Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
જો કે જેનોને તો નવકારશીમાં HARDNESS નાં દર્શન થતા નથી. તેઓ પૂજ્યશ્રીના FAVOURATE ગુરુદેવ પૂ. સચ્ચાઈઝ ચૂડામણ માટે તો એ સહેલું હોય છે. તો નવકારશીથી પોરિસીમાં જવું ... સાટુ પોરિસીમાં
છે. દેવ. શ્રી પ્રેahસૂરીશ્વરજી મ.સા. ન જવું.... બિયાસણા-એકાસણામાં આવવું.... એમાં HARDNESS અનુભવાય છે... સત્ત્વ ફોરવવું પડે છે... એમાંય આયંબિલ અને ઉપવાસની વાત તો ખૂબજ
પૂજાથીનો FAVOURITE તપ આયંબિલ HARDNESS નો અનુભવ કરાવે છે... ઘણું ઘણું સત્ત્વ દાખવ્યા વિના એમાં પૂજયશ્રીના FAVOURITE ભગવાન શ્રી ગેમિનાથદાદા પ્રગતિ સધાતી નથી. '
પૂજયશ્રીબા FAVOURITE dી શકુંજય મને ગિરનાર પરમ પૂજ્ય તપસમ્રાટ, કઠોર સંયમી, સાત્ત્વિક દૃઢ મનોબળના સ્વામી,
પૂજાથીની FAVOURATE ઇચ્છા શ્રી સંઘૉડતા વયોવૃદ્ધ, આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબનું જીવન ભલભલાને એક વાર તો હેરત પમાડી દે એવું જાણે અપ્રતિમ સાધનામય હતું.
પૂજાશ્રીનું FAVOURITE Rવા ગિરનારજીમાં ચાતુર્માસ અનાદિકાલીન આહારસંજ્ઞા જોર મારતી હોય... વિટામિન – પ્રોટિનના નામે પૂજયશ્રીબીFAVOURITE અંતિમ ઇચ્છા વર્તમાનકાલીન ખાવાની પદ્ધતિ પૂરજોશમાં પોતાનો પ્રભાવ ફેલાવતી હોય.... શરીર ગિરનારજીના સાંનિધ્યમાં સમાધિમરણ. વૃદ્ધ-નબળું પડે એટલે સહેજ મન સ્નિગ્ધ ગોચરી પ્રત્યે આકર્ષાતું હોય.... ભક્તોડોકટરોની પારણા અંગે લોભામણી વિનંતિઓ થતી હોય. શરીરમાં રોગો પણ
પૂજ્યશ્રીએ પૂ. આચાર્ય શ્રી પ્રેમસૂરિ મ.સા.ની ઇચ્છા પ્રમાણેનું તપજીવન પોતાના તંબૂ નાખીને દવા સાથે અનુપાન (દૂધાદિ) લેવા શરીરને મજબૂર કરતા
જીવી જાણ્યું.... પોતે આયંબિલમય બની ગયા. પૂજ્યશ્રી આદિના તપના પ્રભાવે હોય... એ બધાની વચ્ચે પણ પ્રચંડ સન્યના બળે, દેવ-ગરની અસીમ કૃપા પણ જાણે આજે જિનશાસનમાં મહદંશે એકતા જોવા મળે છે. (વિ.સં. ૨૦૪૪ ના ઝીલવાના આધારે, મન સાથે તુમુલ યુદ્ધ કરીને જિનાજ્ઞા પ્રતિબદ્ધતાપૂર્વક અદ્ભુત
સંમેલનમાં સંવિગ્ન – ગીતાર્થ આચાર્યભગવંતોને જબ્બર ટેકો આપીને સંધ ઉલ્લાસ ફોરવીને માત્ર જેનજગત નહિ પણ આખાય વિશ્વમાં એમણે જાણે એક
એકતાની ભૂમિકામાં જબ્બરજસ્ત ભાગ ભજવ્યો હતો)... નિત્ય જાપમાં શ્રી અલૌકિક આદર્શ ઉભો કરી દીધો ! ઓ... હો.. હો અને અ..ધ..ધ..ધ... શબ્દો
નેમિનાથજીની માળા ફેરવતા હતા... ધ્યાન ધરતા હતા. ગિરનારજીના એક પાષાણ નીકળી પડે એવો પૂજ્યશ્રીનો તપ હતો.. હજ યુવાનીમાં આયંબિલ ઉપવાસ કરવા પર જાપ કરતા હતા... વાસક્ષેપ કરતા હતો... પણ, પૂજ્યશ્રીનું સ્વપ્ન સાકાર શી એ એક વાત જુદી છે અને જિંદગી આખી તપમય બનાવવી ... તેમાંય છેલ્લા સમય
રીતે બને ? ભારે મુશ્કેલીભર્યું કામ હતું એ... અહીં, વિદેશની એક ઘટના યાદ આવે સુધી અવિરત આયંબિલનો તપ ચાલુ રાખવો એ એક ખરેખર અનોખી વાત છે. છે.... વાર્તા ઘણી મોટી છે.. ટૂંકાણમાં વાત એમ છે કે, અમેરિકાનો વિખ્યાત | ઘન્ય | ડોળીનો ઉપયોગ કરવાનો નહી... પોતાના જાપાદિ તમામ કાર્યો કરી લીધા
અભિનેતા ચાર્લ્સ ફાલ્ગન... જન્મ એનો કેનેડાના પ્રિન્સદ્દીપ પર... એની સખત બાદ જ વિહાર કરવાનો (ઉનાળો હોય કે શિયાળો... અને તેય વૃદ્ધપણે પણ !)...
ઇચ્છા હતી કે “મારો અગ્નિ સંસ્કાર પ્રિન્સદ્વીપ પર થાય... પોતાના ચાહકોને એણે સામે ગામે પહોંચ્યા બાદ નિર્દોષ ગોચરી વાપરવાની... સાથે ગાડી, અરે ! સાઇકલ કે એ ઇચ્છા કહી રાખેલી... એનું મોત થયું ટેક્સાસમાં ત્યાંથી પ્રિન્સદ્વીપ બે હજાર
ઘન્ય માણસ પણ રાખવાનો નહી... અપ્રમતપણે આવશ્યકાદિ ક્રિયા, જ્ઞાન, ધ્યાન,
માઇલ દૂર હતું... હવે શું કરવું ? છેવટે એના ચાહકોએ એની કોફીન પર એનું જાપ, શ્રી સંઘના કાર્યોમાં વ્યાપૃત રહેવાનું.. પંચમકાળમાં આ ઉગ્રતા અને સાધના
નામ... સરનામું અને અંતિમ ઇચ્છા એક ચાંદીની તકતી પર લખીને કોફીનને એ અજાયબીન કહેવાય શું?
ટેક્સાસના જ કબ્રસ્તાનમાં દફનાવી દીધું. બે મહિના બાદ ટેક્સાસમાં મુસળધાર | મને કહેવા દો... સાધુતાનું ઉત્કૃષ્ટ જીવન જીવવું તો દૂર... પણ એ જીવનને
વરસાદ થયો... સમુદ્રમાં તોફાન ચઢયું.. ચારેકોર ધરતી જળબંબાકાર બની ગઇ નજરો નજરે નિહાળવું એ તો (છેવટે એને સાંભળવા માટે પણ ) અનેક ભવોનું
જેમાં કબરો પણ તણાવા લાગી એનાં ચાર્લ્સનું કોફીન પણ બહાર નીકળી ગયું..... પુણ્ય ભેગુ થયું હોય તો જ બને ! પૂજ્યશ્રીએ સ્વયં એ જીવન જીવી જાણ્યું છે...
ફલોરિડા પ્રાંતના દ્વીપથી મેકિસકોના સમુદ્રમાં... ત્યાંથી એકલાંટિક સાગરમાં, ત્યાંથી ધન્ય ધન્ય શાસન મંડાણ સૂરિવરા ''
સેંટ લોરેન્સ સમુદ્રમાં અને ત્યાંથી પ્રિન્સકીપ પર એ કોફીન પહોંચ્યું... તક્તી વાંચીને ત્યાંના લોકો રાજી થયા.... ત્યાં તેની કબર બનાવી.
શાસન
મંડણ દસ વાળને સૂરિવરા
www.jainelibrary.org