SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ છૂપાયેલી આ હતી પૂજ્યશ્રીની જાગૃત અત્યંતર ચેતના... ને આ અત્યંતર જાગૃતિ પ્રગટાવનાર એક સાધારણમાં અદ્દભૂત પરિબળ તેઓ શ્રીમમાં હતું ‘દઢ સંકલ્પશકિત.... કોઇપણ કાર્ય માટે તેઓશ્રીનો સંકલ્પ તીવ્ર રહેતો.... પૂજ્યશ્રીના સમગ્રજીવન પર એક આછેરી સહજ અસાધારણતા નજર માંડીએ તો ઉડીને આંખ-મનને તૃપ્ત કરે તેવી ત્રણ સંકલ્પશકિતનાં દર્શન થાય છે. ૧)કાર્યવિષયકસંકલ્પશત: - પં. ભાગ્યેશ વિ. મ. સા. આત્મસાધનાની આટલી ઉંચાઇએ પહોંચેલા મહાપુરુષ પણ શાસનપ્રભાવક કાર્યોમાં પણ એવી વિ.સં. ૨૦૪૪ અમદાવાદમાં પાલડીમાં વૈશાખસુદ ત્રીજના જ સંકલ્પશક્તિનો પરિચય આપે છે. મંગલપ્રભાતે ૧૭૫૧ સળંગ આયંબિલતપના આરાધક, સંઘમૈત્રીના પ્રતીક્ષક, જૂનાગઢ-સહસાવનમાં નિર્માપિત પ્રભુમંદિર આદિ, અમદાવાદ વાસાણામાં ધર્મરસિક તપસમ્રાટ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના તીર્થવાટિકામાં સ્થપાયેલ સ્થાપત્યો તથા માણેકપુરમાં રચાયેલ એક અદ્ભુત મંદિરાદિ.... આ અખંડ તપની પૂર્ણાહુતિએ પારણું કરાવવાનો પ્રસંગ હતો....... આ પૂજ્યશ્રીના કાર્યવિષયક સંકલ્પશક્તિના ગાજતા-જાગતા પૂરાવાઓ છે..... આવી તપોમય પૂજ્યપાદ તપસમ્રાટ આચાર્ય ભગવંતશ્રીની અંદરની ઇચ્છા પારણું નહીં સાધનામાં પણ એકલે હાથે આવા વિરાટકાર્યોની જવાબદારી વહન કરીને તેને સાંગોપાંગ પરિપૂર્ણતા કરી તપ હજુ આગળ લંબાવવાની હતી. વિ.સં. ૨૦૪૪ ના શ્રમાગસંમેલનમાં સુધી પહોંચાડવાનું કાર્ય તીવ્રસંકલ્પશક્તિથી બન્યું છે.... સધાયેલી લગભગ સંપૂર્ણ તપાગચ્છની એકતાને કારણે અને બાકીનું કાર્ય પણ ૨)મૈત્રીવિષયક સંકલ્પશકિત : | પૂર્ણ કરવાની પૂજ્યપાદ સંમેલનના સફળ સૂત્રધાર આ.ભ.શ્રી અંતરમાં એક ભાવના વર્ષોથી રમતી રહી, ઘૂંટાતી રહી કે મારા પ્રભુના શાસનમાં સાર્વત્રિક કારસૂરીશ્વરજી મહારાજા દ્વારા અપાયેલી બાંહેધરીથી આશ્વસ્ત થયેલા મૈત્રીભાવનું અદ્ભુત વાતાવરણ કયારે ઉભું થાય ? મારાથી આ સંઘર્ષમય સ્થિતિ જોવાતી નથી... તપસમ્રાટ પૂ. આ.ભ.શ્રી છેલ્લે પારણું કરવા તૈયાર થયા..... પરંતુ તે પહેલાની પ્રભુશાસનના સાચા અનુરાગીને આ વેદના થાય જ..... જ્યાં અનુરાગ છે ત્યાં આપણું મન કયારેય રાત્રિમાં પૂજ્યપાદ સંઘસ્થવિર આ.ભ.શ્રી. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાની ગુરમૂર્તિના સાંનિધ્યમાં રહેવું છે તેવા ભાવથી વિદ્યાશાળાએ પહોંચ્યા ત્યાં નબળું જોવા તૈયાર નથી... શાસનરાગી શાસનની આવી સ્થિતિને કેમ જોઇ શકે ? ને માટે જ અંદરથી રાત્રિવાસ કરી સવારે પાલડી પધાર્યા.... રડતા મહાપુરુષે મૈત્રી માટે એક ભીષ્મ સંકલ્પ કર્યો કે જયાં સુધી શાસનમાં એકતામય વાતાવરણ ન | એ હતો વૈ. સુ. ૩ નો દિવસ ... રાત્રિ વિદ્યાશાળામાં પસાર કરી સવારે સર્જાય ત્યાં સુધી આયંબિલનો તપ ચાલુ રાખવો... એ સંકલ્પ પૂજ્યશ્રીને હજારો આયંબિલ સુધી પાલડી પધારતાં તેઓશ્રીના આગમનને વધાવવા સૌ ત્યાં પહોંચ્યા..... ધાણા પહોંચાડ્યા... અને ૧૭૫૧ અખંડ આયંબિલનું પારણું કરાવ્યું ને ફરી પાછાં એ જ સંકલ્પને બધા આચાર્યભગવંતો. પંન્યાસ ભગવંતો તથા મુનિભગવંતો આદિ સાથે દોહરાવતા પૂજ્યશ્રીએ આયંબિલો ચાલુ કર્યા.... અત્યારે આજ સંકલ્પને ચાલુ રાખી પૂજ્યશ્રીની | ચતુર્વિધ સંઘ હીજર હતો. એ જ સમયે તપસ્વી આ. ભગવંતે વિનંતી અને પ્રેરણાથી પૂજ્યશ્રીના સ્વમુખે આજીવન આયંબિલની પ્રતિજ્ઞા કરી છે પૂજ્ય મુનિરાજશ્રી વ્યથાસ્વરૂપે કહ્યું કે, હેમવલ્લભવિજયજી મહારાજે....! | ‘તમારી સહુની ભાવના મને પારણું કરાવવાની છે પણ મારી એક પ્રભુને પ્રાર્થના કે સ્વ. પૂજ્યશ્રી અંતિમ સમય સુધી જે ભાવમાં રહ્યાં તે વારસો ભળાવીને ગયા... વિનંતી છે કે મને પારણું કરાવવાનું રહેવા દો ! .... હું ગઇ કાલે રાત્રે સ્વ. પૂજ્ય તે ભાવના જલ્દી જલ્દી પૂર્ણ થાય તેવા સંજોગો પ્રભુ ! તારી કૃપાથી રચાય ! બાપજી મ.સા. ના સાંનિધ્યમાં વિદ્યાશાળા હતો..... મારી રાત્રિ અજંપાભરી આ હતી મૈત્રીવિષયક સંકલ્પશકિત... પસાર થઇ છે અને આખી રાત્રિ મને ઉંઘ નથી આવી મને આ અજંપો આપણા ૩) આચારવિષયક સંકલ્પશત: માટે સારો નથી દેખાતો.... પારણા પછી કંઇક અશુભ-નુકશાન થશે ! માટે એક જૈફ ઉંમરે પહોંચેલ મહાત્મા... જેમની ચાલ ધીમી થઇ છે, પગ ચાલવાની હવે ના પાડે છે, | મારા પારણાનો આગ્રહ રહેવા દો!!!'' શરીર કમરથી ઝૂકી ગયું છે. ખોરાક રસ-કસ વિનાનો લે છે છતાં કોક મકકમતાથી એ ૮૩વર્ષની ઊંમરે ' અને.... ખરેખર..... પૂજ્યશ્રીને આગ્રહ કરીને પારણું તો કરાવ્યું પરંતુ સેંકડો કિલોમીટરનો વિહાર કરીને વિ.સં. ૨૦૪૫ મહામાસમાં અમદાવાદથી વાવ નગરે બનાસકાઠાંમાં | ત્યારબાદ થોડીવારમાં જ મુનિસંમેલનના સૂત્રધાર કારસૂરિજી મહારાજની પધારી રહ્યાં હતાં..... એ છે... તબિયત અસ્વસ્થબની....
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy