Page #1
--------------------------------------------------------------------------
________________
પદાર્થ પ્રકાશ (ભાગ ૨૦) _ Idયાસખંતિકા
પદાર્થસંગ્રહ તથા મૂળગાથા-વૃત્તિ
પરમ પૂજ્ય વેરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
Page #2
--------------------------------------------------------------------------
________________
પદાર્થ પ્રકાશ ભાગ ૨૦
શ્રીવિચારસપ્તતિકા
પદાર્થસંગ્રહ તથા મૂળગાથા - વૃત્તિ
સંકલક + સંપાદક પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ
વિ.સં. ૨૦૭૦
વીર સં. ૨૫૪૦
ઈ.
સન્ ૨૦૧૪
પ્રકાશક
સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક સ્થાપક - શ્રાદ્ધવર્યા મૂળીબેન અંબાલાલ શાહ
ટ્રસ્ટ
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિસ્થાન) પી.એ. શાહ ક્વેલર્સ ૧૧૦, હીરાપન્ના, હાજીઅલી, મુંબઈ-૪૦૦૦૧૬ ફોનઃ ૨૩૫૨૨૩૭૮, ૨૩૫૨૧૧૦૮ દિલીપ રાજેન્દ્રકુમાર શાહ ૪, નંદિત એપાર્ટમેન્ટ, ભગવાન નગરનો ટેકરો, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ ફોન : ૨૬૬૭૦૧૮૯ બાબુભાઈ સરેમલજી બેડાવાલા હીરા જૈન સોસાયટી, સિદ્ધાચલ બંગલોઝ, સાબરમતી, અમદાવાદ-૩૮૦ ૦૦૫ મો. ૯૪૨૬૫૮૫૯૦૪ ચંદ્રકાંતભાઈ એસ. સંઘવી ૬/બી, અશોકા કોમ્પલેક્ષ, પહેલા ગરનાળા પાસે, પાટણ-૩૮૪૨૬૫, (ઉ.ગુ.) ફોન : ૦૨૭૬૬-૨૩૧૬૦૩ ડૉ. પ્રકાશભાઈ પી. ગાલા બી/૬, સર્વોદય સોસાયટી, સાંઘાણી એસ્ટેટ, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર, મુંબઈ-૪૦૦૦૮૬ ફોન : ૨૫૦૦૫૮૩૭, મો. ૯૮૨૦૫૯૫૦૪૯ અક્ષયભાઈ જે. શાહ ૫૦૬, પદ્મ એપાર્ટમેન્ટ, જૈન મંદિરની સામે, સર્વોદયનગર, મુલુંડ (પ.), મુંબઈ-૪૦૦૦૮૦. ફોનઃ ૨૫૬૭૪૭૮૦, મો. ૯૫૯૪૫૫૫૫૦૫
પ્રથમ આવૃત્તિ ૦ નકલ : ૩૫૦૦ મૂલ્ય રૂ. ૫૦/ટાઇપસેટિંગ ઃ વિરતિ ગ્રાફિક્સ, અમદાવાદ, મો. 85305 20629
મુદ્રક : પરમગ્રાફિક્સ, મુલુંડ, મુંબઈ, મો. 9222244223
Page #4
--------------------------------------------------------------------------
________________
દિવ્યવંદના
પરમ પૂજ્ય સિદ્ધાંતમહોદધિ
આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય વર્ધમાનતપોનિધિ
આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અને પરમ પૂજ્ય સમતાસાગર પન્યાસપ્રવર
શ્રી પદ્મવિજયજી ગણિવર્ય આ પૂજ્યોના ચરણોમાં અનંતશઃ વંદના.
શુભાશિષ પરમ પૂજ્ય સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ
આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા અને પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી
મહારાજાની અમીદ્રષ્ટિ સદા અમારી ઉપર વરસતી રહો..
Page #5
--------------------------------------------------------------------------
________________
'ઉપકારી ઉપકાર તમારો
કદીય ન વિસરીએ
અમારા કુટુંબમાંથી દીક્ષિત થયેલ પ.પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા
પૂ. પ્રવર્તિની શ્રી વંસત પ્રભાશ્રીજી મહારાજ
પૂ.સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મહારાજ
પૂ. સાધ્વીજી શ્રી દિવ્યયશાશ્રીજી મહારાજ
આ પૂજ્યોના ચરણોમાં ભાવભરી વંદના
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
પદાર્થપ્રકાશ ભાગ ૨૦ સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. આ પુસ્તકમાં અંચલગચ્છીય શ્રીમહેન્દ્રસૂરિજી રચિત શ્રીવિચારસપ્તતિકા ગ્રંથ અને તેની શ્રીવિનયકુશલજી રચિત વૃત્તિના પદાર્થસંગ્રહ અને મૂળગાથા-ટીકાનું સંકલન કર્યું છે. આ પૂર્વે પદાર્થપ્રકાશના ભાગ ૧ થી ૧૯ માં અમે ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણિ, ક્ષેત્રસમાસ, કર્મપ્રકૃતિ, બાર પ્રકીર્ણક ગ્રંથો, તત્ત્વાર્થાધિગમસૂત્ર, શ્રાવકવ્રતભંગપ્રકરણ, ગાંગેયભંગપ્રકરણ, સિદ્ધપ્રામૃત, સિદ્ધપંચાશિકા અને સંસ્કૃત નિયમાવલીના પદાર્થસંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થ-અવસૂરિ-ટીકાનું પ્રકાશન કર્યું છે. આ પદાર્થપ્રકાશશ્રેણિનું સંકલન-સંપાદન પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે કરેલ છે. પૂજ્યશ્રીએ સ૨ળ અને રસાળ શૈલીમાં આ શ્રેણિમાં પુસ્તકોનું સંકલન-સંપાદન કરી આપણી ઉપર અસીમ ઉપકાર કર્યો છે. પૂજ્યશ્રીના ચરણોમાં આ અવસરે અમે કૃતજ્ઞભાવે વંદના કરીએ છીએ.
સટીક શ્રીવિચારસપ્તતિકા ગ્રન્થનું આ પૂર્વે પૂજ્યપાદ પ્રવર્તક શ્રીકાંતવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજે ખૂબ પરિશ્રમ કરી સંશોધન-સંપાદન કર્યું હતું. તે વિ.સં. ૧૯૬૯માં શ્રીઆત્માનંદજૈનસભા, ભાવનગર તરફથી પ્રકાશિત થયું હતું. ત્યારપછી વિ.સં. ૨૦૫૮માં આ ગ્રંથનું શ્રીજિનશાસનઆરાધના ટ્રસ્ટ દ્વારા પુનઃ પ્રકાશન થયું હતું. આ પુનર્મુદ્રણ પ્રસંગે પૂર્વેના સંશોધકો, સંપાદકો અને પ્રકાશકોને કૃતજ્ઞભાવે યાદ કરી ધન્યવાદ આપીએ છીએ.
આ પુસ્તકનું સુંદર અને ઝડપી ટાઈપસેટીંગ કરનાર વિરતિગ્રાફિક્સવાળા અખિલેશભાઈ મિશ્રાજીને, સુંદર મુદ્રણકાર્ય કરનાર પરમગ્રાફિક્સવાળા જીગરભાઈને અને આકર્ષક ટાઈટલ તૈયાર કરનાર
Page #7
--------------------------------------------------------------------------
________________
૬
મલ્ટીગ્રાફિક્સવાળા મુકેશભાઈને પણ આ અવસરે ધન્યવાદ આપીએ
છીએ.
આગળ પણ ઉત્તરોત્તર ચઢિયાતી શ્રુતભક્તિ કરવાનો લાભ અમને મળતો રહે એવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રીસરસ્વતીદેવીને પ્રાર્થના.
આ પુસ્તકના અભ્યાસ દ્વારા સહુ કોઈ જિનશાસનના મર્મને જાણી આત્મકલ્યાણ સાધે એજ શુભભાવના
લી.
સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ ટ્રસ્ટીઓ
(૧) તારાચંદ અંબાલાલ શાહ (૨) ધરણેન્દ્ર અંબાલાલ શાહ (૩) પુંડરીક અંબાલાલ શાહ (૪) મુકેશ બંસીલાલ શાહ (૫) ઉપેન્દ્ર તારાચંદ શાહ
Page #8
--------------------------------------------------------------------------
________________
સાચો જ્ઞાની કોણ?
કોઈકે સોક્રેટીસને પૂછયું, “બધા તમને ગ્રીસના સર્વશ્રેષ્ઠ જ્ઞાની માને છે. આ વાત તમે સ્વીકારો છો?' સોક્રેટીસે હા પાડી. પૂછનારને આશ્ચર્ય થયું કે, “સોક્રેટીસ પોતાની જાતને મહાન માને છે. મહાન તો તે કહેવાય કે જે પોતાને લઘુ માને. સોક્રેટીસને પોતાના જ્ઞાનનું અભિમાન લાગે છે.” પૂછનારના મોઢા પરથી એને થયેલા આશ્ચર્યને પારખી જઈને સોક્રેટીસે ખુલાસો કર્યો, “આપણે બધા અજ્ઞાની છીએ. પણ મને મારા અજ્ઞાનનું ભાન છે અને લોકોને પોતાના અજ્ઞાનનું ભાન નથી. એટલે હું સર્વશ્રેષ્ઠ જ્ઞાની છું. જેને પોતાના અજ્ઞાનનું જ્ઞાન થાય એ જ સાચો જ્ઞાની છે.” પૂછનાર સોક્રેટીસના જવાબનો હાઈ પામી ગયો.
વાત આ છે. દુન્યવી જ્ઞાનને મેળવે તે જ્ઞાની નથી. પણ પોતાના અજ્ઞાનને, દોષોને, પાપોને, ત્રુટીઓને, વિભાવદશાને, સાચા સ્વરૂપને, ઢંકાયેલા ગુણોને, અપ્રગટ સ્વભાવદશાને જાણે તે જ્ઞાની છે. સાચો જ્ઞાની બહિર્મુખ ન હોય, પણ અંતર્મુખ હોય. પોતાના સ્વરૂપનું જેને જ્ઞાન નથી તેને દુનિયાનું જ્ઞાન કેટલું ઉપયોગી બનવાનું?
સમ્યજ્ઞાન દ્વારા પોતાના અજ્ઞાનનું જ્ઞાન અને પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય છે. સમ્યજ્ઞાન જિનશાસનના શાસ્ત્રોના અવગાહનથી મળે છે. જિનશાસનમાં અનેક શાસ્ત્રો છે. તેમાં એક શાસ્ત્ર એટલે શ્રીવિચારસપ્તતિકા.
“શ્રીવિચારસપ્રતિકા' ગ્રંથની રચના અંચલગચ્છીય શ્રી મહેન્દ્રસૂરિ મહારાજે કરેલ છે. તેઓ શ્રી ધર્મઘોષસૂરિ મહારાજના શિષ્ય હતા. તેઓ વિક્રમની તેરમી સદીમાં થયા હતા. તેમણે મનઃસ્થિરીકરણપ્રકરણ, આયુઃસંગ્રહ, પરિગ્રહપ્રમાણ વગેરે ગ્રંથોની પણ રચના કરી છે. શ્રીવિચારસપ્તતિકા ગ્રંથની ૮૧ ગાથાઓ છે. તે પ્રાકૃત ભાષામાં રચાઈ છે. આ ગ્રંથમાં બાર વિચારોને સંક્ષેપમાં રજૂ કરાયા છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
८
આ મૂળગ્રંથ ઉપર શ્રીવિનયકુશલ મહારાજે સંસ્કૃત વૃત્તિની રચના કરી છે. તેઓ શ્રીસેનસૂરિ મહારાજના શિષ્ય હતા. તેઓ વિક્રમની સત્તરમી સદીમાં થયા હતા. તેમણે સ્વોપજ્ઞ વૃત્તિ સહિત શ્રીમંડલપ્રકરણ વગેરે ગ્રંથોની રચના કરી છે. શ્રીવિચારસપ્તતિકાની વૃત્તિમાં તેમણે મૂળગાથામાં બતાવેલા વિચારોને સ્પષ્ટ રીતે સમજાવ્યા છે.
પ્રસ્તુત પુસ્તકમાં અમે પહેલા શ્રીવિચારસપ્તતિકાના પદાર્થોનું સરળ ગુજરાતી ભાષામાં સંકલન કર્યું છે. જરૂર પડે ત્યાં કોઠાઓ અને ચિત્રથી સ્પષ્ટતા કરી છે. પદાર્થસંગ્રહના સંકલન પછી અમે મૂળગ્રંથ અને તેની ટીકાનું પણ સંકલન કર્યું છે.
આ ગ્રંથમાં કહેલા બાર વિચારો દ્વારા ઘણા નવા પદાર્થો જાણવા મળે છે. આ પુસ્તકમાં પદાર્થોનું સંકલન એટલી સરળ શૈલીમાં કર્યું છે કે સામાન્ય મનુષ્ય પણ તેમને સહેલાઈથી સમજી શકે છે.
આ પુસ્તકના માધ્યમે સહુ કોઈ સૂક્ષ્મ પદાર્થોનું તલસ્પર્શી જ્ઞાન પામી આત્મામાંથી અજ્ઞાનના અંધકારને ઉલેચી સંપૂર્ણજ્ઞાનવાન બને એજ જ અભ્યર્થના.
પરમ પૂજ્ય પરમગુરુદેવ કર્મસાહિત્યનિષ્ણાત આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય પ્રગુરુદેવ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અને પરમ પૂજ્ય ગુરુદેવ સમતાસાગર પન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજા–આ ત્રણ શ્રેષ્ઠ ગુરુદેવોના અનરાધાર અનુગ્રહથી જ આ પુસ્તકનું સંકલન-સંપાદન થયું છે. તે પૂજ્યોના ચરણોમાં અનંતશઃ વંદનાવલિ.
આ પુસ્તકમાં મતિમંદતા કે પ્રેસદોષના કારણે કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો તેની અમે ક્ષમા યાચીએ છીએ અને તેને સુધારવા બહુશ્રુતોને વિનંતિ કરીએ છીએ.
સુરેન્દ્રનગર,
બુધવાર,
વિ.સં. ૨૦૬૯, આસો સુદ ૫
લિ.
