SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ બુટનો ઉપયોગ કરવાની ના જ પાડતા. છેવટે પગે કપડું બાંધીને વિહાર ઉગ્ર તપસ્વી – ઉગ્ર ત્યાગી પૂજ્ય આચાર્ય ભગવંત કરવાની વાત કહી ત્યારે હું મારી દુકાનેથી જાડુ કપડું વહોરાવવા માટે લઇ જશવંતલાલ મનહરલાલ દોશી (વાંકાનેરવાળા)-મુંબઇ ગયો ત્યારે તેઓશ્રીએ કહ્યું કે, “નવું કપડું મારે જોઇતું નથી. તારે નકામું હોય આચાર્ય ભગવંતશ્રીના અમારે ત્યાં ત્રણ ચાતુર્માસ થયેલ હતા. પહેલા ચાતુર્માસ સમયે અમો અને ફેંકી દેવાનું હોય તેવું કપડું હોય તો આપ. આ નવું કપડું નહીં જોઇએ.” બાલ્યવયમાં હતા જેથી વધારે ખ્યાલ ન આવે પરંતુ તે સમયે તેઓશ્રીએ ઘણી તપશ્ચર્યા કરી હતી તે ત્યારબાદ હું અમારો તાલપત્રીનો દુકાનનો જુનો પડદો હતો તે લઇ ગયો અને બરાબર સ્મરણમાં છે. આપ્યો તો તેઓશ્રીએ કહ્યું કે, “મારે આટલો મોટો કટકો ન જોઇએ, માત્ર | આચાર્ય ભગવંત શ્રી નરરત્નસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં તેઓશ્રીએ અમોને પ્રેરણા કરીને બન્ને પગ ઢંકાય તેટલો જ ટુકડો લઇ બાકીનો ટુકડો પાછો આપ્યો.” કેટલું પ્રથમવખત પૌષધ કરાવેલ. બધી ક્રિયા વાત્સલ્ય અને પ્રેમઆપીને કરાવતા. તે વાત હજુ પણ મારા નિઃસ્પૃહી જીવન ! અને તે પણ જુનાગઢ પહોંચ્યા પછી પણ ફેંકવાની વાત સ્મૃતિપટમાં છે. નહીં. પૂરો કસ કાઢીને વાપરવાનું ! આવું અદભુત હતું તેઓશ્રીનું જીવન! પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી ઉગ્ર તપસ્વી તેમજ ઉગ્ર ત્યાગી હતા. તેઓશ્રીના ત્યાગ અને ૪ આ. ભ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. નરરત્નસૂરીશ્વરજી તપશ્ચર્યાનો જોટો મળે તેમનથી, તેઓશ્રીની ઉંમર અને તબિયતની નાદુરસ્તતાને કારણે મેં એકવાર મ.સા.નું સં. ૨૦૩૬માં ચોમાસુ હતું. માત્ર બે જ મહાત્મા હતા. એક દિવસ તેઓશ્રીને ડોળી વાપરવાની વિનંતી કરી તો તેઓશ્રીએ કહ્યું કે, “શક્તિ નહીં હોય અને વિહાર નહીં ચાતુર્માસમાં પૂ. નરરત્નસૂરીશ્વરજી મ. સા.ને રાત્રે તાવ આવ્યો ત્યારે તેમની થાય તો એક જગ્યાએ સ્થિરવાસ કરીશ પણ ડોળીનો ઉપયોગ તો નહીં જ કરું.’ જિનેશ્વરભગવંતની પાસે હું સૂતો હતો. રાત્રે આચાર્ય ભગવંતશ્રી લઘુશંકા ટાળવા ઉઠ્યા, હું પણ આજ્ઞા એજ ધર્મ છે એ વાતને હૃદયસ્થ કરી આજ્ઞાપાલનમાં જ જીવન સમર્પિત કરવાની ઉત્કૃષ્ટ કોટીની તરત જ ઉઠી ગયો, માત્ર કરી લીધા બાદ હું તેમનો વાટકો લઇને પરઠવવા ભાવનાને આચાર્યભગવંતશ્રી વરેલા હતા. જતો હતો. તેઓશ્રી એ ના પાડી, હું તેમનું તેજ સહન કરી શક્યો નહીં, મારે # હું માનું છું કે તેઓશ્રીને કોઇ દૈવી સહાય હોઇ શકે. કારણકે હું લાકડીયા પૂ. નછૂટકે વાટકો મૂકી દેવો પડ્યો. તેઓશ્રી પરઠવવા ગયા. બીજે દિવસે સવારે કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સાહેબની નિશ્રામાં ઉપધાન તપમાં હતા. ત્યારે પૂ. આચાર્ય ભગવંતશ્રી આશરે ૭૩વર્ષની ઉંમરે પાણીનો ઘડો લઇને પાણી વહોરવા પોતે જ ગયા. હું હિમાંશુસૂરીશ્વરજી મ.સા. વિહાર કરીને ત્યાં પધારેલ. ત્યારે તેમની તબિયત બહુ બગડેલ હતી તે સાથે જ હતો. મેં સાહેબ પાસે ઘડો માંગ્યો તો પણ ન જ આપ્યો. મને થયું સમાચાર સાંભળી અમો સાત-આઠ જણા તબિયત જોવા ગયેલ. ત્યારે તેઓશ્રી લઘુશંકા ટાળવા માટે વળતા પાણી લઇને આવશે ત્યારે જરૂર લઇ લઇશ. પરંતુ વળતા પણ ઉપરથી નીચે ઉતરીને બે ડગલા પણ ચાલી શકતા ન હતા. થોડા દિવસ આરામથી થોડી શક્તિ આવતા પાણીનો ભરેલો ઘડો ઉપાડવા માટે ન આપ્યો તે ન જ આપ્યો. ઘડો લેવો હોય લાકડિયાથી વાંકાનેર વિહાર કરીને આવ્યા. ત્યારે એમથયું કે દૈવીસહાય વગર આટલું ચાલી શકાય જ તો દીક્ષા લેવી પડે. કેવી ચારિત્રપાલનની તત્પરતા! નહીં, “આણાએ ધમ્મો’ એ ન્યાયે જણા સચવાય માટે પૂજ્યશ્રી સૂર્યોદય બાદ જ વિહાર કરતા. #ક સાંજે ઈંડિલ બહાર ગયા હતા. વળતા અંધારુ થઇ જવાથી રસ્તામાં ઉનાળાના દિવસોમાં વિહારમાં થોડું મોડું થાય, તાપ થઇ જવાથી પગ બળે તો પણ લુગડાના બાવળનો કાંટો લાગ્યો. કાંટો કાઢ્યા વગર ઉપાશ્રયે આવ્યા. પ્રતિક્રમણનો ૧૩૬ Jain Education Internationale
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy