________________
વીસમી સદીના આ મહા ‘તપસમ્રાટ'
અને ‘સંયમસમ્રાટ' ના ચરણે
ફરી ફરી ભાવભરી વંદના કરી વિમુ છું.
‘સુવિહિત ગુરુની આજ્ઞા એ જ જિનાજ્ઞા છે?’ આમ માનનારા છે બાપ-દીકરાની આ જોડી બેજોડ હતી. બંને સંતો સાક્ષાત્ સંયમપુંજ તેઓ પોતાના પ્રગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ , હતા. હિમાંશુસૂરિ મ. ની પ્રેરણાથી તેમના ગામ માણેકપુરમાં ભવ્ય તીર્થ પોતાની અંતિમ અવસ્થામાં સમુદાયની વ્યવસ્થા માટે નક્કી કરેલ , સંકુલનું સર્જન થયું છે. આજ્ઞાપત્રના સ્વીકાર અને શકય પાલન માટે કોઇની પણ શેહશરમમાં , | મુનિ નિપુણચંદ્રવિજયજી મ., મુનિ હિરણ્યબોધિવિજયજી મ., આવ્યા વિના જીવનભર ઝઝુમ્યા.
મુનિ અનંતબોધિ વિજયજી મ., મુનિ ધર્મરક્ષિત વિ., મુનિ કલ્પરક્ષિત આચાર્યપદવી પ્રત્યે નિઃસ્પૃહ તેવા તેઓએ છેવટે ન છૂટકે સૂરિ ,
વિ.એ તેમની ઘણી સેવાનો લાભ ઉઠાવ્યો હતો. છેલ્લા ૧૩ વર્ષથી મુનિ
હેમવલ્લવવિજયજી બેજોડ સેવા કરતાં હતા. સાથે મુનિ નયનરત્નવિજયજી પ્રેમના વાસક્ષેપથી જ આચાર્યપદવી ગ્રહણ કરી.
' તથા મુનિ જ્ઞાનવલ્લભ વિ. એ પણ સુંદર સેવા કરી. આ બધાની શત્રુંજયની તેમણે સેંકડો નહીં પણ હજાર ઉપરાંત યાત્રા કરી હશે ,
- અનુમોદના પણ કરવી જ રહી. ૯૯ યાત્રાઓ પણ ઘણી કરી...
| તેમની તપસાધના તો એટલી ધારદાર હતી કે લીસ્ટ વાંચતા ય ચક્કર શત્રુંજય કરતા પણ ચઢવામાં કઠણ ગિરનારની યાત્રાઓ પણ ઘણી .
૦ આવી જાય. એકવાર તો વિચાર આવી જાય કે શું આ કાળમાં આવા તકલાદી કરા. એકવાર તા ચોવિહાર છઠ ના પારણ આયોબલ કરી ૨૮ દિવસમા , સંધયણવાળા શરીરે આવી ધોરાતિઘોર સાધના શક્ય છે ? માત્ર ગિરનારની ૯૯ યાત્રા કરી.
૧૧,૫૦૦ જેવા આયંબિલો જ નહીં, સાથે હજારો ઉપવાસો, અઠમો – તેમને શત્રુંજય ગિરિરાજ અને ગિરનાર ઉપર બેહદ ભક્તિભાવ અઠાઇઓ, વીશ વીશ ઉપવાસો, માસક્ષમણો, ઉગ્ર વિહારો એ આ હતો. સહસાવનનો જિર્ણોદ્ધાર થતાં અંજનશલાકા-પ્રતિષ્ઠા પ્રસંગ પણ કાળની અજાયબી જ કહેવાય. લોખંડી મનોબળ અને પોલાદી ફેફસા વગર તેઓની પ્રેરણાથી અને તેઓશ્રીની નિશ્રામાં જ થયો હતો. અંજનશલાકા- આવી સાધના અશક્ય છે. ‘ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'' ના બધા પ્રતિષ્ઠા પ્રસંગે પ.પૂ.આ.કલાપૂર્ણ સુ.મ.સા. અને મારા ગુરુદેવશ્રી રેકોર્ડો ફીક્કા પડી જાય એવી તેમની રેકોર્ડબ્રેક સાધના હતી. છેલ્લી સદીનાં પ.પૂ.પં. હેમચંદ્રવિજયજી ગણિવર્ય પણ સાથે જ હતા.
