ હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબનું ચોમાસું સંવત ૨૦૦૫માં થયું ત્યાર પહેલા કોઇ મહાત્માના ચોમાસા થયેલ નહીં, પૂજ્યશ્રી લીંબડી બાજુએથી વિહાર કરીને પધાર્યા. પ્રવેશ વખતે પૂજ્યશ્રીએ અઠ્ઠાઇ તપ કરેલ. સામૈયું ખૂબજ ધામધૂમથી થયું. સામૈયામાં સાહેબજીનો અઠ્ઠાઈતપ ચાલુ હોવા છતાં એટલા ઝડપથી ચાલતા કે સાહેબજીને કહેવું પડતું કે આપશ્રી થોડા ધીરે ચાલો. ધંધુકામાં આ ચોમાસામાં ત્યારે અક્ષયનિધિ તપ કરાવેલ. અમારે ત્યાં ધર્મની પ્રવૃત્તિ તથા ધર્મની સમજણ પણ જોઇએ તેવી ન હતી. પૂજયશ્રીનો ઉપદેશ એટલો જોરદાર હતો કે લોકોના હૈયા નાચી ઉઠતાં, જેમમાથામાં પૈથીએ પૈથીએ તેલ નાખીએ તેમસાહેબ એકડે એકથી ધર્મના મર્મ સમજાવતા ગયાં સાચી ધર્મની કંઇક સમજણ થઇ હોય તો સાહેબજીના આ ચોમાસાથી થઇ એમ કહેવાય! અક્ષયનિધિતપના છેલ્લા દિવસે એટલે કે સંવત્સરીના દિવસે એક છોકરાને તરસ ખૂબ જ લાગેલી અને સાહેબજીને કહે પાણી. ૧૬૫ 1 . Page #172 -------------------------------------------------------------------------- ________________ વાપરવા દો ત્યારે સાહેબજીએ પાસે બેસીને સાંત્વના આપી સમજાવી પાણીના પોતા ગળે મુકાવી તેને તે તપમાં સ્થિરતા અપાવી. ખરેખર ગુરુમાતૃહૃદય વગર કોણ આવું કરી શકે ? વળી તેમના તપનો પ્રભાવ જ એવો હતો કે સામો ઉપશમપામી જ જાય. સાહેબજીનું બીજું ચોમાસુ પણ અદ્ભુત હતું કારણકે સહસાવનની ઘણી જ કાર્યવાહી અહીંથી થયેલ અને અમારા શ્રી સંઘના ટ્રસ્ટીગણોએ પણ ખૂબ જ સહકાર આપેલ. * સાહેબજીનું ચોમાસુ પાલીતાણા ગિરિવિહારમાં હતું અહીંથી લગભગ પંદરથી વીસ જણા પર્યુષણની આરાધના કરવા ગયેલ સુંદર અઠ્ઠાઇઓ પણ થઇ હતી, સાહેબજી પર્યુષણની વાંચના ખૂબજ સુંદર રીતે આપતા હતા. ગણધરવાદના દિવસે સાહેબજી ખૂબજ સુંદર રીતે ગણધરવાદ સંભળાવ્યો. સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. પૂજ્યશ્રીને યાદ દેવડાવ્યું, સાહેબજી પાણી ચૂકવો ત્યારે એમણે પાણી વાપર્યું. શ્રોતાઓ અધિક અને અધિક ધર્મ આરાધતાં થઇ જાય એવો સાહેબજીનો પ્રયત્ન રહેતો. ખરેખર ! કેટલો કરુણાભાવ. * એકવાર ચોમાસુ ચાલું હતું ત્યારે માણેકપુરથી તેમના કુટુંબીજનો, ભાઇઓબહેનો શાતા પૂછવા વંદન કરવા આવેલા, સાંજનો સમય, થોડું અંધારું થઇ ગયેલ. સાહેબજીએ શ્રાવકો સાથે કહેવરાવ્યું કે હવે સૂર્યાસ્ત થઇ ગયો છે બહેનોએ અવાશે નહીં હવે કાલે સવારે આવજો. ખરેખર ચારિત્રધર્મની કેટલી ખેવના! ” એકવાર સાહેબજી પાલીતાણા તરફથી વિહાર કરી ધંધુકા આવતા હતાં. વચ્ચે તગડી આવ્યા ત્યારે અહીં રસોડું ચાલે છે તેવું જાણ્યું એટલે તગડીથી ખરડ ગયાં જ્યાં તેમના રાગી રજપૂતભાઇ રહે છે. જૈનધર્મ પાળે છે વ્યાખ્યાન સાંભળવા આવતાં ત્યાં વાપરી પછી ધંધુકા ખૂબ મોડા પધારેલ એટલે કે શુદ્ધ ગોચરી માટે પાંચ-સાત કિ.મી. વધારે વિહાર કરીને પધારેલ. શુદ્ધ ગોચરીનો આગ્રહ કેવો ! * પૂજ્યશ્રીનો પચ્ચક્ખાણનો પ્રભાવ પણ અદ્ભુત હતો. અહિંથી એક બહેન ૧૬૬ Education International વર્ષીતપના પચ્ચક્ખાણ લેવા પાલીતાણા ગયેલ તેમજ એક બહેન સોળ ઉપવાસની ભાવના હતી. તેઓએ પણ ત્યાં જઇ સાહેબ પાસે પચ્ચક્ખાણ લીધેલ. બન્નેને નિર્વિઘ્ને તપ પૂર્ણ થઇ ગયો. સાહેબજીના પચ્ચક્ખાણનો પ્રભાવ જ એવો કે તે આનંદથી પરિપૂર્ણ થઇજાય.... * અમો સંઘના ભાઇઓ વાંકાનેર સાહેબને વંદન કરવા ગયેલા. સાહેબજીને તાવ આવતો હતો. ડોક્ટરોએ આરામકરવાનું કહેલ. હવે એક પ્રસંગ એવો બન્યો કે એક બહેને માસક્ષમણ કરેલ અને ખૂબ દૂર રહેતા હતા. સાહેબજીને વિનંતિ કરી કે, ‘સાહેબજી પગલાં કરો' સાહેબજી બધાની ના હોવા છતાં માસક્ષમણતપનો વિચાર કરી પધારેલ. તપધર્મનો એટલો લગાવ કે શરીરની તકલીફ વેઠીને પણ સાહેબજી પોતે ગયા. ધન્ય છે આવા મહાન તપસ્વીરત્નને! હું જ્યારે જ્યારે સાહેબજીને વંદન કરવા જઇએ ત્યારે એક જ પ્રશ્ન હોય ‘કેટલો ધર્મમાં આગળ વધ્યો’? અને અંતે ધર્મમાં આગળ વધવાની પ્રેરણા, આ સિવાય કોઇ સંસારી આડીઅવળી વાત સરખી પણ ન કરે. # હું આંખના મોતીઆનું ઓપરેશન કરાવવા અમદાવાદ ગયેલ. ઓપરેશન થઇ ગયું બીજૈદિવસે પ.પૂ.નરરત્નસૂરીશ્વરજી મ.સા. કાળધર્મ પામ્યા. હું રાત્રે એમના દર્શન કરી સાહેબજી પાસે આવ્યો અને બેઠો. એટલે સાહેબે મને ચશ્મા પહેરેલા જોઇને કહ્યું કે ‘આવા કાળા ચશ્મા અત્યારે રાત્રે કેમપહેર્યા છે' મેં કહ્યું કે ‘ગઇકાલે મોતીઆનું ઓપરેશન કરાવેલ છે.’ એટલે, સાહેબજીએ કહ્યું કે ‘‘તારે ન આવવું જોઇએ’’ મેં કહ્યું કે ‘‘સાહેબ, તેતો મારા ગુરુભગવંત હતા તેમની બાજુમાં સંથારો કરતો અને હું ન આવું તે કેમબને ?’’ સાહેબજીની ધર્મબુદ્ધિ કે હિતચિંતા કરુણા જે કહો તે, કેટલી હતી તે આ પ્રસંગ ઉપરથી જણાય આવે છે. પૂજ્યશ્રી પિતાતુલ્ય : જ્યારે જ્યારે વંદન કરવા જઇએ ત્યારે ધર્મની હિતશિક્ષા આપતાં સંસારી પિતા તો સંસાર તથા ધર્મની બધી હિતશિક્ષા દેતા હોય છે. જ્યારે આ www.jinelibrary.org Page #173 -------------------------------------------------------------------------- ________________ ગુરુભગવંતે ધર્મની હિતશિક્ષા સિવાય કાંઇ જ વાત કરી નથી. જીવો કેમધર્મને પામે બસ, એજ એમની અંતરની મનોકામના હતી. ૫.પૂ. ગુરુદેવ ભવોભવ મળે એજ મનોકામના... પૂજ્યશ્રીના પાવન સંસ્મરણો વસંતભાઇ ચુનીલાલ શાહ (વાંકાનેર) સહસાવન તીર્થપતિ શ્રી નેમિનાથ સ્વામી (દેવછંદામાં બિરાજમાન)ના અંજનશલાકા પ્રસંગે... વાંકાનેર નગરે... પૂ. આચાર્ય ભગવંતની નિશ્રા હતી અને ૪૦ દિવસ સુધી કોઇ મૃત્યુ કે અમંગલ કે પ્રસંગ બન્યો ન હતો. તેમાં અમારા લાધાભાઇ દેવચંદ શાહ પરિવારના પ્રપુત્ર શ્રી મહીપતભાઇ જેઓ બાળપણથી જ બન્ને પગે અપંગ હતા. ૬૫-૭૦ વર્ષથી ઝઝુમતા આ ભાગ્યશાળી ઉપરોક્ત વાત વખતે ખૂબ બિમાર હતા. ૨-૪ દિવસ પણ ન નીકળે તેવી પરિસ્થિતી હતી. પૂજ્યશ્રીએ વાસક્ષેપ મંત્રીને નાંખેલ અને પછી દરરોજ ત્રણ નવકાર ગણી તેમના પર નાંખવા કહેલ.... સમય અને દિવસો વીતતા ગયા. બહુ સુધારો તો નહીં પરંતુ આબાદ બધા જ દિવસો પૂર્ણ થઇ ગયેલા. છેલ્લા દિવસે દ્વારોદ્ઘાટન પછી દસથી સાડાદસ વાગ્યે તેમનો દેહવિલય થયો. * એક વખત સમગ્ર સૌરાષ્ટ્ર દુકાળના ઘેરા પ્રત્યાઘાતમાંથી પસાર થઇ રહ્યું હતું. સાહેબનું ચાતુર્માસ વાંકાનેર નગરે હતું. ગીચ જંગલ અને પહાડી વિસ્તાર એવા જૂનાગઢમાં કુલ ૪-૫ ઇંચ વરસાદ પડેલો ત્યારે સાહેબજીના સાંનિધ્યવાળા વાંકાનેરમાં એક જ દિવસે ૫ ઇંચ સાથે કુલ ૧૪ થી ૧૫ ઇંચ વરસાદ પડેલો. દરેક વાંકાનેરજનોને અમો સહુ કહેતા કે અહીં ખૂબ જ ઉત્કૃષ્ટ આચાર્ય ભગવંતશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા.નું ચાતુર્માસ હોવાથી આપણે કોઇ જ પ્રકારની અગવડ પડવાની નથી અને કુલ ૧૪-૧૫ ઇંચ વર્ષા પડવાથી અમારું ૧૪ આની સમગ્ર સૌરાષ્ટ્રમાં પહેલા બીજા નંબરે ચોમાસું થયેલું. જૈન અને જૈનેતર તથા વાંકાનેર સામાન્ય જનતામાં હર્ષ ખુશાલીનું વાતાવરણ પૂજ્યશ્રીના પ્રભાવથી થયેલું. બધા જ નગરજનો તેમના પ્રત્યે અહોભાવવાળા બનેલા. ઉપરોકત પ્રસંગની કદરરૂપે વાંકાનેર નગરપાલિકાએ વાંકાનેરનો જે મેઇનરોડ છે તેનું નામ “પૂ. આચાર્યદેવ શ્રી હિમાંશુસૂરીશ્વરજી માર્ગ'' આપેલું છે, જે આજે પણ લોકમુખે પ્રખ્યાત છે. * અમારા મિત્ર અમારા પૂ. મોટાભાઇ કીર્તિભાઇને મળવા આવ્યા અને વાત કહી કે અમારા નાનાભાઇને ફીટ/વાયનું સખત દર્દ છે. થોડા થોડા દિવસે રોડ ઉપર, ઘરમાં કે અન્ય સ્થળે તે પડી જાય છે. તમારે સાહેબ સાથે ભક્તિભાવ છે તો મારા નાનાભાઇને દુઃખમાંથી રાહત થાય તેવું કંઇક કરાવી આપોને! અમે પણ આ વાત સાહેબજીને કહેતા ડરતા હતાં. સાહેબજી ચુસ્ત અને શાસ્ત્રમતિ પ્રમાણે જ ચાલનારા હતા, પરંતુ અમોએ કોઇ સમય જોઇ તેમની પ્રસન્નતા જોઇને આ ભાઇને ધર્મકાર્ય કરવામાં આ દર્દ વિઘ્નરૂપ હોવાથી તેમને વાસક્ષેપ નાખી આપવા વિનંતી કરી. થોડા અણગમા સાથે પણ ધર્મ કરવાની સહાયની વાતથી તેમણે તો ભાઇ ઉપર મંત્રિત વાસક્ષેપ નાંખેલ અને વધુ ધર્મમાર્ગે ચાલવા હિતશિક્ષા આપી. આજે કદાચ આ વાતને ૧૫-૨૦ વર્ષ થવા છતાં તેમના તરફથી દર્દ બાબતે ફરીયાદ નથી. આરાધના સારી કરી શકે છે, જે મહાત્માની અમીદ્રષ્ટિ અને ઉત્કૃષ્ટચારિત્રની શાખ પૂરે છે. પૂ. શ્રી બલભદ્રસાગર મ.સાહેબને વાંકાનેર સીવીયર એટેક આવેલો. પૂજ્યશ્રી લગભગ આખી રાત તેમની પાસે બેસી એક એક અંગ ઉપર વાસક્ષેપ નાંખતા રહ્યા અને પૂ.શ્રી બલભદ્રસાગર મ.સા. બચી ગયેલા. આયંબિલના પચ્ચક્ખાણ લેવા આવનાર એક વ્યક્તિને પૂજ્યશ્રી For Prime & Personal Use Only ૧૬૦ www.jainelibrary.or Page #174 -------------------------------------------------------------------------- ________________ કહેતા...૧૦૮ ઓળી પૂરી કરો. આવી ભાવના સાથે પચ્ચખ્ખાણ આપું છું અને ખરેખર એમણે ૧૦૮ ઓળી કરી હતી. વાંકાનેર સંઘને સતત એમથયા કરતું કે પૂજ્યશ્રી અમારા “દાદા મહારાજ'' છે અને એમનું અમારા સંઘ પર એજ રીતનું વાત્સલ્ય નીતરતું, અમોને ખબર ન હોય અને બાજુના ગામમાંથી સમાચાર મળતા કે આ વખતનું ચાતુર્માસ પૂજ્યશ્રી વાંકાનેર કરવાના છે, આવી જાહેરાત થઇ ગયેલ છે. આવા અનેક ઉપકારો અમારા સંધ પર પૂજયશ્રીએ કરેલ છે. જેનું ઋણ અમો કે'દી ચુકવીશું ? પૂજ્ય વ્યાખ્યાન વાચસ્પતિ ગુરુદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સાહેબના હૃદય ઉદ્ગારનો એક પ્રસંગ:- રાજકોટ શહેરના વર્ધમાનનગરમાં પૂજય ગચ્છાધિપતિશ્રીજીનું ચાતુર્માસ નક્કી થયું હતું. હું વાંકાનેરથી પ્રવચન સાંભળવા જતો. પ્રાય: પ્રવેશ વખતના પ્રવચનમાં જ વિશાળ મેદની અને શ્રાવક-શ્રાવિકાઓ ચતુર્વિધ સંઘ વચ્ચે પ. પૂ. આ. રામચંદ્રસૂરિ મહારાજે પાટપર પ.પૂ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. નરરત્નસૂરીશ્વરજી મ.સા.ને બન્ને બાજુએ બેસાડી વચ્ચે પોતે બેઠા અને સાહેબશ્રીની વાત કરતા ખૂબ જ ભાવોલ્લાસ સહ કહેલ કે - આ બન્ને મહાત્માઓ અમારા સમુદાયની ‘આંખ’ છે.” આ શબ્દો સાંભળતા અમારા પણ રોમાંચ હર્ષિત થયેલા જે પ્રસંગ આજે પણ ભૂલી શકાય તેમનથી. આપે, આયંબિલના તપ માટે ખાસ પ્રેરણા આપે તપસ્વી માટે તેઓના હંમેશા આશીર્વાદ હોય તેમના પચ્ચખાણથી ગમે તેવા મોટા તપમાં પણ તપસ્વીને શાતા રહે. નવા નવા તપમાં જોડાયેલાને બહુ સહેલાઇથી તપ પૂર્ણ થવાના અનેક દાખલાઓ મેં જોયેલા છે. કોઇ જાદુ ન હતો પણ તેઓશ્રીના તપ તેમજ વિશુદ્ધ સંયમી જીવનના કારણે મહામૂડી તેઓ તપસ્વીની શાતા અનેતપ આગળ વધારવા માટે પણ વાપરતા. ગમે તેવા દુ:ખી, પરેશાન, બીમાર તેમના વંદનાર્થે આવે ત્યારે તેમના શરણમાં શાંતિ અને શીતળતા પામતા. તેઓશ્રી જ્યોતિષના ખાસ જાણકાર હતા. તેઓશ્રીના મુહૂર્ત દ્વારા મોટી તપશ્ચર્યા હોય કે ધાર્મિક પ્રસંગો હોય ખૂબ જ સુખરૂપ પૂર્ણ થાય. મારા પત્ની ખાસ તપ કરી શક્તા નહીં, પરંતુ પૂજયશ્રીના ઉપદેશથી તેમની નિશ્રામાં સોળ ઉપવાસ, ક્ષીરસમુદ્ર, સિદ્ધિતપ, વર્ષીતપ સુખરૂપ કરેલા. કોઇપણ શારીરિક તકલીફ વગર સરળતાથી થયેલ. ચાલુ સમયમાં અનેક બિમારી તેમજ ઉશ્કેરાટ રહેતો, પણ તપના દિવસોમાં તાજગી અને શીતળતા રહેતી આજ તેઓશ્રીનો પ્રભાવ! | તેઓશ્રીનું વ્યાખ્યાન કે ઉપદેશ સામાન્ય માણસો પણ સરળતાથી સમજી શકે. તેઓશ્રી પોતાના વ્યાખ્યાનમાં કહેતા, જૈનધર્મ-અનંત ઉપકારી ધર્મ, મહાન પુણ્યોદયથી પ્રાપ્ત થયો છે. મોક્ષ મેળવવા માટે સૌથી સહેલો રસ્તો આ ધર્મમાં બતાવાયો છે. આત્મકલ્યાણ માટે આ ધર્મ મળ્યો છે. આપણે સંસારમાં છીએ અને સંસારના વિકાસમાં આગળ જઈ રહ્યા છીએ, પરંતુ મોક્ષ તરફ આગળ વધવું જોઇએ. તપ, ત્યાગ, સંયમી બની તમે સૌ પણ મોક્ષ તરફ આગળ વધો. તેઓશ્રીના વિશુદ્ધ સંયમની અને ધાર્મિક શિસ્તની સૌ પ્રશંસા કરે. એટલા ચુસ્ત કે તેમાં સહેજ પણ બાંધછોડ ચાલે જ નહીં. બહેનોએ માથે ઓઢ્યા વિના પ્રવેશ ન જ કરાય એવી કડક પાલના, આ બાબતે કોઇ દલીલ કરે તો સમજાવે કે અહીં મારા સિવાય પણ બધા સાધુઓનો પણ વિચાર કરવાનો હોય છે. ગોચરી માટે પણ તેમના આશ્રિતો પણ હંમેશા નિર્દોષ ગોચરી માટે જ આગ્રહ સંયમના આગ્રહી પૂજ્ય ગુરુવાર કિશોરભાઇ સંઘવી (વાસણા) પૂજયશ્રી જ્ઞાની, તપસ્વી, વયોવૃદ્ધ હોવા છતાં એકદમસરળ, દિવસ દરમ્યાન ગમે ત્યારે ગમે તેને દર્શન વંદન કરવાની સાહજીક છૂટ હતી. મતલબ એકદમસરળ, પૈસાદાર કે ગરીબ, બાળક કે મોટી ઉંમરના બધાને સંતોષ આપે તેમને મન બધા સરખા હતા. પૈસાદાર કે ગરીબનો જરાપણ ભેદભાવ નહીં, પરંતુ તપસ્વી જોઇને તેમનું મન, હૃદય અને આંખ ચોક્કસ ખુશ થયાનો ભાવ વ્યક્ત કરે. ધર્મમાં આગળ વધવાની સલાહ ૧૬૮ X ain Education International Page #175 -------------------------------------------------------------------------- ________________ રાખતા. તેઓશ્રીની નાદુરસ્ત તબીયત માટે દવા લેવામાં પણ તપને વિશેષ મહત્ત્વ આપતા. શરીરને તકલીફ પડે તો વાંધો નહીં પહેલા તપ. ડોક્ટર, શિષ્યો કે સેવકો આગ્રહભરી વિનંતી કરે તો પણ તેમની વાતને ધ્યાનમાં લેતા નહીં. વિહાર પણ ચાલીને જ કરતા. આટલી ઉંમર, કઠોર તપ, શરીરની પ્રતિકૂળતા છતાં સહેજે ડગે નહીં જ. અનેક કુટુંબોને તેમણે તાર્યા છે. ધર્મમય બનાવ્યા, સાચો રાહ બતાવ્યો, કરુણાના સાગર, સંઘની એકતા માટે જીવનભર આયંબિલ તપ કર્યો પણ મુખ પર હંમેશા પ્રસન્નતા રહેતી, ફક્ત દુ:ખ એક જ વાતનું સંઘ એક ન થઇ શક્યો. દરેકને ધર્મમય બનાવવા હંમેશા ચિંતિત રહેતા એવા ગુરુદેવ પ.પૂ. આચાર્ય ભગવંત હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબને કોટિ કોટિ વંદના. દાદાનું સાંનિધ્ય ઘટીનાં આંગણે અમુલખભાઈ પ્રાગજીભાઇ મહેતા (ઘેટી) હાલ મુંબઇ ઘણા વર્ષો પહેલાં ગુરુભગવંત, પ.પૂ. પંન્યાસશ્રી ભદ્રંકરવિજયજી મ.સા. સાથે ઘેટી પધાર્યા એક મહિનાની સ્થિરતા કરી ત્યારથી જ ઘેટીની ધરતી આકર્ષક બનેલી. ત્યારબાદ પૂજ્યશ્રી ઘેટીથી પાલીતાણા આવ્યા ત્યારે યાત્રા કરવા ઉપર જતા ત્યાંથી ઉતરી ઘેટી આવે. ત્યારે બપોરના ૧૨ થી ૧૨-૩૦ થઇ ગયા હોય. શ્રાવકોના ઘેર ગોચરી વહોરવા જાય ત્યારે અમો સાથે જતા. દરેક ઘરમાં શ્રાવકો જમીને પરવારી ગયા હોય. સાહેબ લુખા રોટલા, ભાતનું ઓસામણ જે મળે તે ખપ પુરતું વહોરીને ખરા તડકે જમીન ઉપર પગ પણ ન મૂકી શકાય તેવા સમયે આદપુર-ઘેટીપાગ જઇને વાપરીને ઘેટી પાગથી શત્રુંજય ઉપર ચઢે અને સાંજે પાલીતાણા ઉતરે. આ સાહેબની અમારી તેમજ અમારા ગામની પ્રથમઓળખાણ ! ત્યારબાદ અમારી વિનંતીને માન આપીને ઘેટી આવ્યા. ઘેટી રહીને ૨૨-૨૩ ઉપવાસ કર્યા. પારણે સકળ સંઘે સાહેબની સાથે આયંબિલ કર્યા. ઘેટી પાગ આયંબિલનો પ્રોગ્રામરાખ્યો હતો ત્યારબાદ ત્યાં વ્યાખ્યાન રાખ્યું હતું. આદપુરનરેશને સમાચાર મળ્યા કે આવા તપસ્વી મહારાજ મારા ગામમાં આવ્યા છે, તેઓ વ્યાખ્યાનમાં આવ્યા અને આગ્રહભરી વિનંતી કરીને તેના બંગલે રાત્રિવાસ રહ્યા. બીજે દિવસે પારણું કરી ઘેટી પધાર્યા. જ્યારે જ્યારે સાહેબ ઘેટી આવ્યા હોય ત્યારે સંઘયાત્રાનો પ્રોગ્રામહોય જ. કોઇ એક શ્રાવક સંઘપતિ બને. સંઘપતિ તરફથી યાત્રાળુઓની ભક્તિ. અશક્તોને માટે ડોળી અને બાળકો માટે ઉપરામણીયા, ઘેટીથી ચાલતા ઘેટી પાગ જવાનું, યાત્રા કરવાની પછી વ્યાખ્યાન રાખવાનું સાંજે ઘેટી આવવાનું. ઘેટી સંઘ ઉપર સાહેબજીનો ઘણો ઘણો શબ્દોમાં વર્ણન ન કરી શકાય તેવો ઉપકાર છે. તે સમયે ઘેટીમાં બે દેરાસર, બે ઉપાશ્રય. બન્ને કુટુંબ અલગ આરાધના કરતા. સાહેબે અથાગ મહેનત કરીને એક કર્યા. ઘેટીમાં નૂતન દેરાસર બનાવવાનું નક્કી કર્યું પ.પૂ. ઉદયસૂરિ મહારાજ સાહેબે ઘેટીન તીર્થ ગણીને મૂળનાયક તરીકે આદિનાથ દાદા અને ભગવાનની દૃષ્ટિ ચોકમાં પડે તે રીતે દક્ષિણાભિમુખ દેરાસર બનાવવાનું નક્કી થયું, ખનન મુહૂર્ત થઇ ગયું અને ખાત મુહૂર્ત થવાની તૈયારી હતી તે દરમ્યાન આચાર્ય ભગવંત શ્રી હિમાચલસૂરિ મ.સા.ને ઘેટી પધારવાનું થયું. દેરાસરની જગ્યા ઉપર આવ્યા. જોયું તો ખોદકામમાં રાખોટી આવી રહી હતી અને દક્ષિણાભિમુખ બારણું દેરાસર તૈયાર થઇ રહ્યું છે તે જાણ્યું. હું તે સમયે ત્યાં હાજર હતો. મને કહ્યું કે સંઘના આગેવાનને બોલાવો. હું મારા પિતાશ્રીને બોલાવી આવ્યો. આચાર્યશ્રીએ મારા પિતાશ્રીને કડક શબ્દોમાં કહ્યું કે દક્ષિણદ્વારના દેરાસરથી મારવાડમાં ગામમાં સાફ સફાઇ થઇ હતી. મારા પિતાશ્રીને વાત ગળે ઉતરી ગઇ. પાલીતાણા ૫.પૂ. ઉદયસૂરિ મ.સા. ને મળ્યા અને ત્યારે તો કામબંધ રહ્યું પણ હવે શું કરવુ? આટલી જગ્યામાં તો બીજા કોઇ દ્વારનું દેરાસર થઇ શકે તેમન હતું. બાજુની એક દુકાન લઇએ તો જ દેરાસર થઇ શકે જે સંઘમાટે ઘણું જ કપરું કાર્ય હતું, તેવા સમયે સાહેબ ઘેટી આવ્યા. સાહેબે સંઘના ભાઇઓ સાથે વાટાઘાટ શરૂ કરી. ઘણી જહેમત ઉઠાવીને લાગતા વળગતા ભાઇઓને સમજાવીને દેરાસર બનાવવાનો માર્ગ બતાવ્યો. સંઘે ૧૬૯ www.e library.one Page #176 -------------------------------------------------------------------------- ________________ પરમાનંદભાઇની દુકાન લઇને જેચંદભાઇને અપાવી અને જેચંદભાઇની દુકાન સંઘને અપાવી અને અત્યારે જે દ્વારનું દેરાસર છે તે બનાવવાનું શક્ય બન્યું. ત્યારબાદ બીજી બે દુકાનો સંઘને અપાવીને વિશાળ રંગમંડપ બનાવડાવ્યો. આ છે સાહેબનો ઘેટી સંઘ ઉપર મહાન મહાન ઉપકાર.. દેરાસરનું કામજ્યાં ચાલતું હતું ત્યાં પણ ઘણી સલાહ સૂચના અને માર્ગદર્શન આપ્યું. સાહેબ ઘેટી ચોમાસુ હતા ત્યારે દેરાસર લગભગ તૈયાર થઇ ગયું હતું. મૂળનાયક તરીકે પ્રાચીન મુનિસુવ્રતસ્વામી પધરાવવાનું નક્કી કર્યું. મને અને પરમાનંદભાઇને ઘોઘાથી મારવાડ સુધી પ્રતિમાજીની તપાસ કરવા સાહેબે મોકલ્યા. એક જગ્યાએ પ્રતિમાજી નક્કી કરીને આવ્યા, પણ તે પ્રતિમાજી મળ્યા નહિ. ત્યારબાદ સાહેબ મુંબઇ પધાર્યા. ત્યાં દાદર જૈનસંઘને વિનંતી કરી કે અમારે ઘેટીમાં મૂળનાયક તરીકે શ્રી મુનિસુવ્રતસ્વામી પધરાવવા છે તો મહેરબાની કરી અમને આપો, પરંતુ દાદરમાં શ્રી મુનિસુવ્રતસ્વામીના ભક્તો ઘણાં હતાં તેઓ છોડવા તૈયાર થયા નહિ, સાહેબે તે લોકોને સમજાવ્યા કે તમારા ભગવાન તીર્થના ગામમાં મૂળનાયક તરીકે જાય છે, તેથી ખુશ થઇને રાજીખુશીથી ભગવાનને ઘેટી લઇ જવાની રજા આપી. સાહેબે તાત્કાલિક મુહૂર્ત કાઢી આપ્યું અને ભગવાન ઘેટી લાવ્યા. આટલો બધો ઉપકાર અમારા ગુરુભગવંતનો! દેરાસર તૈયાર થઇ ગયું. સાહેબને પ્રતિષ્ઠા કરાવવા વિનંતિ કરી ત્યારે આગળપાછળનો ખૂબ વિચાર કરીને કહ્યું કે આ કાર્ય તમે આચાર્ય ભગવંત ઉદયસૂરિ મહારાજા પાસે કરાવવા વિનંતી કરો. ઘેટી સંઘે તે પ્રમાણે કર્યું, તો તેઓશ્રીએ પૂ. આ.ભ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા. પાસે પ્રતિષ્ઠા કરાવવાનું કહ્યું, પણ જ્યારે સંઘે કહ્યું કે એમણે જ આપની પાસે મોકલ્યા છે અને પ્રતિષ્ઠા આપને જ કરાવવા કહ્યું છે તેથી આ.ભ. ઉદયસૂરીશ્વરજી મ.સા. પ્રતિષ્ઠા કરવા કબૂલ થયા અને ધામધૂમથી પ્રતિષ્ઠા થઇ. Education १७० પ્રતિષ્ઠા બાદ તુરત જ સાહેબ ઘેટી આવ્યા અને હિસાબમાં દેવદ્રવ્યમાં, સાધારણદ્રવ્યમાં જે ક્ષતિ હતી તે દૂર કરી અને વહીવટ ચોખ્ખો કર્યો અને ભવિષ્યમાં ખોટી પ્રણાલિકા ન પડે તેવું માર્ગદર્શન આપ્યું. ઘેટી જેવા નાના ગામમાં સાહેબના ત્રણ ત્રણ ચોમાસા થયા તેમજ સાહેબને ઘેટીની ધરતી પ્રત્યેનું આકર્ષણ અને સંઘ ઉપરના અપાર લાગણી અને મહાન ઉપકાર છે. નિર્દોષ ભિક્ષાચર્યા ગોચરીમાં દોષિત ગોચરી આવે નહિં તેની ખૂબ જ કાળજી રાખતા હતા. ઘેટી પહેલીવાર ચોમાસુ આવ્યા ત્યારે સાથે બીજા ચાર મહાત્મા હોવા છતાં ભૂલે ચૂકે દોષિત ગોચરી આવી ન જાય માટે પોતે જ ગોચરી માટે નીકળતા સાહેબને પોતાને આયંબિલ ચાલતા હતા. જો કોઇને આયંબિલ ચાલતા હોય તો જ તેના ઘેરથી આયંબિલની વસ્તુ વહોરે તે પણ જેણે આયંબિલ કર્યું હોય તેની ભાવતી વસ્તુ હોય તે જ વહોરવાની. સાહેબજી ઘેટી આવે ત્યારે સાહેબની સાથે યાત્રા કરવા જઇએ પણ સાહેબ તો દાદાના દરબારમાં બેસી જાય અને કેટલા સ્તવન બોલે તેનો કંઇ હિસાબ જ નહિં કલાકોના કલાક દાદાના દરબારમાં જ હોય. મારું બાયપાસનું ઓપરેશન થયેલું હોવાથી ડૉક્ટરે એક પણ યાત્રા કરવાની મનાઇ કરી હોવા છતાં પૂજ્યશ્રીનાં આપેલ મુહૂર્તે મેં ૯૯ યાત્રા શરૂ કરી અને નિર્વિઘ્ને પૂર્ણ કરી. શ્રાવિકાને પગનો સખત દુઃખાવો, નબળાઇ રહેતી હતી, છતાં પણ સાહેબજીના શુભાશિષથી તેમણે પણ ૯૯ યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ કરી. સાહેબના સંયમજીવનના બધાજ ગુણ સતત યાદ આવે છે અને ગુણો ગાતાં જીભ થાકતી નથી, અને મોઢું દુઃખતું નથી. દરેક મહાત્માઓ વ્યાખ્યાનમાં ખૂબજ ઉમળકાભેર સાહેબના ગુણો ગાય છે. હજુ સુધી ગુણાનુવાદ ચાલે છે. મુલુન્ડમાં પૂ. દેવરત્ન મ.સાહેબે ખૂબ જ કહ્યું હતું કે “આવા તપસ્વી મ.સાહેબને આવું દર્દ આવ્યું કેમ? એમદરેકને પ્રશ્ન થાય, તેમણે તેનો ખુલાસે કર્યો કે જ્યારે કોઇપણ પેઢી કે બેંક For Private Personal Use Only *******5] ]] Page #177 -------------------------------------------------------------------------- ________________ ઉઠવાની છે તેમજનતામાં ખબર પડે એટલે લોકો પોતાનું લેણું વસુલ કરવા લાઇન લગાવે તે રીતે મોહરાજાને ખબર પડી હશે કે આ પેઢી હવે એક બે ભવમાં ઉઠવાની છે તેથી તેના સેવકોને આજ્ઞા કરી કે પેઢી ઉઠે તે પહેલા લેણું બાકી હોય તે વસુલ કરવા લાઇન લગાવો.'' આવા અદ્વિતીય સાહેબજીને કોટી કોટી વંદન...! અને પૂછયું કે સાહેબ ભગવાન પ્રવેશનું મુહૂર્ત ક્યારે આવે છે. સાહેબજીનું સચોટ મુહૂર્ત અને એક વખત તેમને આપેલું હોય તે ઉત્કૃષ્ટ જ હોય, અમને સાહેબજીએ કહ્યું ‘કાલે સવારે જ ઘરમાં પ્રવેશ કરાવી દો.’ અને ઉત્કૃષ્ટ સમયે ભગવાનનો પ્રવેશ થયો.ભગવાનના પ્રભાવથી આજે અમારા જીવનમાં ઉત્તરોત્તર આરાધના ખૂબ જ વધતી રહી છે. સાહેબજી પોતે તપસ્વીસમ્રાટ હતો છતાં કોઇ નાના પણ તપસ્વીને જોઇ સાહેબને આનંદ થતો. સાહેબજી કહેતા કે “આયંબિલ કે તેથી ઉપરનો તપ એ જ તપ છે. કારણ કે તેમાં જ અણાહારી પદનો અનુભવ અને આહારની આસક્તિ તોડવાનો અનુભવ થાય છે.' આાંખોમાં વહેff II, થવા ગુરૂવાર મા . . . . - અશ્વિનભાઇ શાહ(શેફાલી-વાસણા) પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાનું સંયમજીવન ખૂબ જ અદ્ભુત હતું. પોતાના માટે કઠોર અને બીજાને માટે નરમહતાં. પોતાની પાસે આવતાં સર્વે જીવોને મોક્ષમાર્ગ તરફ ખેંચી જવા માટે ખૂબ જ પ્રેરણા કરતાં હતા. સાહેબજીના વાસણા નવકારના ઉપાશ્રયમાં ચોમાસું આવ્યા પછી તેમના પ્રથમવખત દર્શન કરતાંની સાથે ખૂબ જ અહોભાવ થયો અને અમારા આંતરિક ગુરુ તરીકે હૃદયમાં સ્થાપિત કર્યા. ત્યારપછી તેમની સેવામાં રહેલા પૂ. હેમવલ્લભવિજય મ.સા. અને સાહેબજી અમારા જીવનને વધારે ઉંચુ લઇ જવા માટે પ્રેરણા કરતાં. તેમની પ્રેરણાથી અમારા જીવનમાં તપ-ત્યાગ પણ યથાશક્તિવધવા લાગ્યા. એક વખત પૂ. હેમવલ્લભવિજયજી મહારાજ સાહેબના મુખેથી સાંભળ્યું કે ‘દરેકના ઘરે ઘરદેરાસર હોવું જોઇએ. ઘરદેરાસર વગરનું ઘર ન જોઇએ.’ આ સાંભળતા અમારા મનમાં ઘર દેરાસર બનાવવાની ભાવના જાગી. આંબાવાડીમાં સાહેબજીની નિશ્રામાં અંજન-પ્રતિષ્ઠા હતી ત્યારે અમે વંદન કરવા ગયા અને ઘર દેરાસર માટે ભગવાનની અંજનવિધિત્યાં જ કરાવવાનું નક્કી કરીને તાત્કાલિક પ્રતિમા લાવી સાહેબજીના હસ્તે અંજનશલાકા કરાવી. બીજે દિવસે સાહેબ પાસે બપોરે ગયા પૂ. ગુરુદેવનો ચમત્કાર રસિકલાલ અમીલાલ પારેખ (જૂનાગઢ) ૫૦ વર્ષથી અમે માંગરોળ મુકામે વસવાટ કરતાં હતાં, પરંતુ ધંધાના કાર્ય માટે અમારે જૂનાગઢ મુકામે આવવું પડ્યું. પ. પૂ.હિમાંશુસૂરીશ્વરજી મ.સા.નો પરિચય અનાયાસે થઇ ગયો, મારું જીવેલું જીવન સાર્થક થઇ ગયું, તેમતેમના સાંનિધ્યમાં આવ્યા પછી લાગ્યું. એકવાર હું મારી દુકાનના ઓટલા પાસેથી ઉતરવા જતાં મારો પગ લથડાઇ જતા મને ૪૫ દિવસનું પ્લાસ્ટર આવ્યું અને ત્યારબાદ લાકડી લઇને ચાલતો હતો. તેવામાં મારું પુણ્ય કંઇક ઉદયમાં આવ્યું અને પ.પૂ. દાદામહારાજ સં. ૨૦૫૮ની સાલમાં જૂનાગઢ મુકામે પાલીતાણાથી જૂનાગઢનો આયંબિલનો છ'રી પાલિત સંઘ લઈને જૂનાગઢમાં પધાર્યા. પૂ. દાદાની તબિયત ખૂબ જ નાજુક થઇ ગયેલ હતી, પરંતુ તેમનું પુણ્યબળ એટલું જોરદાર હતું કે ગમે તેવું સંકટ પણ દૂર થઇ જતું હતું. સેંકડો વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ગિરનારજીની ગોદમાં બાલ-બ્રહ્મચારી ૧૧ www.jinelibrary.or Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રીનેમિનાથદાદાના સાંનિધ્યમાં તળેટીમાં ચાતુર્માસ કરવાનું થયું, તેમાં મારો નંબર લાગી ગયો પણ શારીરિક તકલીફની રજૂઆત કરી ત્યારે દાદાએ કહ્યું બધું સારું થશે. એમના એવા આશીર્વાદ કે હું ફેક્ટરને હિસાબે નીચે બેસી પણ નહોતો શકતો, જમીન ઉપર સૂઇ પણ શક્તો ન હતો, લઘુ-વડી નીતિ જવું હોય તો ઊભી ખુરશીનો આશરો લેવો પડતો હતો. પણ સાહેબના આશીર્વાદ એવા ફળ્યા કે આખુ ચાતુર્માસ પાટખુરશી વિના પૂર્ણ થઇ ગયું. દાદાના દર્શન-વંદનનું વ્યસન લાગી ગયું. અને આશ્ચર્ય કે આજે પણ બાજોઠ કે પાટલા, ખુરશી કે સેટીનો ઉપયોગ કરતો નથી. રાબેતા મુજબ હું મારું જીવન જીવું છું. અને દરરોજ દેરાસરના પગથીયા ચડી અને ભગવાનની પૂજા સેવા ભક્તિ કરું છું. આજે મને દુ:ખાવા માટેની એકપણ ફરીયાદ નથી, હવે આ પૂ. દાદા ગુરુદેવનો ચમત્કાર કે બીજુ કાંઇ? આજે પણ દાદા તો આપણી વચ્ચે જ છે. જયારે પણ કોઇ વિપ્ન આવે પૂ. દાદાને યાદ કરીને, તેમને કોટી કોટી વંદના કરીએ તો આવેલું સંકટ પલવારમાં દૂર જતું રહે છે અને પૂ. દાદાનું નામલેતાં શ્રી સંઘમાં તથા અમારા પરિવારમાં એક હર્ષોલ્લાસનું વાતાવરણ છવાઇ જાય છે. સંકલ્પબળી પૂજ્યશ્રી દિલીપભાઇ રંગીલભાઇ સુતરીયા (જામનગર) પ.