SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રમાં બતાવી છે તે ભગવાનની આજ્ઞા પૂરેપૂરી તપ, સંયમ અને સ્વાધ્યાય સાથે સંધ-એકતાની ભાવના તેમની માનવાની એટલું જ નહિ પણ આજ્ઞાને વધુમાં વધુ ગજબકોટિની હતી. આચારમાં મૂકી આ આજ્ઞાને જીવંત બનાવવી એ | સાણંદમાં અમે સાથે જ હતા. ૧૦ મી ઓળીનું પારણું કરવાનું હિમાંશુસૂરીશ્વરજીનો મુદ્રાલેખ હતો. હતું. પાણ સંધોમાં થતા પરસ્પર સંઘર્ષો અને વૈમનસ્યો જોઇ તેમનું હૃદય પોતાની જાત માટે, પોતાના શરીર માટે અપવાદના વ્યથિત થઇ ગયું હતું. વિવાદાસ્પદ પ્રશ્નોના કારણે થતી શાસનની નામે બધી અનુકૂળતાઓ ભોગવી શાસ્ત્રની હાલી વાતો અપભ્રાજનાઓ તેમના હૃદયને કોરી ખાતી હતી. આ જ વ્યથાની કરનારા વચનવીર, કાયર, તેઓ ન હતા પણ શરીર પ્રત્યે આગમાંથી તેમણે એક ભીષ્મ સંકલ્પ કર્યો કે જયાં સુધી સંધમાં સંપૂર્ણ કલ્પી ન શકાય એવું કઠોર વલણ અપનાવી કટ્ટર, એકતા કે શાંતિ ન થાય ત્યાં સુધી મારે આયંબિલ કરવા.'' આચારસંપન્ન આજ્ઞાપાલક સાધકવીર તેઓ હતા. | અંગ્રેજીમાં એક સુંદર વાક્ય છે કે No personal | આપાગી જાત માટે, ગણ માટે કે સમુદાય માટે consideqation should stand in the way of અનેક અપવાદને સેવનારા આપણે શાસનના performing public duty. જેમને દિલ દઇને સંધ સમાજના મહત્ત્વના પ્રશ્નોને પણ શાસ્ત્રસાપેક્ષ અપવાદને સેવીને કાર્યો કે ઉપકારો કરવા છે તેમાગે વ્યકિતગત વિચારધારા અને સ્વાર્થને ઉકેલવા જોઇએ એવી સ્વ. પૂજ્યપાદ પ્રેમસૂરિ મ. ની ગૌણ કરવા જ પડે. અહીં પણ આવું જ બન્યું. નીતિને તેઓ પણ સંપૂર્ણપણે અનુસરતા. સાહેબજી સંધ એકતાની તીવ્ર શુભ ભાવનામાં તેઓને એવો વિચાર ન આવ્યો સંઘ અને શાસનની સર્વતોવ્યાપી આબાદી ને ઉન્નતિ કે શું જીવનભર આંબેલ થશે ? શરીર કામ આપશે ? કોઇ તકલીફ તો નહી થાય, સંઘમાં સંઘર્ષોના નિવારણ અને શાંતિની પડે ને ? આંબલ તપના માધ્યમે ‘ સંઘ એકતા ” માટે સ્વાર્થ અને શરીરને સ્થાપના થાય એ માટે શાશ્વસાપેક્ષ તમામ માર્ગો કચડી નાખવાની આ ભીષ્મ પ્રતિજ્ઞા હતી. આ શુભપળે લીધેલી પ્રતિજ્ઞા કાઢવાની ક્ષમતા ધરાવનાર ‘ સક્ષમ ગીતાર્થ ' હતા. તેમણે જીવનભર પાળી બતાવી. નિશીથચૂર્ણિ, બૃહકલ્પ જેવા ગૂઢ ગ્રંથો અનેકવાર | mila, 100 ની નોળીનું પારણું બળ શક્યું નાગાળે [15] oriળેલ પરિશીલન કરી આત્મસા કર્યા હતા. ચાલુ રહ્યા. સં. ૨0 30 શી || bખંડ આયંબિલયમા શરૂ થઇ. સં.. | પ્રવચનશકિત પણ હતી જ, માણેકપુર ઘેટી | ૨૦૪૪ માં મહદંશે સંઘ ઑsd1 થતા સંઘના અગ્રણી લાચાલી. જુનાગઢ વિ. સ્થળોએ ચાતુમાર્સ દરમ્યાન ૯૨ ૯૩ વર્ષ આજ્ઞાથી darળા સUગ ૧૭૫૧ શાયંબિલનું રંગેચંગે પારણું થયું. પણ બે