તેઓ બેનમૂન ઉત્કૃષ્ટ સંયમી હતા. તપનો મધ્યાહને તપતો આ સૂરજ ઉત્કૃષ્ટ સત્ત્વની જાણે પુરબહારમાં ખીલવટ ના થઇ હોય !
અસ્ત થઇ ગયો પણ તેના અજવાળાં સદાય જનજનના મનમાં પથરાયેલા તેઓની અંતરેચ્છા અંતકાળે ગિરનારની છત્રછાયામાં રહેવાની રહેશે. ઇતિહાસના પૃષ્ઠો પર સુવર્ણ પગલા અંકિત કરનાર આ મહાપુરુષ હતી, કહે છે કે બ્રહ્મચારીનું ચિંતવ્યું કદી ન નિષ્ફળ જાય. કર્મ અને કુદરતે કોઇ કાળે ભૂલાશે નહીં. તેમના અપ્રત્યક્ષ આલંબને પણ અનેક આ અંતરેડછાને માન્ય હો અંત સમયે વિષ્ટ પરિસ્થિતિમાં પણ તેઓ • આત્માઓને સાધનાનું અતૂટ બળ મળતું જ રહેશે. ગિરનારની ગોદમાં પહોંચી ગયા ત્યાં જ તેમનું સમાધિ મૃત્યુ થયું. શ્રી સંઘના "
છે. ખરેખર, તેઓ જીવન જીવી ગયા નહી પણ જીવન જીતી ગયા. ગગનમાંથી એક તેજસ્વી તારલો જાણે ખરી પડ્યો. જે સહસાવન પ્રત્યે
, નેપોલિયન કહેતો કે “હાડકો થીજવી દે એવી ઠંડી અને પરસેવે રેબઝેબ
- થઇ જવાય એવી ગરમીની પરવા કર્યા વગર જે સખત મહેનત કરે છે તેને તેમને અવિહડ રાગ હતો તે જ સહસાવનમાં તેમના દેહની અંતિમવિધિ ૧
| વિજયશ્રી મળે છે.’ થઇ.
સાત-સાત દાયકા સુધી તપ-સંયમ-સ્વાધ્યાય-ભક્તિ વિ. તમામ તેઓના સંસારી પગે દીકરા... જેઓ તેમની પૂર્વ દીક્ષિત થયેલાં.... ° એને ૬
દક્ષિત થયેલા.... * ક્ષેત્રે ઉત્કૃષ્ટ કહી શકાય એવો જબરજસ્ત પુરુષાર્થ સાહેબજીએ કર્યો છે. પાછળથી નરરત્નસરિ બન્યા. તેઓ પણ ખરા અર્થમાં નરરત્ન જી હતી. જે માટે જ અતિશયોક્તિ વગર કહી શકાય કે તેઓ જીવન જીતી ગયા. ખૂબ જ વિનીત ખૂબ જ ગુણસભર વ્યકિતત્વ તેમનું હતું.
| “માત્ર બોલવાથી જીવન જીવાય છે. બોલેલુ કરીને બતાવવાથી કોઇ કામના, અપેક્ષા તેમને ન હતી માટે જ તેમના સમાધિમૃત્યુ બાદ છે જીવન જીતાય છે.'' વાસાણા ખાતે નરરત્નસૂરિ સ્મૃતિમંદિરનું ભવ્ય સર્જન થતાં તેમનું નામ છે | વીસમી સદીના આ મહાન તપસમ્રાટ’ અને ‘સંયમરામ્રાટ’ ના અમર થઇ ગયું.
• ચરણે ફરી ફરી ભાવભરી વંદના કરી વિરમુ છું.
www.sainelibrary.org
૬૧