પૂ. આ. ભગવંતશ્રીની દિર્ઘદૃષ્ટિ, અશક્યને શક્ય કરવાની અજોડ કાર્યશૈલી આદિ વિશેષતાઓ દ્વારા તેઓ અમારા હૈયામાં કાયમી પૂજનીય સ્થાને સ્થિર થઇ ચૂક્યા છે. રેવતાચલ તીર્થ ઉપર આવતી ચોવીસીના તીર્થંકરભગવંતો પધારશે, એવા મહામહિમતીર્થનો મહિમા જીવંત રહે તે માટે અને વર્તમાનમાં બાવીસમાં તીર્થપતિ શ્રીનેમિનાથ ભગવાનના દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણક જે સ્થળે થયા છે તે સહસાવન તીર્થનું કાર્ય શરું કર્યું અને આવા વિષમકાળમાં પણ ઘણી કપરી કસોટીઓમાંથી પસાર થઇને સંકલ્પબળ, તપબળ અને સંયમબળના પ્રભાવે પૂરું કર્યું. | સાહેબજીની નિશ્રામાં ગિરનાર તીર્થની પ્રદક્ષિણામાં અમે ગયેલા ત્યારે રસ્તામાંથી એક દૂધવાળો દૂધ લઇને આડા રસ્તે ઉપર જતો હતો. સાહેબજીના સૂચનથી એની પાસેથી એક લોટો દૂધ લઇ લીધું અને આગળ જતા અચાનક સાથેના મહાત્માને પત્થરની ઠેસ લાગતા પડ્યા, અને છાતીમાં મૂઢ માર લાગ્યો, બામ, આયોડેક્સ વિગેરે ઘસ્યું અને સહજ લીધેલું દૂધ મહાત્માને વહોરાવ્યું. આ દૂધ લેવાનું સાહેબનું સામાન્ય સૂચનસંકટ સમયે ઉપયોગી થઇ ગયું, નહિતો આવા ઘોર જંગલમાં શું મળે? જૂનાગઢમાં ઉપધાન તપ ચાલુ થઇ ગયા હતા. પાછળથી અમને ભાવ થયા અમે સાહેબને પૂછાવ્યું અને ઉદાત્ત અને કરુણાસાગર પૂજ્યશ્રીએ અનુમતિ આપી અમે ચાર જણાએ નવકારમંત્રની આરાધના સ્વરૂપ અઢારિયું કર્યું. ત્યારબાદ વાંકાનેરમાં બાકીના ઉપધાન પૂર્ણ કરી માળ પૂજ્યશ્રીના હસ્તે જ પહેરી એ અમારું પરમસૌભાગ્ય હતું. સાહેબના સાંનિધ્યથી આજે અંતરમાં એક આનંદ છે કે અમને આવા મહાન તપસ્વી પૂજ્યશ્રીનાં દર્શન, સ્પર્શન અને તેમના સેવક બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. હોતપસ્વી આચાર્યદેવ કોકીલાબેન ધનવંતરાય શાહ (જેતપુર) હિમજેવા ઠંડા, દયાદ્ર, રગ-રગમાં શાસન કાજે ઝઝુમ્યા એવા આચાર્યશ્રીના બે પ્રસંગોની અનુભૂતિ! સંવત ૧૯૭૬ વૈશાખ સુદ ૩ના અણધાર્યો લાભ મળ્યો ! મારા માતુશ્રીના વર્ષીતપના પ્રથમપારણા પ્રસંગે ઉગ્ર વિહાર કરી બંને આચાર્યભગવંત પધારતાં અમારા હૈયા આનંદવિભોર બની ગયા, અમગૃહાંગણે પાવન પગલાં પડ્યા. જેતપુર ઉપાશ્રયે બે દિવસ સ્થિરતા કરેલ. હરે Education International Page #179 -------------------------------------------------------------------------- ________________ કુદરતની સલામી પૂજ્ય શ્રીના કાUTધર્મ અવસરે છેલ્લા ચાર દિવસથી ગિરનાર ઉપર સતત વાવાઝLSાની માફક વાયુ દેવ વિઝાંતો હતા. પહાડ ઉપર ચઢતાં ચઢતાં પણ દૂર ફેંકાય જવાય તેવું વાતાવરણ હતું. પરંતુ પૂજ્યશ્રીના પાર્થિવ દેહનો અગ્નિ દાણ થતાની સાથે જ કુદરત પણ પૂજ્ય શ્રીના આ પ્રસંગને સલામી આપતી હોય તેમ સાવધાન અવસ્થામાં આવી ગઈ. . . અને એક જ ધારા. સાથે ઉગમન કરતી. અનિજ્વા[[ઓ પણ જાણે પૂજ્ય શ્રીના પરમગતિ તરફના પ્રયાણની. સાથી – પૂરતી હોય ? તેમ શોભતી હતી. પૂજયશ્રીની નિશ્રામાં જૂનાગઢ સંવત ૧૯૮૬ શ્રી ઉપધાનતપ કરેલ, ગુરુદેવની નિશ્રા, વાંચના, તપ, જપનો અદ્ભુત લાભ મળેલ. ઉત્કૃષ્ટ, શુદ્ધ ક્રિયાની સમજણ મળેલ. નિર્દોષચર્યાના આગ્રહી સિદ્ધાંતચૂસ્ત, પૂજયશ્રીને ભાવભર્યા વંદન ! પૂજ્યશ્રીનું જીવન જ અનેરું હતું. મારા ગુરુદેવ - સુરેશચંદ્ર હીરાલાલ શાહ (જામનગર) પૂજયપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન, મારા પરમ ઉપકારી ગુરુદેવ આચાર્યશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ના જીવનમાં રહેલી સાદગી, નિષ્પરિગ્રહતા સાથે સંયમનો ખપ. છ'રી પાલિત સંઘમાં પણ શી વાગ્યા પહેલા નીકળવાનું નહીં. તેમના પુત્રરત્ન આચાર્ય શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજાને પણ કેવા અપ્રમત્ત તૈયાર કરેલા કે પૂંજવા - પ્રમાર્જવાનો પૂરો ઉપયોગ રાખતા. વાસણા ધર્મરસિક તીર્થવાટિકાની અંજનવિધિ પ્રસંગે વિધિકારકને તકલીફ થતાં મને બોલાવ્યો મારા હસ્તે જુદો અંજનશલાકા મહોત્સવ તો થયો ન હતો પણ પૂજયશ્રીની નજર નીચે સંપૂર્ણ વિધિપૂર્વક આ પ્રસંગ વિધિકારક તરીકે કરાવીને મને ગુરૂગમનું બળ પૂરું પાડ્યું. મારી ભાવના પૂજ્યશ્રીના ચરણોમાં સંયમપ્રહણ કરી જીવન સમર્પણ કરવાની હતી પણ હું રહી ગયો ! મારો પ્રમાદ ! પુરુષાર્થમાં ખામી. છેલ્લે દિવસે પથારીવશ હતો, મળી શક્યો નહીં, પરંતુ સ્વપ્રમાં એ જ નિરખ્યું. સાહેબજી હાથમાં મુકી ભરીને વાસક્ષેપ નાખી રહ્યા છે. શાસનદેવને અંતિમ પ્રાર્થના અમારા આત્માનો નિખાર કરશો. મારા ગુરુવરને કોટીશઃ વંદના ! 1. ૧ ૧p3 www.ainelibrary.org Page #180 -------------------------------------------------------------------------- ________________ ગુના નામનો પ્રભાવ સુધીરભાઇ કે. શાહ (અમદાવાદ) પ.પૂ. આ. ભ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા. તેના એકાદ માસ પહેલાં મહારાજ સાહેબને વંદન કરવા અમો જૂનાગઢ ગયા હતા. ત્યારે પૂ. જ્ઞાનવલ્લભ મહારાજે અમોને ખાસ કહ્યું હતું કે ‘તમે ગિરનાર જાત્રા કરી આવો, કોઇ તકલીફ પડશે નહીં. જો થાકી જાવ કે કોઇ તકલીફ પડે તો પૂજ્યશ્રીને યાદ કરજો. તેમના નામનું રટણ કરજો.’ અમારી તો યાત્રા કરવાની કોઈ શક્યતા ન હતી. શારીરિક પણ એવી અનુકૂળતા નહીં પણ પૂજયશ્રીના આગ્રહથી અમે બંને ઉપર ગયા પૂજા કરી અને બપોર પછી તળેટીએ પા લાવ્યા ત્યાં સુધી અમને કોઇ જ તકલીફ કે થાક લાગ્યો નહીં અને તળેટી આવ્યા બાદ ના કારશી કરી, ઉપર પાણી પણ વાપર્યું નહીં અને જરૂર પણ નપડી. અમને ગિરનાર પર્વતનું ચઢાણ પાલીતાણાના ચઢાણથી પણ સહેલું લાગ્યું અને થાક્યા વગર અમારી બન્નેની યાત્રી પરિપૂર્ણ થઇ હતી. પૂજ્યશ્રીના નામરટણનો પણ કેટલો પ્રભાવ ! તપમહારાજસાહેબના ઢંભારણા | ધીરજલાલ ચીમનલાલ બેલાણી (ભાવનગર) તપસીમહારાજ સાહેબ એટલે પૂ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ! અમે તેમને એ નામે ઓળખીએ. કારણ આયંબિલની ઓળી ઉપર ઓળી ચાલતી હોય, વચમાં અલ્પ વિરામ, આયંબિલમાં પણ વાપરવાનું ઓછું કેટલીકવાર કોરા ભાતથી ચલાવે, ભાત સાથે કાંઇન હોય એવા અમારા તપસી મ.સા.! તેઓશ્રીના બે ચાતુર્માસ ધંધુકા થયા. પહેલું ચોમાસું ઘણા વર્ષ ઉપર થયું. લગભગ સાઇઠ વર્ષ પહેલા. તે વખતે મારી ઉમર ૧૦વર્ષની હશે. હાલમાં સિત્તેર વર્ષ પૂરા થયા. તે વખતે અમે પાઠશાળાના બાળકો સાંજે સાતેક વાગ્યે પ્રતિક્રમણ કરવા જઇએ, પ્રતિક્રમણમાં મહારાજ સાહેબની સજઝાય ખાસ સાંભળવા જઇએ. તેઓશ્રીના મુખે સજઝાય સાંભળવી એ પણ એક લ્હાવો હતો. પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી પાઠશાળા ચાલે. વંદન કરવા રોજ સવારે જઇએ. સાથે પ.પૂ. આ.ભ. શ્રી નરરત્નસૂરીશ્વરજી મ.સા. (એ વખતે મુનિરાજશ્રી) ના પ્રેમાળ સ્વભાવનો અનુભવ થાય. પૂજ્યશ્રી અમારી શેરીમાં રોજહોરવા પધારે. બધાને ઘરેથી છેવટ અડધી રોટલીનો લાભ આપે. મહારાજસાહેબને મારા પૂ. પિતાશ્રી પર ખાસ લાગણી. મારા પિતાશ્રીને સ્વર્ગસ્થ થયાને પણ ૧૫ વર્ષ ઉપર થયા. મારા પિતાશ્રીને ‘ચમનશા' કહીને બોલાવે. સગાભાઇ જેટલી લાગણી રાખે. મારા પિતાશ્રીના સ્વર્ગવાસ પછી લાગણીભર્યા પત્ર પણ મ.સા. લખતા, આચાર્ય મ.સા. ના ધંધુકા બે ચાતુર્માસ થયા. બીજા ચાતુર્માસ વખતે હું ભાવનગર નોકરીમાં હતો, તેથી ધંધુકા જઇ શક્યો નહીં. તે પહેલા એક ચોમાસુ મ.સા.નું શિહોર હતું, શિહોર અને દર્શને ગયેલા, આસો મહિનાની ઓળી ચાલતી હતી. મ.સા.એ મને ઓળી કરવા કહ્યું. મને તો એક આયંબિલમાં પણ મુશ્કેલી પડતી પરંતુ મ.સા.એ કહ્યું કે ઓળી કરી લે ! વાંધો નહી આવે, અને કામથઇ ગયું ! એવા વચનસિદ્ધ મારા તપસીમહારાજના સંભારણા ! અમારા પક્ષહિdવી ગાંધી અનોપચંદ હેમચંદ (વાંકાનેર) રાજકોટ આજથી આશરે ૫૫ વર્ષ પહેલાં સં. ૨૦O૬ની સાલમાં શેષકાળમાં પૂજ્ય આચાર્યભગવંતશ્રી વાંકાનેર પધારેલા. મારા પિતાશ્રીનો ત્યારે પૂજયશ્રી સાથે સમાગમથયો. મારા પિતાજી દરરોજ પ્રતિક્રમણ કરવા જતાં. એ સમયે તેઓશ્રીના ઉપવાસ ચાલુ હતા. જાણવા મળેલ કે પૂજ્યશ્રીએ ૧ ઉપવાસથી ક્રમસર શરૂ કરી ૨૪ ઉપવાસ કરવાના છે. વાંકાનેર મધ્યે તેઓશ્રીના ૧૬ ઉપવાસની તપશ્ચર્યા ચાલુ હતી. ૧૭૪ Main Educatiginta national FEESFOy Page #181 -------------------------------------------------------------------------- ________________ અમે પૂજયશ્રીને સંઘમાટે વિનંતી કરી અને સં. ૨૦૩૦ના વૈશાખ વદ-૮ના પ્રયાણ અને જેઠ સુદ ૫ ના માળનું મુહૂર્ત આવ્યું. અમદાવાદમાં તોફાન થતાં વિઘ્ન આવવાની શક્યતા જણાતી હતી, પણ સાહેબજીની પુણ્યકૃપાથી એ વિઘ્ન ન નડ્યું, અને સંઘ ખૂબ જ ઉમંગપૂર્વક થયો. | સં. ૨૦૩૧માં વાંકાનેર સંઘમાં ચાતુર્માસ થયું. ઉપધાન તપ મહોત્સવ થયેલ ત્યારથી અમારા પરિવાર તથા સંઘમાં ધર્મના ભાવો ખૂબ જ વૃદ્ધિવંત બન્યા, અને અવસરે સાહેબજી અમારા આત્મહિતાર્થે પુણ્યપ્રેરણાઓ કરતાં અને ધર્મમાર્ગે માર્ગદર્શન આપતાં રહેતા હતા. | મહોપકારી પૂજ્યશ્રીના ચરણોમાં શત શત વંદન ! મારા પિતાશ્રીને આ મહાત્માને પારણું કરાવવાની ભાવના થઇ. પૂજ્યશ્રીને ૧૪ ઉપવાસે પારણું કરાવવાની ભાવના અંગે પૂજ્યશ્રીને વિનંતી કરી અને આ શુભ પ્રસંગ નિમિત્તે પૂજા ભણાવવાની આંગી, રોશની વિ. કરવાની ભાવના જણાવી. પૂજ્યશ્રી, તરફથી ‘વિચારશું તેમજવાબ મળેલ બીજો દિવસ હતો ત્યારે પણ વિનંતી કરી ૧૬મા ઉપવાસે સાહેબજી તરફથી અમોને લાભ મળશે તેવો ખ્યાલ આવ્યો જો કે સાહેબ સ્પષ્ટ હા ન પાડી. અમારા પરિવારમાં ખૂબ જ આનંદની લાગણી થઇ, ૧૬ ઉપવાસની તપશ્ચર્યા પૂરી થઇ. પારણા માટે પૂજયશ્રી અમારા ઘરે પધાર્યા, એ વખતે હું ૨૦વર્ષનો હતો. ઘરમાં મારા પિતાશ્રી-માતુશ્રી અને હું અમે ત્રણ વ્યક્તિનું અમારું કુટુંબ. પારણા માટે ઘણી સામગ્રી કરેલ પરંતુ આ મહાત્માએ પોતાના નિમિત્તે થયેલ વસ્તુ ન જ વહોરી. પારણામાં ફક્ત ધી અને સાકર જે નિર્દોષ આહાર ગણાય તેનો જ લાભ આપેલ. ત્યારબાદ તેઓશ્રીની તપશ્ચર્યા એક વખત શ્રી શત્રુંજય ગિરિ અને એક વખત ગિરનારજી ભૂમિમાં પૂર્ણ થતા અમો હાજર હતા તે અમારું સૌભાગ્ય ગણાય, પણ સાહેબે ક્યારેય દોષિત ગોચરીનો ઉપયોગ ન કર્યો તેનજ કર્યો. ત્યારપછીના ઘણા વર્ષો પૂજ્યશ્રી મહારાષ્ટ્ર ભૂમિમાં વિચારેલ. સં. ૨૦૩૦માં પૂજ્યશ્રી વિહાર કરી વાંકાનેર પધારતા અમો પણ પિતાશ્રીની સાથે સવારની નવકારશી વહોરાવવાનો લાભ મળે અને પૂજ્યશ્રીના દર્શનનો લાભ મળે તે આશયથી ચાર-પાંચ કિલોમીટર આગળના મુકામે જવા નીકળ્યા, પણ સાહેબજીને તો તપશ્ચર્યા જ ચાલતી હતી. રસ્તામાં ચાલતાં ચાલતાં પૂજયશ્રીએ મને જણાવ્યું કે ‘અનુ ! હેમચંદભાઇને ઘણો લાભ આપ્યો છે. હેમચંદભાઇએ ગિરનારનો છ'રી પાલિત સંઘ કાઢવો જોઇએ’ મને આ વાત સાંભળી ઘણો જ આનંદ થયેલ. જીવનમાં આ વાતનો ક્યારેય વિચાર પણ આવેલ નહીં. મેં વાંકાનેર આવી અને મારા પિતાશ્રીને વાત કરી મારા બેન-બનેવી વિગેરેને વાત કરી બધા ઘણા ખુશ થયાં. સર્વના સુહઠ, નેર્ફોસિધુ, સંયમસંધુના સાહસિક ખેવૈયા... વાત્સલ્યવાધ, હિમાંશુસૂરિ દાદા... | શ્રીમતી અમીના ભરતકુમાર શાહ (જેતપુર) અમૃતના ઓડકાર સ્વયં જ અનુભવી શકાય એમપૂજ્યશ્રીની અનુભૂતિ પણ આલેખવી શક્ય નથી. દાદા પ્રત્યેની લાગણી અને એમની જીવનશૈલી ૧૨ વર્ષની બાળ ઉંમરમાં બહુ સમજણ તો ન હતી છતાંયે અણસમજમાં પણ એવું સુંદર, સુઘડ, સાધુજીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ મનમાં મક્કમપણે છપાઇ ગયું. જે ઉંમર વધવા સાથે સાથે દૃઢપણે મન મસ્તક ઉપર દરેક સંજોગોની એરણ પર વધુ સ્પષ્ટ અને સાર્વત્રિક આકાર પામતું જ રહ્યું એવું કળિયુગનું સંયમરત્ન... વાંકાનેર બજાર રોડના ઉપાશ્રયમાં દાદાની નિશ્રામાં ચાતુર્માસ, અંજનશલાકા, ઉપધાનતપ આદિ અનેક અનુષ્ઠાનોએ અમારા જેવા બાળકોના જીવનમાં પણ ખૂબ સિંચન કર્યું. દાદાની ગોચરી.. રોજ ૧૦વાગ્યા પછી ઘેર ઘેરથી કૂકરનું વરાળ માટે મુકેલું પાણી વહોરવું. આયંબિલની ગોચરીની તો વાત જ ન કરવી ! બિલકુલ નિર્દોષ ૧૭૫ Page #182 -------------------------------------------------------------------------- ________________ ગોચરીના આગ્રહી પૂ. આ. નરરત્નસૂરીશ્વરજી મ.સા.ની વૈયાવચ્ચ અને ગુરુદેવ પ્રત્યેની નિષ્ઠા જોઇ મસ્તક નમી જતું. હિમાંશુસૂરી દાદા જેવા દુર્લભ શાસનરત્નના ચરણોમાં ભાવભરી વંદના..... તપોનિધને વંદના વસા ભાનુબેન કનકરાય (જેતપુર) મહાઉપકારી, તપોનિધિના પાવન પગલા અમારા ગૃહાંગણે થયેલ એ અમારા અહોભાગ્ય ! સં. ૨૦૫૮ના ગિરનારજીની તળેટીમાં તપસ્વી સાહેબની નિશ્રામાં ચાતુર્માસ કરવાનો અવસરથી મળતા ચાતુર્માસમાં તપ, જપ, વ્રત આરાધના, સાધનામાં તપસ્વી ગુરુદેવના આશીર્વાદથી શ્રીખીરના એકાસણા જાપ અને આયંબિલની ઓળીનો પાયો નાંખ્યો. પૂજ્યશ્રી ચુસ્ત સિદ્ધાંતવાદી, સહૃદયી અને વિધિમાં કડક હતા. તેમનામાં તપ ગુણ જબ્બર હતો, દરેકના શિર ઝૂકી પડતા, નિર્દોષ આહાર, પાણીની પણ ગવેષણા ખૂબ જોવા મળતી. ચાતુર્માસમાં શરીર અસ્વસ્થ રહેતું છતાં માંગલિક સંભળાવતા, આરાધકોને આશીર્વાદ આપતા. તેમના જીવનમાં અનેકાનેક ગુણોના દર્શન થતાં તપસ્વી પૂજ્યશ્રીને દરરોજ ભાવદર્શન કરું છું. ગુરૂજીને પ્રાર્થના છે, આપ સદેહે અમારી પાસે નથી પણ જરૂર જરૂર અમારા પર અમીદ્રષ્ટિ વહાવજો. હવે, માત્ર આપની સ્મૃતિને યાદ કરી આપને નતમસ્તકે વંદન કરીએ...! પૂજ્ય સંયઐબકા ૧૦૬ n Education International હતા... પૂજ્યશ્રીના સંસ્મરણો ડૉ. મનુભાઇ શેઠ (વાંકાનેર) પૂજ્ય હિમાંશુસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્ય માનતુંગસૂરીશ્વરજી મહારાજ સાહેબ બન્ને ત્યાગી ભગવંતો પંન્યાસજી હતા ત્યારથી તેમના મનમાં જૂના તીર્થનો જીર્ણોધ્ધાર કરાવવાનો ભાવ હતો. આ બાબતમાં હસ્તગિરિનો પુનરોદ્વાર પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા. હસ્તક થયો અને ગિરનાર તીર્થ સહસાવન કે જ્યાં શ્રી નેમનાથ પ્રભુના દીક્ષા તથા કેવળજ્ઞાન થયા છે, તે ભૂમિઉપર અગાઉ ફક્ત ભગવાનનાં પગલાં જ હતાં, ત્યાં વિશાળ સમવસરણ મંદિર બનાવવાના ભાવ પૂજ્યશ્રીના હૃદયમાં હતા, તે પૂજ્યશ્રીની પ્રેરણાથી પૂર્ણ થયા. પૂજ્યશ્રીની ધર્મ ઉપરની શ્રધ્ધા અડગ હતી. અને આયંબિલતપની ગોચરી માટે પૂજ્યશ્રીને જરાપણ ઉતાવળ ન હતી. ગમે ત્યારે બે વાગે કે ત્રણ વાગે ત્યાં સુધી વાંચન અને ધર્મોપદેશ ચાલુ જ રહેતા. પૂજ્યશ્રીનો અમારા પરિવાર અને સંઘ ઉપર અનહદ ઉપકાર હતો. પૂજ્યશ્રીને ભાવભરી વંદના ! અવિસ્મરણીય પુણ્યશ્લોક દિવ્યવિભૂતિ પં. વ્રજલાલ ઉપાધ્યાય (જામનગર) નિસર્ગસ્તઃ શરીર, સૌષ્ઠવ પ્રભાવક શરીર બંધારણ, ત્યાગ અને વૈરાગ્યનું જીવંત જંગમસ્થાન તપશ્ચર્યાનું અદ્વિતીય વિશ્રાન્તિગૃહ. આ યુગનું અણમોલ રત્ન, જ્યોતિર્ધર હીરા, સરલતા, સૌમ્યતા, નિર્દભ સાધુજીવન, સૌ કોઇના આદરણીય, અજાતશત્રુ, અખંડિતતાનો પર્યાય, - તપોવિભૂતિ, દિવંગત પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મ. સા. કેવળ એક વ્યક્તિ માત્ર ન હતાં. તેઓશ્રી સકલ સંઘના હિતચિંતક, જાગરૂક સમ્યદ્રષ્ટિદેવતા હતા. For Privite & Personal Use Only www.ainelibrary.org Page #183 -------------------------------------------------------------------------- ________________ પ્રભુજીની પ્રતિમા સમક્ષ તેઓશ્રીની ઉપસ્થિતિ ભક્તિ ઉપાસના, સાધના, આરાધના આજેય પરિચિત સર્વ સામાન્યને પણ અજબ-ગજબનું આકર્ષણ બની રહેતું. જામનગરના ચાતુર્માસ દરમ્યાન થોડું સાંનિધ્ય – સંનિદ્ધિનો લાભ મળેલ એનું માત્ર સ્મરણ પણ આજેય અલૌકિક જગતનું આ મહાપુરુષનું વિવરણ કલ્પનાતીત ભાવુકતા લાવી દે તેવું છે. ધન્ય જીવન ! ધન્ય તપશ્ચર્યા ! અત્તે તપશ્ચર્યા સાથે રૈવતગિરિ પ્રભુ પ્રતિમા અનિમેષ દર્શન સહદ ચિરવિદાય ધન્ય ! ધન્ય ! ધન્ય અમરવિભૂતિને વંદના ! ભાવુક શ્રધ્ધાંજલિ ! ભાવુક વંદનાવલી. ...! મારા જીવનઘડતરના ઘડવૈયા | મનસુખલાલ દેસાઇ (વાસણા) હું પૂજય આ. ભ. શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના સાંનિધ્યમાં જુનાગઢ મુકામે ચોમાસુ કરવા ગયો હતો. મારે અઠ્ઠમકરવાનો હતો બધાયે કરેલ પણ મારી તબિયતના કારણે હું છટ્ટ કરી શકતો પરંતુ એનાથી વધારે તપમાં અશક્તિ આવી જતી હતી. મારી પાચનશક્તિ નબળી પડી ગઇ હતી, અને તેથી ખોરાક બહુ લેવાય જ નહિ અને લઉં તો પાચન ન થાય. છતાં, પૂજ્યશ્રી ને મેં મારી બાબત જણાવી મને પૂ. મુનિરાજ શ્રી હેમવલ્લભ વિજયજી મહારાજે કહ્યું કે ‘અઠ્ઠમકરો! કંઇ પણ થશે નહિં' આચાર્યભગવંત પાસે વાસક્ષેપ નંખાવ્યો અને મેં અટ્ટમના પચ્ચક્ખાણ લઇ લીધા અને કમાલ થઇ ! તેમના વાસક્ષેપ અને આશીર્વાદના પ્રભાવથી તકલીફ ન થઇ અને નિર્વિઘ્ન અટ્ટમની પૂર્ણાહુતિ થઇ. તેઓશ્રીએ મને માણસ બનાવ્યો અને માણસમાંથી શ્રાવક બનાવ્યો અને ધર્મમય બનાવ્યો તે તેઓશ્રીનો પ્રભાવ. એમણે પોતાની જીંદગી કેવળ તપશ્ચર્યામય જ પૂર્ણ કરી હતી અનેક સિદ્ધિઓના પ્રભાવે એમના ગુણો સિદ્ધ થઇ ગયા હતા. તેમનું ગમે તે કઠીન કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થતું. નિત્ય સવારમાં પોતાની જાપની આરાધના પૂરી થયા પછી શ્રાવક, શ્રાવિકાઓને વાસક્ષેપ નાખવામાં લેશમાત્ર પણ અરુચિ કે અનિચ્છા દર્શાવ્યા વગર હંમેશા પ્રસન્નતાપૂર્વક આશીર્વાદ આપતા હતા. परमपूज्य घोरतपस्वी मेरे प्रथमउपकारी प्रथमधर्मदाता मनमोहनचंद कानूगा- रायपुर परमपूज्य हिमांशूसरीश्वरजी म.सा. आदिठाणा ५ का फलौदीमें संवत २००३ को चोमासा था। उस वक्त मेरी शादी हो गई थी। में शांतिनाथजी मन्दिरमें पूजा कर रहा था और कोई नियम नहीं था। जमीनकंद, रात्रीभोजन करता था। मेरे पडोसमें श्री गुमानमलजी वैद (हुडीया) रहते थे । वे हमेशा पूज्यश्री के पास जाते थे। उन्होंने कई दफा महो चलने को कहा पर में गया नहीं। एक दिन हम दोनो मेरे मकानमें बैठे थे । उस दिन उसने कहा कि आज रात को महाराज के पास चलना है, मैने कहा में चलकर क्या करूंगा, मुझे तो गुरुवंदन, चैत्यवंदन आदि कुछ भी नहीं आता हैं । उसने मुजे बहोत आग्रह किया । मेरा पुण्योदय हुआ कि में उनके साथ रातको महाराजजी के पास गया और बेठा । उस दिनों में महाराज साहेब की आयंबिल की वर्धमान तपकी ओली चालु थी। मैं करीब दो घंटे बैठा रहा, म.सा.ने सिर्फ ईतना पूछा कि कहां रहते हो. गुमानमलजीने सब बता दिया । उस वक्त कर्म पर विवेचन कर रहे थे । महो सुननेका आनंद आया। फिरतो मैं रोज रातको जाने लगा। मनमें विचार आया कि कितना समय मेरा व्यर्थ गया। थोडे दिनों बाद ४७ ची ओलीका पारणा आया । पुण्यके उदय से मेरे तीव्रभाव हुए कि पारणाकी पहेली गोचरी मेरे यहाँ होनी चाहिए। में सवेरे ही महाराज के पास गया और हाथ जोडकर विनंती की पहेली गोचरीका लाभ मुझे दिजीए। म.सा. हँस पडे, लाभ ऐसेही थोडे ही मिलता है? तमको लाभ लेना हो तो हमेभी लाभ चाहिए। मैंने कहा - साहेब आप जैसा कहेंगे वैसा मे करनेको तैयार रहूंगा। सबसे प्रथम जमीनकंद त्याग के लिए कहा मैने सहर्ष हृदयसे तहत्ति कहकर हाथ जोड दिए और जिंदगीभर के ૧૭૭ www.ainelibrary Page #184 -------------------------------------------------------------------------- ________________ लिए पूर्ण त्यागका पच्चक्खाणका नियम लीया । इसी प्रकार महाराजजीने कृपा करके मुझे श्रावक बनाया । धीरे धीरे कई नियमोको धारण किए। बारह व्रतमें सबका परिमाण किया । आखरी नियम दीक्षाका था उसमें मै पीछे हट गया। एक समय बात चली की जब तक दीक्षा नही लूंगा तबतक गुड़ नही खाउंगा । सब नियम मेरे संवत २००३ से आज तक गुरुकृपासे पालन हो रहे है। उनके उपकार के बदलेमें कुछ नहीं दिया । नाकोडाजीसे वापस आकरमें रायपुर आ गया, उसके बाद में कपूत शिष्य बन गया। तीस वर्ष तक वापस महाराजजीके दर्शनका अवसर नहीं मिला।। कपूत शिष्यको तिस वर्ष बादभी पहचाना : रातको अर्धनिद्रामें ख्याल आया कि अरेमनमोहन तु कैसा कपूतचेला है कि इतने उपकारी गुरु का दर्शन करनेका याद नहीं किया। दूसरे दिन ही सुबह पिताजीसे आज़ा लेकर टिकट बनाने को तत्पर हुआ। म.सा. उस समय पालिताणामें पन्नारुपा धर्मशालामें विराजमान थे। मैने दो टिकट अहमदाबाद के बनवाए और तीसरे ही दिन ट्रेनसे उधर पहुंचा। वहां से पालिताणा गया। वहां पता चला कि गुरुदेव जूनागढकी ओर विहार किये हैं। फीर हम जूनागढ़ गये। वहां से पता चला कि वे सोनगढकी ओर विहार कर दीये। गिरनारजीकी यात्रा करनेके बाद सोनगढ़ आए। वहां से पता चला कि २ दिन विहार किये को हुए हैं। यहाँ अमुक गांवमें दर्शन होगा, वहाँ गये। साहेबजी किसीके घर ठहरे थे वहां गये। पर चढ़ने पर सामने ही आचार्यदेवेश विराजमान थे। में जाकर हाथ जोडकर सामने खड़ा रहा। पूज्यश्रीने दो दफा मेरे ओर देखा और बोले मनमोहन है। क्या? मैने जवाब दिया धन्य हे। तीस वर्षके बादभी कपूत चेलेको पहेचान लिया ! प्रथम प्रश्न- वंदन के बाद सबसे प्रथम प्रश्न किया, "तैयार होकर आये हो क्या ?'' मेरा सिर नीचे झुक गया, दुसरा प्रश्न- "कब तैयार होंगे?" सिर झुका ही रहा, गुरुजीने बैठने को कहा, हम बैठ गये । नियमोंके बारेमें पूछा मैने सरलता से कहा कि आपकी कृपासे कोई । तकलीफ नही । असार संसारके बारेमें समझाया। फिरतो हर साल गुरुजी का दर्शन करता रहा। एसे गुरु को पाकर मेरा जीवन कुछ सुधरा । गुरुजीकी घोरअभिग्रही सविर्धसंयमजीवनकी अद्भुत बातें याद आती हैं, तो रोम रोम हर्षित हो जाता है। मैं वासणामें दर्शन करने गया था वहां बहोत देर तक धर्म चर्चा हुइ। मैने कहा कि गुरुमहाराज मै जानबुझकर पाप बहुत करता हुँ । ईसका क्या कारण हैं । गुरु महाराजने द्रष्टांत ૧૦૮ सह समजाया कि भूख होने पर भी जैसे कोई जहरवाला खाना नहीं खाता क्योंकि जहरसे मरने का डर हैं, वैसे पापो से डर नहीं लगता । जब डर लगने लगेगा तो पापकर्म छूट जायेंगे। धन्य हैं गुरुमहाराज । उस दिन से पापभीरु बन गया। पूज्यश्रीका आखरी चौमासा पूज्यश्रीका आखरी चौमासा गिरनारजीमें था वहां पर उनकी तबीयत खराब होनेका समाचार फोनसे मिला । दूसरे दिन मैने फोन लगाया, तो बताया कि केन्सर हैं दवाई चालू हैं, ठीक हो जायेंगे । मागसर सुदी १३की बात हैं सुद १४मैं पौषधमें था, सदी १५को १२ बजे करीब फोन आया । पूज्यश्री रातको अपने श्वास पूरे कर लिये और दुसरे दिन ३ बजे गिरनारजीमें दाहक्रिया होगी। मेरा हृदय विहल हो उठा। आखरी मुख देखने को तड़पने लगा। हवाईजहाजसे बम्बई गया । बम्बईसे राजकोट पहोंचे वहांसे सम्बन्धीकी कारसे गिरनारजी ३ बजे पहुंच गये। वहां पता चला कि दाहक्रिया सहसावनमें हो रही हैं। गुरुमहाराजका मुखभी नहीं देखा - ___ मैने डोलीवालेको बुलाया और सहसावन चलनेको कहा। १ घंटेमें पहुंचानेको कहा पर डोलीचालेने कहा कम से कम २-२.३० घंटे लग ही जायेंगे। मेरा दिल टूटकर ट्रकडा हो गया ईतनी दूर से समय पर आने पर भी मुखड़ा नहीं देख सकुंगा । मैने बहोत विलाप किया पर कुछ नहीं बना । पश्चाताप के सिवा कुछ हाथ नही लगा । परम पूज्यका उपकार में कभी नहीं भूल सकता। मेरे आत्महित की बाते कौन कहेगा ? ईस पश्चाताप करते हुए मेरे गुरु जहां पर भी हैं में हृदय से मन-वचन-काया से वंदन करता हूं। मैने गुरुजीसे अहमदाबादसे शिखरजी छरी पालक संघकी विनती कि थी। मेरा पुण्य उदय नही था, लाभ नही मीला । पूज्यजीको कोटि कोटि चंदन ऐसे मेरे आत्माके महान उपकारी गुरु का में ऋणी हुँ। आचार्यश्री के आखरी तक सेवामें तत्पर रहें उन पूज्यश्री हेमवल्लभ विजयजीका अनंत उपकार हैं। हर समय देह और आत्माकी भिन्नताका ज्ञान देते रहे हैं। पूज्यश्रीकी आखिर तक सेवामें तत्पर रहे उनको विधिसहित वंदना। और हर हमेश एसी प्रेरणा देवे ईसी आशा के साथ। इति शुभम् Education International . Page #185 -------------------------------------------------------------------------- ________________ કૃપાથી કાર્યસિદ્ધ | હંસાબેન- અમદાવાદ સળંગ પSO આયંબિલતપની ભાવના હતી પણ .... કેમથશે? પૂજ્યશ્રીએ આપેલ શુભદિવસે તેમના હસ્તે પચ્ચખાણ કરીને શરૂ કરેલ અને અમારા માટે અત્યંત કઠીન તપ પણ પૂજ્યગુરુજીની કૃપાથી થઇ શક્યો, પછી સહસ્ત્રકૂટના ૧૦૨૪ એકાસણા, વર્ષીતપ આદિ કરી શક્યા. પૂજ્યશ્રી તો મહાવિદેહક્ષેત્રમાંથી ભૂલા પડેલા એક રત્ન હતા. પૂજયશ્રીની અદ્રશ્યકૃપાથી જ અમારું જીવન સફળ થઇ શકશે. એ ગુરુવરના ગુણ ઘણાં... પ્રવિણભાઇ ઝવેરી (પાલિતાણા) પૂજ્યશ્રી સંયમના ચુસ્ત આગ્રહી ! દોષ ન લાગે તેની પૂર્ણ તકેદારી...! મર્યાદાના ચાહક, કોઇપણ બહેનો ઉધાડે માથે આવે તો તરત જ ના પાડતા. કોઇપણ ગમે ત્યારે આવે વંદન કરી મસ્તક નમાવે એટલે વાસક્ષેપ નાખે. મારા ઉપર મહાન ઉપકાર કરેલ છે. સિદ્ધગિરિમાં હું યાત્રા કરીને પ્રતાપનિવાસમાં પૂજ્યશ્રીને વંદન કરવા જતો, તરત વાસક્ષેપ નાંખી આપતા. એમનો વાસક્ષેપ પડતા અનહદ શાંતિની અનુભૂતિ થતી. મારા કલ્યાણમિત્ર ખાંતિભાઇ (મહેતા ડેરીવાળા)ને તો આજે પણ પૂજ્યશ્રી પ્રત્યક્ષ દર્શન આપતા હોય તેમઅનુભવે છે. પૂજયશ્રીના નામસ્મરણપૂર્વક મેં અભિગ્રહ કર્યો કે વરસે ૬૦ આયંબિલ કરવા. મારી જરાપણ અનુકૂળતા ન હોવા છતાં સાહેબજીની કૃપાથી આજે હું આયંબિલ કરી શકું છું. દાદાની યાત્રામાં દાદાનો સથવારો હતો. સ્વરૂશ્રી સંયુબૅકબદ્ધકહ્યું હતું.... વિરલ વ્યક્તિત્વના સ્વામી પી.બી.શાહ - (ધંધુકાવાળા) કોઇપણ નગરમાં ઉકરડાં ખૂબ જ હોય પણ બગીચા ખૂબ જ ઓછા હોય. બગીચા બન્યા પછી પણ સચવાય નહીં તો ઉકરડાં બની જાય. તેમદુનિયામાં પણ ઘણાં વ્યક્તિ ઉકરડાં જેવા હોય જે વ્યસન કુટેવોમાં જીંદગી પસાર કરી દેતા હોય, જ્યારે બગીચા જેવા ઓછા હોય, ફક્ત વેઢે ગણાય એવા, જેઓના જીવનથી ઘણાંના જીવન સુવાસિત બન્યા હોય તેવા વિરલવ્યક્તિ હતાં પૂજ્ય શ્રી આચાર્યભગવંત... જો તેમના ગુણો લખવા બેસું તો નોટોની નોટો ભરાય. ટૂંકમાં કહું તો એટલું જ કહી શકાય. આંબાના ઝાડપર આંબા ઉગે, આંબાની વાડીમાં આંબા મળે, ચીકુની વાડીમાં ચીકુ પણ એક એવી વાડી હોય કે બધા જ ફળો તેમાંથી મળે, તેમપૂજ્યશ્રી એવા હતાં કે સર્વ ગુણો તેમને આશ્રયી રહેલા હતાં. મહાપુરુષોના ચિત્તને કોઇ ઓળખી શકતું નથી, તેમની પાસે સતત રહેનારા પણ જાણી શકતાં નથી. ફક્ત પ્રસંગે પ્રસંગે તેની ઝાંખી આપણને થાય છે. એ તપ કરતાં હતાં એમનહીં પણ સ્વયં તપરૂપ હતાં. તપ જીવનમાં એવો વણી લીધેલો કે જીવનનાં અંત સુધી તેને છોડ્યો નહિં, ખૂબ જ નબળી પરિસ્થિતિમાં કોઇ કાચો પોચો હોય તો નવકારશીમાં બેસી જાય, ત્યારે તેઓ એકાસણું-બેસણું નહીં પણ છ વિગઇના મહાત્યાગરૂપ આયંબિલ કરતાં. આવા મહાન તપસ્વીનું સાંનિધ્ય માણવા કોણ ન ઝંખે ! મહાપુરુષોના પુરુષાર્થ-સત્ત્વ- પુણ્યની ઉર્જા એટલી જોરદાર હોય કે તેમની આજુબાજુ રહેલાને પણ તેનો ફોર્સ મળી રહે.