________________
સગુનો સંયોગ
મહેન્દ્રભાઇ બી. કોઠારી (રાજકોટ) પર મળવા દુર્લભ છે તેવું શાસ્ત્રોમાં અને મહાત્માઓ પાસેથી સાંભળ્યું છે. અનેક જન્મોનાં કર્મોન પોતાના જ્ઞાનાગ્નિ
માન નર્મળ બનાવે છે. આ જન્મમાં કોઇપણ આરાધના- ઉપાસના કરવા જેવી હોય તો તે છે સગુરુની ઉપાસના. અનેક જન્મોના કુસંસ્કારોમાંથી મુક્તિ અપાવનાર માત્ર સશુરુ ભગવત છે.
ભવાની, ભક્તિના ફળસ્વરૂપે પરમકૃપાળુ પરમાત્માની અસીમકૃપાથી નિર્મળ, જ્ઞાની, કરુણાસાગર સદ્ગુરુની પ્રાપ્તિ થાય છે. આ સદ્ગુરુની દૃષ્ટિ પડતા જન્મોજન્મનાં કુસંસ્કારો મળથી ઉખડી જાય છે, જેથી આત્માની દિવ્ય અનુભૂતિ થાય છે, જૂની ડા પ્રચંડ પુણ્યના પ્રતાપે આજથી ૧૬ વર્ષ પહેલા મને સદગુરુનો ભેટો થયો.
એક દિવસ બેકની. સવિસ માટે ઘરેથી નિકળ્યો અને થોડો સમય હતો એટલે વચ્ચે ઉપાશ્રયમાં બિરાજમાન પૂજય રત્નસુંદરમણીરાજતા.હમ" વ્યાખ્યાન સાંભળવા બેઠો. ત્યાં અંજનશલાકા પ્રતિષ્ઠાના પહેલા દિવસમાં મંડપારોપણ, માણેકસ્તંભ આ
એ નીલાકા-પ્રતિષ્ઠાના પહેલા દિવસમાં મંડપારોપણ, માણેકસ્તંભ આરોપણના ચડાવા બોલાતા હતા. મને
'તાવી પછી બેંકે ગયો. ત્રીજે દિવસે પૈસા ભરવા પૂ. મહારાજ સાહેબ પાસે પૂછવા ગયો. ત્યારે તેમણે મને પ. પૂ. આચાર્યદેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. સાથે પરિચય કરાવ્યો, હું સાહેબશ્રીના તપના તેજથી ખેચાઈ ગ”
સતી, સાથે પરિચય કરાવ્યો. હું સાહેબશ્રીના તપના તેજથી ખેંચાઇ ગયો. સાહેબે મારા નાનકડા લાભને મહોત્સવનો મુખ્ય લાભ તમને મળ્યો છે તેવી ઉપબંડણા કરી. પછી તો એ મહાપુરુષના ભાવોમાં ખેંચાતો જ
તા છે તેવી ઉપબૃહણા કરી, પછી તો એ મહાપુરુષના ભાવોમાં ખેંચાતો જ ગયો. એક દિવસ સાહેબે પૂછ્યું ઘરે
સુદ ૧૩ના યાત્રાર્થે ગયેલા ત્યારે યાદગીરી માટે ધાતુના પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમા લાવેલા, તેથી કહ્યું કે હાં
1. હું આ પ્રતિમા સાહેબ પાસે લઇ ગયો. સાહેબે કહ્યું કે તમારા ઘરે ગૃહ દેરાસર જોઈએ.' અમે સ્થાનકવાસી હોવા છતાં સાહેબની જે અમારો પ્રત્યેની અનહદ લાગણી હતી તેથી અમે ના ન પાડી શક્યા. થોડોક વિચાર આવ્યો કે આશીતની ધરી તા. ૧૬
વરી અને એક દિવસ અમારા ગૃહાંગણે મહોત્સવ પૂર્વક સાહેબજીના હસ્તે ચલપ્રતિષ્ઠા થઇ ગઇ, પછી તો સાહેબ પાસે પ્રતિક્રમણ,પૌષધ,તપશ્ચર્યા કરતા થઇ ગયા સાહેબનો સંગાથ છોડવો અમને ગમતો ન હતો.
નાદાતાશાનો પદયાત્રા સંઘ સાહેબજીની નિશ્રામાં નિકળેલ. બહુ સુંદર આયોજન હતું. સાહેબના આગ્રહથી હું તેમાં સામેલ થયો, એક દિવસ કિ.મી.નો વિહાર હતો હૈ સાહેબનો હાથ ઝાલીને ચાલતો હતો. રસ્તામાં મને પ્રશ્ન પૂછવાનું મન થયુ, તલા
થિ ઝાલીન ચાલતો હતો. રસ્તામાં મને પ્રશ્ન પૂછવાનું મન થયું, તેથી સાહેબજીને પૂછ્યું કે, "સાહેબ આપ મારો હાથ ઝાલ્યો છે કે મેં આપનો હાથ ઝાલ્યો છે ? કારણ કે મેં આપનો હાથ ઝાલ્યો હી તો હું ગમલા ભવાટવીમાં રખડી જઇશ, પછી આપ ક્યાંથી મળશો ? પરંતુ જો આપે મારો હાથ ઝાલ્યો હશે તો આપ મને ૨૭
મીપ ક્યાંથી મળશો? પરંતુ જો આપે મારો હાથ ઝાલ્યો હશે તો આપ મને રઝળતો મૂકશો નહીં, લપસી જઇશ તો મને આપ ઉગારી લેશો, અને આપને શરણેલઇ લેશો."
in Education International