પરમ પૂજ્ય સમતાસાગર પં. પદ્મવિજયજી મહારાજનો ચરણોપાસક આચાર્યવિજયહેમચન્દ્રસૂરિ
Page #10
--------------------------------------------------------------------------
________________
પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા લિખિત-સંપાદિત-સંકલિત-પ્રેરિત ગ્રંથોની સૂચિ
ગુજરાતી સાહિત્ય
(૧) પદાર્થપ્રકાશ ભાગ-૧ (જીવવિચાર-નવતત્ત્વનો પદાર્થસંગ્રહ તથા
ગાથા-શબ્દાર્થ) (૨) પદાર્થપ્રકાશ ભાગ-૨ (દંડક-લઘુસંગ્રહણીનો પદાર્થસંગ્રહ તથા
ગાથા-શબ્દાર્થ) (૩) પદાર્થપ્રકાશ ભાગ-૩ (૧લા, રજા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા
ગાથા-શબ્દાર્થ) પદાર્થપ્રકાશ ભાગ-૪ (૩જા, ૪થા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા
ગાથા-શબ્દાર્થ) (૫) પદાર્થપ્રકાશ ભાગ-૫ (ત્રણ ભાષ્યનો પદાર્થસંગ્રહ તથા ગાથા
શબ્દાર્થ) (૬) પદાર્થપ્રકાશ ભાગ-૬ (પાંચમા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા
ગાથા-શબ્દાર્થ) પદાર્થપ્રકાશ ભાગ-૭ (છઠ્ઠા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા
શબ્દાર્થ) (૮) પદાર્થપ્રકાશ ભાગ-૮ (બૃહત્સંગ્રહણિનો પદાર્થસંગ્રહ તથા ગાથા
શબ્દાર્થ) (૯) પદાર્થપ્રકાશ ભાગ-૯ (બૃહëત્રસમાસ અને લઘુક્ષેત્રસમાસનો
પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૧૦) પદાર્થપ્રકાશ ભાગ-૧૦ (કર્મપ્રકૃતિ બંધનકરણનો પદાર્થસંગ્રહ
તથા ગાથા-શબ્દાર્થ)
(૭)
પત,
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦
(૧૧) પદાર્થપ્રકાશ ભાગ-૧૧ (કર્મપ્રકૃતિ સંક્રમકરણ, ઉદ્ઘર્તનાકરણ, અપવર્તનાકરણનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૧૨) પદાર્થપ્રકાશ ભાગ-૧૨ (કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ, ઉપશમનાકરણ, નિત્તિકરણ, નિકાચનાકરણનો પદાર્થસંગ્રહ તથા ગાથાશબ્દાર્થ)
(૧૩) પદાર્થપ્રકાશ ભાગ-૧૩ (કર્મપ્રકૃતિ ઉદયાધિકા૨ તથા સત્તાધિકારનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ)
(૧૪) પદાર્થપ્રકાશ ભાગ-૧૪ (શ્રીક્ષુલ્લકભવાવલિપ્રકરણ, શ્રીસિદ્ધદંડિકાસ્તવ, શ્રીયોનિસ્તવ અને શ્રીલોકનાલિદ્વાત્રિંશિકાનો પદાર્થસંગ્રહ તથા મૂળગાથા-અવસૂરિ)
(૧૫) પદાર્થપ્રકાશ ભાગ-૧૫ (શ્રીકાયસ્થિતિસ્તોત્ર, શ્રીલઘુઅલ્પબહુત્વ, શ્રીદેહસ્થિતિસ્તવ, શ્રીકાલસઋતિકાપ્રકરણ, શ્રીવિચારપંચાશિકા, શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર, શ્રીઅંગુલસત્તરી, શ્રીસમવરણસ્તવનો પદાર્થસંગ્રહ તથા મૂળગાથા-અવસૂરિ)
(૧૬) પદાર્થપ્રકાશ ભાગ-૧૬ (શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ)
(૧૭) પદાર્થપ્રકાશ ભાગ-૧૭ (શ્રીશ્રાવકવ્રતભંગપ્રકરણ અને શ્રીગાંગેયભંગપ્રકરણનો પદાર્થસંગ્રહ તથા મૂળગાથા-અવસૂરિ)
(૧૮) પદાર્થપ્રકાશ ભાગ-૧૮ (શ્રીસિદ્ધપ્રાકૃત અને શ્રીસિદ્ધપંચાશિકાનો પદાર્થસંગ્રહ તથા મૂળગાથા-ટીકા-અવસૂરિ)
(૧૯) પદાર્થપ્રકાશ ભાગ-૧૯ (સંસ્કૃત નિયમાવલી)
(૨૦) મુક્તિનું મંગલદ્વાર
(ચતુઃશરણ સ્વીકાર, દુષ્કૃતગહ, સુકૃતાનુમોદનાનો સંગ્રહ)
(૨૧) શ્રીસીમંધરસ્વામીની આરાધના (મહિમાવર્ણન-ભક્તિગીતો વગેરે)
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૧
(૨૨) ચાતુર્માસિક અને જીવનના નિયમો (૨૩) વીશ વિહરમાન જિન સચિત્ર (૨૪) વીશ વિહરમાન જિન પૂજા (૨૫) બંધનથી મુક્તિ તરફ
(બાવ્રત તથા ભવ-આલોચના વિષયક સમજણ) (૨૬) નમસ્કાર મહામંત્ર મહિમા તથા જાપ નોંધ (૨૭) પંચસૂત્ર (સૂત્ર ૧૯) સાનુવાદ
(૨૮) તત્ત્વાર્થ ઉષા (લે. પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.સા.) (૨૯) સાત્ત્વિકતાનો તેજ સિતારો (પૂ.પં. પદ્મવિજયજી મ.નું જીવનચરિત્ર) (૩૦) પ્રેમપ્રભા ભાગ-૧ (પૂ.આ. પ્રેમસૂરિ મ.ના ગુણાનુવાદ)
(૩૧) પ્રેમપ્રભા ભાગ-૨ (વિવિધ વિષયોના ૧૬૦ શ્લોકો સાનુવાદ) (૩૨) પ્રેમપ્રભા ભાગ-૩ (બ્રહ્મચર્ય સમાધિ અંગે શાસ્ત્રીય શ્લોકો-વાક્યો સાનુવાદ)
(૩૩) સાધુતાનો ઉજાસ
(લે.પૂ.પં. પદ્મવિજયજી મ.) (પ્રેમપ્રભા ભાગ-૪)
(૩૪) વૈરાગ્યશતક, ઇન્દ્રિયપરાજયશતક, સિંદૂરપ્રકરણ, ગૌતમકુલક સાનુવાદ (પૂ.આ. જયઘોષસૂરિ મ.સા.) (પ્રેમપ્રભા ભાગ-૫) (૩૫) ગુરુ દીવો, ગુરુ દેવતા (પ્રેમપ્રભા ભાગ-૬)
(૩૬) પ્રભુ ! તુજ વચન અતિ ભલું (પ્રેમપ્રભા ભાગ-૭) (૩૭) સમાધિ સાર (પ્રેમપ્રભા ભાગ-૮)
(૩૮) પ્રભુ ! તુજ વચન અતિ ભલું ભાગ-૨ (પ્રેમપ્રભા ભાગ-૯) (૩૯) કામ સુભટ ગયો હારી (પ્રેમપ્રભા ભાગ-૧૦) (૪૦-૪૧) ગુરુની શીખડી, અમૃતની વેલડી ભાગ-૧, ૨ (પ્રેમપ્રભા ભાગ૧૧, ૧૨)
Page #13
--------------------------------------------------------------------------
________________
૧ ર
(૪૨) પરમપ્રાર્થના (અરિહંત વંદનાવલી, રત્નાકર પચ્ચીશી, આત્મનિંદા
દ્વત્રિશિકા આદિ સ્તુતિઓનો સંગ્રહ) (૪૩) ભક્તિમાં ભીંજાણા (પૂ.પં. પદ્મવિજયજી ગણિવર્ય)
(ઉપાડવીરવિજયજી મ. કૃત સ્નાત્રનું ગુજરાતીમાં વિવેચન) (૪૪) આદીશ્વર અલબેલો રે (પૂ. ગણિ કલ્યાણબોધિવિજયજી) (શત્રુંજય
તીર્થના ચૈત્યવંદનો-સ્તુતિઓ-સ્તવનોનો સંગ્રહ) (૪૫) ઉપધાનતપવિધિ (૪૬) રત્નકુણી માતા પાહિણી (૪૭) સતી-સોનલ (૪૮) નેમિદેશના (૪૯) નરક દુઃખ વેદના ભારી (૫૦) પંચસૂત્રનું પરિશીલન (૫૧) પૂર્વજોની અપૂર્વ સાધના (મૂળ) (૫૨) પૂર્વજોની અપૂર્વ સાધના (સાનુવાદ) (૫૩) અધ્યાત્મયોગી (પૂ.આ. કલાપૂર્ણસૂરિજીનું સંક્ષિપ્ત જીવનદર્શન) (૫૪) ચિત્કાર (૫૫) મનોનુશાસન (૫૬) ભાવે ભજો અરિહંતને (૫૭) લક્ષ્મી-સરસ્વતી સંવાદ (૫૮-૬૦) અરિહંતની વાણી હૈયે સમાણી ભાગ-૧, ૨, ૩ (૬૧-૬૪) રસથાળ ભાગ-૧, ૨, ૩, ૪ (૬૫) સમતાસાગર (પૂ.પં. પદ્મવિજયજી મ.ના. ગુણાનુવાદ) (૬૬) પ્રભુ દરિસણ સુખ સંપદા (૬૭) શુદ્ધિ (ભવ-આલોચના)
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૩
(૬૮) ઋષભ જિનરાજ મુજ આજ દિન અતિભલો (૬૯) જયવીયરાય (૭૦) પ્રતિકાર (૭૧) તીર્થ-તીર્થપતિ (૭૨) વેદના-સંવેદના
અંગ્રેજી સાહિત્ય (9) A Shining Star of Spirituality | (સાત્ત્વિકતાનો તેજ સિતારોનો અનુવાદ) (૨) Padartha Prakash Part-1 (જીવવિચાર-નવતત્ત્વ) (3) Pahini-A Gem-womb Mother (રત્નકુક્ષી માતા પાહિણીનો અનુવાદ)
સંસ્કૃત સાહિત્ય સમતાસીરવરિતમ્ (પૂ.પં. પદ્મવિજયજી મ.નું જીવન ચરિત્ર) ઉપરોક્ત પુસ્તકોમાંથી કોઈપણ પુસ્તકની પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા શ્રાવક-શ્રાવિકાઓને જરૂર હોય તો અમને જાણ કરશો.
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
વિષયાનુક્રમ
|
વિષય
પાના નં.
| ૮ નં
૧-૫૯
૧-૨ ૩-૧૧ ૧૨-૨૧
૪
૨૨-૨૩ ૨૪-૩૦
૪
us $
૩૧-૩૪ ૩૫-૩૮
$
શ્રીવિચારસતિકાનો પદાર્થસંગ્રહ બાર વિચારોના નામો વિચાર પહેલો – શાશ્વતજિનપ્રતિમાઓની સંખ્યા વિચાર બીજો – ઈરિયાવહિના મિચ્છામિ દુક્કડના પ્રમાણનો વિચાર વિચાર ત્રીજો – કોટિશિલાના સ્વરૂપનો વિચાર વિચાર ચોથો - શાશ્વતજિનચૈત્યોની સંખ્યાનો વિચાર વિચાર પાંચમો - પ્રાસાદોના આકારનો વિચાર વિચાર છઠ્ઠો – છ દિશાઓમાં સૂર્યના કિરણોના પ્રસારનો વિચાર વિચાર સાતમો – ઔદારિક - વૈક્રિયઆહારક શરીરોમાં પર્યાપ્તિનો વિચાર વિચાર આઠમો-કૃષ્ણરાજીઓના
સ્વરૂપનો વિચાર વિચાર નવમો - માનુષોત્તર પર્વત - કુંડલ પર્વત - રુચક પર્વત - આ ત્રણ વલયાકાર
પર્વતોનો વિચાર ૧૧. વિચાર દશમો – આઠમા નંદીશ્વરદ્વીપનો વિચાર ૧૨. | વિચાર અગિયારમો - શ્રાવકોની ધર્મક્રિયાઓનો
વિચાર ૧૩. વિચાર બારમો - ચૌદ ગુણસ્થાનકોનો વિચાર B | શ્રીવિચારસપ્તતિકાના મૂળગાથા અને વૃત્તિ
૩૯-૪૧
$
૪૨-૪૫
9
૪૬-૫૦
૫૧-૫૩
૫૪-૫૫
૫૬-૫૯
૬૦-૯૪
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રસૂરિવિરચિત ( શ્રીવિચારસપ્રતિકા)
શ્રીવિનયકુશલરચિતવૃત્તિયુક્ત
પદાર્થસંગ્રહ અંચલગચ્છીય શ્રી મહેન્દ્રસૂરિજીએ શ્રીવિચારસપ્તતિકા ગ્રન્થની રચના કરી છે. તેની ઉપર શ્રીવિનયકુશલજીએ વૃત્તિ રચી છે. આ બન્નેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે. આ ગ્રંથમાં બાર વિચારોનો સંગ્રહ કર્યો છે. તે આ પ્રમાણે – ૧) શાશ્વત જિનપ્રતિમાઓની સંખ્યાનો વિચાર. ૨) ઇરિયાવહિના મિચ્છામિ દુક્કડના પ્રમાણનો વિચાર. ૩) કોટિશિલાના સ્વરૂપનો વિચાર. ૪) શાશ્વત જિનચૈત્યોની સંખ્યાનો વિચાર. ૫) પ્રાસાદોના આકારનો વિચાર. ૬) છ દિશાઓમાં સૂર્યના કિરણોના પ્રસારનો વિચાર. ૭) ઔદારિક-વૈક્રિય-આહારક શરીરોમાં ૭ પર્યાપ્તિઓનો વિચાર. ૮) પાંચમા દેવલોકમાં રહેલ કૃષ્ણરાજીઓનો વિચાર.
Page #17
--------------------------------------------------------------------------
________________
બાર વિચારો
૯) માનુષોત્તર પર્વત-કુંડલ પર્વત-રુચક પર્વત – આ ત્રણ વલયાકાર
પર્વતોનો વિચાર. ૧૦) આઠમા નંદીશ્વરદ્વીપનો વિચાર. ૧૧) શ્રાવકોની ધર્મક્રિયાઓનો વિચાર. ૧૨) ચૌદ ગુણસ્થાનકોનો વિચાર.
मनसाऽपि परेषां यः, कलत्राणि न सेवते ।
स हि लोकद्वये धन्य-स्तेन वै सा धरा धृता ॥ જે મનુષ્ય મનથી પણ પરસ્ત્રીને સેવતો નથી તે જ ખરેખર આલોક અને પરલોક એમ બન્ને લોકમાં ધન્ય છે અને આવા નરવીર વડે જ પૃથ્વી ટકી રહી છે.
मातृवत् परदारान् ये, मन्यन्ते वै नरोत्तमाः ।
न ते यान्ति नरश्रेष्ठ ! कदाचिद्यमयातनाम् ॥ હે રાજા ! જે ઉત્તમ પુરુષો પરસ્ત્રીને માતા તુલ્ય માને છે તે પુરુષો કદાપિ યમરાજની કરેલી પીડાને પામતા નથી.
संयोगा विप्रयोगान्ताः, पतनान्ता इवोच्छ्रयाः ।। જેમ ચડતીને અંતે પતન થાય છે તેમ સંયોગને અંતે વિયોગ થાય છે.
तत् तथ्यमपि नो तथ्यमप्रियं चाऽहितं च यत् । જે અપ્રિય અને અહિતકારી વચન છે તે સાચું હોવા છતાં સાચું નથી.
अन्तरेणोपदेष्टारं पशवन्ति नरा अपि । ઉપદેશક વિના મનુષ્યો પણ પશુ જેવા બની જાય છે.
अन्ते या मतिः सा गतिः किल । અંતે જેવી મતિ હોય છે. ખરેખર તેવી ગતિ થાય છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
વિચાર પહેલો - શાશ્વત જિનપ્રતિમાઓની સંખ્યા
વિચાર પહેલો - શાશ્વતજિનપ્રતિમાઓની સંખ્યા અહીં ત્રણ મત છે.
(I) ગ્રન્થકારનો મત - વ્યંતર અને જ્યોતિષમાં અસંખ્ય શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે સિવાયની ત્રણ લોકમાં ૧૫,૪૨,૫૫,૨૫,૫૪૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે આ પ્રમાણે –
ઊર્ધ્વલોકમાં ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે આ પ્રમાણે છે –
દેવલોક શાશ્વતજિનચૈત્યો
કુલ શાશ્વતજિનપ્રતિમાઓ
એક શાશ્વત જિનચૈત્યમાં શાશ્વતજિનપ્રતિમાઓ
૧૮૦
૧૮૦ ૧૮૦ ૧૮૦
સૌધર્મ | ૩૨,૦૦,૦૦૦ ઈશાન | ૨૮,૦૦,૦૦૦ સનકુમાર | ૧૨,૦૦,૦૦૦ માહેન્દ્ર | ૮,૦૦,૦૦૦ બ્રહ્મલોક | ૪,00,000 | લાંતક ૫૦,૦૦૦ મહાશુક્ર ૪૦,૦૦૦
૬,૦૦૦
૧૮૦
૫૭,૬૦,૦૦,૦૦૦ ૫૦,૪૦,૦૦,૦૦૦ ૨૧,૬૦,૦૦,૦૦૦ | ૧૪,૪૦,૦૦,૦૦૦ | ૭, ૨૦,૦૦,૦૦૦
૯૦,૦૦,૦૦૦ ૭૨,૦૦,૦૦૦ ૧૦,૮૦,૦૦૦
૭૨,OOO
૧૮૦ ૧૮૦
સહસ્રા.
૧૮૦
આનત
૪OO
૧૮૦
પ્રાણત
Page #19
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકારનો મત
દેવલોક | શાશ્વતજિનચૈત્યો
એક
કુલ શાશ્વતજિનપ્રતિમાઓ
શાશ્વત જિનચૈત્યમાં શાશ્વતજિનપ્રતિમાઓ
૩૦૦
૧૮૦
૫૪,૦૦૦
આરણઅશ્રુત નીચેના ત્રણ રૈવેયક
૧૧૧
| ૧૨૦
૧૩,૩૨૦
૧૨૦
૧૨,૮૪૦
મધ્યમ ત્રણ રૈવેયક
૧૦૦ | ૧૨૦
૧૨,OOO
ઉપરના ત્રણ રૈવેયક
૫
|
૧૨૦
૬OO
પાંચ અનુત્તર
કુલ
૮૪,૯૭,૦૨૩
૧,૫૨,૯૪,૪૪,૭૬૦
અધોલોકમાં ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે આ પ્રમાણે -
अंजू समाहि । જ્યાં સરળતા છે ત્યાં સમાધિ છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકારનો મત
ભવનપતિ- | શાશ્વતજિનચૈત્યો | એક શાશ્વત | કુલ શાશ્વતનિકાય
જિનચૈત્યમાં | જિનપ્રતિમાઓ શાશ્વતજિન
પ્રતિમાઓ દક્ષિણ ૩૪,૦૦,૦૦૦ ૧૮૦ ૬૧,૨૦,00,000 અસુરકુમાર
૩૦,૦૦,૦૦૦ | ૧૮૦
પ૪,૦૦,૦૦,OOO
ઉત્તર અસુરકુમાર દક્ષિણ નાગકુમાર
૪૪,00,000 | ૧૮૦
૭૯, ૨૦,૦૦,૦૦૦
૪૦,૦૦,૦૦૦
ઉત્તર નાગકુમાર
૧૮૦
2O
૭૨,૦૦,૦૦,૦૦૦
૪૦,0,000 | ૧૮૦
૭૨,00,00,000
૩૬,૦૦,૦૦૦ | ૧૮૦
|
૬૪,૮૦,૦૦,૦૦૦
દક્ષિણ વિઘુકુમાર ઉત્તર વિઘુકુમાર દક્ષિણ સુવર્ણકુમાર ઉત્તર સુવર્ણકુમાર
૩૮,૦૦,૦૦૦ | | ૧૮૦
૬૮,૪૦,૦૦,૦OO
૩૪,૦૦,૦૦૦] ૧૮૦
૬૧,૨૦,૦૦,૦૦૦
દક્ષિણ
૪૦,O,00 | ૧૮૦
૭૨,00,0,00
અગ્નિકુમાર ઉત્તર અગ્નિકુમાર
૩૬,૦૦,૦૦૦ | ૧૮૦
| ૬૪,૮૦,૦૦,૦૦૦
Page #21
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકારનો મત
કુલ શાશ્વતજિનપ્રતિમાઓ
૯૦,૦૦,૦૦,૦૦૦
૮૨,૮૦,૦૦,૦૦૦
૭૨,0,0,000
૬૪,૮૦,૦૦,૦૦૦
ભવનપતિ- | શાશ્વતજિનચૈત્યો એક શાશ્વત નિકાય
જિનચૈત્યમાં શાશ્વતજિન
પ્રતિમાઓ દક્ષિણ ૫૦,૦૦,૦૦૦ ૧૮૦ વાયુકુમાર ઉત્તર ૪૬,૦૦,૦૦૦ ૧૮૦ વાયુકુમાર દક્ષિણ ૪૦,00,000 ૧૮૦ સ્વનિતકુમાર ઉત્તર ૩૬,00,000 ૧૮૦ સ્વનિતકુમાર દક્ષિણ ૪૦,00,000/ ઉદધિકમાર ઉત્તર ૩૬,૦૦,OOO ઉદધિકમાર દક્ષિણ ૪૦,૦૦,૦૦૦ ૧૮૦ દ્વીપકુમાર
૩૬,00,000 દ્વિીપકુમાર દક્ષિણ ૪૦,૦૦,૦૦૦ દિકુમાર ઉત્તર
૩૬,૦૦,૦૦૦ દિકુમાર કુલ | ૭,૭૨,૦૦,૦૦૦
૧૮O
૭૨,૦૦,૦૦,૦૦૦
૧૮૦
૬૪,૮૦,૦૦,OOO
૭૨,૦૦,૦૦,૦૦૦
ઉત્તર
૧૮O
૬૪,૮૦,૦૦,OOO
૧૮)
૧૮૦
૭૨,0,0,000
૧૮૦ )
૬૪,૮૦,૦,000 |
૧૩,૮૯,૬૦,૦૦,OOO
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રસિદ્ધ મત
તિતિલોકમાં ૮૦,૭૮૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તેમાંથી કાં કેટલી શાશ્વતજિનપ્રતિમાઓ છે ? એ વિચારસપ્તતિકાની ટીકામાં બતાવાયું નથી અને અન્ય ગ્રન્થોમાં જોવાયું નથી. તેથી તે અહીં અમે બતાવ્યું નથી.
ગ્રન્થકારના મતે વ્યંતર-જ્યોતિષ સિવાય ત્રણલોકની શાશ્વત
જિનપ્રતિમાઓ
સ્થાન
ઊર્ધ્વલોક
અધોલોક
તિર્ધ્વલોક
-
શાશ્વતજિનપ્રતિમાઓ
૧,૫૨,૯૪,૪૪,૭૬૦
૧૩,૮૯,૬૦,૦૦,000
૮૦,૭૮૦
કુલ
૧૫,૪૨,૫૫,૨૫,૫૪૦
(ii) પ્રસિદ્ધ મત - વ્યંતર અને જ્યોતિષમાં અસંખ્ય શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે સિવાયની ત્રણલોકમાં ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે આ પ્રમાણે -
ઊર્ધ્વલોકમાં ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે પૂર્વે કહ્યા પ્રમાણે જાણવી.
અધોલોકમાં ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે પૂર્વે કહ્યા મુજબ જાણવી.
તિર્આલોકમાં ૩,૯૧,૩૨૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે આ
પ્રમાણે -
त्यागेनैकेनामृतत्वमश्नुते ।
સાંસારિક સુખોનો ત્યાગ કરવાથી આત્મા અમરપણું પામે છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રસિદ્ધ મત
કુલ
જિન
ચૈત્યો
શાશ્વત
૧૭)
ર0
૧૨૦
(
૭૦
૧૨૦
સ્થાન
શાશ્વત | એક શાશ્વતજિનચૈત્યમાં | શાશ્વતજિન
પ્રતિમાઓ
જિનપ્રતિમાઓ ૩૦ વર્ષધરપર્વતો | ૩૦ ૧૨૦
૩,૬૦૦ ૧૭૦ દીર્ઘવતાઠ્યપર્વતો
૧૨૦ ૨૦,૪૦૦ ૨૦ વૃત્તવૈતાદ્યપર્વતો
૧૨૦
૨,૪૦૦ ૩૦ વર્ષધરપર્વત પરના ૩૦ |
૩,૬૦૦ સરોવરમાં કમળ પર ૭૦ મહાનદીઓના કુંડો પર
૮,૪૦૦ ૮૦ વક્ષસ્કારપર્વતો પર | ૮૦ ૧૨૦
૯,૬૦૦ ૬૦ અંતરનદીઓના કુંડો પર | ૬૦ ૧૨૦
૭, ૨૦૦ ૧૬૦ વિજયોમાં નદીઓના ૩૨૦ ૧૨૦
૩૮,૪૦૦ કુંડો પર ૨૦ ગજદંતપર્વતો
૨,૪૦૦ ચિત્ર-વિચિત્ર-યમક
૨૦ |
૧૨૦ ૨,૪૦૦ પર્વતો ૫૦ દેવકુ-ઉત્તરકુરુના
૬,૦૦૦ સરોવરો ૧,૦૦૦ કંચનગિરિ
૧૨૦ ૧,૨૦,૦૦૦ ૫ દેવકુમાં
૫ | ૧૨૦
૬૦૦ ૫ ઉત્તરકુરુમાં | ૫ | ૧૨૦ | ૬૦૦ | પ૮૫ જંબવૃક્ષો પર | પ૮૫ | ૧૨૦ | ૭૦, ૨૦૦
૨૦
પ0
૧૨૦
Q |
R |
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રસિદ્ધ મત
કુલ
સ્થાન
શાશ્વત એક શાશ્વત- | જિન- | જિનચૈત્યમાં | શાશ્વતજિનચૈત્યો શાશ્વત પ્રતિમાઓ
જિનપ્રતિમાઓ ૫૮૫ શાલ્મલીવૃક્ષો પર | ૫૮૫
૧૨૦
૭૦, ૨૦૦ ૫ મેરુપર્વતની ચૂલિકાઓ | ૫ | ૧૨૦
૬૦૦ ૫ સોમનસવન ૨૦ ૧૨૦
૨,૪૦૦ ૫ નંદનવન
૨૦ ૧૨૦
૨,૪૦૦ ૫ પાંડકવન
૨,૪૦૦ | ૫ ભદ્રશાલવન | ૬૦ | ૧૨૦
૭, ૨૦૦ ૧ માનુષોત્તરપર્વત
૧૨૦
४८० ૧ કુંડલપર્વત
૧૨૪
૪૯૬ ૧ ચકપર્વત
૧૨૪ ૧ નંદીશ્વરદ્વીપ
૧૨૪
૬,૪૪૮ નંદીશ્વરદ્વીપમાં ઈંદ્રાણીની
૧૨૦
૧,૯૨૦ ૧૬ રાજધાની ૪ ઇષકારપર્વતો | ૪ | ૧૨૦
૪૮૦ ૩,૨૫૯
૩,૯૧,૩૨૦ પ્રસિદ્ધમતે વ્યંતર-જ્યોતિષ સિવાયની ત્રણ લોકમાં રહેલી શાશ્વતજિનપ્રતિમાઓ - સ્થાન
શાશ્વતજિનપ્રતિમાઓ ઊર્ધ્વલોક
- ૧,૫૨,૯૪,૪૪,૭૬૦
४८
' કુલ
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૦
ચૈત્યવંદનભાષ્યનો મત
સ્થાન અધોલોક તિઔલોક
શાશ્વતજિનપ્રતિમાઓ ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦
૩,૯૧,૩૨૦ ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦
(ii) ચૈત્યવંદનભાષ્યનો મત વ્યંતર અને જ્યોતિષમાં અસંખ્ય શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે સિવાયની ત્રણલોકમાં ૧૫,૪૨,૫૮,૩૮,૦૦૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે આ પ્રમાણે –
ઊર્ધ્વલોકમાં ૧,પર,૯૪,૪૪,૭૬૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે પૂર્વે કહ્યા મુજબ જાણવી.
અધોલોકમાં ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે પૂર્વે કહ્યા મુજબ જાણવી.
તિલોકમાં ૩,૯૩, ૨૪૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે પૂર્વે પ્રસિદ્ધ મતમાં કહ્યા મુજબ જાણવી, પણ નંદીશ્વરદ્વીપમાં ઇંદ્રાણીની રાજધાનીના ૧૬ ચૈત્યોની બદલે અહીં ૩૨ ચૈત્યો જાણવા. તેથી નંદીશ્વરદ્વીપમાં ઇંદ્રાણીની રાજધાનીની શાશ્વતજિનપ્રતિમાઓ = ૩૨ X ૧૨૦ = ૩,૮૪૦ છે. તેથી તિષ્ણુલોકની શાશ્વતજિનપ્રતિમાઓ = ૩,૯૧,૩૨૦ + ૧,૯૨૦ = ૩,૯૩, ૨૪૦ છે.
ચૈત્યવંદનભાષ્યના મતે વ્યંતર-જ્યોતિષ સિવાયની ત્રણ લોકમાં રહેલી શાશ્વતજિનપ્રતિમાઓસ્થાન
શાશ્વતજિનપ્રતિમાઓ ઊર્ધ્વલોક
૧,૫૨,૯૪,૪૪,૭૬૦ અધોલોક
૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦
Page #26
--------------------------------------------------------------------------
________________
અશાશ્વતજિનપ્રતિમાઓ
સ્થાન તિલોક
શાશ્વતજિનપ્રતિમાઓ
૩,૯૩, ૨૪૦ ૧૫,૪૨,૫૮,૩૮,૦૦૦
કુલ
અશાશ્વતજિનપ્રતિમાઓ
જંબૂદ્વીપમાં, ધાતકીખંડમાં અને પુષ્કરવરાર્ધદ્વીપમાં ભરતક્ષેત્રમાં, ઐરવતક્ષેત્રમાં અને મહાવિદેહક્ષેત્રમાં ગામોમાં, ખાણોમાં અને નગરોમાં જિનચૈત્યોમાં અને ગૃહજિનચૈત્યોમાં દેવોએ બનાવેલી અને મનુષ્યોએ બનાવેલી ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્ય પ્રમાણવાળી અને જઘન્યથી અંગૂઠાના પર્વ જેટલી ઘણા લાખો કરોડ કરોડ અશાશ્વતજિનપ્રતિમાઓ છે.
દેવોએ બનાવેલ જિનપ્રતિમાઓ - વિદ્યુમ્માલી દેવે બનાવેલી જીવિત મહાવીરસ્વામીની જિનપ્રતિમા વગેરે.
મનુષ્યોએ બનાવેલ જિનપ્રતિમાઓ - ભરતચક્રવર્તીએ અષ્ટાપદ પર્વત ઉપર બનાવેલી ચોવીશ જિનેશ્વરોની જિનપ્રતિમાઓ વગેરે.
એક પણ જિનપ્રતિમાના દર્શન-વંદન-સ્નાત્ર-પૂજા-ધ્યાન વગેરે કરતા ભવ્યજીવોએ વિચારવું કે, “હું ઉપર કહેલી બધી શાશ્વતજિનપ્રતિમાઓ અને અશાશ્વતજિનપ્રતિમાઓના પણ એકસાથે દર્શન-વંદન-સ્નાત્ર-પૂજા-ધ્યાન વગેરે કરું છું.”
उत्तमानां प्रसङ्गेन, लघवो यान्ति गौरवम् । पुष्पमालाप्रसङ्गेन, सूत्रं शिरसि धार्यते ॥
ઉત્તમ પુરુષોના સંગથી નીચપુરુષો પણ ગૌરવને – આદરસત્કારને પામે છે. જેમકે પુષ્પની માળાના સંગથી સૂતરનો દોરો પણ મસ્તક પર ધારણ કરાય છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૨ વિચાર બીજો - ઈરિયાવહિના મિચ્છામિદુક્કડના પ્રમાણનો વિચાર વિચાર બીજો - ઈરિયાવહિના મિચ્છામિ દુક્કડના પ્રમાણનો
વિચાર - (૧) જીવોના પ૬૩ ભેદ - (1) નારકીના ૧૪ ભેદ છે. તે આ પ્રમાણે -
નરક ૭ છે – રત્નપ્રભા, શર્કરામભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ.પ્રભા, તમતમ પ્રભા આ ૭ નરકના નારકીઓના પર્યાપ્તા – અપર્યાપ્તા એમ બે-બે
ભેદો છે.
એટલે ૭ ૮ ૨ = ૧૪ ભેદ થયા. (i) તિર્યંચના ૪૮ ભેદ છે. તે આ પ્રમાણે - (a) સ્થાવરના ૨૨ ભેદ છે. તે આ પ્રમાણે -
પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય અને સાધારણ વનસ્પતિકાયના સૂક્ષ્મ-બાબર એમ બે-બે ભેદો છે. પ્રત્યેક વનસ્પતિકાય બાદર જ હોય છે. એટલે ૫ X ૨ = ૧૦, ૧૦ + ૧ = ૧૧. આ ૧૧ ના પર્યાપ્તા-અપર્યાપ્તા એમ બે-બે ભેદો છે.
એટલે ૧૧ X ૨ = ૨૨. (b) વિકલેન્દ્રિયના ૬ ભેદ છે. તે આ પ્રમાણે –
બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિયના પર્યાપ્તા-અપર્યાપ્તા એમ બે
બે ભેદો છે. એટલે ૩૪ ૨ = ૬. (c) પંચેન્દ્રિય તિર્યંચના ૨૦ ભેદ છે. તે આ પ્રમાણે –
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૩
જલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ, ચતુષ્પદ, ખેચરના ગર્ભજસંમૂકિમ એમ બે-બે ભેદો છે.
એટલે ૫ X ૨ = ૧૦.
આ ૧૦ ના પર્યાપ્તા-અપર્યાપ્તા એમ બે-બે ભેદો છે.
એટલે ૧૦ × ૨ = ૨૦.
તિર્યંચના ભેદો
મનુષ્યના ૩૦૩ ભેદ
જીવો
સ્થાવર
વિકલેન્દ્રિય
પંચેન્દ્રિય તિર્યંચ
ભેદ
૧૨
૬
૨૦
કુલ
૪૮
(ii) મનુષ્યના ૩૦૩ ભેદ છે. તે આ પ્રમાણે –
૫ ભરતક્ષેત્ર, ૫ ઐરવતક્ષેત્ર અને ૫ મહાવિદેહક્ષેત્ર - આ ૧૫ કર્મભૂમિ છે.
૫ હિમવંતક્ષેત્ર, ૫ હિરણ્યવંતક્ષેત્ર, ૫ હરિવર્ષક્ષેત્ર, ૫ રમ્યકક્ષેત્ર, ૫ દેવકુરુ અને ૫ ઉત્તરકુરુ - આ ૩૦ અકર્મભૂમિ છે. લઘુહિમવંતપર્વત અને શિખરીપર્વત ના પૂર્વ છેડા અને પશ્ચિમ છેડામાંથી લવણસમુદ્રમાં દાઢ આકારના ભૂમિના બે-બે ટુકડા નીકળેલા છે. કુલ દાઢા ૮ છે. દરેક ઉપર ૭ અંતરદ્વીપો છે. કુલ ૮ X ૭ = ૫૬ અંતરદ્વીપો છે.
આમ ૧૫ + ૩૦ + ૫૬ = ૧૦૧ સ્થાન થયા.
આ ૧૦૧ સ્થાનમાં ઉત્પન્ન થનારા મનુષ્યો પણ ૧૦૧ પ્રકારના છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૪
દેવના ૧૯૮ ભેદ આ ૧૦૧ પ્રકારના ગર્ભજ-સંમૂચ્છિમ એમ બે-બે ભેદો છે. એટલે ૧૦૧ ૪ ૨ = ૨૦૨ ભેદો થયા. ગર્ભજ મનુષ્યોના પર્યાપ્તા-અપર્યાપ્તા એમ બે-બે ભેદો છે. સંમૂચ્છિમ મનુષ્યો અપર્યાપ્તા જ હોય છે. એટલે ૧૦૧ ૪૨ = ૨૦૨, ૨૦૨ + ૧૦૧ = ૩૦૩ ભેદો થયા. મનુષ્યના ભેદો -
ભેદ
૧૦૧
જીવો પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય અપર્યાપ્તા ગર્ભજ મનુષ્ય અપર્યાપ્તા સંમૂચ્છિમ મનુષ્ય
૧૦૧
૧૦૧
કુલ
૩૦૩
() દેવના ૧૯૮ ભેદ છે. તે આ પ્રમાણે - (a) ભવનપતિદેવોના ૨૫ ભેદ છે. તે આ પ્રમાણે - (A) અસુરકુમાર વગેરે ૧૦. તેઓ રત્નપ્રભા પૃથ્વીમાં ઉપર-નીચે
૧,૦૦૦-૧,૦૦૦ યોજન છોડીને વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજનમાં રહે છે. તે આ પ્રમાણે – ૧) અસુરકુમાર ૨) નાગકુમાર ૩) વિદ્યુકુમાર ૪) સુવર્ણકુમાર ૫) અગ્નિકુમાર ૬) વાયુકુમાર
Page #30
--------------------------------------------------------------------------
________________
ભવનપતિદેવોના ૨૫ ભેદ
૭) સ્વનિતકુમાર ૮) ઉદધિકુમાર ૯) દ્વીપકુમાર
૧૦) દિકુમાર (B) ૧૫ પરમાધામી. તેઓ એક પ્રકારના અસુરકુમારદેવો છે. તેઓ
નરકના જીવોને દુઃખ આપે છે. તે આ પ્રમાણે – ૧) અંબ ૨) અંબર્ષિ ૩) શાશ્વત ૪) સબલ ૫) રુદ્ર
૬) ઉપરુદ્ર ૭) કાલ ૮) મહાકાલ ૯) અસિપત્ર ૧૦) ધનુ ૧૧) કુંભ
૧૨) વાલુ ૧૩) વૈતરણી ૧૪) ખરસ્વર ૧૫) મહાઘોષ ભવનપતિદેવોના ભેદો –
૧૦.
દેવો | ભેદો અસુરકુમાર વગેરે પરમાધામી
૧૫ કુલ
૨૫ (b) વ્યંતરદેવોના ૨૬ ભેદ છે. તે આ પ્રમાણે - (A) ૮ વ્યંતર. તેઓ રત્નપ્રભા પૃથ્વીના પહેલા ૧,000 યોજનમાં
ઉપર-નીચે ૧૦૦-૧૦૦ યોજન છોડીને વચ્ચેના ૮૦) યોજનમાં રહે છે. તે આ પ્રમાણે – ૧) પિશાચ
૨) ભૂત
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૬
વ્યંતરદેવોના ૨૬ ભેદ ૩) યક્ષ
૪) રાક્ષસ ૫) કિંમર
૬) કિંપુરુષ ૭) મહોરગ
૮) ગંધર્વ (B) ૮ વાણવ્યંતર. તેઓ એક પ્રકારના વ્યંતરદેવો છે. તેઓ રત્નપ્રભા
પૃથ્વીના પહેલા ૧૦૦ યોજનમાં ઉપર-નીચે ૧૦-૧૦ યોજન છોડીને વચ્ચેના ૮૦ યોજનમાં રહે છે. તે આ પ્રમાણે - ૧) અણપત્ની
૨) પણપની ૩) ઋષિવાદી
૪) ભૂતવાદી ૫) કંદિત
૬) મહાકંદિત ૭) કોહંડ
૮) પતંગ (C) ૧૦ તિર્યર્જુભક. તેઓ એક પ્રકારના વ્યંતરદેવો છે. તેઓ
દીર્ઘતાઠ્યપર્વત પર રહે છે. તે આ પ્રમાણે – ૧) અન્નકૂંભક
૨) પાનભક ૩) લયનર્જુભક
૪) વસુભૂંભક પ) શયનભ્રંભક
૬) પુષ્પવૃંભક ૭) ફલર્જુભક
૮) વિદ્યાવિદ્યાર્જુભક ૯) પુષ્પફલર્જુભક ૧૦) અવ્યક્તશૃંભક વ્યંતરદેવોના ભેદો –
|
ભેદ
દેવો વ્યંતર
વાણવ્યંતર
Page #32
--------------------------------------------------------------------------
________________
જ્યોતિષદેવોના ૧૦ ભેદ
૧૭.
દેવો
| ભેદ તિયજ્ભક | ૧૦ કુલ
| ૨૬ (c) જ્યોતિષદેવોના ૧૦ ભેદ છે. તે આ પ્રમાણે –
ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા - આ ૫ ના ચર અને સ્થિર એમ
બે-બે ભેદ છે. એટલે ૫ X ૨ = ૧૦ ભેદ થયા. (d) વૈમાનિકદેવોના ૩૮ ભેદ છે. તે આ પ્રમાણે – (A) ૧૨ દેવલોકના દેવો. તે આ પ્રમાણે - ૧) સૌધર્મ
૨) ઈશાન ૩) સનકુમાર ૪) માહેન્દ્ર ૫) બ્રહ્મલોક
૬) લાંતક ૭) મહાશુક્ર
૮) સહસ્ત્રાર ૯) આનત
૧૦) પ્રાણત ૧૧) આરણ ૧૨) અશ્રુત (B) ૯ લોકાંતિક દેવો. તે આ પ્રમાણે - ૧) સારસ્વત
૨) આદિત્ય ૩) વહિના
૪) વરુણ ૫) ગઈતોય
૬) તુષિત ૭) અવ્યાબાધ
૮) આગ્નેય ૯) રિષ્ટ
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૮
વૈમાનિકદેવોના ૩૮ ભેદ (C) ૩ કિલ્બિષિયા દેવો. તે આ પ્રમાણે – ૧) સૌધર્મ-ઈશાન દેવલોકોની નીચે. તેઓ ૩ પલ્યોપમના આયુષ્યવાળા
ધસ્તન મધ્યમ
સનકુમાર-માણેન્દ્ર દેવલોકોની નીચે. તેઓ ૩ સાગરોપમના
આયુષ્યવાળા છે. ૩) લાંતક દેવલોકની નીચે. તેઓ ૧૩ સાગરોપમના આયુષ્યવાળા છે. (D) ૯ રૈવેયકના દેવો. તે આ પ્રમાણે –
૧) અધતનઅધતન ૩) અધતનઉપરિતન ( ૪) મધ્યમઅધતન ૫) મધ્યમમધ્યમ ૬) મધ્યમઉપરિતન ૭) ઉપરિતનઅધતન ૮) ઉપરિતનમધ્યમ
૯) ઉપરિતનઉપરિતન (E) ૫ અનુત્તરના દેવો. તે આ પ્રમાણે –
૧) વિજય ૨) વૈજયંત ૩) જયંત ૪) અપરાજિત ૫) સર્વાર્થસિદ્ધ વૈમાનિકદેવોના ભેદ - દેવો
ભેદ ૧૨ દેવલોક
લોકાંતિક કિલ્બિષિયા
રૈવેયક
અનુત્તર કુલ
| |
પ ૩૮
Page #34
--------------------------------------------------------------------------
________________
દેવોના ૧૦ પ્રકાર
દેવોના ભેદ
દેવો
ભવનપતિ
વ્યંતર જ્યોતિષ વૈમાનિક
કુલ
૯૯
આ ૯૯ના પર્યાપ્તા-અપર્યાપ્તા એમ બે-બે ભેદો છે. એટલે ૯૯ ૮ ૨ = ૧૯૮ અન્ય ગ્રંથોમાં દેવોના અનેક ભેદો બતાવ્યા છે. તે આ પ્રમાણે - ભવનપતિ અને વૈમાનિક ૧૦ પ્રકારના છે. તે આ પ્રમાણે – ૧) ઇન્દ્ર
૨) સામાનિક ૩) ત્રાયશ્ચિંશ ૪) પાર્ષદ્ય ૫) આત્મરક્ષક ૬) લોકપાલ ૭) સૈન્ય
૮) પ્રકીર્ણક ૯) આભિયોગિક ૧૦) કિલ્બિષિક વ્યંતર અને જ્યોતિષ ત્રાયશ્ચિંશ-લોકપાલ સિવાયના ૮ પ્રકારના છે. જીવોના પ૬૩ ભેદ
જીવો નારકી
| |
ભેદ ૧૪
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૦
જીવો
તિર્યંચ
મનુષ્ય
દેવ
કુલ
(૨) ઇરિયાવહિમાં કહેલ ૧૦ પ્રકારની હિંસા -
૧) અભિહત - સામે આવતાને પગથી ઠોકર લગાવવી કે ઉપાડીને
ફેંકવા.
૨) વર્તિત - ઢગલો કરવો કે ઉપર ધૂળથી ઢાંકવા.
૩)
૪)
ઇરિયાવહિમાં કહેલ ૧૦ પ્રકારની હિંસા
ભેદ
४८
૩૦૩
૧૯૮
૫૬૩
શ્લેષિત - જમીન સાથે દબાવવા કે અલ્પમાત્ર ચૂરવા.
સંઘાતિત - એકબીજાના અવયવો એકબીજાથી દબાય તેમ
સંકળાવવા.
૫)
૬)
૭) લામિત - બેભાન કરવા.
૮)
સંઘટ્ટિત - સહેજ સ્પર્શ કરવો.
પરિતાપિત - ઘણી રીતે પીડા કરવી.
અપદ્રાવિત - અત્યંત ત્રાસ પમાડવો.
૯)
સંક્રામિત - એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવા. ૧૦) વ્યપરોપિત - મારી નાંખવા.
૫૬૩ જીવોની ૧૦ પ્રકારે હિંસા થાય છે. તેથી
૫૬૩ x ૧૦ = ૫,૬૩૦
(૩) રાગ-દ્વેષ = ૨
તે હિંસા રાગ-દ્વેષથી થાય છે. તેથી
Page #36
--------------------------------------------------------------------------
________________
-
૧
૧૮,૨૪,૧૨૦ રીતે મિચ્છામિદુક્કડ
૫,૬૩૦ x ૨ = ૧૧,ર૬૦ (૪) મન-વચન-કાયા = ૩
તે હિંસા મન-વચન-કાયાથી થાય છે. તેથી
૧૧, ૨૬૦ X ૩ = ૩૩,૭૮૦ (૫) કરણ-કરાવણ-અનુમોદન = ૩
તે હિંસા કરણ-કરાવણ-અનુમોદનથી થાય છે. તેથી ૩૩,૭૮૦ x ૩ = ૧,૦૧,૩૪૦ ભૂતકાળ-ભવિષ્યકાળ-વર્તમાનકાળ = ૩ ભૂતકાળની હિંસાની નિંદા, ભવિષ્યકાળની હિંસાનું પચ્ચક્માણ, વર્તમાનકાળની હિંસાનું સંવરણ કરવાનું છે. તેથી
૧,૦૧,૩૪૦ X ૩ = ૩,૦૪,૦૨૦ (૭) અરિહંતસાક્ષી-સિદ્ધસાક્ષી-સાધુસાક્ષી-દેવતાસાક્ષી-ગુરુ સાક્ષી
આત્મસાક્ષી = ૬ તે હિંસાનું છની સાક્ષીએ મિચ્છામિ દુક્કડે આપવાનું છે. તેથી ૩,૦૪,૦૨૦ X ૬ = ૧૮, ૨૪, ૧૨૦ એટલે ઈરિયાવહિમાં મિચ્છામિદુક્કડનું પ્રમાણ=૧૮, ૨૪, ૧૨૦. એટલે કે ઇરિયાવહિવડે ૧૮, ૨૪, ૧૨૦ રીતે મિચ્છામિદુક્કડ અપાય છે. કેટલાક ઇરિયાવહિમાં મિચ્છામિ દુક્કડનું પ્રમાણ ૩૬,૪૮, ૨૪૦ કહે છે. તે આ પ્રમાણે – હિંસા બે રીતે થાય છે. આભોગથી (જાણીને) અને અનાભોગથી (અજાણતા). તેથી ૧૮, ૨૪,૧૨૦ X આભોગ – અનાભોગ = ૩૬,૪૮, ૨૪૦.
विकारहेतौ सति विक्रियन्ते येषां न चेतांसि त एव धीराः ।।
વિકારના કારણો હાજર હોવા છતાં જેમના મન વિકૃત થતાં નથી તે જ જ ધીર પુરુષો છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
૨
૨
વિચાર ત્રીજો - કોટિશિલાના સ્વરૂપનો વિચાર વિચાર ત્રીજો - કોટિશિલાના સ્વરૂપનો વિચાર | ભરતક્ષેત્રમાં મધ્યખંડમાં મગધદેશમાં દશાર્ણપર્વત પાસે ઉત્સધાંગુલથી બનેલ ૧ યોજન પ્રમાણ લાંબી-પહોળી અને ૧ યોજન પ્રમાણ ઊંચી વૃત્તાકાર કોટિશિલા છે. તેની ઉપર અનેક મુનિઓ સિદ્ધ થયા. તે આ પ્રમાણે –
કોના તીર્થમાં સિદ્ધ પાટપરંપરામાં કેટલામાં કેટલા સિદ્ધ થયા? થયા?
પુરુષ સુધી સિદ્ધ થયા? શાન્તિનાથપ્રભુ ૩૨માં
સંખ્યાતા કરોડ મુનિઓ કુંથુનાથપ્રભુ ૨૮ મા
સંખ્યાતા કરોડ મુનિઓ અરનાથપ્રભુ ૨૪ મા
૧૨ કરોડ મલ્લિનાથપ્રભુ ૨૦ મા
૬ કરોડ મુનિસુવ્રતપ્રભુ
૩ કરોડ નમિનાથપ્રભુ
| ૧ કરોડ પહેલા શાંતિનાથ પ્રભુના ચક્રાયુધ નામના ગણધર અનેક સાધુઓ સાથે સિદ્ધ થયા. પછી ૩૨ મી પાટ સુધી સંખ્યાતા કરોડ મુનિઓ સિદ્ધ થયા. એમ આગળ પણ જાણવું.
આ સિવાય પણ તે શિલા ઉપરથી કરોડો મુનિઓ સિદ્ધ થયા છે. માટે તેને કોટિશિલા કહેવાય છે.
૯ વાસુદેવોએ આ કોટિશિલાને ડાબા હાથથી ઉપાડીને પોતાના શરીરના ભિન્ન ભિન્ન અંગ સ્થાનો સુધી લાવી. તે આ પ્રમાણે –
વાસુદેવ | કોટિશિલા ક્યાં સુધી ઉપાડી? ત્રિપૃષ્ઠ | મસ્તકની ઉપર છત્રના સ્થાન સુધી
Page #38
--------------------------------------------------------------------------
________________
વાસુદેવોએ કોટિશિલાને કયાંસુધી ઉપાડી ?
+
વાસુદેવ
દ્વિપૃષ્ઠ
સ્વયંભૂ
પુરુષોત્તમ
પુરુષસિંહ
પુરુષપુંડરીક
+
દત્ત
લક્ષ્મણ
કૃષ્ણ
કોટિશિલા કયાંસુધી ઉપાડી ?
મસ્તક સુધી
ગળા સુધી
છાતી સુધી
પેટ સુધી
કેડ સુધી
સાથળ સુધી
ઘુંટણ સુધી
ઘુંટણની કંઈક નીચે સુધી
૨૩
ભયથી વ્યાપેલા આ સંસારમાં તે જ મનુષ્ય હંમેશા નિર્ભય રહી શકે છે જે બધા જીવો પર દયા કરે છે.
+ વાસ્તવિક સુખની પરાકાષ્ઠાએ પહોંચવું એ જ સાચી આત્મોન્નતિ છે. + લોઢાની બેડીને શારીરિક બળથી તોડી શકાશે, પણ મોહની બેડીને તો વૈરાગ્યથી જ તોડી શકાશે.
ઊંડે સુધી પેઠેલા કાંટાને કાઢવા ઊંડે સુધી ખોતરવું પડે ને વેદના સહેવી પડે. ચીકણા કર્મોને હટાવવા તીવ્ર સાધના કરવી પડે, ખૂબ સહન કરવું પડે.
+ બીજા પ્રત્યે આપણને દુર્ભાવ થાય છે તેનું કારણ એની દુષ્ટતા નથી પણ આપણા મનની દુષ્ટતા છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૪
વિચાર ચોથો - શાશ્વતજિનચૈત્યોની સંખ્યાનો વિચાર વિચાર ચોથો - શાશ્વતજિનચૈત્યોની સંખ્યાનો વિચાર - અહીં ત્રણ મત છે –
(i) ગ્રન્થકારનો મત- વ્યંતર અને જ્યોતિષમાં અસંખ્ય શાશ્વતજિનચૈત્યો છે. તે સિવાયના ત્રણ લોકમાં ૮,પ૬,૯૭,૫૩૪ શાશ્વતજિનચૈત્યો છે.
ઊર્ધ્વલોકમાં ૮૪,૯૭,૦૨૩ શાશ્વતજિનચૈત્યો છે. તે આ પ્રમાણે – દેવલોક
વિમાન
શાશ્વતજિનચૈત્યો સૌધર્મ ૩૨,૦૦,૦૦૦
૩૨,૦૦,૦૦૦ ઈશાન ૨૮,00,000
૨૮,૦૦,૦૦૦ સનકુમાર ૧૨,૦૦,૦૦૦
૧૨,,OOO માહેન્દ્ર ૮,૦૦,૦૦૦
૮,૦૦,૦૦૦ બ્રહ્મલોક ૪,૦૦,૦૦૦
૪,૦૦,૦૦૦ લાંતક
૫૦,૦૦૦
૫૦,૦૦૦ મહાશુક્ર
૪૦,૦૦૦
૪૦,૦૦૦ સહસ્રાર
૬,૦૦૦
૬,OOO આનત-પ્રાણત
૪૦૦
૪૦૦
૩OO
૩OO
૧૧૧
૧૧૧
આરણ-અર્ચ્યુત નીચેના ત્રણ ગ્રેવયક મધ્યમ ત્રણ ગ્રેવયક ઉપરના ત્રણ ગ્રેવયક અનુત્તર
૧૦૭
૧૦૭
૧૦૦
૧૦)
કુલા
૮૪,૯૭,૦૨૩
૮૪,૯૭,૦૨૩
Page #40
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકારનો મત
દરેક વિમાનમાં ૧-૧ શાશ્વતજિનચૈત્ય હોય છે.
અધોલોકમાં ૭,૭૨,૦૦,૦૦૦ શાશ્વતજિનચૈત્યો છે. તે આ
પ્રમાણે -
ભવનપતિનિકાય
દક્ષિણ અસુરકુમાર
ઉત્તર અસુરકુમાર
દક્ષિણ નાગકુમાર
ઉત્તર નાગકુમાર
દક્ષિણ વિદ્યુત્ક્રુમાર
ઉત્તર વિદ્યુત્સુમાર
દક્ષિણ સુવર્ણકુમાર
ઉત્ત૨ સુવર્ણકુમા૨
દક્ષિણ અગ્નિકુમાર
ઉત્તર અગ્નિકુમાર
દક્ષિણ વાયુકુમાર
ઉત્તર વાયુકુમાર
દક્ષિણ સ્તનિતકુમાર
ઉત્તર સ્તનિતકુમાર
દક્ષિણ ઉકુિમાર
ઉત્તર ઉદધિકુમાર
દક્ષિણ દ્વીપકુમાર
૨૫
ભવન
૩૪,૦૦,૦૦૦
૩૦,૦૦,૦૦૦
૪૪,૦૦,૦૦૦
૪૦,૦૦,૦૦૦
૪૦,૦૦,૦૦૦
૩૬,૦૦,૦૦૦
૩૮,૦૦,૦૦૦
૩૪,૦૦,૦૦૦
૪૦,૦૦,૦૦૦
૩૬,૦૦,૦૦૦
૫૦,૦૦,૦૦૦
૪૬,૦૦,૦૦૦
૪૦,૦૦,૦૦૦
૩૬,૦૦,૦૦૦
૪૦,૦૦,૦૦૦
૩૬,૦૦,૦૦૦
૪૦,૦૦,૦૦૦
શાશ્વતજિનચૈત્યો
૩૪,૦૦,૦૦૦
૩૦,૦૦,૦૦૦
૪૪,૦૦,૦૦૦
૪૦,૦૦,૦૦૦
૪૦,૦૦,૦૦૦
૩૬,૦૦,૦૦૦
૩૮,૦૦,૦૦૦
૩૪,૦૦,૦૦૦
૪૦,૦૦,૦૦૦
૩૬,૦૦,૦૦૦
૫૦,૦૦,૦૦૦
૪૬,૦૦,૦૦૦
૪૦,૦૦,૦૦૦
૩૬,૦૦,૦૦૦
૪૦,૦૦,૦૦૦
૩૬,૦૦,૦૦૦
૪૦,૦૦,૦૦૦
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૬
ભવનપતિનિકાય
ઉત્તર દ્વીપકુમાર
દક્ષિણ દિકુમાર
ઉત્તર દિકુમાર
કુલ
સ્થાન
૩૦ વર્ષધ૨પર્વતો
૧૭૦ દીર્ઘવૈતાઢ્ય પર્વતો
દરેક ભવનમાં ૧-૧ શાશ્વતજિનચૈત્ય હોય છે. તિર્ધ્વલોકમાં ૫૧૧ શાશ્વતજિનચૈત્યો છે. તે આ પ્રમાણે -
૨૦ ગજદંતિગિર
૧૦ જંબૂવૃક્ષ વગેરે | વૃક્ષો
૮૦ વક્ષસ્કા૨પર્વતો
૧૬ મેરુપર્વતના વનો
૫ મેરુપર્વતની
ચૂલિકાઓ
ભવન
૩૬,૦૦,૦૦૦
૪૦,૦૦,૦૦૦
૩૬,૦૦,૦૦૦
૭,૭૨,૦૦,૦૦૦
૪ ઇષુકા૨૫ર્વતો
૧ માનુષોત્ત૨૫ર્વત
૧ કુંડલપર્વત
શાશ્વત- લંબાઈ પહોળાઈ ઊંચાઈ
જિનચૈત્યો
૩૦
૧૭૦
૨૦
૯૦
८०
८०
૫
ગ્રંથકારનો મત
શાશ્વતજિનચૈત્યો
૩૬,૦૦,૦૦૦
૪૦,૦૦,૦૦૦
૩૬,૦૦,૦૦૦
૭,૭૨,૦૦,૦૦૦
૪
૪
૪
૫૦ યોજન | ૨૫ યોજન |૩૬ યોજન
૧ ગાઉ
દેશોન ૧
૧ ગાઉ
ગાઉ
૫૦ યોજન | ૨૫ યોજન |૩૬ યોજન
૧ ગાઉ
દેશોન ૧
ગાઉ
ગાઉ
૫૦ યોજન | ૨૫ યોજન
૫૦ યોજન |૨૫ યોજન
૧ ગાઉ
દેશોન ૧
ગાઉ
|૩૬ યોજન
|૩૬ યોજન
૧ ગાઉ
૫૦ યોજન | ૨૫ યોજન |૩૬ યોજન
૫૦ યોજન |૨૫ યોજન |૩૬ યોજન
૧૦૦ યોજન ૫૦ યોજન |૭૨ યોજન
Page #42
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકારનો મત
૨૭.
સ્થાન
શાશ્વત- | લંબાઈ | પહોળાઈ | ઊંચાઈ
જિનચૈત્યો ૧ ચકપર્વત | ૪ | 100 યોજન | ૫૦ યોજન | ૭૨ યોજન નંદીશ્વરદ્વીપ | ૨૦ | 100 યોજન / પ0 યોજન | ૭૨ યોજન કુલ
૫૧૧
મનુષ્યક્ષેત્રમાં ૩૦ વર્ષધરપર્વતો છે. દરેક ઉપર ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે.
મનુષ્યક્ષેત્રમાં ૧૭૦ દીર્ઘવૈતાઢયપર્વતો છે. દરેક ઉપર ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે.
મનુષ્યક્ષેત્રમાં ૨૦ ગજદંતગિરિ છે. દરેક ઉપર ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે.
મનુષ્યક્ષેત્રમાં કુરુક્ષેત્રમાં જંબૂવૃક્ષ વગેરે ૧૦ વૃક્ષો છે. તે દરેક વૃક્ષની ઊભી શાખા ઉપર ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે. તે દરેક વૃક્ષની ચાર દિશા અને ચાર વિદિશામાં રહેલા ૮ કૂટો ઉપર ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે. આમ ૧ વૃક્ષના ૯ શાશ્વતજિનચૈત્યો છે. એટલે ૧૦ વૃક્ષોના ૯૦ શાશ્વતજિનચૈત્યો છે.
મનુષ્યક્ષેત્રમાં ૮૦ વક્ષસ્કારપર્વતો છે. તે દરેક ઉપર ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે.
મનુષ્યક્ષેત્રમાં ૫ મેરુપર્વતો છે. દરેક મેરુપર્વતના ચાર વન છે - ભદ્રશાલવન, નંદનવન, સૌમનસવન, પાંડકવન. આ દરેક વનમાં ચાર દિશામાં ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે. દરેક મેરુપર્વતની ચૂલિકા ઉપર પણ ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે. આમ ૧ મેરુપર્વતના ૧૭ શાશ્વતજિનચૈત્યો છે. એટલે ૫ મેરુપર્વતોના ૮૫ શાશ્વતજિનચૈત્યો છે.
મનુષ્યક્ષેત્રમાં ૪ ઇષકારપર્વતો છે. તે દરેક ઉપર ૧-૧ શાશ્વત
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રસિદ્ધ મત જિનચૈત્ય છે.
મનુષ્યક્ષેત્રની સીમા કરનારો વલયાકાર માનુષોત્તરપર્વત છે. તેની ઉપર ચારે દિશામાં ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે.
મનુષ્યક્ષેત્રની બહાર કુંડલ દ્વીપની મધ્યમાં વલયાકાર કુંડલપર્વત છે. તેની ઉપર ચારે દિશામાં ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે.
મનુષ્યક્ષેત્રની બહાર રુચક દ્વીપની મધ્યમાં વલયાકાર રુચકપર્વત છે. તેની ઉપર ચારે દિશામાં ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે.
ગ્રન્થકારના મતે વ્યંતર-જયોતિષ સિવાયના ત્રણ લોકના શાશ્વતજિનચૈત્યોસ્થાન
શાશ્વતજિનચેત્યો ઊર્ધ્વલોક
૮૪,૯૭,૦૨૩ અધોલોક
૭,૭૨,૦૦,૦૦૦ તિચ્છલોક
૫૧૧ કુલ
૮,પ૬,૯૭,૫૩૪
(ii) પ્રસિદ્ધ મત - વ્યંતર અને જ્યોતિષમાં અસંખ્ય શાશ્વતજિનચૈત્યો છે. તે સિવાયના ત્રણ લોકમાં ૮,૫૭,૦૦, ૨૮૨ શાશ્વતજિનચૈત્યો છે. તે આ પ્રમાણે –
ઊર્ધ્વલોકમાં ૮૪,૯૭,૦૨૩ શાશ્વતજિનચૈત્યો છે. તે પૂર્વે કહ્યા પ્રમાણે જાણવા.
અધોલોકમાં ૭,૭૨,૦૦,૦૦૦ શાશ્વતજિનચૈત્યો છે. તે પૂર્વે કહ્યા પ્રમાણે જાણવા. તિલોકમાં ૩, ૨૫૯ શાશ્વતજિનચૈત્યો છે. તે પૂર્વે પહેલા
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૯
ચૈત્યવંદનભાષ્યનો મત વિચારમાં પ્રસિદ્ધમતમાં કહ્યા મુજબ જાણવા.
પ્રસિદ્ધમતે વ્યંતર-જ્યોતિષ સિવાયના ત્રણ લોકના શાશ્વતજિનચૈત્યો - સ્થાન
શાશ્વતજિનચેત્યો ઊર્ધ્વલોક
૮૪,૯૭,૦૨૩ અધોલોક ૭,૭૨,૦૦,૦૦૦ તિøલોક
- ૩, ૨૫૯ ૮,૫૭,૦૦, ૨૮૨
કુલ
(iii) ચૈત્યવંદનભાષ્યનો મત - વ્યંતર અને જ્યોતિષમાં અસંખ્ય શાશ્વત-જિનચૈત્યો છે. તે સિવાયના ત્રણ લોકમાં ૮,૫૭,૦૦, ૨૯૮ શાશ્વતજિનચૈત્યો છે. તે આ પ્રમાણે -
ઊર્ધ્વલોકમાં ૮૪,૯૭,૦૨૩ શાશ્વતજિનચૈત્યો છે. તે પૂર્વે કહ્યા પ્રમાણે જાણવા.
અધોલોકમાં ૭,૭૨,૦૦,૦૦૦ શાશ્વતજિનચૈત્યો છે. તે પૂર્વે કહ્યા પ્રમાણે જાણવા.
તિચ્છલોકમાં ૩, ૨૭૫ શાશ્વતજિનચૈત્યો છે. તે પ્રસિદ્ધમતમાં કહ્યા પ્રમાણે જાણવા, પણ નંદીશ્વરદ્વીપમાં ઈંદ્રાણીની રાજધાનીના ૧૬ શાશ્વતજિનચૈત્યોની બદલે ૩૨ શાશ્વતજિનચૈત્યો જાણવા. તેથી તિર્થાલોકના શાશ્વતજિનચૈત્યો = ૩, ૨૫૯ + ૧૬ = ૩, ૨૭૫ છે.
ચૈત્યવંદનભાષ્યના મતે વ્યંતર-જ્યોતિષ સિવાયના ત્રણલોકના શાશ્વતજિનચૈત્યો -
Page #45
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદનભાષ્યનો મત
સ્થાન ઊર્ધ્વલોક
અધોલોક
શાશ્વતજિનચૈત્યો
૮૪,૯૭,૦૨૩ ૭,૭૨,૦૦,૦OO.
૩, ૨૭૫ ૮,૫૭,૦૦, ૨૯૮
તિચ્છલોક
- કુલ
+
+
+
મારું મારું મ કર જીવ તું, તારું જગમાં નહીં કોય રે, આપ સ્વારથે સહુ મિલ્યા, હૃદય વિચારી તું જોય રે. દિન દિન આયુ ઘટે તાહરું, જિમ જલ અંજલિ હોય રે,
ધર્મની વેળા ન આવ્યો ટુકડો, કવણ ગતિ તાહરી હોય રે ? + અષ્ટકરમના ઓથને રે, તપ ટાળે તત્કાલ,
અવસર લહીને તેહનો રે, ખપ કરજો ઉજમાળ. + તે તરીયા ભાઈ તે તરીયા, જે નારીસંગથી ડરીયા રે,
તે ભવસમુદ્રને પાર ઊતરીયા, જઈ શિવરમણી વરીયા રે. + વીતરાગનું નામ વિસારી, દુર્ગતિ હાથ ધરી,
નરક-નિગોદના કારાગ્રહમાં, હસીશ કેમ તું કરી? એવો રે દિવસ એ તો ક્યારે આવશે? ભૂલી રે જઈશું આ સઘળો સંસાર જો, વિષયો વિષ્ટા તુલ્ય જ ક્યારે લાગશે ? અંધ બને છે જેમાં નર ને નાર જો. મનની જીતે જીતવું છે, મનની હારે હાર, મન લઈ જાય મોક્ષમાં રે, મન હી નરકમાં મોઝાર.
+
Page #46
--------------------------------------------------------------------------
________________
વિચાર પાંચમો - પ્રાસાદોના આકારનો વિચાર
૩૧
વિચાર પાંચમો - પ્રાસાદોના આકારનો વિચાર
૧) દેવતાના મૂળ પ્રાસાદાવતંસકથી ઈશાનખૂણામાં સુધર્માસભા છે. તે કચેરી જેવી હોય છે. તેમાં માણવક ચૈત્યસ્તંભો હોય છે. તેમાં તીર્થંકરોની દાઢાવાળી પેટીઓ હોય છે.
૨) સુધર્મસભાથી ઈશાનખૂણામાં સિદ્ધાયતન (જિનાલય) છે. ૩)
સિદ્ધાયતનથી ઈશાનખૂણામાં ઉપપાતસભા છે. તેમાં તે તે વિમાનના દેવો ઉત્પન્ન થાય છે.
૪) ઉપપાતસભાથી ઈશાનખૂણામાં નિર્મળ પાણીવાળું સરોવર છે. તેમાં દેવો સ્નાન કરે છે.
૫) સરોવરથી ઈશાનખૂણામાં અભિષેકસભા છે. તેમાં દેવો તે તે વિમાનના અધિપતિદેવોનો અભિષેક કરે છે.
૬) અભિષેકસભાથી ઈશાનખૂણામાં અલંકારસભા છે. તેમાં અભિષેક પછી દેવો અલંકાર પહેરે છે.
૭) અલંકારસભાથી ઈશાનખૂણામાં વ્યવસાયસભા છે. તેમાં રહેલા પુસ્તક વગેરેને વાંચીને દેવો ધાર્મિક વ્યવસાય વગેરે કરે છે.
૮) વ્યવસાયસભાથી ઈશાનખૂણામાં નંદા પુષ્કરિણી (વાવડી) છે. તેમાં હાથ-પગ ધોઈને તેમાં ઉત્પન્ન થયેલા કમળો લઈને જિનાલયમાં આવીને દેવો ગભારામાં રહેલી ૫૦૦ ધનુષ્ય ઊંચી ૧૦૮ જિનપ્રતિમાઓની ૧૭ પ્રકારી વગેરે પૂજા કરે છે, સ્તુતિ કરે છે, નમસ્કાર કરે છે અને શક્રસ્તવ બોલે છે. ત્યારપછી દેવો સંપૂર્ણ વિમાનને ચંદનના છંટકાવથી પૂજે છે.
૯) નંદાપુષ્કરિણીથી ઈશાનખૂણામાં બલિપીઠ છે. વિમાનને પૂજીને
Page #47
--------------------------------------------------------------------------
________________
વિચાર પાંચમો - પ્રાસાદોના આકારનો વિચાર દેવો બલિપીઠ પાસે આવીને બલિને મૂકે છે.
મતાંતર-જીવાજીવાભિગમસૂત્રની વૃત્તિમાં વિજયદેવના અધિકારમાં આઠમા સ્થાનમાં બલિપીઠ કહી છે અને નવમા સ્થાનમાં વાવડી કહી છે.
દરેક વિમાનમાં આ નવસ્થાનો ત્રણ ધારવાળા અને નવ કિલ્લાવાળા હોય છે તથા મૂળ પ્રાસાદાવતંસકથી અનુક્રમે ઈશાનખૂણામાં રહેલા છે.
જીવાભિગમ ઉપાંગ, રાજપ્રશ્નીય ઉપાંગ વગેરે ગ્રંથોમાં પણ તે પ્રમાણે કહ્યું છે.
સિદ્ધાયતન અને પાંચ સભાઓમાં પશ્ચિમ સિવાયની ત્રણ દિશાઓમાં ૧-૧ દ્વાર છે. દરેક દ્વારમાં
૧) પહેલા મુખમંડપ છે. ૨) તેની આગળ પ્રેક્ષામંડપ છે.
૩) તેની આગળ સૂપ છે. તે સ્તૂપની ઉપર અષ્ટમંગલ છે. સ્તૂપની ચારે દિશાઓમાં ચાર મણિપીઠિકાઓ છે. દરેક મણિપીઠિકાની ઉપર સૂપને અભિમુખ ૧-૧ જિનપ્રતિમા છે. તે આ પ્રમાણે - ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન અને વારિષેણ.
૪) તેની આગળ ચૈત્યવૃક્ષ છે. પ) તેની આગળ ઈન્દ્રધ્વજ છે. ૬) તેની આગળ જલથી ભરેલી વાવડી છે.