પૂ. હેમવલ્લભ મ.સા.પણ પૂજ્યશ્રીનો કૃપાપ્રસાદ પામી આયંબિલ નૌકામાં બેસી ગયા. મહાપુરુષો પોતાના આશ્રિતોને પણ મોક્ષપુરમાં પહોંચાડે છે. વિરલવ્યક્તિનું વર્ણન કરવું સર્જનોને પણ મુશ્કેલ હોય છે, તો મારા જેવા અશને શું? છતાં શ્રુતદેવતાને પ્રાર્થના કરી આરંભ કરું છું. પૂજ્યશ્રીએ ધંધુકા ચોમાસું કરેલ ત્યારે ૧૦૯ www.spinelibrary.org Page #186 -------------------------------------------------------------------------- ________________ તેમનો આછો પરિચય મળ્યો હતો. પછી તે જંગમતીર્થ સાથે શત્રુંજય તીર્થની યાત્રા કરવા નીકળ્યા. અમારા સાધ્વીજી મ.સા.ને પણ વડી દીક્ષા-જોગ આદિ અનેક કાર્યની વ્યસ્તતા છતાં કરાવ્યાં. તેમના હાથે થયેલ દીક્ષા-વડીદીક્ષા-અંજનશલાકા પ્રતિષ્ઠા વિ. અદ્ભુત, અલૌકિક રહ્યાં હતાં. છેલ્લે છ‘રી પાલિત સંઘ પણ અદ્વિતીય હતો. અત્યારે લોકોને ૫-૭ આયંબિલ-એકાસણી કરાવવા હોય તોય આજના મહાત્માઓને નવનેજાં. પાણી ઉતરી જાય. તેવા કાળમાં આ મહાત્મા આયંબિલ કરી સંઘમાં ચલાવતાં હોય, ત્યારે આપણને એમથાય કે આવું ભગીરથ કાર્ય મહારથી સિવાય કોનાથી સંભવે? જાણે તેમના પગમાં તપનું બળ દોડી રહ્યું હોય. નાની નાની બાબતોમાંથી સુંદરતત્ત્વ કાઢીને કહેતાં હતાં. મહાપુરુષો અને મહાસતીઓના ચરિત્ર તેમને કંઠસ્થ જ નહીં હૃદયસ્થ હતાં. વાત વાતમાં તેમનાં ગુણોની અનુમોદના કરવાનું ચૂકતા નહીં. તેમને તેમનાથ ભગવાન સાથે જુગ જુગનો ઋણાનુબંધ ચાલ્યો આવતો હતો. ગમે તેટલી વખત ગિરનાર જતાં પણ જાણે સદાયના અતૃપ્ત જ રહેતાં હતાં. સંચમલીધું છે તો જીવના ભોગે પાળી જાણવું, તે તેમનો જીવનમંત્ર હતો. જે અનેકને પ્રેરણાદાયી બની ગયો, સાદામાં સાદા અને વધુમાં વધુ નિર્દોષ ઉપકરણોથી તેઓ નિર્વાહ કરતાં. ક્યારેક ગૃહસ્થને તેમની આ વૃત્તિ કંજૂસાઇ લાગતી, પણ તેમાં એ પ્રભુ આણા મનમાં ધરતાં. ગોચરી પણ તેઓ ફક્ત પેટને ભાડું આપવા માટે જ વાપરતાં. જેમમહા દુ:ખી વ્યક્તિને નાચ-ગાન ખુશ ન કરી શકે, તેમગરમગોચરી પણ તેમના નિશ્ચલ મનને ડોલાયમાન ન કરી શકે. ભોજનકાળ વીતી ગયા બાદ આંતપ્રાંત: લાવેલી ગોચરી ઠંડી થઇ ગયા પછી, બપોરે ૨-૩-૪- વાગે જયારે સંઘ, શાસનના કાર્યમાંથી નવરાશ મળે ત્યારે દેહશત્રુની ખબર લેતા હોય તેમગોચરી વાપરતાં અને ફરી ૨૪ કલાક માટે કરફયુ લગાવી પાછા સંઘની ચિંતા કરવા લાગતાં, કહ્યું છે કે બચપન ને ઘડપણ સરખાં હોય છતાં, જીભના કોઇ સ્વાદ નહીં, આયંબિલ છોડવાના નહીં, ગરમનો મોહ રાખવાનો નહીં, એવી તેમની ગોચરી પણ આપણા વૈરાગ્યવર્ધનનું કારણ બની રહે. તેમના તપ વિશે લખવા બેસું તો પાનાઓના પાના ભરાઇ જાય. માસક્ષમણના ૩૦મા ઉપવાસે શત્રુંજયની યાત્રા? કાચા પોચાને બે માળ ચઢવા પણ શત્રુંજય મહોય. એટલું ઓછું હોય તેમઘેટીપાગ ઉતરી પછી આયંબિલ કરવું, શારીરિક-માનસિક પ્રકૃષ્ટ મક્કમતા હોય તો જ આ શક્ય બને. ગિરનારની નવ્વાણું કરી. છેલ્લે જીવનમાં આટલું ઓછું હોય તેમફરી નબળા શરીરે ગિરનાર પધાર્યા. પ્રચંડ સત્ત્વ ફોરવ્યું. આવા તો એક એક ગુણરત્નો જોડાઇને બનેલાં અમુલ્ય ઘરેણાં એમણે પહેર્યા હતા. ત્યારે આંખ મીંચીને કહેવું પડે કે “આ પાંચમાં આરાના વ્યક્તિ હતાં જ નહીં. તેઓ તો ચોથા આરાના ભૂલા પડી ગયેલા-અથવા આપણા જેવાનો ઉદ્ધાર કરવા આવેલા સાધક હતાં.” આવા પડતાં કાળમાં આવું ઉંચું આલંબન આપનારા, ભવિષ્યમાં જૈનધર્મની ઊંચી પદવી પામવાનું સૌભાગ્ય બુક કરાવતાં જાય છે. તેમની પરમાત્મા ભક્તિ અજોડ હતી. જેમઅઢીદ્વીપની બહાર સમયનું બંધન નથી તેમપ્રભુમય થતાં તેમને સમય નડતો નહીં. કલાક-દિવસ-રાત કાંઇ ભાન રહેતું નહીં. જાણે ખુદ અરિહંત જ ! અરિસામાં સ્વસ્વરૂપને જુએ છે. નબળા શરીરે સંયમપણ જોરદાર જ પાળેલું હતું. પ્રતિક્રમણ-પડિલેહણ વિ. માં જરાપણ ગોટાળો ચલાવી લેતા ન હતાં. જીંદગીભર પ્રતિક્રમણ, પડિલેહણ, આદેશ વિ. અપ્રમત્તપણે કરતાં હતાં. પણ છેલ્લે છેલ્લે નબળી માનસિક સ્થિતિને કારણે અનુપયોગ થાય તો જાગૃત થતાં અને ફરીથી કરવામાં જરાપણ પ્રમાદ કરતાં ન હતાં. તેમને ક્રિયા કરતાં જોવાનો પણ એક લ્હાવો હતો. બોરને શું કહેવાય? કઠણ કે કોમળ? અડધું કઠણ અડધું કોમળ. બીજા માટે બહારથી કોમળ, જાત માટે વજથી કઠોર. મહાપુરુષોની આ જ ભૂમિકા હોય છે. આશ્રિતવર્ગ-ગૃહસ્થવર્ગ ઉપર કરુણતાની અમીવર્ષા કારણે અપવાદની છૂટ આપે, જાત માટે ખૂબ જ કઠોર, ગમે તેવા પ્રસંગમાં અપવાદ નહીં જ ઉત્સર્ગ ને જ પકડી રાખવો. છેલ્લી અવસ્થામાં અત્યંત અશક્ત હોવા છતાં ડોળી-વ્હીલચેરનો ઉપયોગ ન જ કર્યો. બેસવા માટે પણ પરિમિત આસનોનો ઉપયોગ કરતાં. નબળા શરીરે પણ ૧૮૦ P) Page #187 -------------------------------------------------------------------------- ________________ સંઘના કાર્યો સાથે પોતાનો સ્વાધ્યાય પણ ન મૂકતાં. વહેલી સવારે - લોકોની અવર જવર ન હોય ત્યારે શાંત વાતાવરણમાં સ્વાધ્યાય, જાપ વિ. કરતા. પરમાત્માની ભક્તિમાં ખોવાઇ જતાં. એકની એકસ્તુતિ-સ્તવન ૨૫-૩૦વાર રટતાં. તેઓની સાથે દેરાસરમાં દર્શન કરનારને બોલાયેલું સ્તવન જ ઘડી-ઘડી મોઢે આવતું. નાનાઓના પ્રત્યેનો વાત્સલ્યભાવ પણ ગજબનો હતો. નાના ગમે તેટલું ઉથલ પાથલ કરે; માનસિકશારીરિક બિમાર હોય તો તેમને કેવી રીતે સંયમમાં સ્થિર કરવા? તેની હથોટી તેમની પાસે હતી. જેમવૈશાખ મહિનેતપ્ત થયેલાને વડલાની છાયા શાતા આપે તેમસંસારની માયાજાળથી તપ્ત થયેલાને તેઓ મીઠી છાયા આપતાં હતાં. તેમનું સાંનિધ્ય એટલે માનો ખોળો -બધાંજ સમાઇ જતાં. પોતાની સશક્ત સ્થિતિમાં તે ગ્લાનસેવાને પ્રભુ સેવા માનતાં હતાં, તેની માટે યથાશક્તિ ભોગ પણ આપતાં હતાં. પોતાના સર્વ કાર્ય મૂકીને વૈયાવચ્ચ કરતાં હતાં. છેલ્લી સ્થિતિમાં પણ આશ્રિતવર્ગ નાદુરસ્ત હોય તો નાના-મોટાનો ભેદ રાખ્યા વગર તેની સેવામાં લાગતાં, સાધુની સેવાને અઢીદ્વીપમાં રહેલ તમામની સેવારૂપ ગણતાં, સાથે રહેલા સાધુ સાથે સગાભાઇ જેવો વ્યવહાર કરતાં. તેઓએ જીવનમાં વણી લીધું હતું કે ભવિષ્યના ભવોમાં સંયમજોઇતું હશે તો આ ભવમાં સંચમીને સહાય કરવી તે જ ઉપાય છે, માટે તે બીજાની લાગણી, ઇચ્છાને પ્રધાન કરતાં અને સ્વની લાગણીને ગૌણ કરતાં. વાણીનો ઉપયોગ ઘીની જેમકરતા હતાં. જરૂર પડે ત્યાંજ જરૂર પૂરતું જ બોલતાં, બાકી મૌન રાખતાં, માટે વચનોની સિદ્ધિ તેમને વરેલી હતી. એમની વચનસિદ્ધિ એવી હતી કે તેમનાં મોઢામાંથી નીકળેલી વાત ગમે તેટલી અશક્ય હોય તોય સુશક્ય થઇ જતી. જાણે કોઇ દૈવી શક્તિ હોય, તેમનું મુહૂર્ત પણ અચલ જણાતું. અમારો અનુભવ છે, ઘણી વખત દિવસ આગળ પાછળ હોવાથી શુભ પ્રસંગોમાં મોટી હોનારતથી બચી જતા હોઇએ છીએ ત્યારે તે મુહૂર્ત આપનાર પ્રત્યે ઘણો અહોભાવ થઇ જાય છે કે જોઇને મુહૂર્ત આપ્યું નહીતર જાનમાલ હાનિ થાત, અને શાસન અપભાજના થાત તે વધારામાં, માટે એકદમશુભ મુહૂર્ત આપતાં, જેથી પ્રસંગમાં અડચણ આવ્યા વગર સુંદર રીતે કામપાર પડતું. જ્યાં આપણી દૃષ્ટિ ન પહોંચે ત્યાં સુધી તેમની દૃષ્ટિ પહોંચતી. જે ઝાડનું શિખર પણ આપણે ન જોઇ શકીએ, એ ઝાડનું ઘણું ઊંડુ મૂળીયું તેમને દેખાતું. નાનો પણ દોષ પરિણામે કેટલો ઘાતક બને છે તે જાણવા માટે દોષને તરત રવાના કરતાં શાસનકાર્ય-સંઘકાર્ય માટે ફક્ત અત્યારે અનુરૂપ એવા જ નહીં, પરંતુ ૨૫૩૦ વર્ષ સુધીના ફાયદાકારક સૂચનો આપી શકતાં. મુમુક્ષુને પણ જીવનોપયોગી હિતશિક્ષાઓ આપતાં. પ્રાંતસાગરમાં રહેલા હિમખંડની વિશેષતા હોય છે કે તેનો આઠમો ભાગ જ બહાર હોય છે, બાકીના સાત ભાગ અંદર હોય છે. માટે માત્ર બરફનો ટુકડો લાગે એને સામાન્ય માની વહાણ આગળ વધે તો ટકરાઇ જાય. પૂજયશ્રીના સંયમ-તપવિશાળતાનો ફક્ત આઠમો જ ભાગ દેખાય, બીજા ૭ ભાગ તો અંદર હોય, તેને સમર્પિત થઇએ તો કલ્યાણ! પણ નિંદા-કુથલીમાં પડ્યા તો અથડાઇને મરી જઇશું. દીપનું દર્શન કરીએ તો ફક્ત પ્રકાશ મળે, પણ તેના સ્પર્શથી આપણે દીપ બની જઇએ, માટે આવા મહાન પૂજ્યશ્રીનું ફક્ત ગુણાનુવાદરૂપ દર્શન નહી પણ યથાશક્તિ અનુકરણ કરવા રૂપ સ્પર્શન કરી તેમના ગુણોને આપણા જીવનમાં ખીલવવા પ્રયત્ન કરીએ એ જ મંગલકામના... Page #188 -------------------------------------------------------------------------- ________________ માણેકપુરના મહામૂલાન રસિકલાલ અંબાલાલ મહેતા (માણેકપુર)-મુંબઈ પૂજ્ય આચાર્યભગવંત અમારા માણેકપુર ગામના મહામૂલારત્ન હતાં. મારા પિતાશ્રીના સમકક્ષ વયના હોવાથી અમારા પિરવાર ઉપર તેમની અનરાધાર કૃપા વરસતી હતી. ઇ.સ. ૧૯૭૫માં અમારા માતુશ્રીના આત્મશ્રેયાર્થે પૂ. ગુરુદેવની પાવનનિશ્રામાં માણેકપુરમાં પંચાહ્નિકા પરમાત્મભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સં. ૨૦૫૫માં પૂ. ગુરુદેવની નિશ્રામાં માણેકપુર મધ્યે એક ઐતિહાસિક ચાતુર્માસ સંપન્ન થયું, જેમાં જૈન-અજૈનોમાં જિનવાણી અને પ્રભુએ ચિંધેલા તપમાર્ગ ઉપર અનેક પુણ્યાત્માઓએ પ્રયાણ કરેલ હતું. અજૈનોમાં વર્ધમાન આયંબિલ તપના પાયા, અટ્ટમ, અઠ્ઠાઇ આદિ અનેક તપારાધના થઇ સાથે સાથે મારા જેવા પામર ઉપર પણ પૂ. ગુરુદેવની અમીષ્ટિ પડવાથી ઘડપણમાં પણ મારા જેવા માટે અઢાઇ તપ, અખંડ ૨૦ ખીરના એકાસણા સાથે ૧લાખ નમસ્કાર મહામંત્રનો જાપ, વર્ધમાન આયંબિલ તપનો પાયો, દિવાળીનો છઢ આદિ આરાધના થવા પામી હતી. ત્યારબાદ પૂજ્યશ્રીની નિશ્રામાં છ'રી પાલિત સંઘ દરમ્યાન સ્વાસ્થ્ય બગડતાં પૂજ્યશ્રી પાસે ગયો ત્યારે તેઓશ્રીએ વાસક્ષેપ નાંખીને જણાવ્યું ‘જાઓ કશું થવાનું નથી' અને ખરેખર બીજા દિવસે સ્વાસ્થ્ય પૂર્વવત્ નિરોગી બની ગયું. જૈનશાસનના ઇતિહાસમાં ગિરનારની ગોદમાં થયેલ સૌ પ્રથમચાતુર્માસિક આરાધનાની પૂર્ણાહુતિ અવસરે કારતક સુદ પુનમના દિવસે ગુરુદેવને વંદન કરી યાત્રા કરવાની ભાવના વ્યક્ત કરતાંની સાથે જ ગુરુદેવે કહ્યું ‘‘ખુશીથી યાત્રા કરવા જાવ ! કશું નહીં થાય’’ અને ખરેખર એકાસણાના પચ્ચક્ખાણ સાથે ચમત્કારિક રીતે આ યાત્રા પૂર્ણ થઇ હતી. તે પૂજ્યશ્રીની અમોઘ વાણીનો જ પ્રભાવ! કૃતજ્ઞતાઃ પૂજ્ય ગુરુદેવના સંસારી પિતાશ્રીની જીવનસંધ્યાના છેલ્લા વર્ષોનો કાળ પસાર ૧૮૨ Education International થઇ રહ્યો હતો, પરિસ્થિતિ નાજૂક હતી, બેઠા હોય તો ઉભા થવામાં તકલીફ પડતી તેવા અવસરે તેમને પાછલી અવસ્થામાં પણ પરમાત્માની પૂજા વગેરે થાય તે માટે કેટલાક શક્તિમાન શ્રાવિકોને પ્રેરણા કરી, તેમની જીવન સંધ્યાએ તેમને આરાધના કરાવી વળી પોતાના સંસારી માતાપિતાના અનંતોપકારની ચિરકાલીન સ્મૃતિ અર્થે માણેકપુરમાં પોતાના સંસારી ઘરને માણેકપુરરત્ન ગુરુમંદિરના સ્વરૂપમાં ફેરવી નાંખ્યું અને તે જ ગુરુમંદિરમાં તેમના પરિવારના કુલદીપકોની સમક્ષ દર્શન કરતાં માતાપિતાની મૂર્તિઓ પધરાવવામાં આવી છે. અચિત્ત્વ ચિંતામણી મનીષા શ્રેણિકભાઇ પટવા (વાસણા) સંસારરૂપી સમુદ્રમાં દિવાદાંડી સ્વરૂપ પ.પૂ.આ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના પ્રથમદર્શન ગૃહસંસારમાં પ્રવેશ કરવાના પ્રથમદિવસે જ થતાંની સાથે જાણે કે ભવોભવના પરિચિત ગુરુભગવંતનો ભેટો ન થયો હોય! તેવો અનુભવ થયો. લગ્ન પહેલાં પૂ. ગુરુદેવ સંયમમાં ચુસ્ત છે, ઘોર તપસ્વી છે અને ખૂબ જ કડક સ્વભાવના છે, તેવું સાંભળવા મળ્યું હતું, પરંતુ જ્યારેપૂ. ગુરુદેવનો પ્રત્યક્ષ અનુભવ કર્યો ત્યારે તેઓ શ્રીફળ જેવા બહારથી કડક પરંતુ અંદરથી ટોપરા જેવા કોમળ હતાં. અવારનવાર સાહેબજીના હિતવચનો સાંભળી જીવનમાં ખરા અર્થમાં ધર્મને પામવાના ઉપાયો જાણવા મળતાં હતાં. પરંતુ છેલ્લા ૯-૧૦ વર્ષથી બહુલતયા સાહેબની વાસણામાં સ્થિરતા બાદ અચાનક સાહેબને સિદ્ધગિરિ તથા ગિરનાર તરફ જવાનો અવસર આવ્યો... વાસણાના લગભગ દરેક શ્રાવક શ્રાવિકાઓની આંખો અશ્રુભીની બની ગઇ... સાહેબનું ચાતુર્માસ જૂનાગઢ નક્કી થતાંની સાથે જ હૈયામાં ફાળ પડી ગઇ. કારણકે થોડાં દિવસ પહેલા જ સ્વપ્રમાં જોયું હતું કે સાહેબજી જૂનાગઢ જશે પરંતુ ત્યાંથી પાછા પધારી શકશે નહીં, અને ખરેખર એવું જ બન્યું. સાહેબજી Page #189 -------------------------------------------------------------------------- ________________ ગિરનારની છત્રછાયામાં કાળધર્મ પામ્યાના સમાચાર મળ્યા. સમગ્ર સંયમજીવન દરમ્યાન ઘોરસાધના કરેલ મહાપુરુષના મૃતદેહનો સ્પર્શ કરી તેઓશ્રીના દિવ્યદેહની ઉર્જા મેળવવાની અત્યંત ઝંખના હોવા છતાં સંયોગવશાતુ ત્યાં પહોંચી ન શકાયું તે મારું કમનસીબ હતું તેથી મારું માનવજીવન નિષ્ફળ જતું હોવાનો અનુભવ થતો હતો. ક્યારેક તો સાહેબજી મને જરૂર મળશે તેવો વિશ્વાસ હતો. સાહેબજીના પાર્થિવદેહનો સ્પર્શ ન થઇ શક્યો તેથી અગ્નિસંસ્કારની રાખ મેળવવાની ઇચ્છા હતી. સૌ પરિવારજનો ત્યાં જઇ આવેલ પરંતુ કોઇને રાખ મળી નહીં એક દિવસ મને સ્વમ આવ્યું કે સાહેબજીની સમાધિ છે ત્યાં એક ખૂણામાં રાખ પડી છે. થોડા દિવસમાં જ ગિરનારની યાત્રાએ જવાનું થયું. સમાધિના દર્શન કર્યા, દર્શન કરી ઉતરવાનો વિચાર કરતાં હતાં ત્યાં પાછળથી કોઇ ભાઇએ બૂમપાડીને કહ્યું * ‘સાહેબજીની અગ્નિસંસ્કારની રાખ છે તમારે જોઇએ છે?” અને મારું ભાગ્ય ખૂલી, ગયું. પાર્થિવદેહનો સ્પર્શ ન થયો પણ પાર્થિવદેહની રાખને સ્પર્શવાનો લાભ મળી ગયો! સાહેબજી વર્તમાનકાળના સાક્ષાત્ ભગવાન સ્વરૂપ લાગતા હતા. આજે પણ જયારે જયારે જીવનમાં કોઇ અસમાધિ કે ચિંતાનો અવસર આવતાં તરત જ સાહેબજીના નામસ્મરણ કરતાંની જ સાથે બધી અસમાધિ દૂર થઇ જાય છે. સાહેબજી અચિન્તચિંતામણિ સ્વરૂપ છે. • પ્રતિષ્ઠા બાદ પર્યુષણ મહાપર્વની પૂર્વ સંધ્યાએ દ્વાર ઉઘાડતાં જ અંદર કંકુના તાજા સાથિયા, કંકુ કેશરનાછાંટણા તથા દિવ્ય સુગંધનો અનુભવ થતો. • સામાન્યથી પંચધાતુની પ્રતિમાજીઓને અવસરે અવસરે દહીં, લીંબુ, વડી, | પાવડર આદિ અનેક દ્રવ્યોથી સાફ કરવાનું અનિવાર્ય બને છે જ્યારે અમારે તો આવા કોઇ દ્રવ્યોનો ઊપયોગ કર્યા વગર સહજ જ દિન પ્રતિદિન પ્રભુજીનું રૂપ વધુમાં વધુ ખીલતું જાય છે. દિવસના ત્રણ રૂપ બદલાતા હોય અને જાણે કે સુવર્ણના ભગવાન ન બનાવ્યા હોય! તેવો સૌને પ્રત્યક્ષ અનુભવ થાય છે. અનેકવાર સવારે દ્વાર ઉઘાડતાં જ અંદર પ્રભુજીના ખોળામાં ખૂબ જ વાસક્ષેપ હોય છે. • પ્રતિષ્ઠાના પ્રારંભના આઠ વર્ષ સુધી તો બેસતાવર્ષની મંગલપ્રભાતે દ્વારા ખોલતાં જ પ્રભુજીની બન્ને બાજુ રહેતા બન્ને દીપકો કોઇ વિશેષ ઘી પૂરવામાં આવ્યું ન હોવા છતાં આખી રાત ઝળહળતા રહેતા. પ્રારંભિક વર્ષોમાં તો સ્નાત્રનો નાનો દીવડો (જેમાં એકાદ કલાક સુધી ચાલે તેટલું ઘી પૂરી શકાય) ઘણીવાર કોઇ ધી પૂર્યા વગર અખંડ બે-ત્રણ દિવસ ચાલતો હતો. • પ્રભાતે દેરાસર ઉઘાડતાંની સાથે જ ઘણીવાર કોઇ અસ્પષ્ટ આકૃતિ દેરાસરમાંથી બહાર નીકળતી જોવા મળેલ છે. જાણેકે દેવ દેવીઓ પ્રભુ ભક્તિ કરવા આવતા ન હોય? આવી અનેકવિધ દિવ્ય અનુભૂતિ કરાવવામાં સાહેબજીનો આત્મસંકલ્પ, સંયમચુસ્તતા, તપોબળ અને શાસનરાગ મુખ્યતયા કારણભૂત છે. સાહેબજીની અસીમકૃપાથી વાસણા મધ્ય ભોંયરામાં પ્રાચીન નેમિનાથદાદાને પધરાવવાનો તથા રાજનગરથી સિદ્ધાચલ અને સિધ્ધાચલથી રૈવતાચલના છ'રી પાલિત સંઘમાં આંશિક સંઘપતિ થવાનો લાભ પ્રાપ્ત થયો. સાહેબજીની કૃપાથી અમારા પરિવારની ધર્મભાવના દિનપ્રતિદિન ઉત્તરોત્તર વૃધ્ધિ પામી રહી છે. વદેવ નાચે હર્ષ સાથે.... શ્રેણિકભાઇ કાંતિલાલ દલાલ (વાસણા) પૂજ્ય આચાર્યભગવંતના શુભ મુહૂર્ત તથા પાવનીય હસ્તે અમારા ગૃહચૈત્યમાં સમાધિના દાતા શ્રી ભીલડીયાજી પાર્શ્વનાથદાદાની પાવનકારી પ્રતિષ્ઠા થઇ ત્યારથી સાહેબજીના આત્મબળ, સંયમબળ અને તપોબળના પુણ્યપ્રભાવે અમારા ગૃહચૈત્યમાં અનેકવિધ અકલ્પનીય પ્રસંગોની વણઝાર ચાલી રહી છે. ૧૮૩ www.ainelibrary Page #190 -------------------------------------------------------------------------- ________________ શાસનનો તેજ સિતારો... ચિરાગભાઇ જે. શાહ (અમદાવાદ.) પ.પૂ. આ. ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પ.પૂ. આ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબ ઊંમર, સંયમપર્યાય, તીવ્ર શાસન અને સંયમરાગ આદિ બાબતોમાં સામ્યતા ધરાવતા હતા તેથી છેલ્લા વર્ષોમાં અમદાવાદ મધ્યે વારંવાર શાસનની ચિંતાદિ કાર્યાર્થે તથા એકબીજાના સ્વાસ્થ્યની ચિંતાથી મળવાના પ્રસંગો બનતા. એકવાર પ.પૂ. આ. ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજ સાહેબને માત્રાની તકલીફ થયેલ હોવાથી પેશાબ બંધ થઇ જવાથી ઉપાશ્રયમાંજ એક નાનું ઓપરેશન કરવાની તૈયારી થઇ ચૂકી હતી. થોડીવારમાં જ આ ઓપરેશન થવાની પળો ગણાતી હતી. તેવામાં પ.પૂ.આ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબની પુણ્ય પધરામણી થઇ અને હજુ ઉપધિ આદિ ગોઠવાય ત્યાંતો આચાર્ય મહારાજ ઓપરેશનના સમાચાર જાણી એકદમચિંતાના ચકડોળે ચડી ગયા અને તેના પરિભ્રમણથી પેદા થયેલ ચિંતનની ચિનગારીઓથી આચાર્યમહારાજના તે અવસરે ઉદયમાં આવેલ અશાતાવેદનીય કર્મો ભસ્મીભૂત થઇ ગયા અને આચાર્ય મહારાજને કોઇપણ જાતના ઉપચાર વગર તાત્કાલિક માત્રાની શંકાનું નિવારણ થઇ ગયું અને આચાર્યભગવંત પૂર્વવત્ પોતાની આરાધનામાં લયલીન બની ગયા. ૧૮૪ Jain Education Internationa ધન્ય તે પર્રહચિંતક પૂજયશ્રી ! • નવકાર ફલેટ ઉપાશ્રય-વાસણા મધ્યે ૫.પૂ. આ. ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજ પધાર્યા અને સુદીર્ઘ ભીષ્મઅભિગ્રહપૂર્વકના આયંબિલ તપનું પારણું કરવા વિનંતી કરી ત્યારે પૂજ્યશ્રીએ શાસનસેવા માટે ખપી જવાનું શ્રેયઃ જાણ્યું પરંતુ પારણું કરવાની તૈયારી ન બતાવી. પૂજ્યશ્રીએ માત્ર શાસનની ચિંતા માટે શરીરનું બલિદાન આપી દીધું. • જ્યારે જ્યારે જૈનશાસનના કોઇ અગત્યના કાર્ય અંગે પૂજ્યશ્રીને સમય આપવા વિનંતિ કરતો ત્યારે સાહેબજી હંમેશા બધા મહાત્માઓ સંથારી જાય અને ગૃહસ્થોની અવર જવર પણ બંધ થઇ જાય ત્યારે રાત્રે ૧૧ વાગે આવવાનું કહેતા જેથી શાસનના કાર્યની વિચારણામાં વચ્ચે કોઇ વિક્ષેપ ન રહે. દિવસ હોય કે રાત સતત શાસન ચિંતા-ચિંતનમાં તત્પર સૂરીશ્વર! • માસક્ષમણ તપની આરાધનાર્થે પૂજ્યશ્રીએ અક્રમના પચ્ચક્ખાણ આપતાં કહ્યું કે ‘પ્રસન્નતાપૂર્વક આરાધના કરવી, કોઇ સંકલ્પ-વિકલ્પ ન કરવો.' પણ ચોથા દિવસે મન ડામાડોળ થવા લાગ્યું. ચિત્ત વિચારશૂન્ય બનવા લાગ્યું, છતાં ચોથા દિવસે પચ્ચક્ખાણ લેતી વખતે સાહેબજીને પુછ્યું ‘સાહેબજી! તપ તો સુખપૂર્વક થશે ને ?’ તરત સાહેબે કહ્યું . ‘શંકા કરવાથી વિઘ્ન ચોક્કસ આવશે' પરંતુ તપ અને પચ્ચક્ખાણના મહિમાના પ્રભાવથી તથા પૂજ્યશ્રીના સ્વયંના તપોબળ, સંયમબળ અને વચનસિદ્ધતા ઉપરની અતૂટ શ્રધ્ધાના બળે આ દીર્ઘતપ કઇરીતે પૂર્ણ થયો તેની ખબર જ ન પડી! આ છે વિરલપુરુષની વચનસિધ્ધતા! Y୩ નિઠોર્જચર્યાનાં ચાહક હતા... vale & Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ભલે રોટલો અને મરચું જ ખાવાનો અવસર આવે પરંતુ ભવોભવની દુર્ગતિની યાત્રા તો અટકી જશે! ” બસ સાહેબજીના વચનો ઉપર અતૂટ શ્રદ્ધા સાથે તે ધન્ય પળે પ્રતિજ્ઞા કરી અને આજ સુધી જે આત્મસમાધિ પ્રાપ્ત થઇ છે તેનું વર્ણન કરવું અશક્ય જણાય છે. આવા ભવોભવના ઉપકારી ગુરુવરના ચરણોમાં કોટિ કોટિ વંદન. . • ભવોભવના ઉપકારી | ડૉ. હસમુખ બી. શાહ (અમદાવાદ) મારી બાલ્ય અવસ્થામાં જ પૂ. પિતાશ્રીની છત્રછાયા ગુમાવી. માતુશ્રીએ લોકોના નાના મોટા કામો કરી તનતોડ મહેનત-મજૂરી કરી... ગાયનેકોલોજીસ્ટ (સ્ત્રીપ્રસુતિ અને સ્ત્રીરોગ નિષ્ણાત)ની ડીગ્રી મળી. થોડા વર્ષો પ્રાઇવેટ ટ્રસ્ટની હોસ્પિટલમાં નોકરી કરી... કુટુંબ પરિપાલન તથા બાળકોના ઉછેર માટે આર્થિક પરિસ્થિતિથી થોડાં સદ્ધર થવા માથે દેવું કરીને પ્રાઇવેટ હોસ્પિટલ શરૂ કરી ... જેમાં મારા પૂર્વભવના કોઇ અશુભ કર્મોદયે ગર્ભપાત દ્વારા ભૃણહત્યા કરવાના પણ અનેક કેસો આવવા લાગ્યા, વિકટ સમય પસાર થવા લાગ્યો. મન આ કૃત્ય કરવા ડંખે છે, પરિસ્થિતિ આ કૃત્ય કરાવે છે. માતુશ્રી તથા શ્રાવિકા પણ આ વાતથી ઉગમાં રહેવા લાગ્યા. શું પરમાત્માનું શાસન, જૈકુળમાં જન્મબાદ પણ આવા દુષ્કૃત્યો કરવાનાં ? આવી ઘોર હિંસા કેમસહી શકાય? બીજી બાજુ દેવું કરીને ઉભી કરેલી હોસ્પિટલના પૈસા ચુકવવાની ચિંતા પણ મનને કોરી ખાતી હતી. પૂજ્ય આચાર્યભગવંત સંસારીપક્ષે મારા માતુશ્રીના પિતરાઇભાઇના નાતે મારા મામા થાય, કોઇપણ કારણે તેમના કાને પણ આ વાત પહોંચી ગઇ. સાહેબના સં. ૨૦૪પના રાજકોટ ચાતુર્માસ દરમ્યાન વંદનાર્થે જવાનું થયું. પરમોપકારી પૂજ્ય ગુરુભગવંતે તકનો લાભલઇ પ્રશ્નોત્તરી શરૂ કરી. સાહેબ : શું એક દિવસ માત્ર રોટલો અને મરચું જ ખાવા મળશે તો ચાલશે ? એક મહિનો ચાલશે ? એક વર્ષ ચાલશે ? શું આખી જીંદગી માત્ર રોટલો અને મરચું ખાવા મળશે તો ચાલશે? સાહેબજીના દરેક પ્રશ્નના પ્રત્યુત્તરમાં મેં સંમતિ દર્શાવી એટલે સાહેબજીએ તરત જ કહ્યું, ‘તો જિનેશ્વરભગવાનનું શાસન અને જૈન ધર્મ પામ્યા પછી આ કાળા કામો શા માટે કરવાના છે ? આજથી જ ગર્ભપાત નહી કરવા માટેની પ્રતિજ્ઞા લઇ લો ! જેનાથી આણગારની અમીષ્ટનો પ્રભાવ!!! | મહેન્દ્ર લીલચંદ શાહ (વાસણા) એક રાત્રે શ્રાવિકાને ક્યાંય કુંડાળામાં પગ પડી ગયેલ. આખી રાત્રિ નજર સામે ખરાબ દેશ્યો દેખાય અને સતત ભયના કારણે આંખ પણ બંધ થઇ શકતી નહોતી. જેમતેમ કરીને રાત્રિ પસાર કરી. સવારે દેરાસરમાં પૂજા કરવા ગયા ત્યારે આચાર્યભગવંત જાપમાં હતા અને પૂ. હેમવલ્લભ મહારાજને હકીકત જણાવી. થોડીવારમાં જ જાપ પૂર્ણ થતાં મુનિભગવંતે સાહેબજીને વાત કરી. ગુરુદેવની શ્રાવિકા ઉપર અમીદષ્ટિ પડતાંની સાથે જ તેની પરિસ્થિતીમાં ૬૦ ટકાનો સુધારો થયો અને હજુ ઘરે પહોંચીએ ત્યાંતો શ્રાવિકા પૂર્વવત સંપૂર્ણતયા સ્વસ્થ થઇ ગયા. ગુરુદેવના આશીર્વાદથી આજે પણ અમે ખૂબ શાંતિથી ધર્મ આરાધના કરી શકીએ છીએ. આ છે અણગારની અમિદ્રષ્ટિનો પ્રભાવ !!! પ્રભાવશાળી પૂજયશ્રી મહેતા ફોજાલાલ છોટાલાલ (ગાંધીનગર) સં. ૨૦૫૬ની સાલ. યુગાદિદેવ પરમાત્મા ઋષભદેવનો દીક્ષા કલ્યાણકનો મંગલદિન. પ્રભુની દીક્ષાથી થયેલ 800 દિનના ઉપવાસની અનુમોદનાર્થે અનેક ભવ્યાત્માઓ મહાકલ્યાણકારી વર્ષીતપની આરાધનાનો મંગલ પ્રારંભ કરી રહ્યા હોય તેવો શુભદિન... અમારા શ્રાવિકાને પણ વર્ષીતપ કરવાના મનોરથ જાગ્યા. નજીકના ૧૮૫ www.ainelibrar Page #192 -------------------------------------------------------------------------- ________________ માણેકપુર ગામમાં બિરાજમાન વર્તમાનવિશ્વના અજોડ તપસ્વીસમ્રાટ ૫.પૂ. આ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબના સ્વમુખે પચ્ચખાણ લઇ દીર્ધકાલીન તપશ્ચર્યાનો પ્રારંભ કરવા અમે માણેકપુર ગયા, ૫.પૂ. હેમવલ્લભવિજયજી મહારાજ સાહેબની પાસે શ્રાવિકાને પચ્ચખાણ લેવાની ભાવના વ્યક્ત કરી. તેમણે કહ્યું, ‘તમારે સાથે નથી કરવાનો?’ કહ્યું ‘નવકારશીનું પચ્ચખાણ પારીને આવ્યો છું.’ તેમણે કહ્યું ‘સાહેબજીને પૂછી જુઓ, પાછળથી પ્રાયશ્ચિતવાળી આપવાની તૈયારી સાથે વાત કરો.' પૂ. આ. ભગવંત જાપમાં હતાં. સાહેબે પચ્ચખ્ખાણ લેવાનું મંગલમુહૂર્ત તે અવસરે બપોરે ૧૨ કલાક ૨૧ મિનિટનું આપ્યું. અમે દેરાસરમાં સુવર્ણગુફામાં આદિનાથ પરમાત્માની ભક્તિમાં બેઠાં. મારું મનવર્ષીતપના વિચારોના વમળમાં ઊંડુ ઉતરતું ગયું અને જો! આચાર્યભગવંત હા પાડે તો હું પણ વર્ષીતપ કરું એવો સંકલ્પ કર્યો. શુભ મુહૂર્ત વેળાએ સાહેબજી પાસે ગયા ત્યારે મનની ભાવના વ્યક્ત કરી. સાહેબે વિચાર કરી પ્રાયશ્ચિત વાળી આપવાની તૈયારી હોય તો શરૂ કરવા સંમતિ આપી. એ ધન્ય પળે પૂજ્યશ્રીના સ્વમુખે મહામંગલકારી દીર્ઘકાલીન તપશ્ચર્યાનો પ્રારંભ કરવાના પચ્ચખાણ થયા. તપશ્ચર્યા દરમ્યાન અનેકવિધ કસોટીઓ આવી પરંતુ સાહેબની વચનસિદ્ધિના પ્રભાવે તપ આરાધના સહર્ષ પૂર્ણ થઇ. જીવનમાં નહી કલ્પેલું અચ્છેરું, થઇ ગયું. સ્વપ્રમાં પણ ન ચિંતવેલ આરાધના થઇ. સાહેબજીના વચનના પ્રભાવ અને તેમના પચ્ચખાણ પ્રત્યેના શ્રધ્ધાના બળેવર્ષીતપ પૂર્ણ થયો. એ ઉપઠારીના ઉપઠા૨ શ્રી ની વિસરાય... - ગુણવંતભાઇ વોરા (વાંકાનેર) મુંબઈ વાંકાનેરમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ... પૂજ્યશ્રીની અસીમકૃપાથી શંખેશ્વર પાર્શ્વનાથ, વાસુપૂજ્યસ્વામી, મલ્લિનાથ આદિ પરમાત્માનો અમૂલ્ય લાભ.... પ્રતિષ્ઠા અવસરે સિધ્ધચક્રમહાપૂજન, કુંભ-દીપક સ્થાપનાનો લાભ, સાથે સાથે સકળસંઘના નવકારશી જમણનો અમૂલ્ય લાભ... વાંકાનેરમાં ઉપધાનતપની આરાધનાનો મંગલ અવસર... મારા જીવનમાં એકપણ પૌષધ નહિ કરેલ... સાહેબ કહે જીવનમાં એકવાર ઉપાધાન કરવા જેવું છે. મારા ચિત્તના શાંત જલમાં પૂજયશ્રીના આ વચનથી વિચારોના વલયો ફેલાવા લાગ્યા. આ મહાપુરુષના વચનના પ્રભાવે ફેલાયેલા વલય એક નિર્ણય ઉપર સ્થિર થયા. પૂજ્યશ્રીને જણાવ્યું * * મારે ઉપધાન કરવા છે, હું મુંબઇથી જરૂર ઉપધાન કરવા આવીશ.” માગસર સુદ ૯ના મંગલદિને મહામંગલકારી ઉપધાનતપનો પ્રારંભ થયો. પ્રારંભિક ત્રણ દિવસમાં માંડ માંડ ચાર બાંધી નવકારની માળા ગણાતી હતી, તેવામાં તાવ પણ આવ્યો... મનમાં વિચાર વમળો ચાલુ થઇ ગયા... ઉપધાન છોડી ઘરે જવાની તીવ્રભાવના થઇ પૂજયશ્રીને મનોવ્યથા જણાવી. .. પૂજયશ્રીએ ડૉક્ટરને બોલાવી દવા અપાવી સાથે કહ્યું કે “કોઇ સાધુ થોડી અગવડતા પડે તો ઘરે જવાની ઇચ્છા કરી શકે? પૂજ્યશ્રી જાનકોની EgIII[નાના સંઘર્ષ હતા ૧૮૬ Page #193 -------------------------------------------------------------------------- ________________ અમોઘ વચનના સ્વામી કૌશલ દિનેશભાઇ શાહ (વીરમગામવાળા) અમદાવાદ સંવત ૨૦૫૭નું ચોમાસુ સાહેબજી સિદ્ધગિરિરાજની છત્રછાયામાં બિરાજમાન હતા. પિતાશ્રી સાથે વંદન કરવા ગયા અને પિતાશ્રીએ આયંબિલનું પચ્ચકખાણ કર્યું. સાહેબજીએ મને પ્રેરણા કરી કે ‘તારે શું કરવાનું છે?’ મેં કહ્યું ‘સાહેબજી હું નવકારશી કરીને આવ્યો છું. મારે આયંબિલ થઇ શકે એ શક્ય નથી લાગતું.’ તરત જ સાહેબજીએ કહ્યું ‘તું આજે બપોરે આયંબિલનું જ વાપરી અને સાંજે ચોવિહાર કરીને પ્રતિજ્ઞા કર કે જ્યાં સુધી આયંબિલનો પાયો ન નંખાય ત્યાં સુધી તને પ્રિય એવી બે વસ્તુનો ત્યાગ કર!' મેં સહજ પૂછયું કે સાહેબજી! મારા પિતાશ્રીને ભૂતકાળમાં એક પ્રિય વસ્તુનો ત્યાગ કરવા જણાવેલ અને મને બે કેમ?” સાહેબ કહે તારા પિતાશ્રીએ સહજતાથી કોઇ દલીલ કર્યા વગર મારી વાતનો સ્વીકાર કરેલ હતો.’ અને મેં સાહેબજીના વચનને શિરોમાન્ય કરી મારા માટે લગભગ અશક્ય ગણાય તેવી પ્રતિજ્ઞા ગ્રહણ કરી... સાહેબજીના વરદાન જેવા વચનમાં પ્રભાવે મારું મન વિચારવમળમાં ખૂંચવા લાગ્યું કે આવા મહાપુરુષનું વચન સિધ્ધ ન થાય તે કેમચાલે? ... તેવા સમયે એક મિત્રે આવી મને કહ્યું, ‘મારે આવતી કાલથી વર્ધમાન તપનો પાયો નાંખવાની શરૂઆત કરવાની છે, જો તારી ઇચ્છા થતી હોય તો મારી સાથે આયંબિલ કરવા આવજે.' કહ્યું ‘હું કંપની આપવા એક-બે આયંબિલ કરીશ, બાકી પાયો બાયો નાંખવાનું મારું કામનહીં'. પણ મહાપુરુષના વચનનો પ્રભાવ અને તેઓશ્રીના હૈયાનાં આશીર્વાદના બળે જેમજેમઆયંબિલ કરતો ગયો તેમતેમઆયંબિલમાં અનુકૂળતા આવવા માંડી અને આખો પાયો ક્યાં પૂર્ણ થઇ ગયો તેનો ખ્યાલ જ ન રહ્યો!!! પૂજયશ્રી બાહ્યાડંબરથી અલિપ્ત હdI... દૂર ષ્ટbગામી ગુરુવર દિનેશભાઇ બી. શાહ (વીરમગામ) અમદાવાદ આજે પણ તે દિવ્ય દિવસની સ્મૃતિ થતાં હર્ષના અશ્રુ સાથે આ મસ્તક અહોભાવથી તે ગુરુભગવંતના ચરણોમાં ઝૂકી જાય છે. સં. ૨૦૪૮ પ્રાય: પોષ માસનો એ સમય હતો. વીરમગામથી ભોયણીના છ'રીપાલિત સંઘના ઉપક્રમે ત્રણત્રણ આચાર્યભગવંતોની વીરમગામની વિરલભૂમિએ પાવનીયપધરામણી થવાની પૂર્વ સંધ્યાએ મારા વડીલબંધુના બંગલે પૂજયોના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજા દિવસે શુભ મુહૂર્ત ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં પૂર્વે મારા ઘરે પગલા કરવા માટે વિનંતી કરી. પરંતુ સાહેબજીએ આવવાની ના પાડી. અતિઆગ્રહભરી આજીજી કરતાં તેઓશ્રીએ કહ્યું ‘‘તું વર્ધમાનતપનો પાયો નાખવા જેવા વિશિષ્ટ કાર્યો કરવાનો સંકલ્પ કર, તો ચતુર્વિધ સંઘ સાથે તારા ઘરે પગલાં થાય.” મેં કહ્યું “ “સાહેબજી! મારાથી એકપણ આયંબિલ થતું નથી છતાં આપ મારા ઘરે પધારો કે ન પધારો તો પણ આજે મારે આયંબિલ કરવું જ છે.” સાહેબજી કહે ‘‘વર્ધમાન તપનો પાયો નનંખાય ત્યાં સુધી એકપ્રિય વસ્તુનો ત્યાગ કર!'' આખી જીંદગી કદાચ પાયો ન નાંખી શકાય તો દોષ નહીં લાગે એવી સાહેબજી પાસેથી સમજણ લઇ જ્યાં સુધી પાયો નનંખાય ત્યાં સુધી ગુલાબજાંબુનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરી અને ચતુર્વિધ સંઘ સાથે ત્રણ ત્રણ આચાર્ય ભગવંતોના મારા ઘરની સાથે સાથે મનમંદિરમાં પગલાં થયા. હું ધન્ય બની ગયો !!! હું કૃતકૃત્ય બની ગયો. થોડા સમય બાદ વ્યવસાયના કારણે મારે અમદાવાદ સ્થળાંતર કરવાનું થયું. સાહેબજી પણ અમદાવાદમાં બિરાજમાન હોવાથી નિયમિત રીતે વારંવાર દર્શનવંદનનો અવસર મળતો હતો. તેવામાં સં. ૨૦૫૧ની સાલમાં સાહેબજી આંબાવાડી, ઉપાશ્રયમાં ચાતુર્માસ બિરાજમાન હતા ત્યારે વિચાર આવ્યો કે સાહેબજીનું મારા માથે ૧૮૭ www.jainelibrary Page #194 -------------------------------------------------------------------------- ________________ મોટું દેવું છે. (વર્ધમાનતપનો પાયો) જે મારે વહેલાસર ચૂકવી દેવું જોઇએ. આ વાતની સાહેબજી પાસે રજૂઆત કરી અને સાહેબે આપેલ મંગલ મુહૂર્ત, સાહેબજીના સ્વમુખે પચ્ચક્ખાણ લઇ મારા જીવનના અશક્ય એવા મહામંગલકારી કાર્યનો પ્રારંભ થયો. જેમજેમઆગળ વધતો ગયો તેમતેમસહજતાપૂર્વક આયંબિલ થવા માંડ્યા અને જોત જોતામાં ૨૦દિવસ ક્યાં પસાર થયા તેની ખબર પણ ન પડી! પારણાના દિવસે ૯-૩૦ કલાકે સાહેબજીના વંદનાર્થે ગયો ત્યારે સાહેબે પૂછ્યું ‘‘કેમપારણું સુખપૂર્વક થયું?” ત્યારે મેં કહ્યું ‘‘સાહેબજી! આપની અસીમકૃપાથી જ આ પાયો નંખાયો છે તો આપના પચ્ચકખાણ વિના પારણું કેમ થાય? આજે પણ તે સમયના પુજ્ય આચાર્યભગવંતના મુખ ઉપરનો આનંદ ભુલી શકાતો નથી, સાહેબે પચ્ચક્ખાણ આપીન ટકોર કરતાં શ્રાવિકાને જણાવ્યું ‘હવે તેમને બાધા પૂર્ણ થઇ હોવાથી ગુલાબજાંબુ બરાબર ખવડાવજો'' મેં કહ્યું “ “સાહેબજી આપના તપોબળથી આપની અસીમકૃપાથી હવે ગુલાબજાંબુ ખાવાની ઇચ્છા જ નથી રહી.'' મહાપુરુષોના નિષેધમાં પણ આપણા આત્મહિતની લાગણીઓ વહેતી હોય છે. તેવો સ્પષ્ટ અનુભવ આજે પણ અનુભૂતિ થાય છે. જો સાહેબજી કોઇ રોકટોક વગર પગલાં કરવા પધાર્યા હોત તો મારા જીવનનું આ અકલ્પનીય કાર્ય કઇ રીતે શક્ય થાત? પછી જ્યારે જ્યારે રાત્રે પણ સાહેબજીની વદનાથે જતો ત્યારે માત્ર પગલાંના અવાજથી સાહેબ ઓળખી જતાં અને કહેતા કે કોણ? દિનેશ આવ્યો??? કેવી અજોડ આંતરશક્તિની સાધના હશે? કિમતીલાલને થયું આપણે અહિં ભોજનશાળામાં વાપરીને જઇએ. અમે વાપરીને ઉપાશ્રયમાં વંદનાર્થે ગયા. આચાર્યભગવંતે અમારા ઉપર અમીદૃષ્ટિ કરી ખૂબ વાત્સલ્યપૂર્વક આશીર્વાદ આપતાં વાસક્ષેપ કર્યો. બેસતા વર્ષે કિમતીલાલને સીવીયર હાર્ટએટેક આવ્યો. તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી એન્જોગ્રાફી કરી ટ્રીટમેન્ટ આપતાં આચાર્યભગવંતના વાસક્ષેપના પ્રભાવે અમારા મિત્ર મોતના મુખમાં જતા બચી ગયા. આવો સાક્ષાત ભગવાનના અવતાર સમા અને ઉગ્ર તપસ્વી સંયમી, આચાર્યભગવંતની અમીદષ્ટિ અને વાસક્ષેપના પ્રભાવે તો સામે આવેલું મોત પણ પાછું ચાલ્યું જાય છે. જિનાજ્ઞાપાલક ગુરુપુર | ગં. સ્વ. કંચનબેન કાંતિભાઈ (હસ્તગિરિ) હસ્તગિરિ તીર્થોદ્ધારનું કાર્ય ચાલું હતું. તીર્થોદ્ધારક પ.પૂ.આ. માનતુંગસૂરીશ્વરજી મહારાજ સાહેબ હસ્તગિરિમાં જ બિરાજમાન હતા તે અવસરે શ્રાવકે (કાંતિભાઈ) પૂ. આ.હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાલીતાણામાં બિરાજમાન હતા તેમને હસ્તગિરિ પધારવા માટે વિનંતિ કરી... સાહેબે શ્રાવકની વિનંતિનો સ્વીકાર કર્યો... પ્રાયઃ વૈશાખ-જેઠ માસની કાળઝાળ ગરમીનો સમય હતો... સિદ્ધગિરિની યાત્રમાં શ્રાવક સાથે જ ગયા હતા..દાદાના દર્શન-ભક્તિ કરીને તેઓશ્રી છ ગાઉના રસ્તે ગંધ્રોલ તરફ ઉતરતાં રસ્તામાં અજિતનાથ-શાંતિનાથની દેરીએ ભાવપૂર્વક ચૈત્યવંદન કર્યું, અજિતશાંતિની સ્તવના કરી, સિદ્ધશિલાએ ધગધગતી શિલા ઉપર કાઉસ્સગ્ન કરીને ગંધ્રોલ ધોમધખતા તાપમાં પહોંચ્યા... હસ્તગિરિ હજુ પ્રાયઃ ત્રણેક કીલોમીટર દૂર હતું અને અતિશય તાપના કારણે થાક પણ ઠીક ઠીક લાગ્યો હતો અને સમયસર હસ્તગિરિ પહોંચી શકાય તેમ ન હોવાથી તે બન્ને પિતા-પુત્ર મહારાજ ગંધ્રોલમાં જ રોકાય ગયા.. શ્રાવકે હસ્તગિરિ આવી મને જણાવ્યું કે તમે આયંબિલની ગોચરી લઈને ગંધ્રોલ જાવ ! હું તરત ત્યાંથી નીકળી ગંધ્રોલ પહોંચી અને ગોચરી માટે પૂજ્યશ્રીને વિનંતી કરી. પરંતુ જિનાજ્ઞાના કટ્ટર પાલક, શુદ્ધગવેષક સાહેબજી એક ના બે ન થયા સાક્ષાત્ સંજીવની જિતેન્દ્ર બી.શાહ (વીરમગામ) સં. ૨૦૧૬ની સાલ... ધનતેરસના દિવસે મહુડી દર્શનાર્થે જવાનું થયું. રસ્તામાં માણેકપુર દર્શન કરવાની સૌની ભાવના થઇ. આચાર્યભગવંત દેરાસરમાં દર્શન કરી રહ્યા હતા. મિત્ર ૧૮૮ Page #195 -------------------------------------------------------------------------- ________________ અને મારે હસ્તગિરિ પાછા આવવાનું થયું... સંધ્યાનો સમય થવા આવ્યો ત્યારે સાહેબ હસ્તગિરિ પધાર્યા, થાકીને લોથપોથથઈ ગયેલા, પગ તો થાંભલા જેવા થયેલા અને બન્ને પગે ગોટલા ચડી ગયા હોવા છતાં જેમ-તેમ કરીને હસ્તગિરિ પહોંચ્યા હતા... આવીને તાત્કાલિક જે મળ્યું તે નિદોર્ષ ભિક્ષા મેળવી પચ્ચક્ખાણ પારીને આયંબિલ કર્યું હતું... સાક્ષાત્ કલ્પવૃદ્ધ ! કલ્પેશ વી. શાહ (અમદાવાદ) સુવિશુદ્ધસંયમના સાધક, ઘોર તપસ્વી પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજીમહારાજાના પાવન સત્સંગમાં બેસવાનો અવસર જીવનમાં અનેકવાર સંપ્રાપ્ત થયો છે. જ્યારે જ્યારે તેઓશ્રીને મળવાનું થયું, તેઓશ્રીના ચરણોમાં બેસવાનું થયું ત્યારે અચૂકપણે એમ જ લાગ્યું છે કે જાણે સાક્ષાત્ કોઈક કલ્પવૃક્ષની શીતલ છાંયડીમાં બેઠો છું. જિનશાસનના સેંકડોવર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ગરવાગઢ ગિરનારની ગોદમાં સામુહિક ચાતુર્માસિક આરાધના ચાલતી હતી. અનેક ભાવિક લોકો પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં આરાધનાની અનેરી મસ્તી માણી રહ્યા હતા.. ચરમતીર્થપતિ શ્રમણભગવાન મહાવીરપરમાત્માના ૨૬૦૦મા જન્મકલ્યાણક વર્ષ નિમિત્તે ભારત સરકાર તરફથી રૂપિયા સો કરોડ જિનશાસનના વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે ફાળવવામાં આવ્યા હતા. આ રકમમાંથી ગિરનાર મહાતીર્થના ઉદ્ધાર માટે કેટલી રકમ ફાળવવી તેના નિર્ણય માટે દિલ્હીથી સી.પી. ડબ્લ્યુ. ડી. ના ડિરેકટર તથા ચીફ એન્જીનીયર વગેરે સરકારી અધિકારીઓને સાથે લઈને મારે ગિરનાર મહાતીર્થની વિઝીટે જવાનું થયું.. અમે બધા દેરાસરો, અન્યસ્થાનો તથા માર્ગોનું નિરીક્ષણ કરી છેવટે જગંમતીર્થ સમા પૂજ્યપાદશ્રીના ચરણોમાં આશીર્વાદ લેવા પહોંચ્યા... પૂજ્યશ્રીએ મંગલાચરણ સંભળાવી વાસક્ષેપ નાંખવાપૂર્વક આશિષ આપ્યા અને આ મહાતીર્થની સુરક્ષા અને પવિત્રતા જળવાઈ રહે તે માટે આ અધિકારીઓને પ્રેરણાના બે શબ્દો કહ્યા... ૯૬ વર્ષની જૈફવયે પણ પૂજ્યપાદશ્રીના તપોમય દેહની તેજસ્વિતા, પાંચ ઇન્દ્રિયોની જાગૃતતા અને તીર્થવિકાસની તિતિક્ષા જોઈને અધિકારી અંજાય ગયા અને બહુમાનભાવથી નતમસ્તક ઝુકી ગયા.. આજે પણ જ્યારે તે અધિકારીઓને મળવાનું થાય છે ત્યારે પૂજ્યશ્રીના સંભારણાને અચૂક પ્રગટ કર્યા વગર રહી શકતા નથી. ગિરનારથી જ્યારે આ અધિકારીઓ દિલ્હી પહોંચ્યા હતા ત્યારે સાંસ્કૃતિક મંત્રીશ્રી જગમોહનજી સમક્ષ એવી પાવરફુલ રજુઆત કરી હતી કે તેઓએ ગિરનાર મહાતીર્થના વિકાસાર્થે ૨ કરોડ અને શ્વેતાંબર જૈનોના અન્યતીર્થો માટે કુલ ૩૫ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. આવા શુદ્ધ સંયમી સંતપુરુષોના દર્શન-વંદન માત્રથી ભલભલાના વિચારો અને આચારોમાં ધરખમ પરિવર્તન થઈ જાય છે. આ વિભૂતિના દર્શન-વંદન માત્રથી આવા અનેક ભવ્યાત્માઓના જીવનમાં અકલ્પનીય પરિવર્તનો થવા પામ્યા છે. મારી યાત્રાના પ્રાણપૂરક ઉપેનભાઈ એલ. શાહ - વાસણા પ્રાયઃ ૨૦૫૬ની સાલ હતી અમદાવાદ-લક્ષ્મીવર્ધક સોસાયટીમાં બિરાજમાન પૂ.મેઘદર્શનવિજયજી મહારાજ સાહેબની પાવનીય પ્રેરણાથી ચોવિહારા છટ્ઠ કરી સિદ્ધગિરિની સાત યાત્રા કરાવવાનું સામુહિક આયોજન થયું હતું. જીવનમાં ચા-તમાકુના વ્યસનોના કારણે એક ઉપવાસ કરવો પણ મારા માટે લોઢાના ચણા ચાવવા જેવું હતું.. છતાં આ તક ઝડપવાની તીવ્રઝંખના હોવાથી મારા પૂજ્ય ગુરુદેવશ્રી આ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ લઈ યાત્રા કરવા જવાનો દૃઢનિશ્ચય કરી લીધો.. તે અવસરે પૂજ્યશ્રી સાંજના સમયે બહુચરાજીથી આગળના મુકામે રાત્રિમુકામ કરવા વિહાર કરતાં હતાં ત્યારે એક સ્થાને માર્ગમાં વિસામો લઈ રહ્યા હતા... અમે પૂજ્યશ્રીના વંદન કરી સાહેબજીને અંતરની ભાવના જણાવી, સાહેબે અંતરના આશિષ સાથે વાસક્ષેપ કરી આપ્યો અને મક્કમતાપૂર્વક આગળ વધવા પ્રેરણા કરી હતી. સિદ્ધગિરિના દાદાના અચિન્ત્ય પ્રભાવ અને ગુરુવરની અસીમકૃપાથી આ યાત્રા કેવી રીતે થઈ ? તેનો ખ્યાલ પણ નથી આવ્યો. પૂજ્યશ્રી સિદ્ધાચલ ગિરનારને આરાધનાર હતા... ૧૮૯ Page #196 -------------------------------------------------------------------------- ________________ ગુરૂાજકો સદા મોરી વંદના... બાબુભાઈ ડી. શાહ (મઢીવાળા) સુરત મારા જેવા વામનદષ્ટિવાળાને આવી વિરાટ વિભૂતિનું સંપૂર્ણતયા વર્ણન કરવું અશક્ય હોવાથી માત્ર એક અંશ... * સિદ્ધગિરિના સાંનિધ્યમાં હતાં ત્યારે પૂજ્યશ્રી કહેતા “ તીર્થકર ભગવંત અને કેવલી ભગવંતોના વિરહમાં આજે આ શત્રુંજયગિરિરાજ કલ્પવૃક્ષ છે, ચિન્તામણિ રત્ન છે.'' આ શબ્દો મારા ૩ કરોડ રોમે રોમે પ્રસરી ગયા હતા. અને ત્યારથી આ તીર્થની તન-મન-ધનથી વિશેષ ભક્તિ કરવાના ભાવો ઊંચકાવા લાગ્યા... * પંચાચારના પાલનહાર અને પરોપકારમાં સદાપરાયણ એવા આ મહાત્માના સુદઢસંયમના પ્રભાવે તેમના મુખારવિંદ ઉપર એક તેજસ્વી આભા અને સદા મનની પ્રસન્નતાનું દર્શન થતું હતું. પ્રતિકૂળ સંયોગોમાં પણ મનમાં કોઈ ઉચાટ નહીં, કોઈ ગભરાટ કે ઉકળાટ નહીં, કોઈ વાદ-વિવાદ કે વલોપાત નહીં ! સદા શાંતિસમાધિની મસ્તીમાં રહી આત્માનંદની અનુભૂતિ કરવામાં વ્યસ્ત રહેતા... જ્યારે પણ વંદનાર્થે જવાનું થાય ત્યારે વાણીની મધુરતાથી સંસારની અસારતા અને નિરસતાનું જ્ઞાન કરાવતાં હતા... આવા ગુરુવરની વંદના પાપનિંકદના ! શૂન્યમાંથી સર્જન | શ્રી સ્વે.મૂ. જૈન. સંઘ-વાસણા અમારા સંઘના કોઈ પ્રચંડ પુણ્યોદયે સં. ૨૦૪૪માં પૂ. આચાર્ય ભગવંત શ્રી હિમાશુસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂ. આચાર્ય ભગવંત શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે કુલ ૪ ઠાણાનું ચોમાસુ થયું. બસ! તે દિવસથી સાહેબે અમારા મા-બાપની ભૂમિકા ભજવેલ છે. અમારા સંઘના પ્રમુખના બંગલાના ગેરેજમાં પ્રભુજીને પધરાવી પરમાત્માની ભક્તિ કરતાં હતા તે ચોમાસામાં પૂજ્યશ્રીના પાવનવચનથી નવો પ્લોટ લેવાયેલ તેમાં ભવ્યશિખરબંધી જિનાલયનું નિર્માણ કરાવવાનો નિર્ણય લેવાય ગયો... પુનઃ ૨૦૪૭ના ચાતુર્માસમાં પૂ.આ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂ. કુલચન્દ્રમહારાજ સાહેબ આદિ ૨૪ ઠાણા સાથે પૂજ્યશ્રીએ ચોમાસુ કરેલ ત્યારે જિનાલયનું કાર્ય આગળ વધવા લાગ્યું અને વિ.સ.૨૦૪૯ ના વૈશાખ સુદ-૬ ના દિવસે ખૂબ ધામધૂમપૂર્વક અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ સાથે પ્રતિષ્ઠાનો પ્રસંગ થયો... પૂજ્યશ્રીની પ્રેરણાથી અમારા સંઘમાં કાયમી આયંબિલ ખાતું થયું તથા શ્રાવિકાઓની આરાધનાર્થે ‘ચંદનબાળા આરાધના ભવન’ ઉપાશ્રયનું નિર્માણ થયું. - સાહેબના અમારા સંઘમાં વિ.સં. ૨૦૪૪, ૨૦૪૭, ૨૦૪૯, ૨૦૫૧ પર્યુષણ બાદ, ૨૦૫૨ ચોમાસાનો છેલ્લો માસ, ૨૦૫૩, ૨૦૫૪ ના ચાતુર્માસો થયા અને આ સિવાય શેષકાળમાં લગભગ ૬-૬ માસ તેઓશ્રીનો અમને લાભ મળતો રહ્યો હતો. આ રીતે છેલ્લા ૯ વર્ષ દરમ્યાન લગભગ ૭ વર્ષ ઉપરાંત સાહેબને અમારા સંઘમાં રહેવાનું થતાં નાના-મોટા સૌ તેઓશ્રીના ચુસ્ત આચાર-વિચાર અને વાત્સલ્યભાવથી તેમના પ્રત્યે ખુબ શ્રદ્ધા- બહમાન ધરાવે છે. સાહેબજીતો અમારા મા-બાપ હતા તેમની હાજરીના કારણે સેંકડો સાધુ-સાધ્વીજી ભગવંતોના પગલાં અમારા સંઘમાં થયા અને અંજનશલાકા-પ્રતિષ્ઠા, ગુરુમંદિર-પ્રતિષ્ઠા, દીક્ષા, વડી દીક્ષા, ગણિપદવી, પંન્યાસપદવી – યોગદ્વહન વિધિ આદિ અનેક પ્રસંગો ખૂબ ઠાઠમાઠથી થયેલ છે. સાહેબના સંયમના પ્રભાવે જિનશાસનના નકશામાં બિંદુ સમાન અમારા વાસણા સંઘે વિરાટ સ્વરૂપને ધારણ કરી સૌ પૂજ્યોના હૈયામાં અનેરું સ્થાન હાંસલ કરેલ છે. શૂન્ય એવા વાસણા સંઘનું સર્જન સાહેબને આભારી છે ! ગુરુ દીવો ગુરુદેવતા, ગુરુ વિણ ઘોર અંધકાર, જે ગુરુ પાણીથી વેગળા, તે ૨ડવડિયા સંસાર. ૧૯૦ lain Education International Personaltise Only Pર Page #197 -------------------------------------------------------------------------- ________________ HIBI BIER _Enઘેરે ! દરબાર નથુસિંહજી ચાવડા (માણેકપુર) (રજપૂત નથુભા ચાવડા પૂજ્યશ્રીના પરિચય પછી જૈનધર્મ પ્રત્યે અવિહક શ્રદ્ધાવાળા બન્યા તેમણે પોતાના ભાવો વ્યક્ત કર્યા છે.) પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં આવવાના ઉત્કૃષ્ટ સંજોગો ઊભા થવાની પાછળનું કારણ મારી બેઠક જૈન શ્રાવકો સાથેની હતી. વળી તે કુટુંબ અમારા ઘરની નજીકમાં આવેલાં હતાં એટલે જૈનો મહારાજસાહેબના પ્રવચન સાંભળવા જતા, એટલે મને પણ સાથે લઈ જતા. સાહેબના પ્રવચનની મારા પર ધાર્મિક છાપ ઊભી થઈ પછી તો હું અટ્ટમ જેવા ઉપવાસ તથા વર્ધમાન તપ કરવાની ઈચ્છાવાળો થયો. અને મને પગે ‘વા'ની તકલીફ હતી તે પણ વર્ધમાનતપની આરાધના કરવાથી મટી ગઈ. એટલે મને વધારે દેઢ શ્રદ્ધા થઈ. મેં મહારાજ સાહેબ પાસે નવકારવાળીની માંગણી કરી ત્યારે તેઓ અતિ ખુશ થઈ મંત્રોચ્ચાર કરી મને માળા આપી. અને હું નવકારની અને ‘નમો સિધ્ધાણં' મંત્રની માળા ગણવા લાગ્યો. - માણેકપુર ચોમાસા દરમ્યાન પર્યુષણના દિવસોમાં ભગવાનની રથયાત્રા નીકળવાની હતી તેમાં ભગવાનના રથના સારથિનો ચઢાવો બોલાવવામાં આવતો હતો ત્યારે મને તે ચઢાવાનો લાભ મળતાં સાહેબને વાત કરી ત્યારે સાહેબ ખૂબ ખુશ થયા અને મારી સામે પ્રસન્નતાપૂર્વક જોઈને કહ્યું કે “તમે ક્ષત્રિય ભગવાનના સારથિ તરીકે બેસો તે ખૂબ જ યોગ્ય છે'' અને તરત વાત્સલ્યભાવથી મને અંતરના આશીર્વાદ આપ્યા ને દેશ્ય આજે પણ મારી નજરથી દૂર થતું નથી. ત્યારબાદ મહારાજસાહેબને વ્રત લેવડાવો એમ કહ્યું (૧) મદીરા બંધ (૨) માંસ બંધ (૩) પરસ્ત્રી તરફ હીનદૃષ્ટિ બંધ (૪) ક્રોધ બંધ. આ પ્રમાણે મેં વ્રત લીધા અને આજ દિવસ સુધી વ્રતનું પાલન કરું છું. પછી તો તેમની સાથે પગપાળા સંઘમાં જવાની લગની લાગી અને તેમની સાથે હું શંખેશ્વર પછી પાલીતાણા અને જુનાગઢના સંઘોમાં ગયો છેલ્લે મને જૂનાગઢ સંઘમાં જવાની પ્રબળ ઈચ્છા થઈ અને આયંબિલ કરીને ચાલવું તેવી દેઢ ઈચ્છા હતી. તેવામાં મારી દીકરીને ચારેક દિવસ અગાઉ સાસરે મોકલવાની હતી. એટલે મેં દીકરાને સાથે મોકલ્યા કારણકે સાથે સોનાના દાગીના અને બીજો સામાન હતો, પહોંચીને જોયું તો સોનાના દાગીના તપાસ્યા તો મળ્યા નહિ. ત્યાંથી ટપાલ આવી કે દાગીના મળ્યા નથી. મને ધ્રાસકો પડ્યો મારે પગપાળા સંઘમાં જવાનો સંકલ્પ હતો તેથી મેં મનોમન સંકલ્પ કર્યો જો મહારાજસાહેબ તેમજ ધર્મ પરની મારી આસ્થા સાચી હોય તો મારે સંઘમાં જવાનો માર્ગ નીકળે. તરત જ હું પૂજ્યશ્રી પાસે પહોંચ્યો અને પહેલા દિવસે અમદાવાદથી સંઘમાં જોડાયો અને સમાચાર પણ સારા મળ્યા કે દાગીના ચમત્કારિક રીતે મળી ગયા છે. મને ત્યારથી મહારાજ સાહેબ માટે દૃઢ વિશ્વાસ થયો કે તેઓશ્રીના તપના પ્રભાવથી હું ટેન્શન વગર સંઘમાં જોડાયો અને મારો સંકલ્પ પાર પડ્યો, પછીથી સમય વીત્યો અને મહારાજશ્રી જુનાગઢમાં સ્થાયી થયા અને એક બે વખત તેમને મળવા જવાનું થયું. છેલ્લી માંદગી વખતે સમાચાર આવ્યા કે મહારાજશ્રી બહું જ બીમાર છે, તો ત્યાં તેમના દર્શન કરવા હું અને જીવણભાઈ ચૌધરી ગયા તો મહારાજ બહુ જ બીમાર હતા. બીમાર એટલા કે લગભગ બેભાન અવસ્થામાં જ હતા અને તેમની પથારી આજુબાજુદોરડી બાંધી પડદો રાખવામાં આવ્યો હતો જ્યારે અમો ત્યાં પહોંચ્યા અને મહારાજસાહેબને ખબર મળી કે માણેકપુરથી નથુભા ચાવડા અને જીવણભાઈ દર્શન કરવા આવ્યા છે તો અમારી ઉત્કંઠ ભાવનાને કારણે તેઓશ્રી ભાનમાં આવ્યા અને અમોને પડદો ખસેડી તેઓશ્રીએ માણેકપુરના ખબર પૂછયા અને મોટું મલકાતું રાખી હર્ષભાવમાં અમોને તેઓશ્રીએ દર્શન આપ્યા. તે ચિત્ર આજે પણ મારા સ્મૃતિપટ ઉપર છવાયેલ છે. આજે પણ જાણે તેઓશ્રી અમોને આશીર્વાદ આપતા હોય તેવું જ લાગે છે. ત્યારબાદ તો તેઓશ્રી છેલ્લી માંદગીમાંથી બેઠા થઈ શક્યા નહિ. અમોને પછી સમાચાર મળ્યા કે તેઓશ્રી સ્વર્ગધામ પધારી ગયા છે એટલે અમો છેલ્લે છેલ્લે જુનાગઢ પહોંચી ગયા અને તેમના પાર્થિવ દેહનાં દર્શન કર્યા. મહારાજશ્રીનો સ્થૂળ દેહ પંચમહાભૂતિમાં વિલીન થઈ ગયો. પ્રભુએ તેઓશ્રીના તપના આધારે પોતાના સાન્નિધ્યમાં લઈ લીધા હશે? ૧૯૧ Page #198 -------------------------------------------------------------------------- ________________ દાદા હિમાંશુસૂરિની ચાદ્ભૂત વાતો શશીકાંતભાઈ શેઠ (જુનાગઢ) પૂ. આચાર્ય ભગવંત હિમાંશુસૂરીશ્વરજી મહારાજા એટલે જુનાગઢના જૈનોના દાદા!જુનાગઢના શ્રાવકોના ઘટ-ઘટમાં અને ઘર-ઘરમાં સૌના હૃદયમંદિરમાં દાદાની પ્રતિષ્ઠા થયેલ છે. જેમ શ્રી નેમિનાથ દાદાને યાદ કરતાં હિમાંશુસૂરિદાદા માનસપટ ઉપર આવી જાય અને હિમાંશુસૂરિદાદાનું નામ લેતાં શ્રીનેમિનાથ દાદા યાદ આવી જાય તેમ જ્યા હિમાંશુસૂરિ દાદાનું નામ આવે ત્યાં જુનાગઢ નજર સામે આવે અને જુનાગઢનું સ્મરણ થાય એટલે હિમાંશુસૂરિદાદાની યાદ આવે ! આવો અજબગજબની લાગણીનો સંબંધ હિમાંશુસૂરિદાદાને બાલબ્રહ્મચારી શ્રીનેમિનાથ દાદા અને જુનાગઢ ક્ષેત્ર પ્રત્યે હતો. જો દાદા ન હોત તો જુનાગઢનો સંઘ આજે કઈ સ્થિતિમાં હોત ? તે એક મોટો સવાલ છે. તે સમય હતો જ્યારે સંઘમાં વહીવટકર્તાઓની વચ્ચે યાદવાસ્થળી મંડાયેલી હતી. સામે સામા બે પક્ષો કોર્ટના રણમેદાનમાં રણશીંગા ફૂંકીને યુદ્ધની નોબત વગાડતાં હતાં. રણે ચડેલા યોદ્ધાઓની જેમ આપસ આપસમાં વધેલ વેરઝેરના કારણે પરિસ્થિતિ અત્યંત નાજુક હતી. અરે! સંઘ સ્વામિવાત્સલ્યના જમણવાર પણ બે પક્ષના નોખા નોખા થતાં હતાં. તેવા અવસરે વિશ્વશાંતિ અને સંઘશાંતિના દૂત સમાન પૂ. દાદાની જુનાગઢમાં પધરામણી થઈ અને જુનાગઢમાં તેઓશ્રીનું સં. ૨૦૧૭નું ચાતુર્માસ પણ નક્કી થયું. ચાણક્યબુદ્ધિવાળા ચકોર દાદાએ સંઘનો કેસ હાથ ધર્યો અને બુદ્ધિની કુશળતા અને ગીતાર્થતાથી સંઘના વહીવટકર્તા વગેરેની સાથે અનેકવાર ચર્ચા વિચારણાઓ થયા બાદ જિનશાસનના અણગાર એવા દાદાના તપ-સંયમબળથી જુનાગઢમાં એકતા અને શાંતિના પ્રતિક સમાન શ્વેતધ્વજા લહેરાવવાનું શ્રેય દાદાના ફાળે જાય છે. પૂ. દાદાએ તે નોખા પડેલા ભાઈ-ભાઈને (સાધર્મિક) ભેગા કર્યા અને ત્યારથી સંઘમાં એક બીજાની વચ્ચે પ્રીતિના પ્રતિક જેવું એકજ રસોડે સ્વામિવાત્સલ્ય ચાલુ થયું જે આજે પણ અખંડપણે ચાલી રહેલ છે. આ રીતે તો દાદાની દીર્ઘદૃષ્ટિથી કેટલાય સંઘોની કથળતી સ્થિતિ કાબુમાં આવી અને સંઘમાં રહેલા અરસપરસના વેરઝેરનું શમન શક્ય બન્યું હતું. | દાદાના અમારા શેઠ પરિવાર ઉપર થયેલા ઉપકારોની સંપૂર્ણ નોંધ અહીં રજૂ કરવાની અશક્ય હોવાથી માત્ર એક અંશ લખું છું. વર્ધમાન આયંબિલ તપનો પાયો નાંખવા દાદાએ સૌને ભા. વ. ૧૩નુ મુહૂર્ત આપ્યું. પરંતુ ભા.વ. ૧૦ના પ્રારંભ કરવાથી ઓળીના પારણે પારણું આવતું હોવાથી સંઘની કેટલીક બહેનોએ વ. ૧૦ના પાયો શરૂ કર્યો અને દાદાના વચન ઉપર શ્રદ્ધા રાખી મારા શ્રાવિકાએ વ. ૧૩નો પ્રારંભ કરતાં તેમનો પાયો નિર્વિઘ્ન પૂર્ણ થયો અને બાકી બધાને કોઈને કોઈ કારણોસર પાયો અધૂરો મૂકવાનો અવસર આવ્યો હતો. . વિ. સં. ૨૦૬૮ની સાલ માગશર સુદ-૧૧નો મૌન એકાદશીના મંગલ દિવસે માંગલિક માટે સુપુત્રી ચિ. દક્ષા આયંબિલ કરવા જઈ રહી હતી ત્યારે રસ્તામાં બે ગાયોની વચ્ચે સપડાય ગઈ ત્યારે ગાયએ તેને શીંગડામાં ભરાવીને ઊંચકીને પછાડી હોવાથી બે ભાન થઈ ગઈ હતી. મને સમાચાર મળ્યા તરત ઘરે લઈ ગયા અને ડોકટરને બોલાવ્યા. ડોકટરના કહેવા મુજબ પરિસ્થિતિ નાજુક હોવાથી હોસ્પીટલમાં ખસેડવું હિતાવહ હતું. તે વખતે દાદાના ફોટા પાસે હાથ જોડી વિનંતી કરી કે ‘‘દાદા! આ છોકરીને મારવું કે જીવાડવું તે કુદરતના હાથમાં છે, પરંતુ માગશર સુદ ૧૪ની આપની સ્વર્ગારોહણની તિથિની આરાધનામાં વિક્ષેપ ન પડે માટે ત્યાં સુધી કંઈ અનિષ્ટ ઘટના ન બને ત્યાં સુધી મારી લાજ રાખો.” તરત દવાખાને લઈ ગયા ડોકટરે બ્રેઈન હેમરેજની સારવાર શરૂ કરીને ચોવીસ કલાક જોખમ જેવું ગણાય તેમ કહ્યું પરંતુ ૩ કલાકમાં જ તેણે આંખો ખોલીને પૂછયું ૧૯૨ in Education International Page #199 -------------------------------------------------------------------------- ________________ સ્મરણ કરવા સાથે સંકલ્પ-કરવામાં આવે એટલે સિદ્ધિને ઝાઝું છેટું રહેતું જ નથી ! અંતે એટલું જ કહીશ કે આ દાદા મળ્યા પછી જેણે તેમને જાણ્યા-માણ્યાઓળખ્યા નથી તે અત્યંત કમભાગી છે આજે પણ જે આ દાદાના નામ સ્મરણપૂર્વક ધર્મઆરાધનાનો કોઈપણ સંકલ્પ કરશે તો પ્રાયઃ નિષ્ફળ ન જાય તેવો મારો દૃઢ વિશ્વાસ છે. આંગળીયે નવિ મેરુ ઢંકાયે, છાબડીએ રવિતેજ; અંજલીમાં જિમ ગંગ ન માયે, તિમ દાદાનું ગુણતેજ... ‘મને અહીં કેમ લાવ્યા છો ? મારે ઘરે જવું છે . મને કંઈ નથી થયું’ શરૂઆતમાં ડોકટરોએ ઘરે જવા નિષેધ કર્યો પણ પછી સંમતિ આપતાં ત્રણ માળ ચડીને ચાલીને ઘરે ગઈ અને બીજા દિવસ તો જાણે કાંઈ બન્યું જ નથી તેવી સ્વસ્થતા આવી ગઈ ! દાદાની તિથિની આરાધના પણ ઉલ્લાસભેર થઈ. - સં. ૨૦૪૭ માં સહસાવનમાં શ્રી પદ્મનાભ પરમાત્મા તથા નેમિનાથ પરમાત્માના બિંબોની અંજન શલાકા-પ્રતિષ્ઠા કરવાની હતી. સાહેબે ફાગણ વદ-૭નું મુહૂર્ત આપ્યું, ટ્રસ્ટીઓ તથા કાર્યકર્તાઓ કહે “સાહેબ પરીક્ષાનો પ્રસંગ હોવાથી વધુ લોકો આવી નહીં શકે અને ઉછામણીઓમાં પણ વિશેષ ઉલ્લાસ નહીં રહે.” સાહેબ કહે, “આ મુહૂર્ત જ સારૂં છે!” અને તે મુહૂર્ત મોટી માનવમેદની વચ્ચે પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ઉલ્લાસભેર રંગેચંગે થયો હતો. . સં. ૨૦૪૭માં કારતક વદ-૬ના ગિરનાર થી સિદ્ધગિરિ દાદાની નિશ્રામાં પદયાત્રા સંઘનું પ્રયાણ થયું સંઘની પૂર્ણાહૂતિ થઈ મૌન એકાદશીના મંગલ દિવસે ઘટીપાગે થઈ. સૌ દાદાની સાથે આદિનાથ દાદાને ભેટવા જઈ રહ્યા હતા એ વખતે ગિરિવર ચઢતાં ચઢતાં દાદાની પ્રેરણાના પીયુષપાનથી મારું હૃદયપરિવર્તન થયું અને દાદાની અકલ્પનીય વરસતી કૃપાધારાના બળે મારા જીવને એક નવો વળાંક લીધો હતો. પૂ. દાદાના સ્વ મુખે આજીવન ચતુર્થવ્રત, રાત્રિ ભોજન ત્યાગ, બુટ-ચંપલ ત્યાગ, હજામ પાસે વાળ ન કપાવતાં લોચ જ કરાવવો આ ઉપરાંત અનેક નિયમ ગ્રહણ કરવાનું મારું સદ્ભાગ્ય છે. સાથે સાથે પરિવારજનોનું જીવન પણ દાદાના સંસ્કરણથી ધર્મમય બનવાથી એક બીજાના સાથ સહકાર સાથે અમારા પરિવારમાં દિન પ્રતિદિન વિશેષ આત્મજાગૃતિ આવી રહી છે. દાદાનું નામ સ્મરણ માત્ર અમારા પરિવારના એક એક સભ્ય માટે અચિન્ય ચિંતામણી, કામધેનુ અને કલ્પવૃક્ષથી પણ વિશેષ છે. દિવ્ય સહાયવાળા આ દાદાનું ૧૯૩ www.sinelibrary.org Page #200 -------------------------------------------------------------------------- ________________ વૈશાખ વદ ૪ના દિવસે અમે નવરંગપુરા વિસ્તારમાં પ્રવેશ કરી રહ્યાં હતા ત્યારે મને ખબર પડી કે સાહેબજી પોતાના પૂ. ગુરુદેવશ્રીને વંદન કરવા આટલાં જલ્દી વિહાર કરીને આવ્યા છે. હજુ હું વિચારતો હતો ત્યાં તો તેમના પૂ. ગુરુદેવશ્રીએ પોતાના રતનને સામે લેવા માટે મોકલેલા સંખ્યાબંધ મહાત્માઓનું ટોળું નજર સામે આવી ગયું. અને સૌ સાહેબજીનો આદર-સત્કાર કરવા લાગ્યા તે દૃશ્ય જોઈને તો હું અવાચક બની ગયો ! જ્યાં અમે ઉપાશ્રયમાં પહોંચ્યા ત્યાં તેમના પુ. ગુરુદેવશ્રી આ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ બોલ્યા. ‘મારો હીરો આવી ગયો !'' શું ગુરુ-શિષ્યનો પ્રેમભાવ હશે ! સાહેબની અમદાવાદ સ્થિરતા દરમ્યાન મને રાજકોટમાં ચાર વખત હૃદયરોગનો હુમલો થયો છતાં તેમના વાસક્ષેપના પ્રભાવે દર વખતે સમાધિ જાળવી શક્યો છું. સાહેબણાના સંભારણા... - મનુભાઈ અમૃતલાલ જસાણી (રાજકોટ) સં. ૨૦૪૫ની સાલમાં પૂજ્યશ્રી વૈશાલીનગર, રૈયારોડ, રાજકોટના જિનાલયની અંજનશલાકા-પ્રતિષ્ઠાથે પધારી રહ્યા હતા. રાજકોટમાં પ્રવેશની આગલી રાત્રે રણછોડનગર-રાજકોટના ઉપાશ્રયમાં લાંબો વિહાર કરી પધાર્યા... રાત્રે અમે દર્શનાર્થે ગયા ત્યારે સાહેબજી થાકના કારણે પાટ ઉપર સુતા હતા... સાહેબની ભક્તિ કરવાના ભાવ થવાથી થોડી સેવા કરી તેટલામાં તેઓશ્રી બેઠા થઈ ગયાં અને ‘ભાગ્યશાળી કોણ છો?” એમ કહી મારા મસ્તક ઉપર હાથ મૂક્યો તેજ ક્ષણે અદેશ્ય ચમત્કાર હોય તેમ છેલ્લા કેટલાય વર્ષોથી મારે સખત માથાનો દુ:ખાવો હતો તે ક્યાં ગાયબ થઈ ગયો તેની ખબર ન પડી... પછી તો રાજકોટસ્થિરતા દરમ્યાન સાહેબજીની ભક્તિ કરવાનો નિત્યક્રમ થઈ ગયો. પ્રહલાદ પ્લોટ-ચાર્તુમાસ બાદ સાહેબજીનો વિહાર હતો ત્યારે ડોક્ટરોએ અસ્વસ્થતાના કારણે વિહાર કરવાનો નિષેધ કરવા છતાં વિહાર કર્યો. બીજા દિવસે પણ શારીરિક તપાસ કરી વિહાર ન કરવા ડોકટરોએ જણાવ્યું... છતાં વિહાર કર્યો અને ત્રીજા દિવસે ડોકટરોએ શરીર તપાસતાં સાહેબજીનું સ્વાચ્ય એકદમ તંદુરસ્ત હોવાની જાણ કરી ખુશીથી વિહાર કરવાની સંમતિ આપી.. વિહારમાં હું સાથે જ હતો જુનાગઢ પહોંચતા વંદન કરી ઘરે જવાની રજા માંગતા સાહેબ કહે, ‘અરે! ગિરનારની જાત્રા કર્યા વગર જવું છે ??? મેં કહ્યું, ‘ સાહેબ ! મને દમની બિમારી છે મારાથી જાત્રા ન થાય મારી ભાવના જરૂર છે પણ હવે શરીર સાથ નથી આપતું.'' સાહેબ કહે, ‘‘ભાવના છે ને ! તો ચાલો મારી સાથે સાથે જાત્રા કરજો કોઈ તકલીફ નહીં પડે.’’ અને ખરેખર સાહેબજીના અમોઘવચનના પ્રભાવે મારે તે યાત્રા કેવી રીતે થઈ ગઈ ? આજે પણ આશ્ચર્ય થાય છે. પછી જ્યારે સાહેબજીનો વિહાર હોય ત્યારે સાથે ને સાથે જ હું પણ વિહાર કરતો અને જુનાગઢ થી પાલીતાણા, પાલીતાણા થી ઉના-અજાહરા થઈ જુનાગઢ, જુનાગઢ થી રાજકોટ, રાજકોટ થી અમદાવાદ વગેરે લગભગ હજાર કીલોમીટરનો વિહાર ખૂબજ સ્વસ્થતાથી કરી શક્યો. સં. ૨૦૪૭નાં વૈશાખ માસના ધોમધખતા તાપમાં વિહારના કારણે સાહેબજીને કહ્યું, ‘સાહેબ ! આપણે ઉતાવળ શું છે ? શાંતિથી વિહાર કરીએ !?’ ત્યારે સાહેબ કહે, “એ તો અમદાવાદ પહોંચશે એટલે તને ખબર પડશે!!? અને ખરેખર Trueના તાણueIE ચીમનભાઈ ડી. સંઘવી (જુનાગઢ) પૂજ્ય આચાર્યભગવંતની જુનાગઢમાં પધરામણી થવાથી જુનાગઢના શ્રાવકશ્રાવિકા વર્ગના જીવનમાં યત્કિંચિત્ ધર્મઆરાધનાનું બીજારોપણ થવા પામ્યું છે. સાહેબની કૃપાદૃષ્ટિ અને ગિરનારના અધિષ્ઠાયિકા અંબિકાદેવીની સહાય વગર બાલબ્રહ્મચારી શ્રીનેમિનાથ પરમાત્માની દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણકભૂમિ સહસાવનનો ઉદ્ધાર અશક્ય હતો આજે તે જ સહસ્ત્રાપ્રવનમાં મહાકાય મનોરમ્ય સમવસરણ જિનાલયનું નિર્માણ થયું. છે તે પૂજ્યશ્રીના જ પુણ્યનો પ્રભાવ છે. એક સમય એવો હતો જ્યારે જુનાગઢનો શ્રાવકવર્ગ બે જૂથમાં વહેંચાય ગયો હતો અને વીસ વીસ વરસ સુધી કોર્ટમાં કેસોની રમખાણ મચી હતી... શ્રી સંઘ સતત અશાંતિ, અરાજક્તા અને અવ્યવસ્થાની આંટીઘૂંટીમાં અથડાતો હતો... સંઘની નાંણાકીય પરિસ્થિતિ પણ એટલી વિકટ હતી કે આયંબિલશાળા ચલાવવા માટે પણ પ0- ૧O રૂપિયા કોઈ પાસે ઉછીના લોનથી લાવીને ગાડુ ગબડાવી રહ્યા હતા... તેવા સમયે પૂજ્યશ્રીએ સંઘની પરિસ્થિતિને પામીને લગભગ સં. ૨૦૧૭ના ચાર્તુમાસથી શ્રી સંઘની ૧૯૪ Page #201 -------------------------------------------------------------------------- ________________ શાંતિ-સમાધિ માટે ભગીરથ પુરૂષાર્થ આદર્યો અને કોર્ટે ચડેલા વહીવટદારોને સમજાવવા ખૂબ જ પ્રયત્નો કરતાં સમાધાનના માધ્યમથી અરસપરસના વિવાદોનો સુખદ અંત આવ્યો અને કોર્ટના દરવાજા બંધ કરવામાં આવ્યા. આ રીતે ડૂબતો એવો જુનાગઢનો સંઘ પૂજ્યશ્રીના તપ-સંયમ-પુણ્યના પ્રભાવે તરતો થઈ ગયો.. પૂજ્યશ્રીના પુણ્યપ્રભાવે આજે શ્રી સંઘમાં અદ્યતન આરાધના હોલ, આયંબિલ ભવન આદિ આરાધનાના સ્થાનોનું નિર્માણ થવા પામેલ છે. = સં. ૨૦૪૦માં ચૈત્ર વદ પાંચમના સહસાવનતીર્થ મધ્યે મૂળનાયક ચૌમુખજી બાલબ્રહ્મચારી નેમિનાથ પરમાત્મા આદિ જિનબિંબોની પ્રતિષ્ઠાનો અવસર હતો. જુનાગઢગામના હેમાભાઈના વંડામાં તથા બાબુના વંડામાં પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. મંડપો નંખાઈ ગયા હતા, પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતોની બેઠક આદિ વ્યવસ્થા ગોઠવાય ગયેલ હતી. તેવામાં સાહેબજીને ત્યાં નિરીક્ષણ કરવા બોલાવવામાં આવ્યા. સાહેબ કહે “આ રીતે સાધુ-સાધ્વીજી ભગવંતોની બેસવાની વ્યવસ્થા રાખો અને વરસાદ આવે તો શું થાય ?’’ તે અવસરે ત્યાં હાજર એવા અમે સૌ વિસ્મયમાં પડી ગયા કે, ‘‘ સાહેબજી આ શું વાત કરે છે? આ ચૈત્ર માસના ધોમધખતા કાળઝાળ તાપમાં વળી વરસાદ ક્યાંથી આવવાનો ?'’ છતાં પૂજ્યશ્રીના સુચનને માન આપી અમે વ્યવસ્થામાં ફેરફાર કર્યો અને કુદરતે સાહેબની શંકાને સાક્ષીત્ સ્વરૂપ આપવા પડખું ફેરવ્યું અને બીજા દિવસે સવારે જ જોરદાર પવન અને વાવાઝોડાં સાથે મેઘરાજાના પધરામણાં થયાં.... # છેલ્લે સં. ૨૦૫૯ ના કારતક વદમાં સાહેબ સ્વાસ્થ્યની ખૂબ નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા... કેટલાક સ્વજનો તરફથી તાત્કાલિક સારવારની આધુનિક સગવડ અમદાવાદમાં ઉપલબ્ધ હોવાથી તેમને એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ ખસેડવાનો અત્યાગ્રહ હતો. સાહેબજી માનસિક સતત આકુળ વ્યાકુળ હતાં... જેણે ૬૯ વર્ષના સંયમપર્યાયમાં ડોળી કે વ્હીલચેર વાપરવાનો વિચાર પણ ન કર્યો હોય તે એમ્બ્યુલન્સમાં જવા કેવી રીતે તૈયાર થાય!... સાહેબજીની જરાપણ ઈચ્છા નહીં અને સ્વજનોનું અતિ દબાણ હતું. કારતક વદ અમાસના દિવસે અંબિકાદેવી જ તેમના કાનમાં Jan Education international કહી ન ગયા હોય ? તેમ કોઈ દિવ્ય સંકેતના આધારે સાહેબજી એ ક્યાંય ન જવાનો નિર્ણય કર્યો અને ચૌદ જ દિવસ બાદ ગિરનાર ગિરિવરના પરમ સાનિધ્યમાં પૂજ્યશ્રીએ પરમગતિ તરફના પાવન પ્રયાણાર્થે પગરવ માંડી દીધો. અને તેમની અત્યંત પ્રિયભૂમિ સહસાવન તીર્થ મધ્યે તેમના પાર્થિવદેહની અંતિમવિધિ કરવામાં આવી.... અનેક ગુણોની સુવાસથી મહેકતાં એવા સાહેબજીએ જુનાગઢના શ્રાવકશ્રાવિકાવર્ગના શ્વાસોશ્વાસમાં ગુરુપણાએ વાસ કર્યો છે. પૂજ્યશ્રી ભવોભવ અમારા ગુરુસ્થાને બિરાજો એજ અંતરની અભિલાષા. સંયમસાધનામાં સાવધ મૂવિર કાંતીલાલ ઘેલાભાઈ શાહ (દાદર) સિદ્ધાંત મહોદધિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના ડાબા-જમણા હાથ સમાન પૂ. પં. હેમંતવિજય ગણિવર્ય અને પૂ. પં. હિમાંશુવિજય ગણિવર્ય હતા સમુદાયમાં કોઈપણ ગંભીર પ્રશ્ન ઉદ્ભવે એટલે આચાર્ય ભગવંત તરત જ આ બે મહાત્માઓને બોલાવી વિચારવિમર્શ કરતાં.. સમુદાયમાં કોઈ સાધુ પૂજ્યપાદશ્રીની સામા થવાના પ્રયત્નો કરે તો સાહેબજી ઢાલ બની જતા અને કોઈના આચારમાં શિથિલતા પ્રવેશ થતી જોઈ આચાર્યભગવંત તે કેસ પૂ. હિમાંશુવિજયના હવાલે કરી દેતા જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં પૂ. હિમાંશુવિજય ભીમ અને કાંત બનીને બાજી સંભાળી લેતાં અને મહાત્માનું સંયમમાં સુવ્યવસ્થિત રીતે સ્થિરીકરણ કરવામાં કુશળ હતાં... વર્ષો પહેલાં દાદર-જ્ઞાનમંદિરના ઉપાશ્રયે સ્થિરતા દરમ્યાન ટી.બી.ની બિમારી થવા છતાં કોઈપણ જાતનો દોષ ન લાગે તે રીતે જૈન ડોકટર પાસે ઉપચાર કરાવતાં અને ભગવાનના માર્ગને ચુસ્તપણે અવલંબીને રહેતાં હતાં... સમસ્ત સમુદાયના મહાત્માઓ જ્ઞાન-ધ્યાનમાં મસ્ત રહીને કઈ રીતે શુદ્ધ સંયમજીવનની આરાધના કરે! તે માટે સતત ચિંતિત રહેતાં હતા... અરે! સમસ્ત જૈનસંઘ અને વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટેની તીવ્ર લાગણીના કારણે તેઓશ્રીએ ભિષ્મ સંકલ્પ કર્યો અને શાસન માટે પોતાના જીવનનું બલીદાન આપવામાં સ્ટેજ પણ પીછેહઠ કર્યા વગર અંતકાળ સુધી શાસનની શાંતિ એકતા માટે ઝઝુમતા રહ્યા હતા.... ધન ધન શાસન સૂરિવરા... For Pryme & Perspil Us Only ૧૯૫ jainelibrary Page #202 -------------------------------------------------------------------------- ________________ મા તો ડગે પણ જના માનડી નો ડગે... ઉદય શશીકાંત શેઠ- ભાયંદર (જુનાગઢવાળા) બાળપણથી પૂ. દાદાના દર્શન કરવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. સમજણ આવી ત્યારથી પૂ. દાદાના સંપર્કમાં રહેવાનું થયું હોવાથી જીવન જીવવાની સાચી સમજણ પૂ. દાદા પાસેથી મળી અને પૂ. દાદા અવસરે અવસરે આત્મલક્ષી હિતશિક્ષા આપતાં અને પૂ. માતાપિતાના વિનય-બહુમાન-ભક્તિ આદિ માટે સુચન કરતાં હતાં. - પૂ. દાદાનું વ્યક્તિત્વ એક નોખી જ ભાત પાડતું હતું. તેઓશ્રીનું સત્ત્વ સિંહ સમાન હતું. ગમે તેવો વિકટ સમય આવે પણ તે પોતાના સંકલ્પથી એક ડગ પણ પાછા કદિ નથી ફર્યા. સાચુ સાધુપણ શું હોય? તે તેમના જીવનથી જાણવા મળ્યું. નેમિનાથ દાદાને ભેટવા માટે પૂ. દાદાએ આખા ગિરનારને ચારેય બાજુથી ખૂંદી નાંખ્યો હતો. ક્યારેક વડાલથી ગિરનાર ચઢતાં... ક્યારેક રાણપુર-ભેસાણથી ગિરનાર ચઢતાં તો ક્યારેક ભવનાથ થી ચઢતાં હતાં. - શત્રુંજય થી ગિરનારનાં આયંબિલપૂર્વક છરી પાલિત સંઘમાં તેમની જિનાજ્ઞાપાલનની કટ્ટરતાનો પ્રત્યક્ષ અનુભવ થયો નિત્ય સવારે સામુહિક ચૈત્યવંદન, ભક્તામર, કાયોત્સર્ગ, ખમાસમણા આદિ આરાધના બાદ સાહેબનું માંગલિક થાય અને ત્યારબાદ વાસક્ષેપ નંખાવીને સંઘનું પ્રયાણ સૂર્યોદય બાદ થતું અને તેમાં પણ બે દિવસ તો સવારે ધુમ્મસનું વાતાવરણ હોવાથી સંઘના યાત્રિકોને દેરાસરના ટેન્ટમાં બેસી મનમાં જાપ કરવાનું જણાવી ધુમ્મસ દૂર જતાં લગભગ ૮ વાગ્યાબાદ પ્રયાણ કરવાની સંમતિ આપી હતી. | એકવાર પૂ. દાદાને પૂછયું “દાદા ! ૭વર્ષની ઉંમરના બાળકને શું ભાન હોય ? આ રીતે ૭ વર્ષના દીકરાને દીક્ષા અપાવી આપે જબરજસ્તી કરી તેવું ન કહેવાય ?’’ દાદા કહે ‘દરેક મા-બાપ પોતાના સંતાન નાના હોય ત્યારે તેના ભવિષ્યને લક્ષમાં રાખી પોતાના બાળકન્ન તેવા માર્ગે વાળવા પ્રયત્ન કરે છે. આજે ધર્મના મર્મથી અજ્ઞાત એવા મા-બાપો પોતાના સંતાનના ભવ્ય ભૌતિક ભવિષ્યને લક્ષમાં રાખી પરાણે પણ કોન્વેન્ટ વગેરે કુલોમાં દાખલ કરે છે તે વખતે બાળકને સ્કુલમાં જવાની ઈચ્છા નથી હોતી તેમ મેં આ બાળકના આધ્યાત્મિક ભવ્ય ભાવિનો વિચાર કરી તેને સંયમગ્રહણ કરાવ્યું તેમાં શું ખોટું છે ?’’ અને ખરેખર પોતાના એકના એક પુત્રને માત્ર ૭ વર્ષ અને ૪ માસની ઊંમરે દીક્ષા અપાવી ૧૧ માસ પછી પોતે પ્રભુએ ચિંધેલા માર્ગ વળનાર પૂ.દાદા એ પોતાના સંતાનનું જીવન સાર્થક કરી દીધું. તે બાળકે આગળ For Page #203 -------------------------------------------------------------------------- ________________ વધતાં જિનશાસનનું અમૂલ્ય ઘરેણું બની ‘નરરત્ન’ એવા પોતાના નામને યથાર્થ બનાવી આત્મકલ્યાણ સાધી લીધું. જિન શાસનના નીલ ગગનમાં શરદ પુનમના શશીની સૌમ્યતા સભર જગવત્સલ એવા આ વિરલ દાદા સાથેની નિર્મલ પ્રીતિ મારો ભાગ્યોદય કરવા દ્વારા આ આતમહંસાને ભવસાગરની પેલે પાર પહોંચાડે એ જ અંતરની અંતિમ અભિલાષા. અમારા પરિવાણના પરમોપHIણી દાદા પ્રતાપભાઈ રતિલાલ મહેતા - સુરત (ઘેટીવાળા) . વિ. સં. ૨૦૧૦ની સાલમાં સાહેબ ઘેટી ગામમાં ચાતુર્માસ પધાર્યા હતા.. પર્યુષણનો અવસર આવ્યો નિત્ય ઓછામાં ઓછી ૩૦-૩૫ બીડી તથા આખા દિવસમાં અનેકવાર ‘ચા પીવાના વ્યસનવાળા મારા પિતાશ્રીએ સાહેબને પહેલા દિવસે જ કહ્યું “ આપને જે પચ્ચકખાણ આપવાની ભાવના હોય તે આપો !'' સાહેબે અઠ્ઠાઈનું પચ્ચકખાણ આપ્યું અને ક્યાં અઠ્ઠાઈ થઈ તેની ખબર જ ન પડી.... | વિ. સં. ૨૦૩૨ના લગભગ માગશર-પોષમાસમાં સાહેબ જુનાગઢ બિરાજમાન હતા ત્યારે સકળ સંઘ ઘેટી ચાતુર્માસની વિનંતી કરવા ગયો... સાહેબ કહે ‘‘મારે પૂ. આ. જિતમૃગાંક સૂ. મ. સા. (સંસારી વડીલ બંધુ) ની તબિયત બગડવાથી મુંબઈ જવું પડશે...” ત્યારે ખૂબ વિનંતી કરતાં કહેલ ‘‘જો મુંબઈ જવાનું ન થાય તો ઘેટીનું ચોમાસું નક્કી” અને સાહેબ હજુવલસાડ પહોંચ્યા ત્યાં ફાગણસુદ-૬ના સાંજે સમાચાર આવ્યો કે પૂ.આ. જિતમૃગાંક સૂ. મ.સા. કાળધર્મ પામ્યા છે. તેથી હવે મુંબઈ જવાનું પ્રયોજન ન હોવાથી ઘેટીસંઘ વિનંતી કરવા ગયો... અને સાહેબે વિનંતીનો સ્વીકાર કરતાં ચોમાસા માટે ઘેટી પધાર્યા... દાદીમાને સિદ્ધિ તપ, પિતાશ્રીને માસક્ષમણ અને સાવ નાના સંઘમાં પણ ૨૫ જેટલી અઠ્ઠાઈની તપશ્ચર્યા થઈ હતી... વિ. સં. ૨૦૫૭ ના સાહેબના ઘેટી ચાતુર્માસ પ્રવેશ અવસરે પિતાશ્રીને સુરતથી લાવ્યા હતા.. અઠવાડિયા બાદ પુનઃ સુરત જવા સાહેબની રજા લેવા ગયા... ‘‘સુરતમાં શું કામ છે અહીં આરાધના કરો!” એવું સાહેબે કહેતા અમે વાત કરી “ સાહેબ ! બાપુજીને આખા હાથમાં રસી થઈ છે અને ડોકટરની સલાહ મુજબ આ હાથ કપાવવો પડશે તેથી ઓપરેશન માટે મુંબઈ લઈ જવાના છે.” ત્યારે સાહેબ કહે “કાંઈ નથી થવાનું આરાધના કરો!'? અને હાથ ઉપર વાસક્ષેપ નાંખ્યો અને ખરેખર! સાહેબના સંયમના પ્રભાવે પિતાશ્રી ત્યાંજ રોકાય ગયા અને કંઈ ન થયું. સાહેબ અમારા સમસ્ત પરિવારના ખરા ઉપકારી દાદા હતા. અમારા પરિવારના નાનામાં નાના બાળકમાં પણ ધર્મસંસ્કારનું સિંચન કરનાર દાદા હતા. આજે દાદા હયાત ન હોવા છતાં દાદા સતત અમારા પરિવારને સહાય કરતાં હોય તેવા અનુભવ થાય છે. હિમાંશુ દાદા Howાના પાદર્શક નિમેષભાઈ પી. શાહ (અમદાવદ) સં. ૨૦૫૬ના પર્યુષણના દિવસો હતા. નાના ભાઈને અઠ્ઠાઈની તપશ્ચર્યા હતી. તેથી મિત્ર પાસેથી દાદાના જીવનની વાતો સાંભળી હોવાથી તેમની સાથે દાદા પાસે વાસોપ નંખાવા જવાનું થયું... અને દાદાને જોતાં જ કોઈ દિવ્યવિભૂતિના દર્શન થવાનો અનુભવ થયો... હૈયું આનંદવિભોર બની ગયું... બસ ! પછી તો દાદાના દર્શનનો નિત્યક્રમ થયો... નિત્ય આખા દિવસમાં પ૦ થી પ૫ માવા ખાવાનું વ્યસન અને જો પાંચ તિથિના દિવસોમાં પણ જમવાની થાળીમાં બટાટાનું શાક ન મળે તો ઘરવાળાનું આવી જ બને ! એવું પાપમય જીવન હતું. પરંતુ દાદાના દર્શનના પ્રભાવે જીવનમાં ધરખમ ફેરફાર થયા અને ૩ માસ બાદ જ બેસણાં પણ નહીં કરનાર મેં તથા શ્રાવિકાએ દાદાની પ્રેરણાથી વર્ધમાન આયંબિલ તપનો પાયો નાંખ્યો, ૧ મહીના પછી વાસણાથી સિદ્ધગિરિના આયંબિલના છ'રી પાલિત સંઘમાં ગયા તેમાં અઠ્ઠાઈ થઈ, બીજા વર્ષે ૧૬ ઉપવાસ તથા શ્રાવિકાને ૧૦ ઉપવાસ થયા અને થોડા સમયમાં દાદાએ આ મૃત્યુલોકમાંથી વિદાય લીધી.... છતાં દાદાના દિવ્યપ્રભાવે કલ્પનાતીત માસક્ષમણની આરાધના થઈ અને આજે પણ દાદા હાજરાહજૂર હોવાનો અમને અનુભવ થાય છે વળી અમારી જીવનનૈયાને પાર ઉતારવા મિની દાદા તરીકે હેમુદાદાને (મુનિ હેમવલ્લભ વિજયજી) પણ મૂકી જ ગયા છે ! | ભવોભવના ઉપકારી દાદા !કૃપા વરસાવતા રહેજે ! ૧૯દ્ધ www.jeelibrary.org ST Page #204 -------------------------------------------------------------------------- ________________ HIણા વિનુના ધર્મણાર્થપાઠ પ્રકાશભાઈ વાડીલાલ વસા પરિવાર (ધોરાજીવાળા), અમદાવાદ. | આગ લાગી આકાશમાં, ઝર ઝર વરસે અંગાર; મળે ન ગુરુ જીવનમાં, ભડ ભડ સળગે સંસાર. વિ. સં. ૨૦૩૫ ની સાલ હતી... એકવાર સાસરે વાંકાનેર જવાનું થયું ત્યારે સસરાજીએ સહજ કહ્યું “ચાલો ! અહીં ઉપાશ્રયમાં તપસી મહારાજ બિરાજમાન છે તેમની પાસે વાસક્ષેપ નંખાવી આવીએ.” અમે સાહેબ પાસે ગયા અને સાહેબે મસ્તક ઉપર વાસક્ષેપ કરતાંની સાથે જ મારા દેહમાં કોઈ દિવ્યચેતના પ્રગટી, જેના પ્રભાવે કરોડ રૂંવાડામાં અલૌકીક ઝણઝણાટીનો અનુભવ થયો... અને સાતેય વ્યસનોના તાલપૂટ ઝેરથી યુક્ત એવા મારા મસ્તક ઉપર ભવ ભ્રમણના ઝેરને ઓકાવી નાખે તેવા ગારૂડીમંત્ર સમાન સાહેબના હાથના સ્પર્શ માત્રથી ધીમે ધીમે મારા ઝેરનું વમન થતું હોવાની અનુભૂતિ થવા લાગી... વાંકાનેરથી વિહાર કરી જુનાગઢ જવા માટે વચ્ચે મારા વતન ધોરાજીમાં પધાર્યા હતા... વર્ષોના કુસંસ્કારના સ્વભાવથી ધનસંપત્તિમાં લોલુપ એવા મેં હૈયામાં ‘જો આવા મહાત્માના ઘરે પગલાં થાય તો ધનવૃદ્ધિ થાય’ તેવી માત્ર લાલસાથી સાહેબને પગલાં કરવા વિનંતી કરી અને સાહેબ ઘરે પધાર્યા ત્યારે ગોચરી વહોરી લીધા બાદ ધર્મક્ષેત્રમાં સાવ અજ્ઞાન એવા મેં મારા જન્માક્ષર સાહેબના હાથમાં આપતાં કહ્યું કે મેં મારા જીવનમાં અર્થલાભ છે કે નહી?’’ મહાગીતાર્થ વિચક્ષણ એવા મહાપુરુષ એમ જવાબ ક્યાંથી આપે ? સાંજે ઉપાશ્રયમાં આવવાનું કહી તેઓશ્રીતો કુંડળી સાથે લઈ ગયા. અર્થની તૃષ્ણાથી હું સાંજ થતાંની સાથે ઉપાશ્રયમાં હાજર થઈ ગયો.... વંદનવિધિથી અજ્ઞાત હોવાથી સીધો પાટ પાસે સાહેબના ચરણોમાં બેસીને “મારા નસીબમાં પૈસા છે કે નહિ?? એમ પૂછવા લાગ્યો... સાહેબ કહે, ‘‘તમારી કુંડળી ખૂબ સારી છે, પરમાત્માના શાસનને તમારા જેવા સત્ત્વશાળી આત્માની ખૂબ જરૂર છે, તેથી આ પ્રભુના માર્ગે આવી જાવ.” મેં કહ્યું ‘સાહેબ લગ્ન તો થઈ ગયા છે વળી એક નાનું સંતાન પણ હોવાથી જવાબદારીઓના કારણે હાલ તે શક્ય નથી.” સમયને પારખનારા સાહેબ એમ ખાલી તો શાના જવા દે ! તેથી કહે “ “કંઈ વાંધો નહિ હાલ આ દિશામાં જવાનું લક્ષ રહે તે માટે દીક્ષા ન થાય ત્યાં સુધી કોઈ વસ્તુનો ત્યાગ કરવાનો નિયમ લઈ લો ! જેથી દીક્ષા નું થાય ત્યાં સુધી ત્યાગનો લાભ તો થાય !?? અને એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર મેં સાહેબની ભાવના મુજબ અભિગ્રહ ગ્રહણ કરી લીધો... બસ ! પૂજ્યશ્રી સાથેની આ મુલાકાત સન્માર્ગ તરફ ગતિ કરવા દીવાદાંડી સ્વરૂપ બની ગઈ. ધોરનરક અને નિગોદના બ કીગ થયેલા મારા ઉપર રહેમ નજર કરી દુર્ગતિની ઊંડી ખીણમાં પડતાં મને ચોટલી પકડીને બહાર ખેંચી લીધો.. સાહેબના સંપર્કથી મારા વિચારોમાં ધરખમ ફેરફારો થવા લાગ્યા... જીવનમાંથી દુગુર્ણોની ધીમે ધીમે વિદાય થવા લાગી.. સામાજીક, ભૌતિક અને આધ્યાત્મિક જીવનમાં દિન પ્રતિદિન પ્રગતિ થવા માંડી... ધર્મ આરાધના, તપ-જપ આદિ યોગોમાં આત્મવિકાસના શિખર તરફ અકલ્પનીય આગેકૂચ થવા લાગી... પૂજયશ્રીના પ્રભાવે સમગ્ર પરિવારમાં ધર્મમય વાતાવરણ અને તપ-જપ આદિ ધાર્મિક અનુષ્ઠાનોમાં જોડાવાની ભાવના જાગવા માંડી... સાહેબની અસીમકૃપાના બળે મારા જીવનમાં અકલ્પનીય એવી અનેકવિધ તપારાધના થવા પામી જેમકે અનેક અટ્ટમો, અઠ્ઠાઈ સાથે ચોસઠ પ્રહરના પૌષધો, વર્ષીતપ વિશસ્થાનક તપ. | વિ. સં. ૨૦૧૬માં વડનગરથી તારંગા છ’રી પાલિત સંઘ દરમ્યાન અઠ્ઠાઈ.. વિ. સં. ૨૦૧૬માં ઘર આંગણે મેમનગરમાં મૂળવિધિથી ઉપધાનમાં ૪૭ દિવસમાં ૩૯ ઉપવાસ.. • વિ.સં. ૨૦૧૭માં રાજનગર (વાસણા) થી સિદ્ધગિરિ આયંબિલપૂર્વકના છ'રી પાલિત સંઘ દરમ્યાન ૨૦ઉપવાસ. વિ. સં. ૨૦૫૮માં સિદ્ધગિરિ થી ગિરનાર છ'રી પાલતિ સંઘ દરમ્યાન ૨૦ ઉપવાસ અને તેમાં ૧૯મા ઉપવાસે તળેટીથી પગપાળા સહસાવન થઈ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ દાદાની પહેલી ટૂંકની યાત્રા કરી નીચે આવ્યો. વિ. સં. ૨૦૫૮માં ગિરનારની ગોદમાં બીજા ઉપધાનમાં ૩૫ ઉપવાસ. . વિ. સં. ૨૦૬રમાં દિવ્યપાથી ત્રીજા ઉપધાનમાં ૨૮ ઉપવાસ આદિ અનેકવિધ નાની મોટી તપશ્ચર્યા મારે થવા પામેલી છે તથા વિશ સ્થાનક્તપ, અઠ્ઠાઈઓ, ૯ ઉપવાસ, ૧૯૮ Jain Education Internationel S Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ઉપવાસ, ૧૬ ઉપવાસ, માસક્ષમણ ચત્તારી-અટ્ટ-દસ-દોય ત૫, વર્ષીતપ આદિ તપશ્ચર્યા અમારા સમસ્ત પરિવારમાં સાહેબની કૃપાથી જ થયેલ છે. ‘અર્થ અનર્થની ખાણ છે.’ તેવા સાહેબના હિત વચનનું અનેકવાર શ્રવણ કરતાં પૂજ્યશ્રીના સંયમના પ્રભાવે અમારા પરિવારને અનેકવાર યત્કિંચિત્ સંપત્તિનો સદ્યય કરવાની શુભમતિ પ્રાપ્ત થયેલ છે. જુનાગઢ ઉપધાનમાં મુખ્ય સહાયકનો લાભ. વાંકાનેર અંજનશલાકામાં ભગવાનના માતાપિતાનો લાભ. વાસણાથી શંખેશ્વર છ'રી પાલતિ સંઘમાં એક સંઘપતિનો લાભ. in ધર્મરસિક તીર્થવાટિકા મધ્ય સુધર્માવિહાર, અષ્ટાપદજી સ્થાપત્યતીર્થ, સુધર્માસ્વામી ગ્લાન-વૃદ્ધ આરાધના ધામ આદિ આયોજનમાં વિશેષ લાભ. સિદ્ધાચલ તીર્થધામ માણેકપુરમાં મુખ્યદાતાનો લાભ. • જિનશાસનનો અભ્યદય, સમસ્ત જૈન સંઘોમાં અને સમુદાયમાં એકતા આદિના દેઢ સંકલ્પ સાથે પૂજ્યશ્રીની પ્રેરણાથી સિદ્ધગિરિરાજના આદિનાથદાદાના ગભારામાં શ્રી વિમલનાથ પરમાત્માની સુવર્ણની પ્રતિમાજી ભરાવવાનો લાભ. વડનગર થી તારંગા છ'રી પાલિત સંઘનો સંપૂર્ણ લાભ. રાજનગર (વાસણા) થી સિદ્ધગિરિ સેંકડો વર્ષના ઈતિહાસમાં પ્રાય: સૌ પ્રથમ ઐતિહાસિક આયબિલપૂર્વક છ'રી પાલિત સંઘમાં મુખ્ય લાભ. . સિદ્ધગિરિ થી ગિરનારના સૌ પ્રથમ આયંબિલ પુર્વક છ'રીપાલિત સંઘમાં મુખ્ય લાભ. I u વિ. સં. ૨૦૫૮ પુજ્યપાદશ્રીની પાવન નિશ્રામાં સેંકડોવર્ષના ઇતિહાસમાં સર્વ પ્રથમવાર ગિરનારની ગોદમાં થયેલ સામુહિક ચાતુર્માસિક આરાધના કરાવવામાં મુખ્ય લાભ. પૂજ્યશ્રીના અગ્નિસંસ્કારની ઉછામણીમાં એક મુખ્ય લાભ. સકળ શ્રી સંઘએકતાના લક્ષથી શંખેશ્વરમાં પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ જન્મકલ્યાણના સામુહિક અટ્ટમનો લાભ લેવા પૂજ્યશ્રીની પ્રેરણાથી કરેલી અરજી બાર વર્ષે વિ. સં. ૨૦૬૧માં પાસ થતા તેઓશ્રીની દિવ્યકૃપાથી તેમના પગલે પગલું દબાવતા મુનિ હેમવલ્લભ વિજયજીની તથા અનેક આચાર્ય ભગવંતોની પાવન નિશ્રામાં લગભગ ૪) અટ્ટમ ખૂબજ શાસન પ્રભાવનાપૂર્વક કરાવવાનો લાભ મળ્યો. આ રીતે મહોપકારી સસરાજી દ્વારા તપસીમહારાજનો ભેટો થવાથી ૧0 માઈલની પૂર ઝડપે દુર્ગતિના દાવાનળ તરફ ધસમસ્તી મારી જીવન નૌકાને સાચો રાહ પ્રાપ્ત થયો વિષય-કષાયના તોફાની દરિયામાં હાલમડોલમ થતી આ નૌકા ૨૭ વર્ષથી ધીમી ધીમી ગતિએ આત્મવિકાસના માર્ગે પ્રગતિ કરવા સમર્થ બનેલ છે. તેઓશ્રીના ઉપકારોનો બદલો ભવોભવમાં વાળી શકાય તેમ નથી. વર્તમાનકાળના આ પંચમકાળમાં ભરતક્ષેત્રની ભૂમિ ઉપર જ્યારે સાક્ષાત તીર્થંકર પરમાત્માનો વિરહકાળ પસાર થઈ રહ્યો છે ત્યારે મારા તથા અમારા સમસ્ત પરિવાર માટે તો તે સાક્ષાત્ તીર્થંકર તુલ્ય હતા ! ધરતી કા કાગજ કરું, ઔર કલમ કરું વનરાઈ; સાત સમંધર સ્યાહી કરું, તોભી ગુરુગુણ લીખા ન જાય. ૧૯૯ www.inelibrary.org Page #206 -------------------------------------------------------------------------- ________________ જાવિરમguiીય પુpય લોક-દિવ્યવિભૂતિ પં. વજલાલ ઉપાધ્યાય (જામનગર) | નિસર્ગસ્ત શરીર સૌષ્ઠવ પ્રબાવક શરીર બંધારણ, ત્યાગ અને વૈરાગ્યનું જીવંત જંગમસ્થાન તપશ્ચર્યાનું અદ્વિતીય વિશ્રાન્તિ ગૃહ. આ યુગનું અણમોલ રત્ન જ્યોતિધર હીરા - સરલતા - સૌમ્યતા -નિર્દભ સાધુજીવન- સૌ કોઈના આદરણીય - અજાત શત્રુ - અખંડિતતાનો પર્યાય - તપોવિભૂતિ દિવંગત પરમ પૂજ્ય આચાર્ય ભગંવત શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મ.સા. કેવળ એક વ્યક્તિ માત્ર ન હતાં. તેઓશ્રી સકલ સંઘના હિતચિંતક-જાગરૂક સમ્યગ્દષ્ટિ દેવતા હતા. પ્રભુજીની પ્રતિમા સમક્ષ તેઓશ્રીની ઉપસ્થિતિ ભક્તિ ઉપાસના, સાધના, આરાધના આજેય પરિચિત સર્વ સામાન્યને પણ અજબ-ગજબનું આકર્ષણ સ્થાન બની રહે પં. જામનગરના ચાતુર્માસ દરમ્યાન થોડું સાનિધ્ય-સાનિધ્યનો લાભ મળેલ. એનું માત્ર સ્મરણ પણ આજેય અલૌકિક જગતનું આ મહાપુરુષનું વિચરણ કલ્પનાતીય ભાવુકતા લાવી દે તેવું છે. ધન્ય જીવન ! ધન્ય તપશ્ચર્યા ! અત્તે તપશ્ચર્યા સાથે રૈવતગિરિ પ્રભુ પ્રતિમા અનિમેષ દર્શન સહદ ચિરવિદાય ધન્ય ! ધન્ય ! ધન્યતા અમર વિભૂતિને વંદના ! ભાવુક શ્રદ્ધાંજલિ ! ભાવુક વંદનાવલિ...! માણેકપુર ગામમાં પૂજ્યશ્રીની નિશ્રામાં વૈશાખ માસમાં અઠ્ઠાઈ મહોત્સવનું આયોજન થયેલ... વૈશાખ માસની કાળઝાળ ગરમી હોવા છતાં પછી આવી રીતે ગામમાં ચોમાસામાં સાહેબની નિશ્રા ક્યારે મળે? કોને ખબર ? તેથી તેઓશ્રીની પાવનનિશ્રામાં અઠ્ઠાઈ તપ કરવાની તીવ્રભાવના સાથે તેમના સંસારી યુવાન ભત્રીજો સાહેબ પાસે ભાવનાની રજૂઆત કરી ત્યારે તેઓશ્રી પણ ચક્તિ થઈ ગયા અને તેની શ્રદ્ધા આત્મવિશ્વાસ અને મુખમુદ્રાને જોઈને પચ્ચખાણ સાથે માથે હાથ ફેરવી વાસક્ષેપ દ્વારા આશીર્વાદ આપ્યા ત્યારે તે યુવાન ભત્રીજાને ઈલેકટ્રીકનો કરંટ લાગ્યો હોય તેમ પોતાના સમગ્રદેહમાં તીવ્ર ઝણઝણાટી થઈ કોઈ વિશિષ્ટ શક્તિનો સંચાર પોતાના દેહમાં થયાની અનુભૂતિ થઈ અને રમતમાં જ અઠ્ઠાઈ તપની પૂર્ણાહુતિ થઈ ગઈ ... ઠર્ઘ દ્રષ્ટા ગુરુqe ધંધુકા-સોસયટીમાં ચૈત્ર-વૈશાખ માસમાં અઠ્ઠાઈ મહોત્સવનો પ્રારંભ થવાનો હતો... કાર્યકરભાઈઓએ મંડપમાં એક ખૂણામાં નીચાણમાં જ અખંડ દીપકની વ્યવસ્થા કરી હતી... સાહેબને ત્યાંથી પસાર થવાનું થયું... આ વ્યવસ્થા જોઈ તરત જ “આ વ્યવસ્થા થોડા ઊંચાણમાં થાયતો સારૂ” પૂજ્યશ્રીના આ સુચનથી વ્યવસ્થાપક ભાઈઓને વિસ્મયમાં પડેલાં જોઇને સાહેબ બોલ્યા “કદાચ વરસાદ આવે પાણી ભરાય તો અખંડદીપકને આંચ ન આવે !” ચૈત્ર-વૈશાખનો ધોમધખતો તાપ હતો તેમાં વરસાદ ક્યાં આવે ? તેવું વિચારતાં કાર્યકરો આશ્ચર્યમાં પડી જવા છતાં પૂજ્યશ્રીના સુચનનું ઉલ્લંઘન ન થાય માટે અખંડદીપકની વ્યવસ્થા ઊંચાણવાળા સ્થાને કરવામાં આવી... અને ખરેખર અચાનક મહોત્સવના બીજા કે ત્રીજા દિવસે ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી થતાં મર્ડપમાં પાણી ભરાઇ ગયા... અરે અખંડ દીપકની અખંડતા ને કોઈ આંચ ન આવી. Roછે in Education International Page #207 -------------------------------------------------------------------------- ________________ મારા જીવન રાહબર સાહેબજી જેઠાલાલ દેવશી ખીમસીઆ (જામનગરવાળા)-મુંબઇ ઇ.