________________
લોકાંતિકદેવોનો પરિવાર
વિમાન
સ્વામીદેવ
સુકાભ
સુપ્રતિષ્ઠાભ | આગ્નેય
રિષ્ટાભ
રિષ્ટ
કુલ
અવ્યાબાધ
+
+
વિચારસઋતિકા
ના મતે
20)
૯૦૯
20-2
પરિવારના દેવો
૨૪,૪૫૫
+ કોના છોરુ ને કોના વાછરુ, કોના માય ને બાપ, અંતકાળે જાવું જીવને એકલું, સાથે પુણ્યને પાપ.
૨૨,૬૩૭
આ દેવો લોકની એટલે બ્રહ્મલોકની નજીકમાં રહેલા હોવાથી તેમને લોકાંતિક કહેવાય છે. અથવા આ દેવો ૭-૮ ભવોમાં મોક્ષે જનારા હોવાથી તેમને લોકાંતિક કહેવાય છે. આ દેવો તીર્થંકરભગવંતોને તેમની દીક્ષાના ૧ વરસ પૂર્વે આવીને તેમને તીર્થ પ્રવર્તાવવાની વિનંતી કરે છે. તીર્થંકરભગવંતો સ્વયંસંબુદ્ધ છે, છતાં પણ આ દેવોનો તેવો આચાર હોવાથી તેઓ વિનંતિ કરે છે. આ દેવોનું અજધન્યઅનુત્કૃષ્ટ આયુષ્ય ૮ સાગરોપમનું છે.
પૈસા પૈસા પૈસા તારી, વાત લાગે ન્યારી રે, રાતદિવસ પૈસાને માટે, ભટકે નર ને નારી રે.
કરવું હોય તે થાય કરમને, કરવું હોય તે થાય, જીવે જાગ્યું કામ ન આવે, ધાર્યું નિરર્થક થાય.
૪૫
પ્રવચનસારોદ્વારાદિ ગ્રંથોના મતે
૯૦૯