પૂર્વે કહેલા ૯ સ્થાનો અને ઉપર કહેલા ૬ સ્થાનોના પ્રમાણ રાજપ્રશ્નીય ઉપાંગ વગેરેમાંથી જાણી લેવા.
સૌધર્મદેવલોકના (વૈમાનિકદેવલોકના) વિમાનોની ચારે બાજુ કિલ્લો છે. તે 300 યોજન ઊંચો છે, મૂળમાં ૧૦૦ યોજન પહોળો છે, મધ્યમાં ૫૦ યોજન પહોળો છે અને ઉપર ૨૫ યોજન પહોળો છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૩
વિચાર પાંચમો - પ્રાસાદોના આકારનો વિચાર ભવનપતિનિકાયના ભવનોમાં આ કિલ્લાની ઊંચાઈ અને પહોળાઈ અડધી છે. કિલ્લાની અંદર મધ્યમાં “ઉપકારિકાલયન' નામની પીઠિકા છે. તેની મધ્યમાં અધિપતિ દેવના ક્યાંક ૮૫ પ્રાસાદો છે, ક્યાંક ૩૪૧ પ્રાસાદો છે અને ક્યાંક ૧,૩૬૫ પ્રાસાદો છે. તે આ પ્રમાણે -
૧) સર્વમધ્યવર્તી મૂળપ્રાસાદાવતંકની ચારે દિશામાં ૧-૧ પ્રાસાદાવતુંસક છે. કુલ ૧ + ૪ = ૫ પ્રાસાદાવતંતક થયા.
૨) આ ચાર પ્રાસાદોની દરેકની ચારે દિશામાં ૧-૧ પ્રાસાદ છે. કુલ ૫ + ૧૬ = ૨૧ પ્રાસાદો થયા. ( ૩) આ ૧૬ પ્રાસાદોની દરેકની ચારે દિશામાં ૧-૧ પ્રાસાદ છે. કુલ ૨૧ + ૬૪ = ૮૫ પ્રાસાદો થયા.
૪) આ ૬૪ પ્રાસાદોની દરેકની ચારે દિશામાં ૧-૧ પ્રાસાદ છે. કુલ ૮૫ + ૨૫૬ = ૩૪૧ પ્રાસાદો થયા.
૫) આ ર૫૬ પ્રાસાદોની દરેકની ચારે દિશામાં ૧-૧ પ્રાસાદ છે. કુલ ૩૪૧ + ૧,૦૨૪ = ૧,૩૬પ પ્રાસાદો થયા.
પ્રાસાદોની પાંચે પંક્તિઓમાં ઉત્તરોત્તર પંક્તિઓના પ્રાસાદો પૂર્વ પૂર્વ પંક્તિના પ્રાસાદો કરતા લંબાઈ-પહોળાઈ-ઊંચાઈમાં અડધા પ્રમાણવાળા છે. એટલે કે જ્યાં મૂળ પ્રાસાદાવતંકની લંબાઈ-પહોળાઈઊંચાઈ પ00 યોજન હોય ત્યાં પહેલી પંક્તિના પ્રાસાદોની લંબાઈપહોળાઈ-ઊંચાઈ ૨૫૦ યોજન હોય, બીજી પંક્તિના પ્રાસાદોની લંબાઈપહોળાઈ-ઊંચાઈ ૧૨૫ યોજન હોય, ત્રીજી પંક્તિના પ્રાસાદોની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ ૬૨ યોજન હોય, ચોથી પંક્તિના પ્રાસાદોની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ ૩૧ યોજન હોય, પાંચમી પંક્તિના પ્રાસાદોની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ ૧૫ યોજન હોય.
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૪
વિચાર પાંચમો - પ્રાસાદોના આકારનો વિચાર કેટલાક વિમાનોમાં પ્રાસાદોની પાંચ પંક્તિઓ હોય છે. તેમાં પાંચ પંક્તિઓમાં ૧,૩૬૫ પ્રાસાદો હોય છે. તેમાં દરેક દિશામાં ૩૪૧ પ્રાસાદો હોય છે.
કેટલાક વિમાનોમાં પ્રાસાદોની ચાર પંક્તિઓ હોય છે. તેમાં ચાર પંક્તિઓમાં ૩૪૧ પ્રાસાદો હોય છે. તેમાં દરેક દિશામાં ૮૫ પ્રાસાદો હોય છે.
કેટલાક વિમાનોમાં પ્રાસાદોની ત્રણ પંક્તિઓ હોય છે. તેમાં ત્રણ પંક્તિઓમાં ૮૫ પ્રાસાદો હોય છે. તેમાં દરેક દિશામાં ૨૧ પ્રાસાદો હોય
+ માત પ્રમાણે માનીશ સર્વે માનિની, કાચ પ્રમાણે જાણીશ ધાતુ સર્વ જો,
મોહમાયાના દઢ બંધન ક્યારે જશે? કયારે જશે અંતરનો આ ગર્વ છો? ભલભલા પણ ઊઠી ચાલ્યા, જોને કેઈક ચાલે, બીલાડીની દોટે ચડીયો, ઉંદરડો શું મહાલે. રાગીથી તો રાગ ન કીજે, દ્વેષથી નહીં ષ,
સમભાવે સહુ જીવને ગણીએ, તો શિવસુખનો લેશ. + તું નહીં કેરા, કોઈ નહીં તેરા, ક્યા કરે મેરા મેરા,
તેરા હૈ સો તેરી પાસે, અવર સબ અનેરા. + મુનિવર મનમાંહી આણંદ્યા, પરીષહ આવ્યો જાણી રે,
કર્મ ખપાવવાનો અવસર એડવો, ફરી નહીં આવે પ્રાણી રે. | + કર્મથી નાઠા જાય પાતાળે, પેસે અગ્નિ મોઝાર,
મેરુશિખર ઉપર ચઢે પણ, કર્મ ન મૂકે લગાર. | + રાગીથી તો રાગ ન કીજે, દ્વેષીથી નહીં ષ,
સમભાવે સહુ જીવને ગણીએ, તો શિવસુખનો લેશ.
Page #50
--------------------------------------------------------------------------
________________
વિચાર છટ્ઠો-છ દિશાઓમાં સૂર્યના કિરણોના પ્રસારનો વિચાર
વિચાર છટ્ઠો-છ દિશાઓમાં સૂર્યના કિરણોના પ્રસારનો વિચાર
મેરુપર્વતની ચારે બાજુ પ્રદક્ષિણાક્રમે ભમતા સૂર્યની પાછળ પૂર્વદિશા છે, આગળ પશ્ચિમદિશા છે, જમણા હાથે મેરુપર્વત છે, ડાબા હાથે લવણસમુદ્ર છે. આ સૂર્યની દિશાઓ છે, લોકોની દિશાઓ નહીં.
૩૫
લોકોની દિશાઓ સૂર્યની અપેક્ષાએ થાય છે. બધા ક્ષેત્રોમાં તે તાપદિશાઓ કહેવાય છે.
ક્ષેત્રદિશાઓ સ્વાભાવિક દિશાઓ છે. મેરુપર્વતની મધ્યમાં સમભૂતલે ગાયના સ્તનના આકારે આઠ આકાશપ્રદેશો છે. તે રુચકપ્રદેશો કહેવાય છે. ત્યાંથી ક્ષેત્રદિશાઓની શરૂઆત થાય છે. તેમાં પૂર્વ વગેરે ચાર મહાદિશાઓ બે પ્રદેશથી શરૂ થનારી, ઉત્તરોત્તર બે પ્રદેશોની વૃદ્ધિવાળી અને ગાડાની ઉધના આકારે રહેલી છે. ચાર વિદિશાઓ એક પ્રદેશથી શરૂ થનારી અને મોતીની પંક્તિના આકારની છે. ઊર્ધ્વદિશા અને અધોદિશા ચાર-ચાર પ્રદેશવાળી છે. તેથી જંબુદ્રીપની જગતીમાં વિજયદ્વાર પૂર્વદિશામાં છે, વૈજયન્તદ્વાર દક્ષિણદિશામાં છે, જયન્તદ્વાર પશ્ચિમદિશામાં છે, અપરાજિતદ્વાર ઉત્તરદિશામાં છે.
કર્કસંક્રાન્તિના પહેલા દિવસે સૂર્યના કિરણોનો પ્રસાર પૂર્વમાં ૪૭,૨૬૩ ૨ યોજન સુધી છે અને પશ્ચિમમાં ૪૭,૨૬૩ ૩ યોજન સુધી છે. ત્યારે ઉદયાસ્તનું અંતર =૪૭,૨૬૩ ૦ + ૪૭,૨૬૩ = ૯૪,૫૨૬૪૨ યોજન છે.
૬૦
૨૧
કર્કસંક્રાન્તિના પહેલા દિવસે સૂર્ય પહેલા મંડલમાં છે. સૂર્યનું પહેલું મંડલ જંબુદ્વીપની જગતીથી ૧૮૦ યોજન અંદર પ્રવેશેલું છે. તેથી ઉત્તરમાં સૂર્યના કિરણોનો પ્રસાર મેરુપર્વત સુધી છે, એટલે કે ૪૫,૦૦૦ - ૧૮૦ = ૪૪,૮૨૦ યોજન સુધી છે. જોકે મંડલની સમશ્રેણીએ
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૬
વિચાર છટ્ટો-છ દિશાઓમાં સૂર્યના કિરણોના પ્રસારનો વિચાર મેરુપર્વતની પહોળાઈ ૧૦,000 યોજન નથી પણ કંઈક ન્યૂન છે, છતાં વ્યવહારથી ત્યાં પણ મેરુપર્વતની પહોળાઈ ૧૦,૦૦૦ યોજન માની ગણત્રી કરી છે.
કર્કસંક્રાન્તિના પહેલા દિવસે સૂર્યના કિરણોનો પ્રસાર દક્ષિણમાં જંબૂઢીપમાં ૧૮૦ યોજન સુધી છે અને લવણસમુદ્રમાં ૩૩,૩૩૩ યોજન સુધી છે એટલે કુલ ૩૩,૩૩૩ + ૧૮૦ = ૩૩,૫૧૩ યોજન સુધી છે.
મકરસંક્રાન્તિના પહેલા દિવસે સૂર્યના કિરણોનો પ્રસાર પૂર્વમાં ૩૧,૮૩૧૩૦ યોજન સુધી છે અને પશ્ચિમમાં ૩૧,૮૩૧૩૬ યોજન સુધી છે. ત્યારે ઉદયાસ્તનું અંતર =૩૧,૮૩૧૩૯ + ૩૧,૮૩૧ = ૬૩,૬૬ર યોજન છે. દરરોજ પૂર્વ-પશ્ચિમમાં સૂર્યના કિરણોનો પ્રસાર ૮૬ ૭ યોજન ઘટે છે અને ઉદાસ્તાંતર ૧૭૨ ૧૦ ૧૪૪ યોજન ઘટે છે.
મકરસંક્રાન્તિના પહેલા દિવસે સૂર્ય સર્વબાહ્ય મંડલમાં છે. સર્વબાહ્ય મંડલ લવણસમુદ્રમાં ૩૩૦ યોજન પછી છે. તેથી ઉત્તરમાં સૂર્યના કિરણોનો પ્રસાર મેરુપર્વત સુધી છે, એટલે કે ૪૫,૦૦૦ + ૩૩૦ = ૪૫,૩૩) યોજન સુધી છે.
મકરસંક્રાન્તિના પહેલા દિવસે દક્ષિણમાં સૂર્યના કિરણોનો પ્રસાર ૩૩,૦૦૩ યોજન સુધી છે.
કોઈ પણ મંડલમાં રહેલા સૂર્યના કિરણોનો પ્રસાર નીચે ૧,૮૦૦ યોજન સુધી છે. સૂર્યની નીચે ૮૦) યોજને સમભૂતલ છે. સમભૂતલની અપેક્ષાએ અધોગ્રામ ૧,000 યોજન નીચે છે. સૂર્યના કિરણો ત્યાં સુધી પહોંચે છે. માટે ૮૦૦ + ૧,૦૦૦ = ૧,૮૦૦ યોજન સુધી નીચે સૂર્યના કિરણોનો પ્રસાર છે. જંબૂદ્વીપમાં પશ્ચિમમહાવિદેહક્ષેત્રમાં મેરુપર્વતથી જગતી તરફ ૪૨,000 યોજન સુધી ભૂમી નીચી નીચી થતી છેલ્લી બે વિજયો પાસે સમભૂતલની અપેક્ષાએ ૧,૦૦૦ યોજન નીચી છે, તેથી ત્યાં રહેલા ગામ વગેરેને અધોગ્રામ કહેવાય છે. જંબૂદીપની છેલ્લા
Page #52
--------------------------------------------------------------------------
________________
વિચાર છઠ્ઠો-છ દિશાઓમાં સૂર્યના કિરણોના પ્રસારનો વિચાર
૩,૦૦૦ યોજનની ભૂમી સમભૂતલતુલ્ય છે. સીતોદા નદી જયંતદ્વારની નીચેથી થઈને અનેક હજાર યોજનો જઈને લવણસમુદ્રમાં પ્રવેશે છે. જંબુદ્રીપના સૂર્યના કિરણોનો પ્રસાર નીચે ૧,૮૦૦ યોજન છે. અન્ય દ્વીપોના સૂર્યોના કિરણોનો પ્રસાર નીચે ૮૦૦ યોજન છે, કેમકે ત્યાં ભૂમિ સમાન છે, ત્યાં અધોગ્રામ નથી.
કોઈ પણ મંડલમાં રહેલા સૂર્યના કિરણોનો પ્રસાર ઉ૫૨ ૧૦૦ યોજન સુધી છે.
જંબૂઢીપમાં સૂર્યના કિરણોનો પ્રસાર ઉત્તર-દક્ષિણમાં કુલ ૭૮,૩૩૩ યોજન છે, ઉપર-નીચે કુલ ૧,૯૦૦ યોજન છે અને પૂર્વપશ્ચિમમાં બધા મંડલોમાં હાનિ-વૃદ્ધિ થવાથી અનિયત છે.
ઉ૫૨ કહેલો સૂર્યના કિરણોનો પ્રસાર જંબુદ્રીપમાં છે. લવણસમુદ્ર, ધાતકીખંડ, કાળોદિધ સમુદ્ર, પુષ્ક૨વરાર્ધદ્વીપના સૂર્યના કિરણોનો પ્રસાર વધુ છે. તે વિનયકુશલજીએ રચેલ શ્રીમંડલપ્રકરણમાંથી જાણી લેવો. મનુષ્યલોકની બહારના ચંદ્ર-સૂર્ય સ્થિર છે.
સૂર્યના કિરણોનો
પ્રસાર
પૂર્વમાં
પશ્ચિમમાં
પૂર્વ-પશ્ચિમમાં (ઉદયાસ્તાંતર)
ઉત્તરમાં
દક્ષિણમાં
ઉત્તર-દક્ષિણમાં
કર્મસંક્રાન્તિના
પહેલા દિવસે
૪૭,૨૬૩ ૨૧/૬૦ યો.
૪૭,૨૬૩ ૨૧/૬૦ યો.
૯૪,૫૨૬ ૪૨/૬૦ યો.
૩૭
૪૪,૮૨૦ યોજન
૩૩,૫૧૩ ૧/૩ યો.
૭૮,૩૩૩ ૧/૩ યો.
મકરસંક્રાન્તિના
પહેલા દિવસે
૩૧,૮૩૧ ૩૦/૬૧ યો.
૩૧,૮૩૧ ૩૦/૬૧ યો.
૬૩,૬૬૨ ૬૦/૬૧ યો.
૪૫,૩૩૦ યોજન
૩૩,૦૦૩ ૧/૩ યો.
૭૮,૩૩૩ ૧/૩ યો.
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૮
વિચાર છટ્ટો-છ દિશાઓમાં સૂર્યના કિરણોના પ્રસારનો વિચાર
સૂર્યના કિરણોનો પ્રસાર
ઉપર
કર્કસંક્રાન્તિના પહેલા દિવસે ૧૦) યોજન ૧,૮00 યોજન ૧,૯૦૦ યોજના
મકરસંક્રાન્તિના પહેલા દિવસે ૧૦૦ યોજના ૧,૮૦૦ યોજના ૧,૯૦૦ યોજન
નીચે
|
ઉપર-નીચે
|
+ ખજાના માલ ને મંદિર, ક્યું કહેતા તું મેરા મેરા,
ઈહાં સબ છોડ જાના છે, ન આવે સાથ કુછ તેરા. + વૈભવ વિલાસી ભૂલા ભમો છો, મરી તિર્યંચ થાશો રાનમાં રે,
રાગના રંગમાં ભૂલા ભમો છો, પડશો ચોરાશીની ખાણમાં રે. | + ઉપશમ અમૃત રસ પીજીએ, કીજીએ સાધુ ગુણગાન રે,
અધમ વયણે નવિ ખીજીએ, દીજીએ સજ્જનને માન રે. + દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે,
અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન-આનંદ-સ્વરૂપ રે. + સુરનર જન સેવા કરે રે, ત્રિભુવનપતિ વિખ્યાત,
તે પણ કર્મે વિડંબીયા રે, તો માણસ કઈ વાત રે. + વિજાતીયનો સંગ ન કરજો, સાપ તણી પરેડરજો હો મુનિવર,
કામ કુટિલનો નાશ કરીને, અવિચલ સુખડા વરજો હો મુનિવર. મારું કાંઈ બળતું નથીજી, બળે બીજાનું એહ,
પાડોશીની આગમાંજી, આપણો અલગો ગેહ. | + ચડ ચડ ચામડી તેહ ઉતારે, મુનિ સમતારસ ઝીલે રે,
ક્ષપકશ્રેણિ આરોહણ કરીને, કઠિણ કરમને પીલે રે.