સ. ૧૯૭૭માં કેન્યાનિવાસી શ્રી મણિલાલ ધરમશી પાંચા તરફથી જામનગરથી ગિરનાર, અને તિર્થાધિરાજ શ્રી શત્રુંજય યાત્રાર્થે છ'રી પાલિત સંઘ લઇ જવાનું નક્કી થયું. યાત્રાળુઓના મહાસદ્ભાગ્યે આ છ’રિ પાલિત સંઘને પરમપૂજ્ય મહાતપસ્વી મહાયોગી શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રા પ્રાપ્ત થઇ. સંઘમાં પૂજ્ય સાધુ સાધ્વીજી મહારાજ ઉપરાંત ૪૦૦થી વધુ શ્રાવક-શ્રાવિકાઓ અને વ્યવસ્થા સાચવવા ઉમંગી સ્વયંસેવકો હતાં. યોગાનુયોગ મારા અંગત કામમાટે આ સમયે મારે જામનગર જવાનું થયું. પૂજ્યશ્રી ને વંદન કરી બેઠો. પૂજ્યશ્રીએ પૂછ્યું સંઘમાં આવો છો ને ? મેં આ બાબત કાંઇ વિચાર્યું નહોતું. સંઘમાં જવાનું થશે તેવી કલ્પના સુદ્ધા નહોતી કાંઇ તૈયારી નહોતી. મેં સાહેબજીને જણાવ્યું કે એક જ દિવસ માટે આવ્યો છું, આજે મુંબઇ જવાનો પ્રોગ્રામછે, આટલું સાંભળી પૂજ્યશ્રી બોલ્યા સંઘ સાથે યાત્રા કરી પાલિતાણાથી મુંબઇ જઇ શકાશે. મેં વધુ ખુલાસો કરતાં જણાવ્યું સાહેબજી કશી તૈયારી નથી. ઉપરાંતમાં મને ૨૦ વર્ષથી ડાયાબિટીસની તકલીફ છે ખાનપાન વગેરે નિયંત્રિત છે ઉપરાંત બે વખત દવા લેવાની એટલે સંઘમાં આવવાનું શક્ય નથી. સાહેબે કહ્યું કે, “તમારે સંઘમાં આવવાનું છે”, હવે મારે બીજું કશું વિચારવાનું રહ્યું નહિં. મહાયોગીનું વચન પ્રમાણ ! મારા કરતા મારું શ્રેય તેઓ વધુ વિચારી શકે તેવી દૃઢ શ્રદ્ધા હતી જ. મેં નિર્ધાર કરી લીધો સંધના સંપૂર્ણ નિયમપાળી યાત્રા કરવી. પૂજ્યશ્રીના આશીર્વાદથી યાત્રા બહુ આનંદ, ઉમંગ, ઉલ્લાસને ભાવપૂર્વક થઇ ક્યાંય થાકનો અનુભવ ન થયો. અગવડ-સગવડ જેવા કોઇ વિચાર ફરક્યા પણ નહિ. ફાગણ સુદ ૧૩ છ ગાઉની યાત્રાનો પ્રસંગ પણ યાદગાર બન્યો. મારા સાથીઓનું માનવું હતું કે આટલો Jan Education international વખત સરળ માર્ગે ચાલવાનું હતું. આ છ ગાઉ યાત્રા, ઉબડખાબડ રસ્તો અને પહાડમાં ચઢાણ ઉતરાણ વિગેરે તકલીફ થવાની શક્યતા છે. હજુ અમારી વચ્ચે ચર્ચા ચાલતી જ હતી તે દરમ્યાન સાહેબજીનો ટહુકો સંભળાયો, “પેટમાં ચોર પેઠો છે કે શું?” અમે અચરજ પામી ગયા. અમારી સમક્ષ ઓચિંતા જ આ મહાપુરુષ પ્રગટ થયા. અદ્ભુત ગણાય તેવી બીના હતી. તેઓશ્રીએ મારા માથે હાથ મૂક્યો અને કહ્યું "ચાલવા માંડો" કશી વાત વિગત થઇ નહિં, અમે મૌખિક વંદન કર્યું અને ચાલતા થયા. આ છ ગાઉની યાત્રામાં એટલો બધો ભાવ જાગ્યો ચઢાણ ઉતારવાળો રસ્તો અમારા માટે વધુ ભાવ અને આનંદનું કારણ બની રહ્યો. સાંજે પૂજ્યશ્રીને વંદન માટે ગયા ત્યાં બીજા સાધુઓ અને યાત્રિકો સાથે જે અદ્ભુત વાતાવરણમાં રસ લહાણી માણી તે કદી ભુલાય નહિં. આ સંઘયાત્રાની શરૂઆતથી પૂર્ણતા સુધી જે આનંદ-ઉલ્લાસ રહ્યો તે અવર્ણનીય છે માત્ર અદ્ભુત દિવ્ય આનંદની અનુભૂતિ હતી. મહા આનંદમંગલના વાતાવરણમાંથી મુંબઇ આવી ડાયાબિટીસ ચેક કરાવ્યું રીપોર્ટ નોર્મલ હતા. ડોક્ટરને મળી રીપોર્ટ બતાવ્યો તો તેમને પણ વિશ્વાસ બેઠો નહીં. ફરીવાર ચેક કરાવવા સુચન કર્યું ચેક કરાવતા નોર્મલ રીપોર્ટ આવ્યો. ડોક્ટર સાથે સંઘના અનુભવો તથા પૂજ્યશ્રી વિશે ઘણી વાતો થઇ. ડોક્ટર પણ પૂજ્યશ્રી માટે પ્રભાવિત થયા તેમણે કહ્યું કે ‘‘મહાપુરુષોના આશીર્વાદ અત્યારે પણ આ સમયમાં પણ માનવા જ પડે. અમારા સિદ્ધાંતમાં તો આ વાતો બેસે નહી, પણ હકીકત છે તે સ્વીકારવી રહી.'' તે ઘડીથી આજ સુધી મને ડાયાબિટીસની તકલીફનું નિશાન પણ નથી. પરમપુરુષ મહાયોગી આચાર્ય મહારાજ શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજને કોટી કોટી વંદન. ૨૦૧ Page #208 -------------------------------------------------------------------------- ________________ દિનેશભાઈ શાહ.અમદાવાદ લગભગ સં ૨૦૫૫ની સાલ હતી... પ.પૂ.પં. ગરૂદેવશ્રી ચન્દ્રશેખર મહારાજની એક શિબિરમાં વર્તમાનકાળમાં મહાપુરૂષોના દર્શન કરવા હોય તો જાવ પ.પૂ.આ.ભદ્રંકર સૂ.મ.સા.,પ.પૂ.આ. હિમાંશુ સૂ.મ.સા.,પ.પૂ.આ.કલાપૂર્ણ સૂ.મ.સા, પ.પૂ.આ. અરિહંતસિધ્ધ સૂ.મ.સા. વગેરેના દર્શન-વંદન કરો! બસ! આ વાત સાંભળી ત્યારથી આ મહાપૂરૂષોના દર્શન-વંદનની તાલાવેલી જાગી... પ્રચંડપુણ્યોદયે નજીકમાં વાસણા મધ્યે બિરાજમાન પ.પૂ.આ.હિમાંશુ સૂ.મ.સા.ના દર્શનનો મોકો મળ્યો. પ્રથમ દર્શને જ મારા મન મંદિર ઉપર પૂ.દાદાની મૃખાકૃતિએ કામણ કર્યુ હા! તેઓ એ મારા અંતરમાં પૂ.દાદા તરીકેનું સ્થાન મેળવી લીધું. નિત્યદાદાને વંદનનો કાર્યક્રમ શરૂ થઈ ગયો અને વંદન કરતાં પરમશાંતિને અનુભવવા લાગ્યો... દરિયાદિલ દાદા એક દિવસ પૂ. દાદાને કંઈક લાભ આપવા અતિઆગ્રહ ભરી વિનંતી કરી... અંતે પૂ. દાદાએ દુકાનમાં કાપડનાં સેમ્પલ ટુકડા હોય તેવા લાવવા જણાવ્યું. તે વખતે ઉપાશ્રયની બહાર નીકળતાં આ ઘટના જોતાં રાજકોટના એક ભાઇ બોલ્યા “તમારે તો લોટરી લાગી ગઇ, મારે છેલ્લા ૨૦ વર્ષથી સાહેબજીનો નિકટનો પરિચય હોવા છતાં આજ સુધી કોઈ નાનો પણ લાભ મળ્યો નથી. તમે તો ઘણા ભાગયશાળી છો’’ બસ! આ વાત સાંભળીને હૈયું હર્ષાશ્રુથી ઉભરાય ગયું... બીજા જ દિવસે મારી દુકાન માંથી પૂ. દાદાએ મંગાવેલ સેમ્પલો સાથે કાપડના અનેક તાકાઓ પણ લઈ આવ્યો નિષ્પરિગ્રહી પૂ. દાદાએ એક નાના ટૂકડાનો જ લાભ ૨૦૨ આપવા છતાં હું આનંદવિભોર બની ગયો. પાનમસાલા વગેરે માવાના વ્યસનને કારણે ડોકટરોના મતે મારા શરીરમાં લોહીનું પ્રમાણ ખુબ જ ઘટી ગયું હતું. તે અવસરે હું બ્લડબેંકમાંથી લોહીની બોટલ લઇ પૂ. દાદાના વંદનાર્થે ગયો તે દિવસે વિનંતી કરીકે વાસક્ષેપ નાંખશો? પૂ. દાદાએ તરત પૂછયું“આજે શું છે?” મેં હકીકત જણાવી લોહીની બોટલ બતાવી ત્યારે પૂ. દાદાએ તરત વાસક્ષેપ નાંખી માંગલીક સંભળાવ્યું અને હું એકલો સ્કુટર લઈ હોસ્પીટલમાં લોહી ચડાવી સ્વસ્થતાપૂર્વક પાછો ઘરે જતો હતો ત્યારે ડોકટર પણ નવાઇ પામી ગયા... સં.૨૦૫૬ના ચાતુર્માસમાં મહાપર્વના પ્રથમદિવસે પૂ. દાદાને વંદન કરીને અઠ્ઠાઈના પચ્ચક્ખાણ માંગ્યા ત્યારે પૂ. દાદાએ પૂછયું “ એક સાથે આઠ ઉપવાસના આપી દઉ?” મેં કહ્યું” ગયા પર્યુષણમાં સંવત્સરિ પ્રતિક્રમણ કરીને ત્રણ નવકાર ગણીને મેં નાસ્તો કરેલો હતો. હવે આજે તમને યોગ્ય લાગતું હોયતો આપો અને પૂ. દાદાએ તરત જ એક સાથે અઠ્ઠાઈના પચ્ચક્ખાણ આપ્યાં અને નિર્વિઘ્ર અઠ્ઠાઇ પૂર્ણ થઇ. પૂ. દાદાના સંસારી સમાજજનો તરફથી પૂ. દાદાના સંયમજીવન તથા તપારાધનાની અનુમોદનાર્થે સામુહિક આયંબિલ અને પ. પૂ. ગુરૂદેવશ્રી ચન્દ્રશેખર મહારાજના વ્યાખ્યાનનું આયોજન કર્યું હતું. તે દિવસે ઓપેરાસોસાયટીના ઉપાશ્રયમાં વ્યાખ્યાનના પ્રારંભમાં માંગલિક ફરમાવી વ્યાખ્યાનમાં પોતાના ગુણાનુવાદ થવાના જાણી વ્યાખ્યાનહોલથી બહાર નીકળી ઉપાશ્રયમાં નીચેના રૂમમાં બિરાજમાન થયા.... આજે જ્યારે મહાત્માઓ પોતાના દીક્ષા દિવસ - આચાર્યપદ આદિ દિનની www.janbrary.org Page #209 -------------------------------------------------------------------------- ________________ ઠાઠમાઠથી ઉજવણી કરતાં અને વ્યાખ્યાનસભામાં પોતાના ગુણાનુવાદ સાંભળતાં નજરે જોવા મળે છે ત્યાં આ ખાખી બંગાળી પૂ. દાદાએ તો તે વ્યાખ્યાનસભાનો જ ત્યાગ કરી દીધો. વ્યાખ્યાન દરમ્યાન પ. પૂ.પં. ચન્દ્રશેખર મહારાજ સાહેબે સકળસંઘના હિતખાતર પોતાના જીવનનું બલીદાન આપી રહેલા પૂ. દાદાના કઠોરાતિકઠોર સંયમજીવનની ભરપેટ અનુમોદના કરતાં રડતી આંખે ફરમાવ્યું કે “ જ્યારે જ્યારે તક મળે છે ત્યારે ત્યારે હું તેમના પગના અંગુઠાને મારું કપાળ ઘસીને તેમના પુણ્યદેહની ઓરા ગ્રહણ કરવા ઝંખતો હોઉં છું. આજે તેઓશ્રીની હયાતિ જ જૈનશાસન માટે આશીર્વાદ સમાન છે. આ મહાપુરુષની વર્ષોથી સેવા કરવા દ્વારા મારા શિષ્ય મુનિ હેમવલ્લભ વિજયનો તો મોક્ષ નક્કી થઈ ગયો છે. આજે ગુરૂના નાતે હું તેની આ લખલૂટપુણ્ય કમાણીનો એક અંશ તેની પાસે માંગુ છું જે મારા આત્માનો ઉધ્ધાર કરવા માટે પર્યાપ્ત બની જશે.” કેવું પૂજ્ય દાદાનું જીવન ! કેવા પૂ. ગુરુદેવશ્રી ! કેવા શિષ્ય! ધન ધન જિનશાસનના અણગાર! હર હર ), 2 6 x 1/ મિ 0 5 ટે P શાંતિનાદાતાર સૂરિવર રસિકભાઇ ફૂલચંદભાઇ શાહ (સંસારી લઘુબંધુ) અમદાવાદ. શૈશવકાળમાં માદરેવતન માણેકપુરની ધન્યધરા ઉપર વડીલબંધુ હીરાભાઇ સાથેના થોડા વર્ષોના સહવાસ ના સંસ્મરણો આજે વર્ષો સુધી ૨૦] www. elibrary.org Page #210 -------------------------------------------------------------------------- ________________ ભૂલાય તેમ નથી. બાલ્યકાળથી જ સાહસિક મનોવૃત્તિ અને ગંભીરતા તેમના ભાવિના ભવ્યજીવનની સાખ પૂરતી હતી... તેઓશ્રીના લાગણીપ્રધાન વ્યક્તિત્વને કારણે રોમે રોમમાં જીવમાત્ર પ્રત્યે કરૂણાભાવ છલકાતો હતો. સકલવિશ્વ જૈનશાસનમાં શાંતિનું સ્થાપન થાઓ! એવી શુભભાવના તેમના શ્વાસોશ્વાસમાં સતત વહેતી હતી. ત્યાગ અને તપશ્ચર્યા દ્વારા સતત જીવનને સંયમી અને નિયમી બનાવવા ભગીરથ પ્રયાસો કરતાં હતા. પરમાત્મા અને પરમાત્માના શાસનપ્રત્યેનો અવિહડરાગ તેમના સંયમજીવનનો સાર હતો. અમૂલ્ય એવા લોકોત્તર આ શાસનને પામ્યાનો આનંદ ૯૬ વર્ષની ઊંમરે પણ તેમનાં મુખકમલની પાંગરતી પ્રસન્નતાથી સહજ કળી શકાતો હતો. તપ દ્વારા કરાયેલા દેહદમનની કોઇ છાયા સીધી કે આડકતરી રીતે પણ તેમની આંતરીક પ્રસન્નતાને હેજ પણ હાનિ કરવા અસમર્થ હતી. જયારે જયારે વંદનાર્થે જવાનો અવસર આવતો ત્યારે તેમની શાંત-પ્રશાંત મુખાકૃતિ નિહાળી આત્મશાંતિનો અનુભવ થતો હતો. | અનાર્યદેશમાં ધર્મ ક્યાં મળે? તેવી સાહેબની પ્રેરણાથી લગભગ ૫૦ ઉપરાંત વર્ષોનો વિદેશવાસ છોડી છેલ્લા ૧૩ વર્ષથી અમદાવાદમાં સ્થાયી થયા. સાહેબજીની પ્રેરણાથી ગૃહચૈત્ય બનાવ્યું. વાસણા- ધર્મરસિક તીર્થવાટિકા મથે પૂજ્યશ્રીની ભાવનાને પૂર્ણ કરવા માત્રના શુભાશયથી એકાવનલાખ રૂપિયાનો મોટો લાભ પણ પ્રાપ્ત થયો અને માણેકપૂરમાં અમારાં બાપદાદાના વખતના ઘરની પુણ્યભૂમિ ઉપર તે ભૂમિ ગુરૂમંદિરના નિર્માણ માટે આપવાના અમારા ભાઇઓના સહર્ષ સહકાર થી ત્યાં ગુરૂમંદિર નું નિર્માણ કાર્ય કરવાનો પણ મને લાભ મળતાં અમારૂ જીવન સફળ બની ગયું. એકવાર પર્યુષણ પર્વના પ્રથમદિવસે વાસણામાં સાહેબને વંદન કરવા જવાનું થયું ત્યારે શ્રાવિકાએ ઉપવાસના પચ્ચખાણ માંગતા, સાહેબે કહ્યું” કેમ? અઠ્ઠાઇની ભાવના છે?” ત્યારે શ્રાવિકાએતો અઠ્ઠાઇનો કોઇ વિચાર પણ નહોતો કર્યો પરંતુ સાહેબના વચનથી ભાવના થઇ ગઈ અને નિર્વિદને અઠ્ઠાઇની આરાધના થઇ ગઇ. અમે શારીરિક સ્વસ્થતા માટે જયારે જયારે નેચરોપેથી સેન્ટર (કુદરતી ઉપચાર કેન્દ્ર) માં જતાં ત્યારે સાહેબ અચૂક કહેતાં“એના કરતાં ભગવાનની આજ્ઞા મુજબના આયંબિલ કરો! તો આ વજન ઉતરતાં શરીર સ્વાભાવિક રીતે સ્વસ્થ જ રહેશે” અંતિમબિમારી અવસરે મોહદશાને કારણે સાહેબજીને અમદાવાદમાં આધુનિક સારવાર ઉપલબ્ધ થઇ શકે તે આશયથી જૂનાગઢથી અમદાવાદ આવવા માટે એબ્યુલન્સ મોકલાવી પણ સંયમમાં કટ્ટર એવા સાહેબજીએ તેનો નિષેધ કરી જણાવ્યું કે ‘આ તીર્થભૂમિમાં મોત મળતું હોય તો શું ખોટું છે?’’ અને એબ્યુલન્સ ખાલીને ખાલી અમદાવાદ પાછી ફરી. મારે ફોરેન વીઝા પૂરા થતાં હોવાથી ૪-૫ દિવસમાટે પણ ભારતની બહાર જવું અનિવાર્ય હતું. સાહેબજીની નાજુક સ્થિતિને કારણે જવાની ઇચ્છા ન હોવા છતાં લાચારી હતી તેથી અમે ચાર દિવસમાટે શ્રીલંકા જઈને મદ્રાસ એરપોર્ટ ઉપર આવ્યા ત્યાં ફોનથી સમાચાર મળ્યા કે ૨૦૪ Jain Education Internasonal Page #211 -------------------------------------------------------------------------- ________________ સાહેબજી કાળધર્મ પામી ગયા છે અમારું કમભાગ્ય કે અંતિમસમયે સાહેબજીની સાથે ન રહી શક્યા! આવા વિચાર ચાલતાં હતાં તેવામાં એરપોર્ટ ઉપર જ અમે બેઠાં હતા ત્યાં આંખો અંજાય જાય તેવા અત્યંત તેજોમય દિવ્યસ્વરૂપે સાહેબજીના સાક્ષાત્ દર્શન થયાં. મનમાં વિશ્વાસ બેસી ગયો કે હવે અગ્નિસંસ્કાર પૂર્વે અવશ્ય પહોચી જવાશે. અને ખરેખર અનેક કસોટીમાંથી પસાર થઇ અને છેલ્લે અગ્નિદાહ આપવાના સમયે જ સહસાવન પહોંચ્યા અને સાહેબજીના પાર્થિવદેહનાં અંતિમદર્શન કરી તેમના પૌદગલિકદેહને અગ્નિદાહ આપવાનો લાભ પણ મળ્યો. આજે પણ તેમના સ્મરણમાત્રથી અનેક પ્રેરણા-પ્રોત્સાહન અને આત્મિકશાંતિનો અનુભવ થાય છે. કંઇ તકલીફ હોય તો જણાવો.” મુનિ કહે ‘કાંઇ નહિં, આતો આજે અટ્ટમનું પારણું થયું છે ... વાપરીને તરત આપના દર્શને આવ્યો છું. ... ચક્કર જેવું લાગે છે....... મુનિવરની હા-ના સાંભળ્યા વિનાજ પૂજયશ્રીએ એજ વખતે વૈયાવચ્ચી મુનિરાજ હેમવલ્લભ વિ. મ. સા.ને કહ્યું “ કેમ! હમણાં દાળ- ભાત જેવું કાંઇ મળશે? તો આ મહાત્માને વપરાવો’ ‘હાજી' કહીને વૈયાવચ્ચી મુનિતો ગોચરી માટે ઉપડી ગયા. .. ગોચરી આવે ત્યાંસુધી પૂજ્યશ્રીએ મુનિને આરામ કરાવ્યો... ગોચરી આવી ગઇ એટલે વપરાવી દીધી.... માત્ર વંદનાર્થે આવેલા મહાત્મા પ્રત્યે પણ પૂજયશ્રીની કેવી કાળજી! કેવો વાત્સલ્યભાવ! વાત્સલ્યપૂંજ પૂજ્યશ્રી એક મુનિરાજ વાસણામુકામે બિરાજમાન પૂજયશ્રીના વંદનાર્થે આવ્યા..... પૂજયશ્રીને રાઇય મુહપત્તિ કરી.... અને નીચે આશન પાથરી બેસી ગયા.... પૂજયશ્રીની દ્રષ્ટિ ચકોર હતી.... તેમને આ મુનિના ચહેરા ઉપર થાકે જણાતાં પૂછયું કેમ!શાતા છે ને? કોઇ તકલીફ છે? મુનિ કહે ‘ના’.... પૂજયશ્રી કહે “ના, પણ તમારા શરીરમાં થાક દેખાય છે, ૨૦૫ Page #212 -------------------------------------------------------------------------- ________________ 1] જીવના સૂઈસી પ્રખર થાળી ૨૦૬ મૃત્યુ ચંદ્રસમું શીતળ આપનું’...]] For Private & Pernal Use Only www.ainelibrary.org Page #213 -------------------------------------------------------------------------- ________________ ।। वयनाभूत ।। ૨oto Jain Education inte Page #214 -------------------------------------------------------------------------- ________________ દ્વારિકાને પણ આંખ સામે બળતી બચાવી ન શક્યા. અરે ! બળતા માતા-પિતાને પણ બચાવી શક્યા નહિ, સ્વયં તૃષાત્ત હતા ત્યારે જરાકુમારના બાણથી મરણે શરણ થયા.” © વચનામૃતા મોક્ષાર્થી આત્માએતો સદા સંવર-નિર્જરા માટે પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. આશીર્વાદ લેવા આવેલ મુમુક્ષુ આત્માઓને હિતશિક્ષાનો સૂર પ્રાયઃ એવો જ રહેતો કે દીક્ષા શા માટે ? સંસારમાં શું દુઃખ છે? દીક્ષા એટલે અનુકૂળતાને છોડી પ્રતિકૂળતાનો હસતા મુખે સ્વીકારી આ ધ્યેયનું સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક પાલન કરવામાં આવે તો દીક્ષા અવશ્ય સફળતાના શિખરોને સર કરવામાં સમર્થ બને.'' ‘‘આજે સાક્ષાત તીર્થકર ભગવંતો વિધમાન નથી, વિશિષ્ટ જ્ઞાની ગુરુ ભગવંતોનો વિરહ છે, આવાં કપરાં કાળમાં પ્રગટ પ્રભાવી સિદ્ધક્ષેત્ર સિદ્ધગિરિરાજ તો આત્માર્થી શ્રદ્ધાળુઓને માટે સાક્ષાત્ કલ્પવૃક્ષ જ છે, માત્ર આપણી શ્રદ્ધા અને ધ્યેયની શુદ્ધિ હોવી જરૂરી છે." ‘‘જીવનમાં દ્રવ્ય આરાધના કરવાની સાથે સાથે ભાવની વિશુદ્ધિ પણ અત્યંત આવશ્યક છે, ભાવવિશુદ્ધિપૂર્વક કરવામાં આવેલી આરાધના પરંપરાએ મુક્તિફલની મંઝીલ સુધી પહોંચાડવા સમર્થ બને છે.” ગૃહચૈત્યમાં પરમાત્મા પ્રતિષ્ઠા કરાવવાની ભાવનાવાળા એક ભાગ્યશાળીને કહે ‘‘ઘરમાં ભગવાન શા માટે પધરાવવાના છો? અરે ! સંસાર છોડવા! ગામમાંથી ભગવાન ઘરમાં આવે, ઘરમાંથી હદયમાં, હદયમાં લાવવા માટે જ ઘરે ભગવાન પધરાવવાના છે. શ્રાવક તો સર્વવિરતિનો લાલસુ હોય તેથી સતત સંસારમાંથી ક્યારે મારો છુટકારો થાય એવી તીવ્ર ઝંખનાથી સંયમ માટે ઝૂરતો હોય અને આવા વિશુદ્ધ તીવ્રભાવથી કરેલી પરમાત્મા-ભક્તિ ચીકણા પણ ચારિત્ર મોહનીય કર્મોનો ચૂરો કરી પાવનકારી પારમેશ્વરી પ્રવ્રજ્યાનું પ્રદાન કરે છે. આવા મનોરથો સાથે પ્રભુજીને ઘરે પધરાવશો તો સંસારની સાથે પરંપરાએ ભવભ્રમણ પણ છૂટશે.'' મોક્ષાર્થી આત્માએ પુણ્ય ઉપર મદાર બાંધવોયોગ્ય નથી, પુણ્ય તો અનિત્ય છે. જન્મતાં જ દેવો જેને સહાય કરતા હતાં તેવા પુણ્યવાન કૃષ્ણ મહારાજાને દિવ્યસહાયથી સુવર્ણની દ્વારિકા નગરી પ્રાપ્ત થઈ... પરંતુ જ્યારે પુણ્ય પરવારી ગયું ત્યારે ૨૦૮ Jan Education Intern Page #215 -------------------------------------------------------------------------- ________________ પરદેશ જતાં એક યુવાનને શિખામણના બે શબ્દો “જો ભાઈ ! પરદેશનું વાતાવરણ તો સંપૂર્ણતયા ભોગવિલાસથી ભરેલું છે. તેથી સતત આત્મજાગૃતિ રાખવામાં ન આવે તો પેલા કંસારાના કબૂતરની જેમ આખો દિવસ વાસણનો અવાજ સાંભળીને ટેવાઇ જાય અને તેની કોઈ અસર ન થાય તેમ પરદેશમાં તમે પણ ભોગ-વિલાસના વાતાવરણમાં એવા ટેવાઇ જશો કે તેના પ્રત્યે તમને અરુચિભાવ કે પાપભિરૂતા નહીં રહેવાથી તેમાં ક્યારે લપેટાઇ જવાય તેની ખબર ન રહે! તેથી સાવધ રહેજો!'' યુવાન કન્યાએ વંદન કરી પૂજ્યશ્રીને જણાવ્યું કે ‘હું આરાધનાનો ઘણો પ્રયત્ન કરૂં છું પણ મને ક્રોધ ખૂબ આવે છે.' પૂજ્યશ્રી કહે - “ ક્રોધનું મૂળ શોધો, હું સંપૂર્ણ રીતે દોષોથી ભરેલી છું, મારામાં કોઈ વિશેષતા નથી. આવું વિચારવાથી અભિમાન દૂર થશેને ક્રોધ પણ ધીમે ધીમે ઓછો થવા માંડશે.’’ આરાધનાના છોડ વાવવા માટે દોષોનો ઉકરડો તો દૂર કરવો પડે ને! “તાવ આવે તે દુઃખ છે અને મટે તે સુખ છે, થાક લાગે તે દુઃખ છે અને સુવાથી આરામ થાય તે સુખ છે, આવી માન્યતાઓ અજ્ઞાનજનની હોય! વાસ્તવમાં તો તાવ, રોગ કે થાક વગેરે આવે જ નહીં તે સુખ છે. તાવ આવે ને દવા લેવાથી રાહત અનુભવાય તેતો આભાસિક સુખ છે. ભૂખ લાગે ને ભોજન લેવાથી ક્ષુધા શમે તે સુખ નથી પરંતુ ખાવાની ઈચ્છા જ ન થાય તે વાસ્તવિક સુખ છે અને આવા અણાહારી પદનું સુખ મોક્ષમાં જ પ્રાપ્ત થાય છે તેને માટે આપણે તપધર્મની આરાધના કરવાની છે.’ “જિનેશ્વર પરમાત્માનો ધર્મ ત્યાગપ્રધાન છે, જ્યારે અન્ય ધર્મો રાગપ્રધાન છે કારણ કે ત્યાં તેમના પૂજ્યો ‘પુત્રવાન્ ભવ' ‘ધનવાન્ ભવ' એવા આશીર્વાદ આપી તેના ભૌતિક વિકાસને ઇચ્છે છે જ્યારે જિનેશ્વર પરમાત્માના શ્રમણ ભગવંતો તારો ભવસંસાર નાશ થાઓ તેવા અર્થવાળા ‘નિત્થારગપારગાહોહ' ના આશિષ આપતા હોય છે.’’ “જે આત્માઓ જિનધર્મયુક્ત માનવભવ પામવા છતાં જિનાજ્ઞાનુસાર જીવન જવતાં નથી અને જીવનમાં ધર્મ આરાધના નથી કરતાં તે જીવો પોતાના આત્માને ઠગી રહ્યા છે.'' સંસારના પદાર્થો દુ:ખ સ્વરૂપ લાગતા નથી ત્યાં સુધી મોક્ષના સુખો પામવાની તલપ જાગતી નથી. એકવાર શ્રાવકે કહ્યું, “સાહેબ ! આપે તો કાયાનો કસ કાઢવામાં કાંઈ બાકી નથી રાખ્યું!” પૂજ્યશ્રી કહે ‘અરે ભાઈ ! મારે આ કાયા જ જોઈતી નથી, તે છે તો બધુ દુઃખ છે ને?'' કેવો દેહમમત્વ ત્યાગ! પૂજ્યશ્રી હમેશાં કહેતા- ત્યાગે ઉસકે આગે, માર્ગ ઉસસે ભાગે ‘જે જીવને પરોપકાર કરવાની બુદ્ધિ હોય તે જ આત્માનો ઉદ્ધાર શક્ય બને છે.' “સંયમજીવનમાં નિઃસ્પૃહતા અને વિશુદ્ધ ૨૦૯ Page #216 -------------------------------------------------------------------------- ________________ સંયમપાલન, જો આ બે ગુણોનું ચુસ્ત પાલન કરવામાં આવે તો આપણી યોગ્યતા મુજબ બીજા ગુણો આપોઆપ વિકાસ પામે છે.' ભુખ લાગે છે માટે ખાવાનું મન થાય છે અને ખાવાથી સુખનો અનુભવ થાય છે, હકીકતમાં તે ભ્રમ છે, સાચું સુખતો ભુખ જ ન લાગે તે છે. ‘‘જીવન ક્ષણભંગુર છે તેથી સમયનો પણ પ્રમાદ ન કરવો. ક્યારેક અશુભ વિચાર આવી જાય તો મિચ્છામી દુક્કડે આપી શુભપ્રવૃત્તિમાં લાગી જવું તેમાં પણ આગમસૂત્રો આદિના સ્વાધ્યાય - ચિંતનથી ખૂબ નિર્જરા થાય છે!” જિનધર્મયુક્તમાનવભવ પામવા છતાં જે જીવો જીવનમાં ધર્મપ્રવૃત્તિ નથી કરતાં તે જીવો પોતાના આત્માને ઠગે છે. શરીરને પંપાળ્યા ન કરવું, કંઇક પરાક્રમ કરીએ તો આત્માની શક્તિ બહાર આવે !” જે જીવોના મનમાં પરોપકાર કરવાની બુદ્ધિ હશે તે આત્માનો જ ઉદ્ધાર શક્ય છે. ‘‘આત્માની શક્તિ અનંતી છે. સુખ બહાર શોધવાનું નથી સુખનો આત્મામાં જ છે માત્ર ઢાંકેલી શક્તિને ઉઘાડવાનો ઉધમ કરવાનો છે.'' માનવભવમાં પરોપકારની ભાવના થવી એટલે જાણે કે આંબા ઉપર મંજરી આવી ન હોય? તેમ તે માનવભવ શોભે છે. અર્થ અને કામનો ઉપદેશ આપવો તે રોગીને કુપચ્ચનો ઉપદેશ આપવા તુલ્ય છે. પ્રથમ પોતાના આત્માને સાધવો ત્યારબાદ પરોપકાર કરવો. જ્યારે સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા તથા વિશિષ્ટ જ્ઞાનનો પણ વિરહ છે તેવા આ કાળમાં પ્રગટ પ્રભાવી શ્રી સિદ્ધક્ષેત્ર અને શ્રી ગીરનાર તીર્થ એ તો શ્રદ્ધાળુજનો માટે સાક્ષાત્ કલ્પવૃક્ષ જ છે. માત્ર આપણી શ્રદ્ધા અને ધ્યેયની શુધ્ધતા હોવી આવશ્યક છે. જિનેશ્વર પરમાત્માએ બતાવેલા ધર્મમાં ત્યાગની પ્રધાનતા છે. અન્ય ધર્મોમાં રાગની પ્રધાનતા છે. સંસારનો માર્ગ દુઃખનો સાગર છે, મોક્ષનો માર્ગ સુખનો સાગર છે. મોટર-બંગલા-ગાડી-સ્ત્રી આદિ ભૌત્તિકસંપત્તિના રાગમાં દુઃખ છે અને તેના ત્યાગમાં સુખ છે. અન્ય ધર્મસાધુ “પુત્રવાન્ ભવ:” “આયુષ્યમાન્ ભવ’’ “ધનવાન્ ભવ:' આવા આશીવાદ આપે જયારે જિનેશ્વરપરમાત્માની આજ્ઞાને વરેલો સાધુ “ભવસંસારનો નાશ થાઓ'' આવા આશીર્વાદ આપે. ૨૧૦ San Education Page #217 -------------------------------------------------------------------------- ________________ જિનધર્મ અનંતજીવોનું રક્ષણ કરનાર ધર્મ છે. જેમ ખેડૂત પ્રથમ ધરતીમાં બીજ વાવે છે પછી પાકની અપેક્ષા રાખે છે તેમ આપણે પણ પહેલા આપવાની ભાવના રાખ્યા બાદ જ પામવાની ભાવના રાખવી જોઈએ. જીભના સ્વાદ ખાતર અભક્ષ્ય-અનંતકાયાદિ જીવોનું ભક્ષણ કરનારા તે ભોજન દ્વારા અનંતાજીવોને પોતાના દુશ્મન તરીકે પેદા કરે છે. આપણે ત્યાગની ભાવનાને બદલે મેળવવાની ભાવના રાખીએ છીએ એટલે જ આપણને મળતું નથી. ભાવ વગરના દાન-શીલ-તપધર્મની વિશેષ કોઈ કીંમત નથી. પુણ્યયોગે જે કાંઈ સાધન-સામગ્રી-સંપત્તિ મળ્યા હોય તેનો ત્યાગ કર્યા વગર મોક્ષનો સંભવ જ નથી. મોક્ષના ભાવ વિનાનો કરેલો ગમે તેટલો ધર્મ મોક્ષ આપવા સમર્થ બનતો નથી. સઘળા દુ:ખોના દાવાનલને શમાવનાર જિનેશ્વર પરમાત્માનો ધર્મ છે. જે આત્મા પાંચ ઈન્દ્રિયોના વિષય પ્રત્યેના રાગદ્વેષને તથા કષાયને ખતમ કરવા પ્રવૃત્તિ કરે તે ધર્મ. જ્યાં સુધી સંસારના પદાર્થો દુ:ખ સ્વરૂપ ન લાગે ત્યાં સુધી મોક્ષના સુખો મેળવવાની તલપ જાગતી નથી. પરમાત્માએ જે ત્યજી દીધું તે મેળવવા આપણે મથીએ છીએ. સંસારરૂપી દુઃખના દરિયામાંથી છૂટી મોક્ષરૂપી સુખના દરિયા સુધી પહોંચવા માટે પ્રવજ્યા (દીક્ષા) આવશ્યક છે. ભૂંડને વિષ્ટા ભૂંડી લાગે તો તે વિષ્ટા છોડે, તેમ આપણને સંસારના ભૌતિકસુખ સામગ્રી જ્યાં સુધી વિષ્ટા સમાન તુચ્છ ના લાગે ત્યાં સુધી આપણે મોક્ષમાર્ગથી દૂર જ રહીએ છીએ. તીર્થંકર પરમાત્માની મુક્તિ નિશ્ચિત હોવા છતાં તેઓને પણ સંચમધર્મનો સ્વીકાર કરવો પડતો હોય છે તો સતત દુઃખ અને પાપમાં ચકચૂર એવા આપણે તો સંયમધર્મનો અવશ્ય સ્વીકાર કરવો પડે. ૨૧૧ library Page #218 -------------------------------------------------------------------------- ________________ “.JJ.Jી પ્રેરણs, ડ તૈયાર થયેલ નમો સિધાણ નમો દંગ નમો , - શ્રી હિમાંશુસૂરી પ.પૂ.આ.) 2 Relar હર્સદ્ધચક્ર પટ્ટ @DIP " 1ચવ્યાણ telo Sur rejo Relato leair I DO For Pnvale & Personal use only www.alibrary.org Page #219 -------------------------------------------------------------------------- ________________ બ્દોના સરિતામાં એક ડૂબકી 23elibrary.org Page #220 -------------------------------------------------------------------------- ________________ स्तुति प.पू.सा.भक्तिधराश्रीजी संयमयोगधरं महाव्रतधरं वुिद्धभिक्षाचरं । शासनहितकरणशुभप्रयतं धोराभिग्रहे रतं, क्रियाशुद्धिसमितिगुप्तिप्रवरं आजैकरुचिकर; वात्सल्यमूर्तिकृपापरं सुगभीरं वन्दे हिमांशूसूरि ।। नमामि तं सूरिवरं प.पू.सा.भक्तिधराश्रीजी माणेकपुरनगरे वसन्तं गुणराजितं, शुभलक्षणसंयुक्तं नमामि तं सूरिवरं ।।१।। बालोऽपि गुणगंभीरं नाम हि हिराभाइकं; विनयादिगुणागारं नमामि तं सूरिवरं ।।२।। रामचन्दसूरिशिष्यं गुणरत्नमहोदधिं, अतिधोरतपस्विनं नमामि तं सूरिवरं ।।३।। चारित्रपालने शूरं रागादिकक्षये कुरं, परिषहसहे वीरं नमामि तं सूरिवरं ।।४।। शुद्धगवेषणायनं शुद्धात्माकरणे रतं शुद्धक्रियाजयोपेतं नमामि तं सूरिवरं ।।५।। जिनशासनसंघस्यहितार्थेकृतनिश्चयं, आचाम्लादितपोदेहंनमामि तं सूरिवरं ।।६।। पादचारविहारेणपवित्रीकृतसुभूमि, आपग्चनवतिवर्षं नमामि तं सूरिवरं ।।७।। शान्तदान्तमहाशूरं कारुण्यरसवारिधिं भीमकान्तगुणोपेतं नमामि तं सूरिवरं ।।८।। गुरुगुरगाष्टकम् प.पू.मुनि दिव्यदर्शन वि.म.सा. द्रव्याल्पताऽऽचाम्लतपःकुठारै :, श्रीसंघविघ्नव्रजवृक्षछेदी। निर्दोषवृत्त्या शुभव्रतधारी; सूरिहिमांशु : स शुभाय मेऽस्तु ।।१।। सबैकतार्थं प्रणिधानदायम् कृत्वा मनो-वाक् - तनुभि : प्रयत्नम् । आनंदितः तारकतीर्थभक्तः सूरिहिमांशु : स शुभाय मेऽस्तु ।।२।। दीक्षादिनान् मिष्टफलादेसंज्ञः प्रायः सदाचासरसाक्षजेता । त्यागी तपस्वी सुकृती विरागी; सूरिर्हिमांशुः स शुभाय मेऽस्तु ।।३।। उग्रविहार बहवार्धकेर कस्याप्यपेक्षां हि विना विधाय । अश्रान्तभावे - ढसाधनाकृत् सूरिर्हिमांशु : स शुभाय मेऽस्तु ।।४।। यन्नाममात्रस्मरणेन शान्तिं, भव्यात्मनां कल्मषपुंजमेति । पुण्यं स्फुटं पल्लवितं समेति; सूरिर्हिमांशु स शुभाय मेऽस्तु ।।५।। दीक्षा-प्रतिष्ठांजनसंघकार्ये, श्रेष्ठमुहूर्तेसततं प्रदाय । ज्योतिर्विदौकोऽग्रिविघ्नहर्ता; सूरिर्हिमांशुः स शुभाय मेऽस्तु ।।६।। यात्रां कृतं सिद्धगिरेर्विधाय, मध्यन्दिने येन सुरूक्षभक्तम् । दान्तेन मृत्युंजयपारणेऽपि; सूरिहिमांशुः स शुभाय मेऽस्तु ।।७।। भव्योत्करोद्धारविचक्षणेन, लोकान् सदैव प्रतिबुध्य येन । वाक्तिसिद्धिराप्ता निरवद्यवाक्यैः सूरिर्हिमांशुः स शुभाय मेऽस्तु ।।८।। વચનામૃત આશીર્વાદ લેવા આવેલ મુમુક્ષુ આત્માઓને હિતશિક્ષાનો સૂર પ્રાય: એવો જ રહેતો કે - ही २ माटे? संसारमाशं ? દીક્ષા એટલે અનુકૂળતાને છોડી પ્રતિકૂળતાનો હસતા મુખે સ્વીકાર ! જો આ ધ્યેયનું સંપૂર્ણનિષ્ઠાપૂર્વક પાલન કરવામાં આવે તો દીક્ષા અવશ્ય સફળતાના શિખરોને સર કરવામાં સમર્થ બને. ” ર૧૪ Page #221 -------------------------------------------------------------------------- ________________ तपस्वी वंदना मावांजली प.पू.आ. वारिषेण सू.म.सा. गुगांजली प.पू.आ.अरविंद सू.म.सा. ॥श्री वसंततिलकावृतम् ।। ऐदंयुगीनयतिभिः स्तुतसच्चरित्रः । कर्मक्षयाय सततं तपसि प्रवृत्तः, संमेलनं च यतीनां हितकृत् प्रकृष्टम् । चारित्ररत्नममलं परिरक्षयंश्च; संजायमानविविधैर्नियमेर्विशिष्टम्, क्षेमंकरो जयतु सूरिवरो हिमांशुः ।।१।। वर्षेऽथ वेदयुगशून्यमिते द्विकेऽत्र; जन्माग्निषट्टिनधिशशांकमिते सुयोगे। क्षेमंकरो जयतु सूरिवरो हिमांशुः ।।६।। येषां स्वपुण्यवशः स्वकुले शुभंयुः, श्रीउज्जयन्तगिरिराजकृतप्रतिष्ठः । जैन च शासनमिदं बहुशः प्रकाशि; तीर्थे सहस्रसहकारवने सुरम्ये, क्षेमंकरो जयतु सूरिवरो हिमांशुः ।।२।। श्रीनेमिनाथजिनराज सुपावितेऽत्र; दीक्षाय संसृतिवनी भ्रमनाशकीं। क्षेमंकरो जयतु सूरिवरो हिमांशुः ।।७।। संवत्सरे खनिधिनंदसुचन्द्रयोगे, चक्रेऽष्टकम् मधुरिमाश्रयशस्तवर्णम् । संपालिता समितिगुप्तिसुभावयुक्ता; श्रव्यं वसंततिलकाभिध चारुगीतम्, क्षेमंकरो जयतु सूरिवरो हिमांशु : ।।३।। प्रस्तौति सूरिविजयांकितचारविन्दः; आचार्यवर्यपदयुक् स बभूव सूरिः । क्षेमंकरो जयतु सूरिवरो हिमांशु ।।८।। नंद द्विशून्यनयने खलु वैक्रमेऽब्दे, नमः श्रीसूरिराजाय, हिमांशुवर्णशालिने । चातुर्विधे सकलसंघसुदत्त मैत्रिः; परोपकारभिष्ठाय, भद्रं हिमांशुसूरये ।।९।। क्षेमंकरो जयतु सूरिवरो हिमांशुः ।।४।। स्वर्वास नंद समिती गगने सुनेत्रे । संख्येऽ भवच्च सुसमाधिबलेन सम्यक्, स्वीयं च जन्म सफलीकृतवान् समग्र; क्षेमंकरो जयतु सूरिवरो हिमांशुः ।।५।। * मानव आते चले जाते है। पुष्प महकते मुरझा जाते है तपसम्राट हिमांशुसूरीश्वर के सद्गुण अपनी महक से जैन शासन गौरव लेते है! * उज्जवल संयम निर्मलश्रध्धा जिनका मन सदा शीतल है छल बिनाका हृदय कोमल हीमांशुसूरि को वंदे पलपल *मधुर वचनो का भंडार थे सभी के दिल के शणगारथे परहित काजे कष्ट सहते हिमांशुसूरि तपसम्राट थे *क्षणिक स्मित मुस्कान से मुक्ति बोध हमे सदा होता है परोपकारी के नयनो से मजे हिमांशु तपस्वी ज्योत दिखता है * तपसम्राट की श्रध्धा से हम वंदना भाव जगाते आज हिमांशुसूरि चरणोमें सदा अंतर से शिर झुकाते है । * गुरुवर विश्वमंगल हो सदा जैसी भावना बनो, अमित परहित नयनो से गुरुवर आशिष वरसाते रहो! Jan Education international Page #222 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ પ.પૂ.સા. જિનનિધિશ્રીજી “જેનું તપોતેજથી, શોભતું હતું ભાલ, જેનું ચરિત્ર જોઇને, નમી જતાં આબાલ; માણેકપુર ગામનો, જે હતો કોહીનુર બાલ, તે આચાર્ય હિમાંશુસૂરિને, વંદના ત્રિકાલ. “મિલન માટે ઓ ગુરુ, અધીરો બન્યો આ આતમા, ભેટવા ગુરુમાં આપને, આતુર બની મુજ ચેતના; અશ્રુ વહાવે નયનો મારાં, છે અસહ્ય વિરહવેદના, ખોળે તમારાં મુકુ મસ્તક, એક મુજ છે ભાવના.’’ “તારા વિરહની વેદના, વસમી આજે લાગે બહુ, જીવંત છે આ આતમા, તુજ આશરે મારાં ગુરુ; ભલે જયાં રહો પાઠવજો, આશીષ અંતરથી બહુ, ભલે જયાં રહું ત્યાં મેળવું, તુજ પ્રેમના પરમાણુ સહું.' 295on international સ્તુતિ અષ્ટક ૫.પૂ. આ.જગવલ્લભસૂરિ મ.સા. માણેકપુરમાં જન્મપામી જન્મ મરણ નિવારવા, ત્રિકરણ ત્રિયોગે રત્નત્રયીને સાધી જનુ અજવાળવા; સૂરિ દાન હસ્તે વરદ સંયમ પામી પાપ નિકંદતા, વૈરાગ્યપૂર્ણ સૂરિ હિમાંશુ ચરણ કમલે વંદના........ શિક્ષાગ્રહણ આસેવની લઇને પરમગુરુ શરણમાં સૂરિ પ્રેમયોગે સાધતા જીવન વિશુધ્ધિ ચરણમાં ગુરુ રામચંદ્રસૂરીશ્વરાન્તવાસી ગુરુ વયણે રતા જયોતિષ વિજ્ઞા સૂરિ હિમાંશુ ચરણકમલે વંદના........ હિમાંશુ શીતલા સૂર્ય સમ તેજસ્વિતા ધારક સદા, ગુરુ આપ તરતા જગત તારક સાધના યોગે મુદ્દા; ઉઘતવિહારી દેવ-ગુરુની ભકિતનું પીયૂષ પીતા, જ્ઞાનીગરિષ્ઠા સૂરિ હિમાંશુ ચરણ કમલે વંદના.......... વીશ વાર વીશ ઉપવાસથી અરિહંતપદ આરાધના, પણ અક્ષરે અડ્ડાઇપંચક પદ બીજું ગુરુ સાધતા; સગશય વળી ઉપવાસ શ્રેણિ - વર્ધમાન તપોધના, તપતેજ શૂરા સૂરિ હિમાંશુ ચરણકમલે વંદના......૪ નિશ્રા ધરી જેણે તમારી તેહની રક્ષા પુરી, ચંદન-શીતલ વયણાંબુથી આત્મપ્રક્ષાલન કરી; જાતે કઠોર છતાંય કોમળ કમળશ્યા જે નિરંજના, વાત્સલ્યપૂર્ણ સૂરિ હિમાંશુ ચરણકમલે વંદના....... સજ્ઞાનસંયુત સંયમે પરિણામ ચઢતા જેહના, શીત વાયુ કે લૂ ગરમ વાતી તો તે ફરકતી રેહ ના; દિન દિન કાંતિ અધિક વાધે ઓઘ બહુ આનંદના, ઘનઘાતીચૂરક સૂરિ હિમાંશુ ચરણકમલે વંદના.......૬ ઉગ્રવિહારે આવી સૂઇલા પ્રેમવયણે તત્પરા, નરરત્નને સહયોગી ચંદનમુનિતલા વ્હાલેશ્વરા; જસવંતને પ્રભુ જગતવલ્લભ નામના દીઘા ધના, દીક્ષાપ્રદાતા સૂરિહિમાંશુ ચરણકમલે વંદના........૭ જે ટુંક પંચમ વિમલગિરિની નામ રૈવતગિરિતણા, સુવિશેષ આરાધક તમે પરિકમ્મી યાત્રા નહિ મણા; પ્રાન્તે પ્રભુ નેમીશ ને ગિરનાર અંતર ધારણા, નેમીશ્વરોપાસક હિમાંશુ ચરણકમલે વંદના.......... ગુરુવર તુજ જીવનનું.... પ.પૂ.સા.જિનનિધિશ્રીજી (રાગઃ ઓઘો છે અણમૂલો) ગુરુવર તુજ જીવનનું, એક બુંદ મને મળજો; ગયા આપ મુકી અમને, કયાં દર્શન હવે મળશે ? ..... (૧) જોવું વાટલડી તારી, રોએ આંખલડી મારી; મુજ જીવનનૈયાના, હતાં આપ ગુરુ બેલી; ભવસાગર છે ભારી, હાથઝાલી લ્યોને ઉગારી ..... (૨) જિનાજ્ઞા શ્વાસ હતો, સાદાઇ હતો સંદેશ; પ્રમાદનો અંશ હતો, નહિ જીવનમાં લવલેશ; સુસંયમ જીવનમાં, રગરગમાં હતો સમાવેશ ..... (૩) ધ્યાનયોગ હતી ચાહત, હતું શિવસુંદરી એકલક્ષ; શ્રી સંઘનું એકત્વ, સદા રહેતું નજરની સમક્ષ; હતી તડપન જીવનમાં, બસ એક મળો મને મોક્ષ .... (૪) દેવ-ગુરુનું સ્મરણ, હતું સંયમનું શરણ; નિમગ્ન સદા રહેતું, બસ નેમ પાસે મન; ગુણવૈભવની પ્રતિમા, યાદ રહેશે જનમોજનમ.......(૫) સિધ્ધિ વચનમાં જેના, ગિરનાર હૃદયમાં એના; જવલંત વૈરાગ્ય એનો, બોધિબીજના જેઓ પ્રણેતા; અક્ષય સુખ મેળવવા, મનોમંથન સદા તનમાં....... (૬) www.ginlibrary.org Page #223 -------------------------------------------------------------------------- ________________ તપસ્વી શો થાાવ્યા..... શશીકાંતભાઇ શેઠ - જુનાગઢ (રાગ : સિધ્ધાચલના વાસી) તપસ્વી એક આવ્યા, સમતા ભરીભરી લાવ્યા - આજે હિમાંશુસૂરિ જેમનું નામ રે... //૧// માણસાના માણેકપુર ગામે, રહે ગૃહસ્થી ફુલચંદ નામે... એને કુંવર નામે છે નારી, સેવા ભક્તિનાં છે પૂજારી તેમના પુણ્ય બળે, હીરાલાલ જન્મ ધરે | આજે હિમાંશુસૂરિ જેમનું નામ રે... /રી પુજ્યપાદ શ્રી પ્રેમસૂરિજી, તેમના પ્રશિષ્ય શ્રી હિમાંશુસૂરિજી જેવાદાદા ગુરુજી, તેવા થયા સૂરિજી જેણે દીપાબુ દાદાગુરુ કેરુ નામ રે આજે હિમાંશુસૂરિ જેમનું નામ રે... /all વીશસ્થાનક વીશ વીશ ઉપવાસે, પારણે આયંબીલ તપ કીધા માસક્ષમણમાં નવાણું કીધી, શત્રુંજય યાત્રા એકસો આઠ કીધી અઠમ ઉપવાસનો નહી પાર, તપસ્વી બીરુદ પામ્યા ત્યાર - આજે હિમાંશુસૂરિ જેમનું નામ રે... //૪l ગિરનારની નવાણું કીધી, ઓગણત્રીસ દિવસમાં પૂરી કીધી સાત છઠ બે અઠમ કીધા, પારણે નવ આયંબીલ લીધા અઠ્ઠાઇ સોલનો નહી પાર, ઉગ્રવિહાર કરે ત્યાર આજે હિમાંશુસૂરિ જેમનું નામ રે...//પો અમે સૌ શ્રાવકો બડભાગી મળ્યા મુની મહા અનુરાગી શશી પ્રણમીને કહેતો, જીવન ઉદય કરી દેજો એવી અંતિમ ઇચ્છાને કરજો પાર રે... આજે હિમાંશુસૂરિ જેમનું નામ રે...//૬/l જેના રોમ રોમમાં... (રાગ : આ છે આણગાર અમારા...) ગણિવર્ય કલ્યાણબોધિવિજયજી જેના રોમ રોમમાં ત્યાગ અને તપના તેજો ચમકાર | ગુરુ હિમાંશુસૂરિજી અમારા...(૨) દીક્ષા લીધી યૌવનવયમાં, ગુરુ પ્રેમસૂરીશ્વર પાસે તલવારની ધાર સમુ સંયમ જે પાળે મન ઉલ્લાસે(૨) કલિકાલના ઘોર તપસ્વી વંદન વાર હજારા.... | ગુરુ હિમાંશુસૂરિજી અમારા... સો સંયમમાં કષ્ટો આવે કે ઘોર પરિષહ આવે સો રોગોના હુમલા આવે કે શરીર નિર્બળ થાવે(૨). સત્ત્વ અને સાહસના બળે નિત નિત ઉંચે ચઢનારા... ગુરુ હિમાંશુસૂરિજી અમારા... તપ - ત્યાગને જીવનમંત્ર બનાવી કાયાનો કસ કાઢ્યો અણિશુદ્ધ જીવન જીવી જેણે કર્મોનો કાંટો કાઢ્યો (૨) આચારની દ્રઢતા રાખીને શુભ આલંબન દેનારા... | ગુરુ હિમાંશુસૂરિજી અમારા... વયોવૃદ્ધ વયે પણ અપવાદો ના સેવ્યા તે ભડવીર સિદ્ધાંત અને શાસ્ત્રોના મર્મો વણી બન્યા શુરવીર (૨). જ્ઞાન ધ્યાનની અખંડ સાધના ધીર બની કરનારા... | ગુરુ હિમાંશુસૂરિજી અમારા... સહસાવનનો ઉદ્ધાર કર્યો શાસન પ્રભાવક ન્યારા આદિશ્વરને નેમિશ્વર જિન અંતરથી લાગે પ્યારા (૨) આ કાળે જેની જોડ જડે ના એવું જીવન જીવનારા | ગુરુ હિમાંશુસૂરિજી અમારા... રડતા મુકી સૌ સંઘોને છોડીને ચાલ્યા જગને હેમચંદ્રસૂરિ શિશુ ઝંખે તુજ ગુણગણના પરિમલને કલ્યાણ કરી બોધિને પામી જીવનને જીતનારા... ગુરુ હિમાંશુસૂરિજી અમારા... ૨૭ For PVC Focal leny Page #224 -------------------------------------------------------------------------- ________________ આયંબિલ તપે સંઘ કઢાવે, ગિરિરાજ ગિરનાર ચઢાવે વય ચોરાણુ પાદ વિહારે, ગિરિ ભેટી હર્ષ વધારે.....lal ચાહે ક્ષણ-ક્ષણ નેમિનાથ, લઈ રૈવતગિરિનો સાથ. સંઘ સહિત પ્રથમ ચોમાસ, બને ગુરુનું અંતિમ ચોમાસ (૨) મૃગશીર ચતુર્દશી શુક્લપક્ષે, મધ્યરાતે વિજયમુહુર્તે, પદ પરમ પ્રતિ પ્રયાણ, અસ્ત પામ્યો સંઘનો ભાણ.....ll૮l. હેમવલ્લભના હૈયાધાર, નયનરત્નના રક્ષણહાર, શ્રીસંઘ બન્યો નિરાધાર, કુણ કરશે હવે અમ સાર (૨) ગુરુ પાદ પા કિહાં પામીશ, ભાવે તુમ માર્ગે અનુગામીશ, તુમ સાથે અમને લેજો, પદ નિર્વાણ વેગે દેજો..... ll ગુરુ ગુણ સ્તવની (રાગ- સંસાર હૈ એક નદીયાં...) | પ.પૂ. સા. નિર્વાણશ્રીજી ઓ હિમાંશુ સૂરિરાયા, હું પ્રણમું તુમારા પાયા વાત્સલ્ય વરસાવનારા, અમ સહુના તારણહારા.....ll૧// ફુલચંદભાઇના ઘેર આયા, માતા કુંવરબાઇના જાયા, મુખ દેખી સૌ હરખાયા, હીરાભાઇ નામે હુલરાયા (૨) બાલ્યવયે ધર્માનુરાગી, યૌવન વયે બન્યા વૈરાગી, સતવર્ષના પુત્રને મુંડી, દીયે દિક્ષા મોહને ઠંડી.....//રા સૂરિ રામના શિષ્ય બનાવી, પછી પોતે સંયમ પામી, નરરત્ન-હિમાંશુની જોડી, જેણે માયા જગતની તોડી (૨) વિનયવંતા નરરત્ન સૂરિ, જોઇ હરખે દાદા પ્રેમસૂરિ, સરળ - સમતા ગુણે ભરીયા, હિમાંશુસૂરિ દિલ હરીયા...llalી. રણસંગ્રામે યોધો થઇને, લડ્યા કર્મની સામે જઈને, ઘોરતા ને ક્ષમાને સહારે, ધ્યાનયોગે કષાયને વારે (૨) સ્વાધ્યાયે શુદ્ધમતિ કીધી, તત્ત્વવાણીને ઘટ-ઘટ પીધી શ્રીસંઘની એકતા કાજે, ઘોર અભિગ્રહ ધાર્યા ગુરુરાજે...../૪ો. સો ઓળીના પારણા ન કીધા, સંઘ એકતાના અભિગ્રહ લીધા, પંચ શતાધિક એકાદશ સહસ, તપે તપીયા છન્નુ વરસ (૨) નિર્દોષ ચર્યાએ આંબિલ કીઘા, અણાહારીના સ્વાદ જેણે લીધા, ત્રણ સહસ્ત્રાધિક ઉપવાસ, અપ્રમત્ત આતમ ભાસે....../પી ઔચિત્ય ગુણ નવિ ચૂકે, વડિલોનો વિનય નવિ મુકે, ગુણીજન જોઇ હૈયું ઝુકે, કર્માશ્રયને સવિ રૂકે (૨) ગિરનારે નેમિ જિનરાય, જોતાં હૈયે હર્ષ ન માય, પરમ શ્રદધેય ભાવે નિહાળે, પ્રભુ ચરણે આતમ પખાળે.....//૬// સહસાવન કલ્યાણકભૂમિ, તિર્થોદ્ધાર ભાવના રમી, સંકલ્પ મૂક્યો પ્રભુ ચરણે, શાસનદેવીએ કીઘો પૂરણ (૨) ગુણના થgણમાં થાપણ (રાગ : અજવાળા દેખાડો...) પી. બી. શાહ ગુરુજી પધારો, ગુરુજી પધારો ગુરુજી ......... ભવસાગરથી તારો(૨) ગુરુજી ......... અમ અંતરીયે પધારો. તારો વિરહ સહુને આ અવનિમાં, લાગે છે ખૂબ આકરો સંસાર સાગરે અથડાતા અમોને, તમારો એક સહારો....ગુરુજી પધારો સેવક માંગે શરણું તમારું, ના દેશો જાકારો મા તરછોડે ત્યારે કિહાં જાવું, બાળક રડે બિચારો....ગુરુજી પધારો નિર્દોષ જીવન નિર્દોષ ભિક્ષા, ઘોર તપસ્વી કહીયા પ્રભુભક્તિને શ્વાસ બનાવી, સંયમ શણગારે સોહાયા....ગુરુજી પધારો તપ આકાશમાં તેજસ્વી એવા, સૂરજ થઈને ચમકતા સંસારદવમાં બળેલા દિલને, ચન્દ્ર થઈ શાતા દેતા.... ગુરુજી પધારો જીવન જોડ્યું આપે સંયમમાં, સંઘ એક્તા કાજે ‘દર્શન’ માંગે ચરણરજ તોરી, ઘો દર્શન ગુરુ આજે.... ગુરુજી પધારો ર૮ FOR PIEEE only Page #225 -------------------------------------------------------------------------- ________________ એવા હતા હિમાંશુસૂરિ રાયા, અજબ ગુણોના પ્યારા..... (૮) બે હજાર ઓગણસાઇઠ માગસરે, સુદ – ચૌદશનો દિન આવ્યો, ‘‘અરિહંત , નેમિનાથ'' રટતા, ગિરનારે આંખડી મીંચી; ડૂબી ગયો પુનમનો ચાંદો, આવ્યો અમાસનો વારો...... (૯) વ્હાલાના વસમા વિયોગે, આંખો ભીની થાયે, જ્યોત વગરના દીપક જેવું, થઇ ગયું જીવન અમારું; ઉંચા ઉંચા સ્વર્ગલોકથી, દૈવી આશિષ દેજો...... (૧૦) ગુણાંજલી (રાગ : એક જન્મ્યો રાજ દુલારો) | ૫.પૂ. મુનિ ભાગ્યચન્દ્ર વિજયજી એક જભ્યો સંત સિતારો, શાસનને ઉજાળનારો. હીરાચંદનું નામ ધરીને, ચમક્યો સંતસિતારો...... (૧) ત્રેસઠના ચૈત્રમાસની સુદ છઠ્ઠ દિને જન્મ્યો, માણેકપુરે ફુલચંદકુળ, જગનો સહારો આવ્યો; રત્નકૃષિમાં કુંવર કૂખે, જમ્યો સંતસિતારો...... (૨) શૈશવકાળથી ધર્મના રાગી, જિનવચનના અનુરાગી, પિતાના તેવા સંસ્કારથી, પુત્ર ચીનુ બન્યો વૈરાગી; રામચન્દ્ર ગુરુ શરણે, પિતા પુત્ર સંયમ લીધું...... (૩) આગમ અભ્યાસની સાથે, સૂરિ પ્રેમની સેવા કરતા, સદા નિર્દોષ ગોચરી સાથે, આકરા તપ-જપ કરતા; ‘તપસ્વી સમ્રાટ'' નામે, થયો જયજયકારો..... (૪) ચુમ્મોતેરમી ઓળીમાં, યાત્રા નવ્વાણું કીધી, અઠ્ઠાવનમી ઓળીમાં એકસો વીશ યાત્રા કીધી; જયવંતા શાસનને મળ્યો, ધના સમો અણગારો..... (૫) ચાર હજાર છસ્સો જેટલા, અખંડ આયંબિલ કીધા, સહસાવનનો ઉદ્ધાર કીધો, સંઘ અનેરા કાઢ્યાં; તપ ગણાય નહી એવા, સંત હતા એ નિરાળા.....(૬). નિર્દોષ ચર્યાના આગ્રહી, કદી ન લેતા આધાકર્મી; ચાતુર્માસ કરી ગિરનારમાં, રચના ઇતિહાસની કીધી; જિનશાસનની એકતા કાજે, અભિગ્રહો આકરા કીધા.....(૭) છæ વર્ષે પગપાળા ચાલતા, ઉપયોગ ન ડોળી કે વ્હીલચેરનો, જેને જોતાં લાગે જાણે, દુનિયાની દસમી અજાયબી; ગુરુ હિaliાણી-qe પ્રાણપ્યારા.... (રાગ : આ છે અણગાર...) કમલેશ કોરડિયા (જૂનાગઢ) જેના રોમરોમથી તપ, ત્યાગ અને સંયમની છલકે ધારા; ગુરુ હિમાંશુસૂરિ પ્રાણપ્યારા, તપસ્વી ગુરુવર એ ન્યારા... ગુર્જરધરાએ ભવ્ય જીવોને, રહ્યા સદા ઉપકારી, રેવતગિરિએ સાધના કીધી, અરિષ્ટનેમણિવરની; સહસાવનની તિર્થભૂમિનો, પુનરોદ્ધાર કરનારા..... ગુરુ હિમાંશુસૂરિ પ્રાણપ્યારા.... ઉપવાસ ત્રણ હજાર કીધાને શુદ્ધિનો પામ્યા નિધિ, આયંબિલ અગિયાર હજાર કરી, શાસનપ્રભાવના કીધી ; તપ અને યાત્રાનો જીવનમાં, ઉમંગ સદા ધરનારા.... ગુરુ હિમાંશુસૂરિ પ્રાણપ્યારા..... એ ઉપકાર પ્રભુ અરિહંત તણો, જેણે શાસન સ્થાપ્યા, એ ઉપકાર છે જિનશાસનનો, જેહથી ગુરુવર મલ્યા, એ ગુરુવરના પુનિત સ્મરણો, સહુ અંતર મહેકનારા.... ગુરુ હિમાંશુસૂરિ પ્રાણપ્યારા.... ૨૧૯ | ITI ITI | HIT Page #226 -------------------------------------------------------------------------- ________________ હિdiાંelણુટિજીની પ્રેo... (રાગ : યે હે પાવનભૂમિ યહી બાર બાર આના... ) | હેમશિશુ હિમાંશુસૂરિજીના પ્રેમે પ્રણમુ પાયા, તપ સાધનાના યશે નિર્મળ કીધી કાયા...૧ આ કાળે તુમ સરીખા યોગી ના મે દીઠાં, નિર્મળ સંયમ પાળી શાસનને શોભાયા...૨ આયંબીલ બાર હજાર ઉપવાસો ત્રણ હજાર, યાત્રાઓ કરી ને અપાર આતમને અજવાળ્યા...૩ પ્રભુ ભક્તિમાં મસ્તાન આચારોમાં એકતાન, શાસ્ત્રોની વાતોને જીવનમાં અપનાયા...૪ પાલીતાણા ગિરનાર રટતા રહે વારંવાર, સહસાવન ઉદ્ધારી મનવાંછિત ફળ પાયા...૫ કાતિલ કષ્ટો વેઠ્યા દોષો ના સેવ્યા કદા, હેમશિશુ’ કરે વંદના, ગુણ ગણ દેજો, રાયા...૬ પુત્ર ચીનની દીક્ષા કાળે, મુંડન તેનું કીધું...(૨) અંતરાય કર્મો સર્વે ખપાવી, સંયમ રૂડું લીધું...(૨) રામચંદ્ર ગુરુ નિશ્રા પામી (૨) ગ્રહણાદિ શિક્ષા પાયા... હિમાંશુસૂરિ રાયા, પ્રણમું... દાદા પ્રેમસૂરિની સેવા પામી, તપ/જપ આકરા ધ્યાયા...(૨) દોષરહિત ગોચરી કરતા, કરતા આતમશુદ્ધિ...(૨) શત્રુંજય તપની સાથે સાથે (૨) ગિરનારની નવાણું કીધી હિમાંશુસૂરિ રાયા, પ્રણમું... સહસાવનનો ઉદ્ધાર કરાવી, અનેક દીક્ષા દીધી...(૨) ત્રણ હજાર ઉપવાસની સાથે, હજારો આયંબિલ કીધા...(૨) જિનસાશનની એકતા કાજે (૨) અભિગ્રહ આકરાં લીધા હિમાંશુસૂરિ રાયા, પ્રણમું... સિદ્ધાચલ ગિરનારની ભક્તિ, જીવનભર જેણે કીધી...(૨) ચોમાસું કરી ગિરનાર ગોદમાં, ઇતિહાસની રચના કીધી...(૨) રોગની વેદના કારમી ઘેરી (૨) ઉપશમ ભાવે સહતાં હિમાંશુસૂરિ રાયા, પ્રણમું... માગસર સુદ ચૌદશની રાત્રે, ગિરનારનું ધ્યાન ધરતાં...(૨) અરિહંત’ ‘નેમિનાથ'‘નેમિનાથ’ ‘અરિહંત' શ્વાસે શ્વાસે રટતાં...(૨) અપૂર્વ સમાધિ પામીને એણે (૨) મુક્તિભણી ડગ ભર્યા | હિમાંશુસૂરિ રાયા, પ્રણમું... સૂનો પડ્યો છે સંઘસકળને, સૂની લાગે સવિદિશા... (૨) હે સૂરિવરજી હાથપકડજો, પ્રશાંતની અભિલાષા... (૨) સ્વર્ગમાંહેથી આશિષ દેજો (૨) અમ સેવકને ઉદ્ધરજો હિમાંશુસૂરિ રાયા, પ્રણમું... હિdiાણિ સવા.., (રાગ : હે ત્રિશાલાના જાયા... ) | સા. પ્રશાંતગુણાશ્રીજી હિમાંશુસૂરિ રાયા, પ્રણમું તમારા પાયા... સળગી રહ્યો તો દોષની આગમાં (૨) તમે છો તારણહારા... માણેકપુરમાં જન્મ પામતાં, ફુલચંદભાઈના કુળે...(૨) માતા કુંવરબેનના જાયા, પારણીયામાં ઝુલે...(૨) શૈશવકાળથી સંસ્કાર પામ્યા (૨) ધર્મક્રિયાના સાચા... હિમાંશુસૂરિ રાયા, પ્રણમું... જિનપૂજાદિ આવશ્યકમાં, ક્યારે ન રહેતા કાચા...(૨) ગૃહસ્થધર્મમાં રહેવા છતા એ, જિનવચન રૂડા લાગ્યા...(૨) વૈરાગ્યના એ રંગે ભીંજાણાં, (૨) સંયમના ભાવ જાગ્યા હિમાંશુસૂરિ રાયા, પ્રણમું... | | | ૨૨૦ For P oolse any | Page #227 -------------------------------------------------------------------------- ________________ ગુ> તુજ વા, સતાવે છે... ' (રાગ : બહારોં ફૂલ બરસાવો...) આંખડી મારી છલકાયે, ગુરુવર યાદ આવે છે ... ગુરુ તુજ યાદ સતાવે છે... મનડું મારું મુંઝાયે, ગુરુવર યાદ આવે છે... ll૧/l ગુરુ તુજ યાદ સતાવે છે... હતું કેવું એ ભાગ્ય મારું, જ્યારે તુજ દર્શન કરતો; ટગટગ નિરખી મુખ તારું, આનંદ અપાર અનુભવતો; આજે નયના થયા સૂનાં, ગુરુવર યાદ આવે છે... //રી. ગુરુ તુજ યાદ સતાવે છે... આવતો હું દોડી-દોડી, કરજોડી ઉભો રહેતો; નયના તારા અમીધારા, નિરખતાં હર્ષ થાતો; યોને દર્શન ગુરુદેવા; ગુરુવર યાદ આવે છે ... ગુરુ તુજ યાદ સતાવે છે... //all પીઠ પર તુજ કર ફરતો, માતાનો મોહ ભૂલાવે; વરસે વાત્સલ્યવારિ, પિતાનો પ્રેમ વિસરાવે... ગયા ક્યાં છોડી ગુરુમાતા, ગુરુવર યાદ આવે છે ... ગુરુ તુજ યાદ સતાવે છે... //૪ll વર્ણવવા નહિ શક્તિ મારી, ગુરુવર ઉપકાર તારા; વિજય હિમાંશુસૂરીશ્વરજી નિજ સેવકને તારો; તારા ભક્તો કરે વિનંતિ ગુરુવર યાદ રાખોને... - ગુરુવર સાથરાખોને... //પી. નયના દર્શન તરસ્યા, ગુરુવર દર્શન દેજો; વરસાવી સ્વર્ગથી કરુણા, સદાયે સાથમાં લેજો; આ સેવક કરે વંદન, ગુરુવર યાદ આવે છે ... ગુરુ તુજ યાદ સતાવે છે... /૬/ પ.પૂ.આ.હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબના જીવનચરિત્રનો રાસ પ.પૂ. આ.વિ.જગવલ્લભ સૂરિ મ. નેહે નેમિશ્વર નમી, પ્રેમે પ્રેમ સુરીશ. ભુવનભાનુસૂરિ ભાવથી, ગચ્છાધિપ પ્રભાગીશ. /૧// જ્યઘોષસૂરિ સામ્રાજ્યમાં, ધર્મજીત સૂરિશિશ. માંગુ હો વરદાયિકા, વાઝેવી સમરીશ. /રા પ્રેમપીયૂષ પીતા સદા, રામચંદ્રસૂરિશીશ સૂરિ હિમાંશુ ગુરુતાગો, મંગલજાપ જપીશ. //all ઢાળ - ૧ (રાગ : વીર વિજાણંદ જગત ઉપકારી) સૂરિહિમાંશુની ગૌરવ ગાથા, પાવન થાવા ગાઉં રે.. | જીવન જેનું ગુણની ગંગા, ચિંતવીને હરખાઉં રે ...... //1I/ મુકિત પણ પરમેષ્ઠિની, પામવાને જનું લીધો રે..... | માણેકપુરમાં મુખડું જોતા, ભાયાએ પીયૂષ પીધો રે....... //રા હિતકર તાયને માયના ખોળે, લાલન પાલન પાયા રે.... વ્હાલપમાંહે જે વૈરાગી, નોખી અનોખી જસ માયા રે ....ll૩ાા ૨૧ Economia FOT PIECE Page #228 -------------------------------------------------------------------------- ________________ માંજી રહ્યા નિજ મનને પલપલ, ભવથી વિરમવા કામે રે... ભોગાવલીના ઉદયે પરણ્યા, પણ ના ચિત્તડું જામે રે ......//૪ શુભવેળા શુભઘડીએ પાયા, પુત્ર રતનને પુત્રી રે .. જાણે મોહરાજાએ માયા, જીવનાંગણમાં ચિત્રી રે .... //પા! સૂત્ર વિચારે અર્થ વિચારે, આતમપંખી ફફડે રે.. | ગૃહપિંજરથી ઉડવા કાજે, ઉત્તમપળને પકડે રે..../ ૬૪/ રીતી-નીતિ – ભલી પેરે જાગી, અમદાવાદે પહોંચ્યા રે... | દાનગુરાની ગોદમાં સ્વામી, પ્રેમસૂરી મન રુરમા રે....... //શા વીણા બજાવે જિનવયાગની, રામચંદ્રસૂરિ રાયા રે... | ઝેર વિખરીયુ મોહનાંગણન, રાગ ખેલ ખલક વિસરાયા રે.....Iટા! કેમ હીરાલાલ ? એમ કહીને, ગારૂડીમંત્ર પ્રયોગે રે પ્રેમસૂરિ ગુરુ ઝેર ઉતારે, મન રત્નત્રયી યોગે રે.....liા. દાન-પ્રેમ-રામ ગુરુના વયાગે, બાળવયસ્ક પુત્ર રે.. લઈને ગયા ગામ વત્રા માંહે, ચિંતવે હિત અમુત્ર રે .....ll૧ણા મેરુ વિજય ગુર ક્રિયા કરાવે, અજિતજિનેશ્વર આગે રે રજોહરાણ અર્થે ગુર, મંત્રી, નાચે સંયમરાગે રે.... //૧૧|| ગાયકવાડી રાજ્યમાં બાળ, દીક્ષાતણો વિરોધ રે, | નાવી થઇ પુત્ર શિર ઉંચે, પુત્ર વરે હિતબોધ રે....I/૧૨ા વિજયાન્વિત નરરત્ન મુનિવર, નામઢવાણ તસ થાવે રે.. | રામચન્દ્રસૂરિ શિષ્ય નીપાયો, બાળમુનિ હિત થાવે રે.....I/૧૩ ગુરને ભેળા કરી એમ પૂછંતા, દીકખની વેળા બતાવો રે, અમે દીક્ષા થી આનંદ વરશું, જાજુ મત લલચાવો રે.... // ૧૪. દાન-પ્રેમ ગુરુ વયણે નિર્ગીત, સંવત ઓગણીશ નેવુ રે... | અમદાવાદમાં થયા આણગારી, ચૂકવવા ગુરુ દેવુ રે.... /૧૫ મોહના વાદળ જોરે ઘેરાણા, કુટુંબીઓ સહુ આવ્યા રે. પણ વૈરાગ વિરાટ નિહાળી, અનુમોદી હરખાયા રે...../૧૬ ઇમ સંસારની ઠંડી કેડી, દીક્ષિત થઇ ઉજમાળા રે.. રામચંદ્રસૂરિ શિષ્ય થયા ને, દાન-પ્રેમ રખવાળા રે...../૧૭ ગ્રહણ આસેવન શિક્ષા ગ્રહીને, માંડ યજ્ઞ અનેરો રે... આણવશી થઇ કરતાં આરાધન, જિમ ન હોય તેવફેરોરે..../૧૮. ઢાળ-૨ - દુહા - સંયમ ગ્રહી વૈશાખની, સુદિ નવમી દિન સાર અંડ પવયણ માતા તણી નીત કરતા સંભાળ ||૧|| રાત-દિવસ ઉધત રહી, પાળે પંચાચાર વિરતિના અનુરાગીયા, વહેતા મહાવ્રતભાર રા. ઠંડી પ્રમાદ પ્રમોદીયા, આલંબન હિતકારી નજરે રાખી નિરુપમા, જીવનના જીવનાર /I3I/ | ઢાળ (રાગ : આર્ટ પ્રભાવક પ્રવચનનાં કલ્યા) દર્શનશુધ્ધિ ગુરવર આપની, અવિહડ શ્રી જિનરાગ; ત્રિકરણ યોગે ત્રિકાળે વંદતા, અરિહંતો વીતરાગ. //ના/ પ્રાતઃ ઉઠી નિત જપતા જાપને, નવકારે દઢરાગ; ગુરુપ્રદત વિઘાને મંત્રના, જાપ જપે મહાભાગ. //રા શત્રુંજયગિરિના અનુરાગીયા, ગીરિ પ્રસ્તર ગુણકાર; - રાખી નિજકને અવિરત પૂજતા, ધરતા ધ્યાન ધરાર. /I3/ યાત્રી નવાણું શ્રી શત્રુંજયતણી, તપ તપતાં ત્રણવાર; જયણા ધારીને કરતા સ્થિર મને, ઉતરતા બહુ વાર, //૪ વીશ ઉપવાસને મા ખમણ તાણા, પારણાદિન પણ જાય; ડુંગર દોહ્યલો ચઢતા ચિત્તથી, ઉલ્લસિત મન મલકાય. //પા. ઇમ ગિરનારની પણ યાત્રા કરી, વાર નવ્વાણું ન પાર; વાર અનેક પ્રદક્ષિણા કરી, સિદ્ધગિરિ રેવત ભાર. III સંધ કઢાવ્યો અમદાવાદથી, યાત્રિક આંબિલકાર; જંધાબળ ક્ષીણ તો યે ચાલતા, ફરસે ગિરિ ગુણકાર, Iણા ઇમ રૈવતગિરિનો યે કઢાવ્યો, તપસી યાત્રિક સંઘ; જાણે મુકામ આ છેલ્લે આપનો, ખુટ્યા બળ નિજ જંધ. //દા | ૨૨ For P ony Page #229 -------------------------------------------------------------------------- ________________ ત્રણ-ત્રણ સંઘ વિમલાચલતણા, વળી ગિરનારના જાણ ; | શંખેશ્વર વળી ભોયાણી શેરીસા, ઇમ દશ સંઘ મહાન. I૯ાા નેમિપ્રભુ સહસાવનમાં લીયે, સંયમ સહસ સંગાથ; - જીર્ણોદ્ધાર સ્વરૂપ તે સ્થાનમાં, સ્થાપે શ્રી જગનાથ. II૧વા પાદલિપ્તપુર ધોલેરા વળી, વાંકાનેર નડીયાદ; | વેરાવળ, રાજકોટ સાણંદમાં આવીને નિશ્રા પાવન આપ. ll૧૧|| અંજન-પ્રતિષ્ઠા કીધી સહુ સ્થાનમાં, નિશ્રા પાવન આપ; કરછપ ઉપર સુવ્રત સ્થાપતા, આંબાવાડીને રાણીપ. ll૧રા રજ્ઞાન મહોદય ગુરુવાસમાં, રહીને પામ્યા અમાપ; આગમ છેદના અભ્યાસી થયા, જ્ઞાની ગીતારથવ્યાપ. II૧૩ાા જયોર્તિવિદ શિરોમણિ આપના, મુક્ત મંગલકાર; શ્રધ્ધા તમારી મનોરંજન કરી, કાર્ય સિદ્ધિ કરનાર, I/૧૪TI ઉગ્રવિહારી ને નિત પચ્ચકખાણીયા, દોષ બેતાલીશ ટાળ ; ગોચરી કરતા છતળાતા નવિ કદી, માંડલી દોષ નિવાર. /૧૫ શાસ્ત્રનું વાંચન વળી સ્વાધ્યાયમાં, રહેતા ગુરા નિયમિત ; પચ્ચકખાણ તે વિણ નવિ પારે કદી, જ્ઞાન ધ્યાન ૧૪૫ પ્રીત, /૧ ૬ાા જીવનભર પગપાળા ચાલીયા, ડોળીનો નવિ ઉપયોગ ; | કટ્ટર આણા જિગંદની પાળતા, દેઢ જિનવયણ સંયોગ. /૧ણા. શાસન રક્ષણ હેત ધરી રહ્યા, ઉગ્ર અભિગ્રહ આપ ; ઉત્તમ હે અણગાર તુમારડું, તન તપથી ધરે તાપ. /૧૮ાા. ઢાળ - ૩ દુહી તપ તપતા બહુવિધ ગુરુ, વીશસ્થાનક ગુગખાણ; વર્ધમાન તપ સાધના, જિનશ્રેણિ અભિધાન. |૧ ત્યાગની સાથે તપ કરે, વૃતિતણા સંક્ષેપ વળી ઊગોદરી ધારતો, પણ ના જરી વિક્ષેપ. //રા અનુકૂળ-પ્રતિકૂળ ગોચરી, ઓછું અધિક હોય; મળે કદી ના પાણ મળે, તો યે ધર ઉછાય. III જલ વિણ કંઠના શોષથી, કરતા પુણ્યનો પોષ; અહો આરાધક ગુરુવરા, લાવ્યા કયાંથી નેશ. III ઢાળ ( રાગ હે ત્રિશલાના જાયા) તપ તપતા ઉજવાળા, જ્ઞાનપરિાગતિ ધારા; | સૂરિ હિમાંશુના તપની વાતો, કરતા હરે વિકારા....ll૧il જીવનનું આંબેલ જે પહેલું, ચાવલના લેઇ દાણા બીજુ આંબેલ પણ ગુરુવરનું, ફાંકી લીધા ફટાણા, | ઇમ આરંભ કીધો તપસ્યાનો, ઉદિત સૂરજ ઝગારા. //રા વીશ ઉપવાસ વીશ વાર કરીને, અરિહંત પદ આરાધે, છેલ્લી વીશીના પારણે સિધ્ધગિરી, યાત્રા કરી દિન સાધે, | આંબેલ કરી નિજ તપને તારે, જુઓ સાધક ચમકારા...