Book Title: Vichar Saptatika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 16
________________ શ્રી મહેન્દ્રસૂરિવિરચિત ( શ્રીવિચારસપ્રતિકા) શ્રીવિનયકુશલરચિતવૃત્તિયુક્ત પદાર્થસંગ્રહ અંચલગચ્છીય શ્રી મહેન્દ્રસૂરિજીએ શ્રીવિચારસપ્તતિકા ગ્રન્થની રચના કરી છે. તેની ઉપર શ્રીવિનયકુશલજીએ વૃત્તિ રચી છે. આ બન્નેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે. આ ગ્રંથમાં બાર વિચારોનો સંગ્રહ કર્યો છે. તે આ પ્રમાણે – ૧) શાશ્વત જિનપ્રતિમાઓની સંખ્યાનો વિચાર. ૨) ઇરિયાવહિના મિચ્છામિ દુક્કડના પ્રમાણનો વિચાર. ૩) કોટિશિલાના સ્વરૂપનો વિચાર. ૪) શાશ્વત જિનચૈત્યોની સંખ્યાનો વિચાર. ૫) પ્રાસાદોના આકારનો વિચાર. ૬) છ દિશાઓમાં સૂર્યના કિરણોના પ્રસારનો વિચાર. ૭) ઔદારિક-વૈક્રિય-આહારક શરીરોમાં ૭ પર્યાપ્તિઓનો વિચાર. ૮) પાંચમા દેવલોકમાં રહેલ કૃષ્ણરાજીઓનો વિચાર.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110