________________
( ત્યાગી
અoો . વારસભ્યtી મંગલમૂર્ત
- પ.પૂ.સા. અનંતકીર્તિશ્રીજી
મરણ પછી પણ તેમનું જીવન સ્મરણીય બની જાય છે, જેમનું જીવન વિવિધ ગુણોથી રમાગીય અને કમનીય હોય છે. સહસાવનતીર્થોદ્ધારક, સંઘહિતચિન્તક, સુદીર્ધસંયમી, સંયમમૂર્તિ, શાસનશણગાર, તપસ્વીસમ્રાટ પરમપૂજ્ય સહસાવન તીર્થોદ્ધાર માટે વૃદ્ધાવસ્થામાં પણ જુવાનને આચાર્યદેવ શ્રીમવિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજ એક એવી શરમાવી નાંખે એવી રીતે મચી પડ્યા હતાં આયંબિલ ચાલે પણ જ વિરલ વિભૂતિ હતી....
| ગોચરી કયારે વાપરવી એ કાંઇ જ નિશ્ચિત ન હોય ! શરીરની જાત માટે કઠોર અને અન્ય જીવો માટે કોમલ એવા મમતાને કેવી ફગાવી હશે ? ૯૫ વરસની વયે પણ પાદવિહાર આચાર્યદેવશ્રીજીના અંતરનું એક એક અણુ સંયમસાધનાથી કરતાં હતાં... નિત્ય પરમાત્મભકિત, જાપ, સાધના અને તપથી સુવિશુદ્ધસંયમી, તપસ્વી આચાર્યદેવશ્રીજીની સુવાસિત હતું. રોમરોમ જિનાજ્ઞાપાલનથી શોભિત હતા તો, સૂક્ષ્મ બળના પણ સ્વામી બન્યા હતાં.
સેવાનો લાભ મળવો એ પણ પુણ્યાનુબંધી પુણ્યનો શ્વાસો શ્વાસ સુવિશુદ્ધ પરિણતિથી સુગંધિત હતાં..... - તેઓશ્રીની જીભ નહી, જીવન જ બોલતુ હતું તેથી ઉદય કહી શકાય.
તેઓશ્રીનો ઉક્ત વૈરાગ્ય અને વાત્સલ્યની કલ્પના પણ શાસનના ઘણા કાર્યો ઘણી સહજતાથી થઇ શકતાં હતાં..... શાસનહિતચિંતક પ.પૂ. ગુરુદેવશ્રી પંન્યાસ અંતરને ગદ્ગદ્ કરી નાંખે છે. પોતાના બેનના લગ્નને દિવસે જ આચાર્યદેવશ્રી “હિમાંશુ” અર્થાત્ – ચંદ્રની જેમ સૌમ્ય હતા. ચંદ્રશેખરવિજયજી મ.સા.ના વિનયી પ્રશિષ્યરત્ન સંયમ વાટે સંચરવાનું સર્વ દાખવી શક્યા, એ કાંઇ નાની સુની સુદીર્ઘ તપશ્ચર્યા ! વૃદ્ધાવસ્થા ! છતાં મુખમંડળ હમેશાં સૌમ્યતાથી પ.પૂ. આચાર્યદેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ. વાત નથી.... | શોભતું હતું.....
- સાહેબની સેવા કરીને તેમના વૈરાગ્યનો અને તપનો | શાસનના અનેકવિધ કાર્યો હોવા છતાં જીવનમાં સાધિક વાસાણામાં પૂજ્યશ્રીનું વાત્સલ્યમય સાંનિધ્ય થોડા સમય વારસો બરાબર સાચવ્યો છે ....! ૩0 ઉપવાસ અને ૧૧૫૦ આયંબિલની તપશ્ચર્યા કરી. માટે મળ્યું તે ચિરસ્મરણીય રહ્યું. વંદન કરીને પચ્ચકખાણ માંગતા આવા અનુપમ વૈરાગ્ય અને વાત્સલ્યના સંગમ સંઘપ્રત્યે કેવી અવ્વલ કોટીનો બહુમાન ભાવ હશે કે જેથી તેઓશ્રી ત્યારે ખૂબજ ઉલ્લાસથી આપતા. તપ પ્રત્યેના બહુમાનભાવની સમા સૂરીશ્વરજીના ચરણોમાં ભાવાંજલિ અર્પણ એ સંઘઐક્ય માટે આયંબિલ તપનો ઘોર અભિગ્રહ ધારણ કર્યો. પ્રતીતિ ત્યારે તેઓશ્રીના ચહેરા પરથી થઇ જતી.
કરતાં કૃતકૃત્યતા અનુભવું છું...