//ફા. તીર્થકર વર્ધમાન તપસ્યા, ચઢતા ક્રમે આરાધે, એકથી ચોવીશ કરી ઉપવાસો, ચોવીશથી એક સાધે, ચઢતા ક્રમે એમ પચ્ચીશ પચ્ચીશ, ઉપવાસે જિન પ્યારા.../૪ll સંભવના બાવીશ ઉપવાસે, પારાગે આંબિલ કીધા, ચોવીશ સ્થાને ત્રીશ ષભના, કરી ઉપવાસ પ્રસિધ્ધા, | શત્રુજ્ય યાત્રા કરી પારણું, અહો તવ સત્ત્વની ધારા.... //પા. વર્ષીતપે - કિષીદિનમાં, દ્વિશત અડ ઉપવાસી, એકશત પાત્રીસ દિનમાં, શ્રેણીતપને વીશી ઉલ્લાસી, | સાત છઠ્ઠ અટ્ટમ હોય આરાધ્યાં, પારણે આંબિલ ન્યારા...//૬ એકસઠમી ઓળીમાં ઇમ વળી, યાત્રા નવ્વાણું કીધી, ગઢ ગિરનારની છેલ્લી અઠ્ઠાઇ, ચોવિહારી કરી લીધી, 1 જામકંડોરણાથી પગપાળા, સંધ નિશ્રા દેનારા.... /કા. પાગ અક્ષર વિશિષ્ટ આરાધ્યા, વીશસ્થાનક પદ બીજે, પાંચ અઠ્ઠાઇ કરી નમો સિધ્ધા, આરાધતા દિલ રીજે, | બહોતેર વર્ષ લગે નવપદની ઓળી અખંડ કરનારા.... I૮. નિત બે યાત્રા કરતા ચોપનમી, વર્ધમાન તપ ઓળી, સાત છઠ્ઠ અટ્ટમ દોય-સહિત કરી, યાત્રા એકસોવીશ પૂરી, - અઠ્ઠાવનમી ઓળી એ રીતે, કરે જીવન અજવાળા....IIel એકોનસાઠ – સાઠ – એકસઠ- છાસઠમી ઓળી અધિકેરી, છઠ્ઠને પારણે આંબેલ કરીને, જીતતા રસના ઝેરી, એકાંતરે ઉપવાસે પાસઠ, છાસઠમી સેવનારા...// ૨૨૩ Page #230 -------------------------------------------------------------------------- ________________ વય પંચાશી વર્ષની થાતા, યાત્રા સિધ્ધગિરિમાં, વળી ગિરનારની કરતા આંબેલ, સાથે ધીમા ધીમા, | વૈશાખ માસની ધીખતી ધરામાં, કરતા ઉગ્રવિહોરા...ll૧૧il. ભીષ્મ પ્રતિજ્ઞા સંધએકતા, કાજે ગુરુવર ધારે, શતએકાદશ આંબેલ પૂરા, કરતા સંઘની વહારે, I બાર દિવસમાં રાજકોટથી, અમદાવાદે જુહારા.... //લરા સળંગ આંબિલ સો મી ઓળીથી કરવા અભિગ્રહ લીધો, બાવનસો પચાશ આંબિલનો તપ અખંડિત કીધો, અષ્ટોત્તર શત વર્ધમાનતપની ઓળી કરી જયકારા.....ll૧૩ાા લુકુનું – સુકુ આંબેલ ગુરુનું, અલ્પદ્રવ્યથી થાતું. પ્રાયઃ એકાશનથી ઓછું, કદીયે નહિ પચ્ચકખાતુ, એવા અજોડ તપસ્વી શી રીતે , ગાઉ હું ગુણલા તમારા.... //૧૪ ઢાળ- ૪ હુહી નિજ તપગુણથી ઓપતી, રોપે ધર્મના બીજ, ભાવુક ભક્તો વશી થયા, વાસણામાં પડી વીજ, લા/ ઉભય/ક પ્રતિક્રમણમાં, જોડાયા બહુ લોક, અચિત્તલના પાનમાં, પણ લાગ્યો જેને થોકે, ||૨|| એ ઉપકાર ગુતાગો, ભૂલ્યો નવિ ભૂલાય, એમ કહે બહુ ગામના, લોક તણો સમુદાય. |||| ઢાળ | (રાગ : હંસલો ચાલ્યો જવાનો એકલો રે.....) વિજયાન્વિત હિમાંશુ મુનિવરો રે, ગુરુવર આણા ધરી દિલમાંહિ.... | પિતા-પુત્રની જોડી બની રહી રે, ગામે ગામ ચોમાસુ કરવા જાય રે......લા સોરઠદેશે ચોમાસા બહુ કીધા રે, લીમડી, વલભી, પાદલિપ્તપુર રે.... | જીાર્ગદુર્ગમાંહે બહુલા કર્યા રે, રાજકોટ, જામનગર, વાંકાનેર રે....../રા. વહીવટ દેખી ઉદ્ધાર કીધો વાગો રે, વલભીપુરનો સંઘ વિશેષ રે... ધર્મદ્રવ્યના દોષથી ઉગારીયો રે, ટાળ્યા બહુલા સંઘના ક્લેશ રે......) ગુર્જરદેશે ધંધુકા ગામમાં રે, કીધા ચોમાસા બહુ હિતકાર રે. સાણંદગામે ચોમાસુ આપનું રે, કીધો સંઘનો જયજયકાર રે....//જા કચ્છદેશવિષે વળી વિચર્યા રે, ફરા તીર્થ ભદ્રેશ્વર સાર રે....... વિજય-વિજયાશેઠાણી ભોમમાં રે, પાવનકારી યશો ધરનાર રે....../પા રાજસ્થાનમાં ઉગ્ર વિહારીયા રે, રેગીસ્તાનમાં તપે તનુ તાપ રે... વિધ વિધ તીર્થની યાત્રાઓ કરી રે, તારક તીર્થોથી ધોતા પાપ રે......૬ દેશ મહારાષ્ટ્ર પણ વિચર્યા રે, કુંભોજગિરિ જગવલ્લભ પાસ રે સાંગલી ચોમાસું કરતા થકા રે, યોગી ભગવતીસૂત્ર સુવાસ રે.....llણા ગણિપદ સિટી સાતારામાં ધર્યુ રે, મુક્તિવિજયગણી ખાસ રે.... અહમદનગરે વૈશાખશુદી ષષ્ઠીએ રે, કરતા પંન્યાસપદ નિવાસ રે...../૮ સૂરિ યશોદેવ નિશ્રા વિશે રે, સંયમ લગનીમાં બેઉ જોડ રે.... ગુર.બંધુ પાણ ગુર સરીખા ગાગ્યા રે, શિવવધૂ વરવાના ધરી કોડ રે......લા પૂના નગરીમાંહે સમોસર્યા રે, ગુરુવર પ્રેમ સૂરીશની સાથરે ..... વિધવિધ તપતેજે શૂરા થયા રે, ગાતા ગુરુવરની સંગાથરે.....I/૧Oા કર્ણાટકમાંહી બીજાપૂર રે, વસીયા વષવાસ સોલ્લાસ રે..... સુરત, પાટાગમાં ચોમાસીયાર, વાસી ગુરુકુળના મુનિખારે...l/૧૧// ક્ષેત્રસ્પર્શના યોગે વિચર્યા રે, વિધવિધ દેશ હજારો ગાઉં રે. પૂર્વ મુનિ સંયમ સંભારતા રે, કષ્ટ વેઠીને નિર્મલ થાઉં રે.... I૧ રા વીશ અઠ્ઠાવીશ શુભ સાલમાંરે, વર્ષાવાસ પાદલિપ્તપુર રે.... ગુરુવર આણથકી ધાર્યુ તિહા રે, સૂરિપદ વાળુ અધિકુતૂર રે...../૧૩ વીશ એકાગટ્વીશ માગસર તાણી રે, શુક્લ બીજ દિવસ સુખકાર રે.... | ત્રીજુ પરમેષ્ઠીપદ પામીને રે, વહેતા ધુરા વિક્ષેપ ના લગાર રે.../૧૪ અમદાવાદ શાંતિનગરે કીધું રે, ચાર્તુમાસ આરાધના સાર રે..... સંઘ ધર્મચક્ર તપસ્યા કરે રે, સાથે હેમચંદ્રસૂરિ ધાર રે.....II૧૫ા. વાસણા નવકાર નામે સંધમાં રે, અંજન કરતા પ્રતિષ્ઠા આપ રે.... કીધા બહુલા ચોમાસા તિહા કને રે, સંઘ કહે આપ હો અમ મા-બાપ રે...ll૧૬II સંયમપર્યાય એકુણસાઠનો રે, સાધિક ત્રણ સહસ ઉપવાસ રે.... સહસ સાર્ધ એકાદશ આપના રે, આંબિલ યોગ ટાળ્યા અઘત્રાસ રે..../૧૭ કરવા અંતિમ ચોમાસુ આવતા રે, ભાવના ગિરનારની ગોદમાંહિ રે... લાવતા ચોમાસું કરવા ભાવુકો રે, ગાવતા નેમીશ ગીત ઉચ્છાંહી રે...... /૧૮ Page #231 -------------------------------------------------------------------------- ________________ ઢાળ -૫ નિગોદથી - ગૃહવાસથી, શિવપુર જાવા કાજ, નિર્યા કરતા સાધતા, તારણ તરણ જહોજ.l/૧TI તપસમ્રાટે ગુરુવરા, જોડ ન જગમાં આપ; દર્શનથી દુરિત ટળે, વંદન હર સંતાપ,//રા ઉવળ આપની દેહડી, આતમનું પ્રતિબિંબ નિર્મળ પિંડના ધારકા, દોષક્ષાલક જગે અંબ.IIII નિસર્યા અમદાવાદથી, પાલીતાણાથી સ્વામ; નિજ અંતિમ ઘડી જાણીને, ઇચ્છિત મૃત્યુ કામ.//જા નેમીશ્વર જયાં શિવ થયા, થાશે અનાગત કાળ; ચોવીશે જિનવર જિહાં, નિર્વાણી નિર્ધાર.પા. ભાવતીર્થકર ભાવનું, બળ વરવા પ્રભુ ખાસ, હવાણા નિક્ષેપી પ્રભુ, નેમીશ્વરની આશ.liદા ધરી અંતર પરિષહુ સહી, બાવીશમાં જિન પાસ; આવ્યા નાગઢ વિધે, ગઢગિરનારે ખાસ,II અંતિમ ચોમાસુ કીધું, તળેટી મોઝાર; ધ્યેય સ્વરૂપ નેમીશને, ધ્યાપા અપરંપાર.//// ધ્યાને વળી રૈવતગિરિ, રાખી નજરે એક, વિશ્રાંતિ શિવલાસમાં, કરવા પ્રભુ સુવિવેક.IIટો તપ તપતા, જપ જપતા, ધ્યાનદશો લયલીન; જીવન મૃત્યુ વરી રહ્યા, કરી સૌ કર્મને ક્ષીણ.JI૧Ciા. જિનભક્તિમાં લીન મના, પહોંચ્યા સુરવિમાન; કાજ કીધુ નિજ હિતેનું, વાંદુ સહુ ગુણમાણ. ll૧ ૧// ઢાળ (રાગ : બહેના રે... ) ભકૃતપ્રભુના ઘોર તપસ્વી, સંયમબાગના માળી (૨) હૃદયે રે. હૃદયે કોમળતા કહી ના કળાય..........//રા. વાત્સલ્ય વહેતુ સર્વ પ્રતિ પણ , જાત પ્રતિ જે કઠોરા (૨) ગ્લાનતાણી વૈયાવચ્ચ કરતા, સહાયપણું ધરનારા (૨) | વિનયી રે...... વિનય સમર્પણ આપનું હાય.....ડા. સિદ્ધમુહૂર્તના દાતા હે ગુરુવર, વચનસિધ્ધિ અનોખી (૨) દીર્ધદષ્ટિ પણ આપની નિરખી, હૃદયકમળથી પંખી (૨), | અદ્ભુત રે.... અદ્ભુત ગુણ નીર સરિ ઉભરાય ......Iજા દીક્ષા - શિક્ષા મુજને આપી, બહુજનના ઉપકારી (૨) માળ પહેરાવી ઉપધાનની વળી, સંધવી પદની પ્યારી (૨) વ્રતમાં રે.......... ગામે ગામ બાર વ્રતો ઉચ્ચરાય......I/પા. વિધવિધ રીતે વિધવિધ ગામો, વિધ વિધ ભક્તો પામ્યા (૨) બાહ્ય અત્યંતર ઉન્નતિ ઉંચી, આંતર શુદ્ધિ પ્રકામ્યા (૨) નિજની રે....... નિજની શુદ્ધિથી બહુ હિત કરાય.....liદા બહુ ઉપકારી એહવા ગુરુવર, શાશ્વત સુખડા લેવા (૨), રાજનગરથી વિહરી આવ્યા, વિમલાચલમાં અખેવા (૨) યાત્રા રે........ યાત્રા અંતિમ કીધી વાંધા જિન પાય......Iકા અંતિમ લક્ષ હતું ગુરુ આપનું, ગઢ ગિરનારે જાવું (૨) ધ્યાન ધરી રૈવત-નેમિનું, બહુલો કર્મ ખપાવું (૨) | છેલ્લા રે..... છેલ્લા વિહારો ગિરનાર ભાણી થાય...... તળેટીમાં કીધુ ચોમાસું, ધ્યાન અટલ મન ધાર્યું, બહુજન આવ્યા વર્ષાવાસે, જીવન તાસ અજવાળ્યું, - કાયા રે....... કાયાની માયા મેલી, સાધતા ઉપાય...... IICIAL કરી ચોમાસુ તળેટીમાંહે ઉપરકોટમાં આવ્યા, (૨) કાયા અશક્ત છતાંયે અવિરત ધ્યાનદશા મન ભાવ્યા, (૨) - પૂરવ રે... પૂરવ સન્મુખ ગિરિ નિરખાયા.../૧Ciા. શશીકાંત આદિ સ્થાનિક ભકતો, પ્રકાશવસા ધોરાજી (૨) અમદાવાદના રાજુભાઇ, વૈયાવચ્ચ કરે જાજી (૨) ચાલ્યા રે..... છોડીને ચાલ્યા સુરિવર ગુણકાય આંખોથી અશ્રુની ધારા છલકાય....in/ નિર્દોષ જીવન નિર્દોષ ભિક્ષા, કટ્ટર જિનાજ્ઞા પાળી (૨) ૨૫ Page #232 -------------------------------------------------------------------------- ________________ હિતકારી હે ગુરુવર મારા, અવિરત હિયડે રહેજો (૨) માંગણી મારી હિતને કાજે, દિલડે સ્થાપી કહેજો (૨) શુકન રે...... શુકન આપીને સમાણે જાજો સૂરિરાય. .....૨૨ સૂરિજી વીશમી શતાબ્દિતાગો, ઇતિહાસ અનેરો લખાયો (૨) ઋણમુક્તિ હેતે જીવનારા, તુજથી સંઘ કમાયો (૨) | જીવન રે... જીવનગંગામાં નિત્ય સ્નાન કરાય. . . . . ./૨૩/ થાવચંદ્રદિવાકર સૂરિવર, પ્રેમની નિશ્રાધારી (૨) સંયમશ્રા તપથી તાજા, મહિમા અપરંપારી (૨) આવો રે......... આવો રે દર્શન દેવા પ્રતીક્ષા કરાય.... .// રજા વલ્લભ રે ..... હેમવદ્ગભ મુનિ નીત ખડે કાય.... /I૧ ૧ાા નરરત્નસૂરિ વિનયચંદ્ર ને નયનરત્ન આણગારા (૨) અંતેવાસી કહ્યાગરા, મુનિ હેમવલ્લભ પ્રાણપ્યારા (૨) | ઉત્તરા રે.... ઉત્તરાધિકારી નિજ સાત્ત્વિક બનાય..../૧ રા/ છન્નુ વરસની દેહડી તો યે સુમન સુગંધી કળાતું (૨) હાડપિંજરની પાવન હરી, દેખીને દિલડું ઝુકાતું (૨) આત્મા રે... આત્મ અધ્યાસની સીમાએ પહોંચાય.../૧૩ સૌ સેવામાં ગુરુ તેરી, પણ તમે જિનસેવામાં (૨). છેલ્લી ઘડી તો યે આણ ન છેડી, ભાવતા હિત લેવામાં (૨) | સાધી રે.. સાધી સમાધિ છૂટયા પ્રાણ પલાય..../૧૪ો. વીશ એકોણસાઠ માગસર ચૌદશ ઉજળા ઉજળી રાતે (૨) બારને ઓગણચાલીશ મધ્ય, રાત્રિ મુહૂર્ત સંજાતે (૩). | સ્વર્ગે રે. . . . સ્વર્ગે સીધાવ્યા હિતકર સૂરિરાય....../૧૫ા. દેહપિંજર તવ ખાલી થયુ તે, હૈયું અમારું ભરાયું (૨) સૂનમૂન તુમસમ સૌએ થયાને, નયને નીર ઉભરાયું (૨) - ૨ડતા રે... રેડતો ન હિયડુને આંખો ધરાય.....// ૧ દા વીજ પડી જાણે જીવનમાં, ભાવિક સહુ લુંટાયા (૨) પ્રાણથી પ્યારા ગુરના વિરહમાં, જીવન સાર વિખરાયા (૨) | પુછીશું રે.... પુછીશું કયાં અમ હિત સદુપાય ..... II૧૭ના બેબાકળા સૌ ભક્તો થયા ને વિસ્તરતા સમાચાર (૨) હાહાકાર જગે વરતાયો, ભક્તો ભાવુક નિરાધાર (૨) | દોડી રે.... દોડી આવીને દર્શન અંતિમ કરાય. .... ./૧૮|| પાલખીમાં પધરાવ્યા ગુરુને, જય જય નંદા કહેતા (૨) પાવન ગુરુ ની પાલખી પાવન, નિજ અંધેથી વહેતા (૨) | ચૌટે રે..... ચૌટે ને ચોકે જુનાગઢમાં ફેરવાય... આંખોથી...//૧૯ાા થઇને તળેટી સહસાવનમાં, પ્રભુ સન્મુખ લાવ્યા (૨) ચંદન કાષ્ટ્રમાં સ્થાપી કાયા, અગ્નિદાહ દેવાયા (૨) ઉંચી રે...... ઉંચી ઉછામાણીથી શિશ ઝૂકાય...... .//૨વામાં ભડભડ વાળા ભસ્તિભૂત થઇ, પંચભૂતો વિખરાયા (૨) તો પણ મારા પ્રાણના પ્યારા, ગુરુ ના ભૂલ્યા ભૂલાયા (૨) દર્શન રે....... દર્શન ભક્તોને સમાણામાં દેવાય....../૨ ૧II કળશ વીરશાસને ‘સૂરિ પ્રેમ’ – ત્રિભુવનભાનુ-ધર્મજિતેશ્વરા જયઘોષસૂરિ સામ્રાજ્યમાં ગાયા હિમાંશુસૂરીશ્વરા વીશ સાઠ આશ્વિન પંચમી વદી પુન્યનગરમાંહે રહી ચોમાસુ ગોડી પાર્થ છાયે બની ૦૪ગતવલ્લભ વહી - ||૧|| ૨૬ Page #233 -------------------------------------------------------------------------- ________________ Rela पथाहश.. रहताण नमो सिद्धाण नमा आयरियाण नमो उवज्झायाण नमा लाए सव्व साहणानमा आरहताणा सिद्धाण नमा। रिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नवजात रिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नव रिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उसयाण हामोहंत रिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्झायाण नमो लाए सव्व सापूर्ण नमो औरहताण नमो सिद्धाण नमो रिहंताण नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्झायाणं नमो लोए सच साहणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो। रिहताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्झायाणं नमी लोए सव्व साणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो रिहती Fucation tntenarasमो आयरियाणं नमो उवज्झायाणं नमो लोए सव्व साह Fivate Personal H OTHI सिद्धाणं नमो। सि २२७ Page #234 -------------------------------------------------------------------------- ________________ રાજ્ય ૨ પૂજ્યશ્રીના વિવિધ ચાતુર્માસ સ્થાન ચાતુ. વિક્રમ ઈ. સ. ગામ-સ્થળ ક્રમ સંવંત સંવંત ૧ ૧૯૯૦ ૧૯૩૪ અમદાવાદ જહાંપનાની પોળ ૧૯૯૧ ૧૯૩૫ રાધનપુર ૧૯૯૨ ૧૯૩૬ અંધેરી(મુંબઇ)ઈલ ૧૯૯૩ ૧૯૩૭ પુના કેમ્પ ૧૯૯૪ ૧૯૩૮ કરોડ ૧૯૯૫ ૧૯૩૯ સુરત ૧૯૯૬ ૧૯૪૮ હળવદ ૧૯૯૭ ૧૯૪૧ મુંબઈ ૯ ૧૯૯૮ ૧૯૪૨ ખંભાત ૧૦ ૧૯૯૯ ૧૯૪૩ અમદાવાદ જ્ઞાનમંદિર, ૧૧ ૨000 ૧૯૪૪ અમદાવાદ ૧૨ ૨૦૦૧ ૧૯૪૫ શિનોર ૧૩ ૨૦૦૨ ૧૯૪૬ પાલી ૧૪ ૨૦૦૩ ૧૯૪૭ ફલોદી ૧૫ ૨00૪ ૧૯૪૮ પાલીતાણા વંડાનો ઉપાશ્રય ૧૬ ૨00૫ ૧૯૪૯ ધંધુકા ૧૭ ૨૦૦૬ ૧૯૫૦ વાંકાનેર ૧૮ ૨૦૦૭ ૧૯૫૧ જુનાગઢ હેમાભાઈનો વંડો ૧૯ ૨૦૦૮ ૧૯૫૨ પાલિતાણા નિવૃત્તિનિવાસ ૨૦ ૨00૯ ૧૯૫૩ માણેકપુર ૨૧ ૨૦૧૦ ૧૯૫૪ ઘેટી ૨૨ ૨૦૧૧ ૧૯૫૫ અમદાવાદ જ્ઞાનમંદિર ૨૩ ૨૦૧૨ ૧૯૫૬ ભાયખાલા મુંબઈમોતીશા ગુજરાત ગુજરાત મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર ગુજરાત ગુજરાત મહારાષ્ટ્ર ગુજરાત ગુજરાત ગુજરાત ગુજરાત રાજસ્થાન રાજસ્થાન ગુજરાત ગુજરાત ગુજરાત ગુજરાત ગુજરાત ગુજરાત ગુજરાત ગુજરાત મહારાષ્ટ્ર Intematon Page #235 -------------------------------------------------------------------------- ________________ રાજય ગુજરાત ગુજરાત ગુજરાત ગુજરાત ગુજરાત ગુજરાત ગુજરાત ગુજરાત ચાતુ. વિક્રમ ઈ.સ. ગામ-સ્થળ રાજ્ય ચાતુ. વિક્રમ ઈ.સ. ગામ-સ્થળ ક્રમ સંવંત સંવંત ક્રમ સંવંત સંવંત ૨૪ ૨૦૧૩ ૧૯૫૭ પૂના (કેમ્પ) મહારાષ્ટ્ર ૪૭ ૨૦૩૬ ૧૯૮૦ વાંકાનેર ૨૫ ૨૦૧૪ ૧૯૫૮ સાંગલી મહારાષ્ટ્ર ૪૮ ૨૦૩૭ ૧૯૮૧ જૂનાગઢ હેમાભાઈનો વંડો ૨૬ ૨૦૧૫ ૧૯૫૯ બીજાપુર કર્ણાટક ૪૯ ૨૦૩૮ ૧૯૮૨ અમદાવાદ ગીરધરનગર ૨૭ ૨૦૧૬ ૧૯૬0 નવાડીસા-રીસાલા ગુજરાત | ૫૦ ૨૦૩૯ ૧૯૮૩ સાણંદ ૨૮ ૨૦૧૭ ૧૯૬૧ સાણંદ ગુજરાત પ૧ ૨૦૪૦ ૧૯૮૪ ગારીયાધાર ૨૯ ૨૦૧૮ ૧૯૬૨ સાણંદ ગુજરાત પર ૨૦૪૧ ૧૯૮૫ શિહોર ૩૦ ૨૦૧૯ ૧૯૬૩ લીંબડી ગુજરાત પ૩ ૨૦૪૨ ૧૯૮૬ જૂનાગઢ હેમાભાઈનો વંડો ૩૧ ૨૦૨૦ ૧૯૬૪ નડીયાદ ગુજરાત પ૪ ૨૦૪૩ ૧૯૮૭ વાંકાનેર ૩૨ ૨૦૨૧ ૧૯૬૫ પાટણ મંડપનો ઉપાશ્રય ગુજરાત પપ ૨૦૪૪ ૧૯૮૮ અમદાવાદ ૩૩ ૨૦૨૨ ૧૯૬૬ અમદાવાદ ગીરધરનગર, ગુજરાત વાસણા(નવકાર ફલેટ) ૩૪ ૨૦૨૩ ૧૯૬૭ વલ્લભીપુર ગામમાં ગુજરાત | પ૬ ૨૦૪૫ ૧૯૮૯ રાજકોટ પ્રહાદપ્લોટ ૩૫ ૨૦૨૪ ૧૯૬૮ વિરમગામ ગુજરાત પ૭ ૨૦૪૬ ૧૯૯૦ જૂનાગઢ હેમાભાઈનો વંડો ૩૬ ૨૦૨૫ ૧૯૬૯ ગાંધીધામ કચ્છ ૫૮ ૨૦૪૭ ૧૯૯૧ અમદાવાદવાસણા(નવકારલેટ) ૩૭ ૨૦૨૬ ૧૯૭૦ વાવ (બનાસકાંઠા) ગુજરાત પ૯ ૨૦૪૮ ૧૯૯૨ અમદાવાદ શાંતિનગર ૩૮ ૨૦૨૭ ૧૯૭૧ જૂનાગઢ હેમાભાઈનો વંડો ગુજરાત ૬૦ ૨૦૪૯ ૧૯૯૩ અમદાવાદ વાસણા(નવકારલેટ) ૩૯ ૨૦૨૮ ૧૯૭૨ ધંધુકા ગુજરાત | ૬૧ ૨૦૫૦ ૧૯૯૪ અમદાવાદ શફાલી એપા. ૪૦ ૨૦૨૯ ૧૯૭૩ જામનગર ૬૨ ૨૦૫૧ ૧૯૯૫ અમદાવાદ આંબાવાડી+વાસણા(ન.ઉ) પાઠશાળા ઉપાશ્રય ગુજરાત | ૬૩ ૨૦૫૨ ૧૯૯૬ અમદાવાદ સોલારોડ + રેવાસંઘ ૪૧ ૨૦૩૦ ૧૯૭૪ જામનગર દિવિજય પ્લોટ ગુજરાત + વાસણો ૪૨ ૨૦૩૧ ૧૯૭પ વાંકાનેર ગુજરાત - ૬૪ ૨૦૫૩ ૧૯૯૭ અમદાવાદ વાસણા(નવકાર ફલેટ) ૪૩ ૨૦૩૨ ૧૯૭૬ ઘેટી ગુજરાત ૬૫ ૨૦૫૪ ૧૯૯૮ અમદાવાદેવાસણા(નવકાર ફલેટ) ૪૪ ૨૦૩૩ ૧૯૭૭ જૂનાગઢ હેમાભાઈનો વંડો ગુજરાત | ૬૬ ૨૦૫૫ ૧૯૯૯ માણેકપુર ૪૫ ૨૦૩૪ ૧૯૭૮ વેરાવળ ગુજરાત ૬૭ ૨૦૧૬ ૨૦00 અમદાવાદ મેમનગર, ૪૬ ૨૦૩૫ ૧૯૭૯ જૂનાગઢ હેમાભાઈનો વંડો ગુજરાત ૬૮ ૨૦૫૭ ૨૦૦૧ પાલિતાણાપેટી પ્રતાપનિવાસ ૬૯ ૨૦૫૮ ૨૦૦૨ જૂનાગઢ ગિરનારતળેટી ગુજરાત ગુજરાત ગુજરાત ગુજરાત ગુજરાત ગુજરાત ગુજરાત ગુજરાત ગુજરાત ગુજરાત ગુજરાત ગુજરાત ગુજરાત ગુજરાત ગુજરાત | ૨૨૯ Page #236 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિગ્રંથ પ્રકાશનમાં લાભ લેનાર I : સહયોગ હાdi : (૧) તપોવન સંસ્કારધામ -નવસારી (૫.પૂ.પં.ચન્દ્રશેખર મસા.ની પ્રેરણાથી જ્ઞાનખાતામાંથી) (૨) શ્રી . મૂ. જૈન સંઘ -નવરકાર ફલેટ -વાસણા, અમદાવાદ, (૩) સેવંતીલાલ કાળીદાસ શાહ (માણેકપુરવાળા) I : આધાર સ્તંભ : (૧) શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘ - ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ. (૫.પૂ. મુનિરાજ તત્ત્વરુચિ મ.સા.ની પ્રેરણાથી) (૨) શાંતાક્રુઝજૈન સંઘ-કુંથુનાથ જૈન દેરાસર-મુંબઈ. (પ.પૂ.આ. જયસુંદર સૂ.મ.સા.ની પ્રેરણાથી જ્ઞાનખાતામાંથી) (૩) શ્રી શેફાલી જે.મૂ.પૂ. તપ. સંઘ - અમદાવાદ. (૪) શ્રી શ્રેયસ્કર પાર્થભક્તિ . સંઘ- ડોંબીવલી મુંબઈ. (૫) ડો. મહાસુખભાઈ વી. મહેતા - જુનાગઢવાળા. (૬) ડો. હસમુખભાઈ બી. શાહ - શાહીબાગ, અમદાવાદ, (૭) ડાહ્યાલાલ છગનલાલ શાહ – મેમનગર, અમદાવાદ. (૮) શ્રીપાળભાઈ શ્રેણીકભાઇ દીનેશભાઈ પટવા-વાસણા, અમ. (પ.પૂ. જ્ઞાનવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથી) : સૌજન્યું : (૧) વાંકાનેર જૈન સંઘ -વાંકાનેર (૨) પ્રહલાદ પ્લોટ જૈન શ્વે. સંઘ - રાજકોટ (૩) શ્રી પંચવટી થે. મૂ. સંઘ - રાજકોટ (૪) શ્રી ઘેટી થે. મૂ. તપ. સંઘ - ઘેટી (૫) માતુશ્રી મૂળીબેન અંબાલાલ શાહ (વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ. આ. હેમચંદ્ર સૂ. મ.સા. ની પ્રેરણાથી) (૬) માતુશ્રી નયનબાળા બાબુભાઈ સી. જરીવાલા પરિવાર, (વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ. આ. હેમચંદ્ર સૂ.મ.સા. પ્રેરણાથી) (૭) શ્રી સારંગપુર તળીયાનીપોળ - અમદાવાદ. (૮) મનહરભાઇ ઉકાભાઇ શાહ પરિવાર (વાંકાનેરવાળા) - અમદાવાદ, હ. પંકજભાઇ (૯) જૈન જે. મૂ.પૂ. સંઘ - જુનાગઢ. : શુભેચ્છક : (૧) પ્રવિણચંદ્ર વાડીલાલ શાહ (વાંકાનેરવાળા) - અમદાવાદ. (૨) સેવંતીલાલ માનચંદ શાહ - મુંબઈ (૩) તારાચંદ પરષોત્તમદાસ શેઠ પરિવાર - જુનાગઢ (૪) અશ્વિનભાઈ ચંપકલાલ વોરા - દહીંસર- મુંબઈ (૫) મુનિસુવ્રત સ્વામી શ્વે. તપ. જૈન સંઘ -ડોંબીવલી (૬) કાંતીલાલ પી. શાહ (માણેકપુરવાળા) - મુંબઈ (૭) સ્વ. મફતલાલ મગનલાલ શાહ (માણેકપુરવાળા)- મુંબઈ વિસમી સંદીની વિરલ વિભૂતી Education Page #237 -------------------------------------------------------------------------- ________________ હ. કાંતીલાલ એમ. શાહ (૮) રોહિણાશ્રીજી સામયિક મંડળના બહેનો - વાસણા, અમદાવાદ (૯) અમરચંદ સુખલાલ શેઠ પરિવાર (સાણંદવાળા) અમદાવાદ હ. સુરેશભાઈ, ઇન્દીરાબેન, તેજસ, રાહુલ, રીમા (૧૦) શ્રી ધર્મજિતસૂરિ આરાધના ભવન ટ્રસ્ટ-કરાડ (મહારાષ્ટ્ર) હ. કાંતિલાલ પોપટલાલ શાહ (પ.પૂ. પં. પ્રશાંતવલ્લભવિજયજી મ.સા.ની પ્રેરણાથી) (૧૧) રાજસ્થાની જૈન સંઘ સોમવાર પેઠ પુના. સા.રત્નકીર્તિશ્રીજીની તપારાધના તથા સા.કલ્પનિધિશ્રીજીની વર્ધમાનતપની ૧૦૦મી ઓળીની આરાધના નિમિત્તે. (૧૨) કેતનભાઈ પી.શેઠ - જુનાગઢ. (૧૩) વિરેનભાઈ એ. વસા - જુનાગઢ. (૧૪) શાહ ઉમેદચંદ રૂગનાથ હ. હેમેન્દ્રભાઇ - સુરત. (૧૫) મનસુખલાલ નેમચંદભાઇ દેસાઇ - અમદાવાદ. (૧૬) ગિરનાર ચાતુર્માસિક આરાધક બહેનો તરફથી ભેટ (જ્ઞાનખાતામાંથી) ૧. ૨. ૩. ૪. ૫. ૬. અનુનોઠક : અમૃતલાલ આણંદજી મહેતા – જામનગર મોહનલાલ ધરમશી શાહ (થીકા) કેન્યા જયંતીલાલ કરમશી હરીયા (નાઈરોબી)કેન્યા હીરાગૌરી જયંતીલાલ વોરા-ધોરાજી રંગીલદાસ રણછોડદાસ સુતરીયા - જામનગર જેઠાલાલ દેવશીભાઈ ખીમશીયા - મુંબઈ Jaducation national A ૭. 6. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. કાંતીલાલ દેવચંદ શાહ - વાંકાનેર કમળાબેન ચંપકલાલ વોરા -કાંદીવલી-મુંબઈ ઉમેદચંદ પાનાચંદ શાહ-વાકાંનેર ચીમનલાલ ધીરજલાલ સંઘવી - જુનાગઢ પુષ્પાબેન ધીરજલાલ શાહ - ઘેટી દિનેશભાઈ બેચરદાસ શાહ (વિરમગામ) ગુણવંતભાઈ હેમતલાલ વોરા (વાંકાનેરવાળા) મુંબઈ સુમિત્રાબેન બચુભાઈ શાહ વાસણા -અમદાવાદ જલગાવ સંઘના બહેનો તરફથી જ્ઞાનખાતામાંથી મનમોહનચંદ કાનુગા - રાયપુર (એમ.પી.) ૧૭. શ્રીમતી લીલાવંતીબેન નવનીતલાલ વોરા - જુનાગઢ. ૧૬. ૧,૦૦૮=૦૦નટવરલાલ વાડીલાલ શાહ - અમદાવાદ ૧,૦૦૮=૦૦કરશનદાસ લલ્લુભાઈ બારભાયા - અમ. ૧,૦૦૧=૦૦ અનોપચંદ સી. શાહ - ઘાટકોપર ૧,૦૧૧=૦૦ દલપતભાઈ ડાહ્યાભાઈ સવાણી પરિવાર વાંકાનેર ૧,૧૬૬=૦૦ અનોપચંદ વેલચંદ શાહ (ઘેટીવાળા) સુરત ૫૦૦=૦૦ એક સદ્ગૃહસ્થ તરફથી વિસમી, - સંદીની વિરલ વિભૂતિ Page #238 -------------------------------------------------------------------------- ________________ સમજીશાનપરા દિલાલ થાપણી કરીએથીના પુષ્પહાદા: Lise Page #239 -------------------------------------------------------------------------- ________________ શશીવતણીge Tઈથી) Come Feature only www.ainelibrary.org Page #240 -------------------------------------------------------------------------- ________________ nac Page #241 -------------------------------------------------------------------------- ________________ Putting his best acharya disains to use a dollar foot forward રવી સમ્રાટ પૂજ્યશ્રીની પાવન નશ્રાના અનેકવિધ પ્રસંગોનું લાક્ષણિક પ્રસંગાવલોકન. the prophe needs His mind is rame-sharp and m ay need R EMEMBER Low Carroll's Be The ongerinn attributes this H OW Futher Www wha vigour to his diet for the last 15 despite his he still yet one meal of boiled food cruits and unced eelis on a day without any heel, sugar use The exuberance may hewwer even m or curd i thi કે 1 કat Maharaj has a lot e burg in him, cena 92 The Jain સહસાવન તીર્થોધ્ધાશ્ક, તપસ્વી સમ્રાટ Page #242 -------------------------------------------------------------------------- ________________ નિશાળો નાPિrી all વિ . ( કમી છે તે પયા હિન ( નહ૮ ૨ ૧ પાલજ પ્રેરણાથી etctહય રસ જળ 10/ 21 afels સ્વ. પ. પૂ. આચાર્ય ભગવંતશ્રીની પાવતીય પ્રેરણા અને આશિષથી ધર્માઆરાધનામાં ડગ માંડી રહેલ આત્માઓ માટે મુતિ હેમવલ્લભ વિજયજી દ્વારા સંકલિત સાહિત્ય, મારો (આવૃત્તિ ૧-૨) (આવૃત્તિ ૧-૨) દૂરસાદિનિ વકતા (આવૃત્તિ ૧-૨) (આવૃત્તિ ૧-૨) (આવૃત્તિ ૧-૨) (આવૃત્તિ ૧-૨) ૧૦, ૧ પરમપદ તરફ પગલાં.. ચિંતન ઝરણું મન સાથે મુલાકાત યુગાદિ જિનવંદના સાહિબા વાસુપૂજ્ય જિગંદા.. નવકાર ઉતારે ભવપાર... માણેકપુરથી મુક્તિપુરી ચાલો ! વર્ધમાન સામાયિક કરીએ પ્રથમ મંગલમ્ તું પ્રભુ માહરો ૧૧. ગિરનાર ગુણગુંજન ૧૨. વિરાધનાથી વિરામ યાને ચોદનિયમ અને આરાધનાનો આરંભ ૧૩. નિરખ્યો નેમિજિણંદને.. નહિં જાઉં નરકની ગેહે... ભાવે જિનવર પૂજીએ. . ૧૬, ભક્તિઝરણું ગિરનાર-નૈમિભક્તિસ્તોત્રમ્ મનોમંથન ૧૮. સંયમની કેડી ૨૦, ગિરનાર ગિરિવર યાત્રાવિધિ ૨૬. પરમપદ તરફ પગલાં... ૨૨. શ્રી નવપદજી આરાધના વિધિ ૨૩૬ (આવૃત્તિ ૧-૨-૩) ૧૪, આ પINTIdar Rela (આવૃત્તિ ૧-૨), મનોમંથન (આવૃત્તિ ૧-૨) (આવૃત્તિ ૧-૨) (આવૃત્તિ ૧-૨) For Pe www. jbrary Page #243 -------------------------------------------------------------------------- ________________ 25) 3 ‘સ્મૃતિ’નો સ્વભાવ જ એવો છે કે આપણા કહેવાથી આવતી નથી! આપણા કહેવાથી જાતી નથી ! www.jainlibrary.org Page #244 -------------------------------------------------------------------------- ________________ श्रुत्वा गुरोचो, धृत्वा चित्तेझात्वा च तद्गुणं, नाप्नोति सद्गते सौख्यमकुर्वाणो क्रियः रुचिम्. ગરૂવરનું વચન સાંભળીને, એને ચિત્તમાં ધારણ કરીને, એના ગુણને જાણીને આચરણમાં તહીં મૂકતાર અર્થાત ક્રિયાપ્રત્યે અરુચિ ધારણા કરતાર સાતિના સુખ પામી નથી શકતો. अज्ज कराभ्थो जम्मो, अज्ज कराभ्थं च जीवियं मज्झः जेण तुह दंसणामय-रसेण सिताइं नयणाई હે ગુરુવર ! આપતા દર્શતરૂપી અમૃતરસથી મારા તયતોનું સિંચન થવાથી આજે મારો જન્મ અને જીવત કૃતાર્થ થયા છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ संपइ दूसम समये, दीसइ थोवोसि जस्स धम्मगुणोः बहुमाणो कायचो, तरस सया धम्मबुदिए. વર્તમાના દૂષમકાળમાં જેના જીવનમાં થોડો પણ ધર્માતોગણ દેખાય તો સદા માટે ધર્મબુદ્ધિથી તેના ગુણો પ્રત્યે બહુમાન કરવા યોગ્ય છે. दुल्लहो जिणिदधम्मो, दुल्लहो जीवाण माणुसो जम्मोः । लहदेवि मणुअजम्मे, अइदुल्लहा सुगुरुसामग्गी. જિતેશ્વર પરમાત્માનો ધર્મ દુર્લભ છે, જીવોને મનુષ્ય જન્મ મેળવો પણ દુર્લભ છે અને મનુષ્ય જન્મ મળવાં છતાં પણ સુગુરુની પ્રાપ્તિ અતિદુર્લભ છે. U) વાવેતર કરી પર Page #246 -------------------------------------------------------------------------- ________________ | deg deg જૉ ક્ષકશ્રેણીનો કાળ હોત તો હિમાંશુવિજય ક્ષકશ્રેણી માંડી અવશ્ય ઠેવળજ્ઞાન પામી જાય ઍવૉ ઉગ્નકોટીનો તપ કરૂં છે.? પ.પૂ.પા.થી પ્રેમસૂરીશ્વરજી મ.સા. ‘હિમાંશુવિજય અને નરરત્નવિજય આ બન્ને મહાત્માઓ અમારા સમુદાયની આંખ છે.'' પ.પૂ.આ.શ્રી રામચનસૂરીશ્વરજી મ.સા. તમે સૌ ડોક્ટરી ઉપચાર માટે મને મુંબઈ લઈ જવા માંગો છોપરંતુ મારું મન તો અમદાવાદમાં બિરાજમાન સંથસ્થવિર પ. પૂ. આ.શ્રી ભદ્રંકર સૂ. મ.સા. તથા | મહાન તપસ્વી પ. પૂ. આ. શ્રી. હિમાંશુ સૂ.મ.સા.ની સેવામાં જવાનું છે પ. પૂ. આ. ભુવનભાનુ સૂ. મ.સા.