ત્રણ કલાક સ્વયં પ્રવચન આપતા. સાંભળનાર | SIRણસર સંઘ ખેંsdોમાં ડિચણ ઉalી ઘll dj થાકે પણ તેઓ થાકતા નહી. આવી સિદ્ધિ અને શકિત જણાતા પાછી ofખંડ માર્યાબિલ તપની સાધના શરૂ કરી જે લગભગ દેવી તત્ત્વોના કૃપાપાત્ર પાસે જ હોવી ઘટે. જીવનના છેડા સુધી ચાલી. તેમનું જીવના જ પ્રવચળ હતું. તેdaછું aiૌન જ alહાળ કમનસીબ કહો કે પુણ્યની કચાશ કહો ... તેમણે સંઘ એકતા માટે ઉપદેશ હતો. તેમનું આચરણ જ જીવંત શાpl હતું. આ ઉંમરે આવો જબરજસ્ત પુરુષાર્થ કર્યો હોવા છતાં કોઇ નકકર, કાચા, પોચા સાધુઓ તેમની સાથે રહી શકતા જ પરિણામ આવ્યું નહીં. છેવટે નિયતિને જ સલામ ભરવી રહી. - નહિ. તેમની સાથે રહેનારાઓ તેમના ઉકવળ તપ એકબાજ વર્ષો સુધી તપસાધના લંબાતી ગઇ. તો બીજીબાજુ, ‘સંઘ એકતા'રૂપ પરિણામની કોઇ શક્યતા જણાતી ન હતી. છતાં તેઓ સંયમને નિહાળી પોતાની મેળે ઘડાઇ જતા. અકળાયા નહી, તેમની ધીરજ ખૂટી નહી. એકતાના પ્રયત્નોમાં હવનમાં ** CHડઘડતું પણ ગજ0ારણ્ય ગાજે ગયd? સાથે રે ?’ એ ન્યાયે તપમાં ઢીલા કે મનના નબળા સાધુઓ પણ હાડકા નાખનાર તત્ત્વો પ્રત્યે પણ અસદ્ભાવ ઉભો કર્યો નહીં. તેઓ કહેતા “પરિણામ આવે કે ન આવે, હું તો મારી આરાધના માટે જ તપ તેમના સાંનિધ્યથી, વાસક્ષેપના પ્રભાવથી, તેમના તપના, આલંબનથી આયંબિલ વિ. તપ ઉપર ચઢી જતા. સાધના કરું છું. ” Anything done for another is done for oneself - આ જ ઉક્તિને તેમણે ચરિતાર્થ કરી હતી. તપસાધનાના દિવ્ય પ્રભાવે તેમનું શરીર જાણે દેવાધિષ્ઠિત હોય તેવું અચૂક લાગતું ૮૦ ૯૦ વર્ષે લુખ્ખો સુક્કો આહાર લેવા છતાં શરીર ગલગોટા જેવું હતું પાંચે ઇન્દ્રિયો સતેજ હતી ટેકા વગર કલાકો સુધી બેસી શકતા હતા. ચશ્મા વગર વાંચી શકતા હતા. દૂર સુદૂરના અવાજો સાંભળી શકતા હતા. | દિવ્ય તપdજના પ્રભાવે છાશsa જેવી લાગતી તેમની મનોકામનામો બ્રિાdદo પૂર્ણ થતી હતી. - જ્યારે સાહેબજી વાસણામાં હતા ત્યારે તેઓ વારંવાર કહેતા કે “મારે પાલીતાણા-ગિરનાર જવું છે.” ત્યારે મને થતું કે “ આ ભવમાં તો સાહેબજીની ઇચ્છા કોઇ કાળે પૂરી થાય તેમ લાગતું નથી. આ ઇચ્છાપૂર્તિ મુશ્કેલ નહી પણ અશક્ય જ છે, કારણ પ0 ડગલા ચાલવામાં જોખો હાંફી જાય છે, વળી જાય છે, પ00 ડી.સી. કેવી રીતે ચાવવાના ? વળી, ડોળી કે પ્રેયરનો ઉપયોગ તો કોઇ કાળો કરવાનો જ 1થી.'' પણ સાહેબજીના દિવ્ય તેજે મારી ભ્રમણાના ભુક્કા બોલાવી દીધા. આ ઉંમરે હજારો આયંબિલની તપશ્ચર્યા સાથે તેઓ અમદાવાદથી પાલીતાણા પાણ પહોંચ્યા અને ગિરનાર પણ પહોંચ્યા. Anything done for another is done for oneself ૫૬
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy