SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ અનેરી મમતા.... નિડતા..... પોપકારિતા..... સવારે લગભગ ૭.૦૦ વાગ્યાની આસપાસ જયારે અહીં તો ભરયુવાન દીકરો !......યૌવનના ઉંબરે ઉભેલો કમાઉ રજોહરણપ્રદાનનું મુહૂર્ત હતું. પૂજ્ય આચાર્ય ભાઇ ! ભગવંતનું સ્વાથ્ય સવારથી જ અસ્વસ્થહતુ તાવની જો રજા વગર જ દીક્ષા લઇ લે તો શું ન થાય ? મારી દીક્ષાના વાવડ વાયુવેગે અસરને કારણે ૫.પૂ. શ્રી નિપુણચન્દ્રવિજયજી સ્વજનો સુધી પહોંચી ગયા. મહારાજ સાહેબને પ્રવ્રજ્યા પ્રદાનની વિધિ કરાવવા સ્વજનો તાત્કાલિક દોડી આવ્યા..... ધુંવાપુંવા, ખુબ આક્રોશમાં આવેલા આગળ મોકલ્યા હતા. રાત્રિના ઉજાગરાબાદ માંડ ૧- સ્વજનોએ પૂજ્યશ્રી પ્રત્યે કઠોર ઉગ્ર વચનોનો બોંબમારો શરૂ કર્યો. પરંતુ - પ.પૂ. મુનિ હમદર્શનવિજયજી મ.સા ૨ કલાકની ઉંઘ લીધા બાદ પૂજ્યશ્રી પોતાના સમતામૂર્તિ પૂજ્યશ્રીએ બધું જ ખુબ જ શાંતિપૂર્વક સાંભળી લીધું પરમાત્માના પ્રાતઃકાલીન જાપની આરાધના, પ્રતિક્રમણ, શાસનમાટે નિઃસ્વાર્થભાવે કઠોર એવા પણ વચનોને સહન કરી લીધા... પડિલેહણવિધિ કરીને અસ્વસ્થતા હોવા છતાં તમે દીક્ષા આપી છે ? એવા પ્રશ્નના જવાબમાં પૂજ્યશ્રીએ કોઇપણ જાતના મારા પૂર્વજન્મકૃત બંધાયેલા અશુભકર્મના જુનાગઢ ગામમાંથી લગભગ સાડાપાંચ કીલોમીટરનો ગલ્લાતલ્લા કર્યા વગર ખૂબજ નીડરતાપૂર્વક સ્પષ્ટપણે જણાવ્યું કે* મુમુક્ષુના વિપાકે પ્રબળ ચારિત્રમોહનીય કર્મનો ઉદયકાળ વિહાર કરી ગિરનાર તળેટી પહોંચ્યા અને ત્યાંથી બ્રહ્મચર્યવ્રતની રક્ષા સંયમજીવનથી સહજ અને સુંદર થશે..... તેથી મેં મારું કર્તવ્ય પારિવહાગની પ્રબળ ભાવના હોવા ૩૦૦૦ પગથિયાનું ચઢાણ કરી પ્રભુની દીક્ષા- બજાવ્યું છે!” છતાં માતુશ્રીની કેન્સરની બિમારીને કારણે તાત્કાલિક કેવલજ્ઞાન કલ્યાણભૂમિ સહસાવન પધાર્યા ! એ જાણે કે મારી મક્કમતાની પરીક્ષા કરવા ન આવ્યા હોય ! તેમ આ દશ્ય જોઇ દીક્ષા થાય તેવા સંયોગ જણાતાં નહોતા તે અવસરે મારા ભવોદધિતારક ગુરુદેવ પ.પૂ. આ. હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની વિનંતીથી ભીમતપસ્વી પ.પૂ.આ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજાએ માત્ર પરોપકાર બુદ્ધિથી ખાનગી દીક્ષા આપવાની વાતનો સ્વીકાર કર્યો. | દીક્ષા જુનાગઢ ગામમાં કરવી કે અન્ય સ્થાને ? આ વિચારણામાં લગભગ રાત્રિના બાર ‘સિંહની જેમ ચાસ્ત્રિ લીધું છે તો સિંહની જેમ પાળજો.” સાડાબાર વાગી ગયા.... અને ગિરનારતીર્થના તીથાધિપતિ બાવીશમાં બાલબૂ હ્મ ચારી નેમિનાથપ્રભુની દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણકભૂમિ અવસરે રજોહરણપ્રદાનના મુહૂર્તની અંતિમવડીઓ ધર્મના રંગે રંગાયેલા એવા સ્વજનોનો દાવાનળ પણ પૂજ્યશ્રીના સંયમ-તપના સહસાવન મધ્ય સમવસરણ જિનાલયમાં દીક્ષા જ ગણાય રહી હતી, એ મંગલપળે પૂજ્યશ્રીના પુણ્યપ્રભાવે શમી ગયો..... આપવાનું નક્કી થયું. શુભહસ્તે મને ભવોદધિનારક રજોહરણની પ્રાપ્તિ થઇ! અરે ! સંસારી માતુશ્રીએ તો પહેલેથી જ તેમને શિખામણ આપીને મોકલ્યા આવા ઘોરતપસ્વી પૂજ્યશ્રીની કેવી પરોપકાર- હતા કે “જો તેણે દીક્ષા ન લીધી હોય અને માત્ર દેખાવ કરવા માટે જ વેષધારણ પરાયણતા ! આવા મહાપુરુષના હસ્તે ઓઘો પ્રાપ્ત કર્યો હોય તો તેની ધામધૂમથી આપણે દીક્ષા કરશું અને જો ખરેખર દીક્ષા લીધી જ થતાં મારે તો JACKPOT લાગી ગયો ! હોય તો તેમને કપડું –કામળી વગેરે ઉપકરણો વહોરાવજો..... અને સાથે સાથે બીજી તરફ.... શિખામણ પણ લખી મોકલાવેલ કે “સિંહની જેમ ચારિત્ર લીધું છે તો સિંહની કોઇ વ્યકિત કોઇના ૫૦૦-૧૦૦ રૂપિયા જેમ પાળજો” આવા પરમોપકારી દીક્ષાદાતાગુરુ-માતા-પિતાના ઉપકારોનો Sonal છીનવી જાય તો કેવો સંગ્રામ રચાય જાય ? બદલો ભવોભવે પણ કઇ રીતે વાળી શકાય !!!
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy