________________
४४
કૃષ્ણરાજીઓમાં લોકાંતિક દેવોના વિમાનો દક્ષિણની અને પશ્ચિમની અંદરની કૃષ્ણરાજીઓના અંતરમાં ચંદ્રાભ વિમાન છે.
પશ્ચિમની બે કૃષ્ણરાજીઓના અંતરમાં સૂરાભ વિમાન છે.
પશ્ચિમની અને ઉત્તરની અંદરની કૃષ્ણરાજીઓના અંતરમાં સુકાભ વિમાન છે.
ઉત્તરની બે કૃષ્ણરાજીઓના અંતરમાં સુપ્રતિષ્ઠાભ વિમાન છે. બધી કૃષ્ણરાજીઓની મધ્યમાં રિષ્ટાભ વિમાન છે.
રિષ્ટાભ વિમાન ગોળ છે. અન્ય વિમાનો વિચિત્ર આકારના છે, કેમકે તેઓ આવલિકા પ્રવિષ્ટ નથી.
આ વિમાનો પછી અસંખ્ય હજારો યોજનો પછી અલોક છે.
આ વિમાનોના સ્વામી દેવો અને તેમના પરિવારના દેવો આ પ્રમાણે છે –
વિમાન
સ્વામીદેવ
પરિવારના દેવો વિચારસપ્રતિકા- પ્રવચનસારોદ્ધારાદિ ના મતે
ગ્રંથોના મતે
૭૦૭
૭૦૭
| અર્ચિ | સારસ્વતી
અર્ચિર્માલી આદિત્ય વિરોચન
વતિ
૧૪,૦૧૪
૧૪,૦૧૪
પ્રભંકર
વરુણ ગતોય
ચંદ્રાભ
૭,૦૦૭
૭,૦૭
| સૂરાભ
| તુષિત