+
Page #54
--------------------------------------------------------------------------
________________
વિચાર સાતમો - પર્યાપ્તિનો વિચાર
૩૯
વિચાર સાતમો-દારિક-વૈક્રિય-આહારક
શરીરોમાં પર્યાપ્તિનો વિચાર પર્યાપ્તિ - આહાર વગેરેના પુગલોને ગ્રહણ કરવાની અને પરિણમાવવાની આત્માની શક્તિ તે પર્યાપ્તિ. તે પુગલના ઉપચયથી પુષ્ટ થાય છે. તે ૬ પ્રકારની છે. તે આ પ્રમાણે
૧) આહારપર્યાપ્તિ - જે શક્તિથી જીવ આહારને ગ્રહણ કરીને તેને રસ અને ખલ રૂપે પરિણમાવે તે આહારપર્યાપ્તિ.
૨) શરીરપર્યાપ્તિ - જે શક્તિથી જીવ રસરૂપે પરિણમેલ ઔદારિકશરીર-વૈક્રિયશરીર-આહારકશરીર યોગ્ય પુદ્ગલોરૂપ આહારને યથાસંભવ રસ-લોહી-માંસ-મેદ-હાડકા-મજ્જા-વીર્યરૂપ સાત ધાતુ તરીકે પરિણમાવે તે શરીરપર્યાપ્તિ.
૩) ઇન્દ્રિયપર્યાપ્તિ - જે શક્તિથી જીવ ધાતુ રૂપે પરિણમેલ આહારમાંથી ૧,૨,૩,૪ અને ૫ ઈન્દ્રિયોને યોગ્ય પગલોને ગ્રહણ કરીને તે તે ઇન્દ્રિયરૂપે પરિણમાવીને તેમને અવલંબીને તે તે વિષયોને જાણવા સમર્થ બને તે ઇન્દ્રિય પર્યાપ્તિ.
૪) પ્રાણપર્યાપ્તિ - જે શક્તિથી જીવ ઉચ્છવાસ-નિઃશ્વાસયોગ્ય દલિકોને ગ્રહણ કરીને, તેમને પરિણાવીને, તેમને અવલંબીને છોડવા સમર્થ બને તે પ્રાણપર્યાપ્તિ.
૫) ભાષાપર્યાપ્તિ - જે શક્તિથી જીવ ભાષાયોગ્ય દલિકોને ગ્રહણ કરીને, તેમને ભાષા તરીકે પરિણમાવીને, તેમને અવલંબીને છોડે તે ભાષાપર્યાપ્તિ.
૬) મનપર્યાપ્તિ - જે શક્તિથી જીવ મનોવર્ગણાના દલિકોને ગ્રહણ કરીને, તેમને મન તરીકે પરિણાવીને, તેમને અવલંબીને વિચારવાને સમર્થ થાય તે મનપર્યાપ્તિ.
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૦
કયા જીવોને કેટલી પર્યાપ્તિઓ હોય? કયા જીવોને કેટલી પર્યાપ્તિઓ હોય? જીવો
પર્યાપ્તિઓ એકેન્દ્રિય
આહાર, શરીર, ઇન્દ્રિય, પ્રાણ | વિકલેન્દ્રિય, આહાર, શરીર, ઇન્દ્રિય, સંમૂચ્છિમ પંચેન્દ્રિય પ્રાણ, ભાષા તિર્યંચ ગર્ભજ તિર્યંચ, આહાર, શરીર, ઇન્દ્રિય, ગર્ભજ મનુષ્ય પ્રાણ, ભાષા, મન સંમૂછિમ મનુષ્ય આહાર, શરીર, ઇન્દ્રિય દેવ, નારક
આહાર, શરીર, ઇન્દ્રિય,
પ્રાણ, ભાષા-મન
દેવો અને નારકોને ભાષાપર્યાપ્તિ અને મનપર્યાપ્તિ એકસાથે પૂર્ણ થાય છે. તેથી તેમને તે બન્ને ભેગી મળીને એક પર્યાપ્તિ કહી છે.
ઔદારિકશરીર, વૈક્રિયશરીર અને આહારકશરીરમાં પર્યાપ્તિનો
કાળ
મનુષ્યો અને તિર્યંચોને દારિકશરીરમાં પર્યાપ્તિનો કાળબધી પર્યાપ્તિઓ એક સાથે શરૂ થાય. આહારપર્યાપ્તિ પ્રથમ સમયે પૂર્ણ થાય. ત્યાર પછી શરીરપર્યાપ્તિ અંતર્મુહૂર્તમાં પૂર્ણ થાય. ત્યાર પછી ઇન્દ્રિયપર્યાપ્તિ અંતર્મુહૂર્ત પૂર્ણ થાય.
૧. આ અંતર્મુહૂર્તા અસંખ્ય સમયોના છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
પર્યાપ્તિનો કાળ
૪૧
ત્યાર પછી પ્રાણપર્યાપ્તિ અંતર્મુહૂર્ત પૂર્ણ થાય. ત્યાર પછી ભાષાપર્યાપ્તિ અંતર્મુહૂર્ત પૂર્ણ થાય. ત્યાર પછી મનપર્યાપ્તિ અંતર્મુહૂર્ત પૂર્ણ થાય.
બધી પર્યાપ્તિઓ પૂર્ણ થવાનો કુલ કાળ પણ મોટું અંતર્મુહૂર્ત છે. મનુષ્યો અને તિર્યંચોને વૈક્રિયશરીરમાં અને મનુષ્યોને આહારકશરીરમાં પર્યાપ્તિનો કાળ
બધી પર્યાપ્તિઓ એકસાથે શરૂ થાય. આહારપર્યાપ્તિ પ્રથમ સમયે પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂર્ત શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે પ્રાણપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે ભાષાપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે મનપર્યાપ્તિ પૂર્ણ થાય.
બધી પર્યાપ્તિઓ પૂર્ણ થવાનો કુલ કાળ પણ મોટું અંતર્મુહૂર્ત છે. દેવો અને નારકોને વૈક્રિયશરીર અને ઉત્તરવૈક્રિયશરીરમાં પર્યાપ્તિનો કાળ -
બધી પર્યાપ્તિઓ એકસાથે શરૂ થાય. આહારપર્યાપ્તિ પ્રથમ સમયે પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂર્ત શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે પ્રાણપર્યાપ્તિ પૂર્ણ થાય.
ત્યાર પછીના સમયે ભાષાપર્યાપ્તિ અને મનપર્યાપ્તિ એકસાથે પૂર્ણ થાય.
બધી પર્યાપ્તિઓ પૂર્ણ થવાનો કુલ કાળ પણ મોટું અંતર્મુહૂર્ત છે.
૧. આ અંતર્મુહૂર્તો અસંખ્ય સમયોના છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૨
વિચાર આઠમો - કૃષ્ણરાજીઓના સ્વરૂપનો વિચાર
વિચાર આઠમો - કૃષ્ણરાજીઓના સ્વરૂપનો વિચાર
બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકમાં ત્રીજા રિષ્ટ પ્રતરમાં સચિત્તઅચિત્ત પૃથ્વીના પરિણામરૂપ ભીંતના આકારે રહેલી ૮ કૃષ્ણરાજીઓ છે. રિષ્ટ પ્રતરના ઈન્દ્રકવિમાનની ચારે દિશામાં બે-બે કૃષ્ણરાજીઓ છે. પૂર્વપશ્ચિમની કૃષ્ણરાજીઓ ઉત્તર-દક્ષિણ લાંબી છે અને પૂર્વપશ્ચિમ પહોળી છે. ઉત્તર-દક્ષિણની કૃષ્ણરાજીઓ પૂર્વ-પશ્ચિમ લાંબી છે અને ઉત્તરદક્ષિણ પહોળી છે. આ કૃષ્ણરાજીઓ અખાડાના આકારે રહેલી છે. પૂર્વપશ્ચિમની બહારની બે કૃષ્ણરાજીઓ પકોણ છે. ઉત્તર-દક્ષિણની બહારની બે કૃષ્ણરાજીઓ ત્રિકોણ છે. અંદરની ચાર કૃષ્ણરાજીઓ લંબચોરસ છે. પૂર્વની અંદરની કૃષ્ણરાજી દક્ષિણની બહારની કૃષ્ણરાજીને સ્પર્શે છે. દક્ષિણની અંદરની કૃષ્ણરાજી પશ્ચિમની બહારની કૃષ્ણરાજીને સ્પર્શે છે. પશ્ચિમની અંદરની કૃષ્ણરાજી ઉત્તરની બહારની કૃષ્ણરાજીને સ્પર્શે છે. ઉત્તરની અંદરની કૃષ્ણરાજી પૂર્વની બહારની કૃષ્ણરાજીને સ્પર્શે છે. આ કૃષ્ણરાજીઓની લંબાઈ અસંખ્ય હાજર યોજન છે, પહોળાઈ સંખ્યાતા હજાર યોજન છે અને પરિધિ અસંખ્ય હજાર યોજન છે. કોઈ દેવ ત્રણ ચપટીમાં જે ગતિથી જેબૂદ્વીપને ૨૧ વાર પ્રદક્ષિણા આપે તે દેવ તે ગતિથી ૧૫ દિવસ સુધી જાય તો એક કૃષ્ણરાજને ઓળંગે અને બીજીને ન ઓળંગે.
ઉત્તરની અને પૂર્વની અંદરની કૃષ્ણરાજીઓના અંતરમાં અર્ચિ વિમાન છે.
પૂર્વની બે કૃષ્ણરાજીઓના અંતરમાં અર્ચિર્માલી વિમાન છે.
પૂર્વની અને દક્ષિણની અંદરની કૃષ્ણરાજીઓના અંતરમાં વૈરોચન વિમાન છે.
દક્ષિણની બે કૃષ્ણરાજીઓના અંતરમાં પ્રભંકર વિમાન છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
કૃષ્ણરાજીઓનું ચિત્ર
૪૩
કૃષ્ણરાજી ઉત્તર
ન ૦.
૦
છે
૦
ક
પશ્ચિમ
ક
०ख
a
*
૦
દક્ષિણ
૨ = સુપ્રતિષ્ઠાભ વિમાન = = રિષ્ટાભ વિમાન
છે = અર્ચિ વિમાન
= અચિહ્મલી વિમાન વ = વૈરોચન વિમાન * = પ્રભંકર વિમાન રઘ = ચન્દ્રાભ વિમાન ન = સૂરાભ વિમાન = સુકાભ વિમાન
૧. બૃહત્સંગ્રહણિમાં આનું નામ અચિમાલી વિમાન કહ્યું છે. ૨. બૃહતુંસંગ્રહણિમાં આનું નામ રિઝ વિમાન કહ્યું છે. ૩. બૃહત્સંગ્રહણિમાં આનું નામ સૂર્યાભ વિમાન કહ્યું છે. ૪. બૃહત્સંગ્રહણિમાં આનું નામ શુક્રાભ વિમાન કહ્યું છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
४४
કૃષ્ણરાજીઓમાં લોકાંતિક દેવોના વિમાનો દક્ષિણની અને પશ્ચિમની અંદરની કૃષ્ણરાજીઓના અંતરમાં ચંદ્રાભ વિમાન છે.
પશ્ચિમની બે કૃષ્ણરાજીઓના અંતરમાં સૂરાભ વિમાન છે.
પશ્ચિમની અને ઉત્તરની અંદરની કૃષ્ણરાજીઓના અંતરમાં સુકાભ વિમાન છે.
ઉત્તરની બે કૃષ્ણરાજીઓના અંતરમાં સુપ્રતિષ્ઠાભ વિમાન છે. બધી કૃષ્ણરાજીઓની મધ્યમાં રિષ્ટાભ વિમાન છે.
રિષ્ટાભ વિમાન ગોળ છે. અન્ય વિમાનો વિચિત્ર આકારના છે, કેમકે તેઓ આવલિકા પ્રવિષ્ટ નથી.
આ વિમાનો પછી અસંખ્ય હજારો યોજનો પછી અલોક છે.
આ વિમાનોના સ્વામી દેવો અને તેમના પરિવારના દેવો આ પ્રમાણે છે –
વિમાન
સ્વામીદેવ
પરિવારના દેવો વિચારસપ્રતિકા- પ્રવચનસારોદ્ધારાદિ ના મતે
ગ્રંથોના મતે
૭૦૭
૭૦૭
| અર્ચિ | સારસ્વતી
અર્ચિર્માલી આદિત્ય વિરોચન
વતિ
૧૪,૦૧૪
૧૪,૦૧૪
પ્રભંકર
વરુણ ગતોય
ચંદ્રાભ
૭,૦૦૭
૭,૦૭
| સૂરાભ
| તુષિત
Page #60
--------------------------------------------------------------------------
________________
લોકાંતિકદેવોનો પરિવાર
વિમાન
સ્વામીદેવ
સુકાભ
સુપ્રતિષ્ઠાભ | આગ્નેય
રિષ્ટાભ
રિષ્ટ
કુલ
અવ્યાબાધ
+
+
વિચારસઋતિકા
ના મતે
20)
૯૦૯
20-2
પરિવારના દેવો
૨૪,૪૫૫
+ કોના છોરુ ને કોના વાછરુ, કોના માય ને બાપ, અંતકાળે જાવું જીવને એકલું, સાથે પુણ્યને પાપ.
૨૨,૬૩૭
આ દેવો લોકની એટલે બ્રહ્મલોકની નજીકમાં રહેલા હોવાથી તેમને લોકાંતિક કહેવાય છે. અથવા આ દેવો ૭-૮ ભવોમાં મોક્ષે જનારા હોવાથી તેમને લોકાંતિક કહેવાય છે. આ દેવો તીર્થંકરભગવંતોને તેમની દીક્ષાના ૧ વરસ પૂર્વે આવીને તેમને તીર્થ પ્રવર્તાવવાની વિનંતી કરે છે. તીર્થંકરભગવંતો સ્વયંસંબુદ્ધ છે, છતાં પણ આ દેવોનો તેવો આચાર હોવાથી તેઓ વિનંતિ કરે છે. આ દેવોનું અજધન્યઅનુત્કૃષ્ટ આયુષ્ય ૮ સાગરોપમનું છે.
પૈસા પૈસા પૈસા તારી, વાત લાગે ન્યારી રે, રાતદિવસ પૈસાને માટે, ભટકે નર ને નારી રે.
કરવું હોય તે થાય કરમને, કરવું હોય તે થાય, જીવે જાગ્યું કામ ન આવે, ધાર્યું નિરર્થક થાય.
૪૫
પ્રવચનસારોદ્વારાદિ ગ્રંથોના મતે
૯૦૯
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૬
વિચાર નવમો – વલયાકાર પર્વતોનો વિચાર
વિચાર નવમો - માનુષોત્તર પર્વત - કુંડલ પર્વત - રુચક પર્વત - આ ત્રણ વલયાકાર પર્વતોનો વિચાર
માનુષોત્તર પર્વત - કાળોદધિસમુદ્ર પછી ૧૬ લાખ યોજન પહોળો વલયાકાર પુષ્કરવદ્વીપ છે. તેના બે વિભાગ છે - અત્યંતર અર્ધભાગ અને બાહ્ય અર્ધભાગ. તેના બાહ્ય અર્ધભાગમાં માનુષોત્તર પર્વત છે. તે બેઠેલા સિંહના આકારનો છે, એટલે કે આગળથી ભીંત જેવો સપાટ છે અને પાછળથી ક્રમશઃ ઘટતો ત્રાંસો છે. તે અડધા યવના આકારનો કે યવના અડધા ઢગલાના આકારનો છે. તેની ઉપર ચારે દિશામાં ૧-૧ જિનચૈત્ય છે. તે ૫૦ યોજન લાંબા, ૨૫ યોજન પહોળા અને ૩૬ યોજન ઊંચા છે. માનુષોત્તર પર્વત ૧,૭૨૧ યોજન ઊંચો છે, ૪૩૦ યોજન ૧ ગાઉ ભૂમિમાં અવગાઢ છે, મૂળમાં ૧,૦૨૨ યોજન પહોળો છે, મધ્યમાં ૭૨૩ યોજન પહોળો છે અને ઉ૫૨ ૪૨૪ યોજન પહોળો છે.
કુંડલ પર્વત - જંબુદ્રીપથી ૧૧ મો (મતાંતરે ૧૩ મો) કુંડલદ્વીપ છે. તેના બહારના અર્ધભાગમાં વલયાકાર કુંડલ પર્વત છે. તે ૪૨,૦૦૦ યોજન ઊંચો છે, ૧,૦૦૦ યોજન ભૂમિમાં અવગાઢ છે, મૂળમાં ૧,૦૨૨ યોજન પહોળો છે, વચ્ચે ૭૨૩ યોજન પહોળો છે અને ઉ૫૨ ૪૨૪ યોજન પહોળો છે. કુંડલ પર્વતની ઉપર ચારે દિશામાં ૧-૧ જિનચૈત્ય છે. તે ૧૦૦ યોજન લાંબા છે, ૫૦ યોજન પહોળા છે અને ૭૨ યોજન ઊંચા છે.
રુચક પર્વત - જંબુદ્રીપથી ૧૩ મો (મતાંતરે ૧૮ મો) રુચીપ છે. તેના બહા૨ના અર્ધભાગમાં વલયાકાર રુચક પર્વત છે. તે ૮૪,૦૦૦ યોજન ઊંચો છે, ૧,૦૦૦ યોજન ભૂમિમાં અવગાઢ છે, મૂળમાં ૧૦,૦૨૨ યોજન પહોળો છે, મધ્યમાં ૭,૦૨૩ યોજન પહોળો છે અને ઉ૫૨ ૪,૦૨૪ યોજન પહોળો છે. રુચક પર્વતની ઉપરની ૪,૦૨૪ યોજનની પહોળાઈના ચાર ભાગ કરવા. તે દરેક ભાગ ૧,૦૦૬ યોજન પહોળો છે. બીજા ભાગમાં ચારે દિશામાં ૧-૧ ફૂટ છે. ચોથા ભાગમાં
Page #62
--------------------------------------------------------------------------
________________
પૂર્વદિશાના કૂટો અને દિક્યુમારિકાઓ
४७ ચારે દિશામાં ૯-૯ કૂટો છે. તેમાંથી વચ્ચેનું ૧-૧ ફૂટ તે સિદ્ધકૂટ છે. તેની ઉપર ૧-૧ જિનચૈત્ય છે. તે જિનચૈત્યો ૧00 યોજન લાંબા, ૫૦ યોજન પહોળા અને ૭૨ યોજન ઊંચા છે. ચોથા ભાગમાં વિદિશામાં ૧-૧ ફૂટ છે. આ બધા કૂટો ૧,000 યોજન ઊંચા છે, મૂળમાં ૧,૦૦૦ યોજના પહોળા છે, વચ્ચે ૭૦૦ યોજન પહોળા છે અને ઉપર ૫૦૦ યોજન પહોળા છે. આ બધા કૂટો ઉપર ભવનપતિ નિકાયની ૪૦ દિકકુમારિકાઓ પરિવારસહિત રહે છે.
પૂર્વદિશાના ૮ કૂટોના નામો અને તેની ઉપર વસનારી ૮ દિકુમારિકાઓના નામો આ પ્રમાણે છે –
૮ દિકકુમારિકાઓ
૮ કૂટો
રિષ્ટ
નંદોત્તરા તપનીય
નંદા કિંચન
સુનંદા રજદિશા
નંદિવર્ધિની સ્વસ્તિક
| વિજયા પ્રલંબ
વૈજયન્તી અંજન
| જયન્તી અંજનપુલક
અપરાજિતા દક્ષિણદિશાના ૮ કૂટોના નામો અને તેની ઉપર વસનારી ૮ દિકુમારિકાઓના નામો આ પ્રમાણે છે –
स्वार्थभ्रंशो हि मूर्खता । સ્વાર્થથી ભ્રષ્ટ થવું એ ખરેખર મૂર્ખતા છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
४८
દક્ષિણદિશા અને પશ્ચિમદિશાના કૂટો અને દિકુમારિકાઓ
કનક કંચન પદ્મ નલિન શશી દિવાકર વૈશ્રમણ વિર્ય
૮ દિકકુમારિકાઓ સમાહારા સુપ્રદત્તા સુપ્રબદ્ધા યશોધરા લક્ષ્મીવતી શેષવતી ચિત્રગુપ્તા વસુંધરા
પશ્ચિમદિશાના ૮ કૂટોના નામો અને ૮ દિકકુમારિકાઓના નામો આ પ્રમાણે છે – ( ૮ કૂટો
૮ દિકુમારિકાઓ સુસ્થિત
ઈલાદેવી સુખદ | સુરાદેવી હિમવંત | પૃથ્વી મંદર
| પદ્માવતી ચક
એકનાશા ચકોત્તમ
નવમિકા ચંદ્ર
| ભદ્રા સુદર્શન | અશોકા
Page #64
--------------------------------------------------------------------------
________________
ઉત્તરદિશાના કૂટો અને દિક્યુમારિકાઓ
૪૯ ઉત્તરદિશાના ૮ ફૂટોના નામો અને ૮ દિકુમારિકાઓના નામો આ પ્રમાણે છે – ૮ કૂટો
૮ દિકકુમારિકાઓ રત્ન
અલંબુસા રત્નોચ્ચય
મિતકશી સર્વરત્ન
પુંડરીકા રત્નસંચય
વાણી વિજય
હાસા વૈજયંત
સર્વપ્રભા જયંત
| અપરાજિત વિદિશાના ૪ ફૂટો ઉપર વસનારી ૪ દિકકુમારિકાઓના નામોચિત્રા, ચિત્રકનકા, સુતેજા, સુદામિની.
રુચક પર્વતના અંદરના ૪ કૂટો ઉપર વસનારી ૪ દિકુમારિકાઓના નામો – રૂપા, રૂપાંશિકા, સુરૂપા, રૂપકાવતી.'
૧. તીર્થકરોના જન્મ વખતે સૂતિકર્મ કરવા માટે પ૬ દિકુમારિકાઓ આવે છે. તેમાંથી ૪૦ દિકુમારિકાઓના નામો અને સ્થાનો ઉપર જણાવ્યા છે. બાકીની ૧૬ દિષુમારિકાઓના નામો અને સ્થાનો નીચે મુજબ છે –
અધોલોકમાં રહેનારી ૮ દિક્યુમારિકાઓ ગજદંતપર્વતોની નીચે પોતાના ભવનમાં રહે છે. તેમના નામ આ પ્રમાણે છે – (૧) ભોગંકરા, (૨) ભોગવતી, (૩) સુભોગા, (૪) ભોગમાલિની, (૫) સુવત્સા, (૬) વત્સમિત્રા, (૭) પુષ્પમાલા અને (૮) નંદિતા (અનિંદિતા).
ઊર્ધ્વલોકમાં રહેનારી ૮ દિકુમારિકાઓ મેરુપર્વત પરના નંદનવનમાં કૂટો પર રહે છે. તે કૂટો અને દિકુમારિકાઓના નામો આ પ્રમાણે છે –
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૦
વલયાકાર પર્વતોની વિગત
| પર્વત | | ઊંચાઈ | પહોળાઈ ઊંડાઈ જિન- જિનચૈત્યની મૂળમાં | મધ્યમાં | ઉપર ચિત્યલં- પહો-| ઊં
બાઈ | બાઈ ચાઈ માન- ૧,૭૨૧ | ૧,૦૨૨ | ૭૨૩ | ૪૨૪ | ૪૩૦ | ૪ | ૫૦| ૨૫ ષોત્તર | યો. | યો. | યો. | યો. | યો. |
૧ ગાઉ, કુંડલ ૪૨,000 | ૧,૦૨૨ | ૭૨૩ | ૪૨૪ /૧,૦૦૦| ૪ |
યો. | યો. | યો. | યો. | યો. | સુચક |૮૪,૦૦૦ |૧૦,૦૨૨, ૭,૦૨૩|૪,૦૨૪|૧,૦૦૦| ૪ |
| યો. | યો. | યો. | યો. | યો.
नीचाः स्वार्थकतत्पराः । નીચ મનુષ્યો સ્વાર્થમાં જ એક માત્ર તત્પર હોય છે. कृतं तेन कृतेनाऽपि, गुर्वाज्ञा यत्र लभ्यते । જ્યાં ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે તે કરવા વડે પણ સર્યું.
|
૮ કૂટો | નંદન
મંદર નિષધ હિમવંત
૮ દિકુમારિકાઓ મેઘંકરા મેઘવતી સુમેઘા મેઘમાલિની સુવત્સા વત્સમિત્રા બિલાહકા વજસેના (વારિષણા)
૨જત
| સૂચક
સાગરચિત્ર
વજ
Page #66
--------------------------------------------------------------------------
________________
વિચાર દશમો - આઠમા નંદીશ્વરદ્વીપનો વિચાર
વિચાર દશમો - આઠમા નંદીશ્વરદ્વીપનો વિચાર
જંબુદ્વીપથી આઠમો નંદીશ્વરદ્વીપ છે. તે ૧,૬૩,૮૪,૦૦,૦૦૦ યોજન પહોળો છે. તે દેવો અને અસુરોને આનંદ (નંદિ) પમાડનારો છે અને સુંદર જિનમંદિર-ઉદ્યાન-વાવડી-પર્વત વગેરે પદાર્થોની ઋદ્ધિથી સમૃદ્ધ (ઈશ્વર) છે. તેથી તેને નંદીશ્વરદ્વીપ કહેવાય છે. તેમાં ચારે દિશામાં મધ્યમાં ૧-૧ અંજનગિરિ છે. કુલ ૪ અંજનિગરિ છે. તે આ પ્રમાણે –
દિશા
અંજનિરિ
પૂર્વ
દેવરમણ
દક્ષિણ
નિત્યોદ્યોત
પશ્ચિમ
સ્વયંપ્રભ
ઉત્તર
રમણીય
અંજનિગિર ઊભી કરેલી ગાયની પૂછડીના આકારના છે, એટલે કે મૂળમાં પહોળા અને ઉપર સાંકળા છે. તે અંજનરત્નના છે. તે ૮૪,૦૦૦ યોજન ઊંચા છે, ૧,૦૦૦ યોજન ભૂમિમાં અવગાઢ છે અને મૂળમાં ૧૦,૦૦૦ યોજન પહોળા છે, ઉ૫૨ ૧,૦૦૦ યોજન પહોળા છે. તેમની મૂળમાં પિરિધ દેશોન ૩૧,૬૨૩ યોજન છે અને ઉપરની પિરિધિ સાધિક ૩,૧૬૨ યોજન છે. આ ચાર અંજનિગિરની દરેકની ચાર દિશામાં ૧ લાખ યોજન પછી ૧-૧ વાવડી છે. તે આ પ્રમાણે -
દિશા
વાવડીઓ
પૂર્વ
દક્ષિણ
પૂર્વમાં
નંદોત્તરા
ભદ્રા
દક્ષિણમાં
નંદા
વિશાલા
પશ્ચિમમાં
આનંદા
કુમુદા
૫૧
ઉત્તરમાં
નંદિવર્ધના
પુંડરીકિણી
Page #67
--------------------------------------------------------------------------
________________
પર
વિચાર દશમો - આઠમા નંદીશ્વરદ્વીપનો વિચાર
દિશા
વાવડીઓ પૂર્વમાં | દક્ષિણમાં | પશ્ચિમમાં | ઉત્તરમાં પશ્ચિમ | નંદિષેણા | અમોઘા | ગૌસ્તુભા | સુદર્શના ઉત્તર | વિજયા | વૈજયન્તી | જયન્તી | અપરાજિતા
આ વાવડીઓ ૧૦ યોજન ઊંડી છે અને ૧ લાખ યોજન લાંબીપહોળી છે. તેમની પરિધિ જંબૂદ્વીપની પરિધિની સમાન છે. તે નિર્મળ, શીતળ, સ્વાદિષ્ટ પાણીથી ભરેલી છે. તે પ્રાયઃ જલચરરહિત છે. તેમની ચારે દિશામાં ભિન્નભિન્ન મણિના પગથિયાવાળા, મણિના અનેક થાંભલાઓ પર રહેલા, વિવિધ પૂતળીઓવાળા તોરણો છે. દરેક વાવડીની ચારે દિશામાં ૧-૧ વન છે. પૂર્વ વગેરે દિશાના ક્રમે તેમના નામ આ પ્રમાણે છે – અશોકવન, સપ્તચ્છદવન, ચમ્પકવન અને આમ્રવન. કુલ ૬૪ વન છે.
આ વાવડીઓની દરેકની મધ્યમાં ૧-૧ દધિમુખપર્વત છે. કુલ ૧૬ દધિમુખપર્વતો છે. તે ૬૪,000 યોજન ઊંચા છે, ૧,૦૦૦ યોજન ભૂમિમાં અવગાઢ છે, સર્વત્ર ૧૦,૦૦૦ યોજન પહોળા છે. તે પ્યાલા (અનાજની કોઠી)ના આકારના છે. તે ચાંદીના છે. તેમના નામ વાવડીને અનુસારે જાણવા.
૪ અંજનગિરિ અને ૧૬ દધિમુખપર્વતો - આ ૨૦ પર્વતો ઉપર ચાર દ્વારવાળું ૧-૧ જિનચૈત્ય છે. કુલ ૨૦ જિનચૈત્યો છે. મતાંતરે આ ૨૦ જિનચૈત્યો ઉપરાંત ૩૨ રતિકરપર્વતો ઉપર પણ ૧-૧ જિનચૈત્ય છે. તેથી કુલ ૨૦+ ૩૨ = પર જિનચૈત્યો છે. આ જિનચૈત્યો ૧૦૦ યોજન લાંબા, ૫૦ યોજન પહોળા અને ૭૨ યોજન ઊંચા છે. તેમના દરેક દ્વારે મુખમંડપ, પ્રેક્ષામંડપ, ચૈત્યસ્તૂપ, ચૈત્યવૃક્ષ, મહેન્દ્રધ્વજ અને વાવડી – આ છ પદાર્થો છે. મુખમંડપ અને પ્રેક્ષામંડપ ૧૦૦ યોજન લાંબા, ૫૦ યોજન પહોળા
Page #68
--------------------------------------------------------------------------
________________
વિચાર દશમો - આઠમા નંદીશ્વરદ્વીપનો વિચાર
પ૩ અને ૧૬ યોજન ઊંચા છે. ચૈત્યસ્તૂપ ૧૬ યોજન લાંબો-પહોળો છે. ચૈત્યવૃક્ષ અને મહેન્દ્રધ્વજની પીઠિકાઓ ૮ યોજન લાંબી-પહોળી છે. વાવડીઓ ૧૦૦ યોજન લાંબી-પહોળી અને ૧૦ યોજન ઊંડી છે. આ વાવડીઓમાં જલચરો હોય છે – એમ પ્રજ્ઞાપનાના ત્રીજા પદની વૃત્તિમાં કહ્યું છે. ચૈત્યવૃક્ષ અને ઈન્દ્રધ્વજનું પ્રમાણ જીવાજીવાભિગમસૂત્રમાંથી જાણી લેવું. આ ૨૦ પર્વતોનું સ્વરૂપ સ્થાનાંગમાં અને જીવાજીવાભિગમસૂત્રમાં કહ્યું છે.
નંદીશ્વરદ્વીપમાં ચારે વિદિશાઓમાં ૧-૧ રતિકરપર્વત છે. કુલ ૪ રતિકરપર્વતો છે. તેમની ઉપર જિનચૈત્ય નથી. પ્રવચનસારોદ્ધાર વગેરે ગ્રન્થોના મતે નંદીશ્વરદ્વીપમાં ચારે દિશામાં રહેલી ૪-૪ વાવડીઓના આંતરામાં ર-૨ રતિકરપર્વતો છે. એક દિશામાં ૮ રતિકરપર્વતો છે. ચાર દિશામાં ૩૨ રતિકર પર્વતો છે. તેમની ઉપર ૧-૧ જિનચૈત્ય છે. કુલ ૩૨ જિનચૈત્યો છે. રતિકરપર્વતો સર્વત્ર ૧૦,૦૦૦ યોજન લાંબા-પહોળા છે, ૧,000 યોજન ઊંચા છે અને ૨૫0 યોજન ભૂમિમાં અવગાઢ છે, એટલે કે ઝાલરના આકારના છે. આમનું સ્વરૂપ સ્થાનાંગમાં કહ્યું છે.
જિનચૈત્યોની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ
જિનચેત્યો
લંબાઈ પહોળાઈ | ઊંચાઈ દેવલોકના
૧૦) યો. ૫૦ ચો. ૭ર યો. અસુરકુમારના ૫) યો. ૨૫ યો. | ૩૬ યો. નાગકુમાર વગેરે ૨૫ યો. ૧૨ યો. | ૧૮ યો. નવના વ્યંતરના
૧૨ યો. | ૬ યો. | ૯ યો. જ્યોતિષના અને | વિવિધપ્રમાણવાળા તિચ્છલોકના
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૪
વિચાર અગિયારમો - શ્રાવકોની ધર્મક્રિયાઓનો વિચાર વિચાર અગિયારમો - શ્રાવકોની ધર્મક્રિયાઓનો વિચાર શ્રાવકોની ધર્મક્રિયા ૩૭ પ્રકારની છે. તે આ પ્રમાણે –
જિનાજ્ઞા માનવી. ૨) મિથ્યાત્વનો ત્યાગ કરવો. ૩) સમ્યકત્વને ધારણ કરવું. ૪) દરરોજ છ આવશ્યકોમાં ઉદ્યમવાળા થવું. ૫) પર્વદિવસે પૌષધ કરવો. ૬) દાન આપવું. ૭) શીયળ પાળવું. ૮) તપ કરવો. ૯) શુભ ભાવ ભાવવો. ૧૦) સ્વાધ્યાય કરવો. ૧૧) નમસ્કાર કરવો. (નમસ્કારમહામંત્રનું સ્મરણ કરવું.) ૧૨) પરોપકાર કરવો. ૧૩) જયણા પાળવી. ૧૪) જિનપૂજા કરવી. ૧૫) જિનસ્તવના કરવી. ૧૬) ગુસ્તુતિ કરવી. ૧૭) સાધર્મિકવાત્સલ્ય કરવું. ૧૮) વેપારમાં નીતિમત્તા રાખવી.
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૫
વિચાર અગિયારમો-શ્રાવકોની ધર્મક્રિયાઓનો વિચાર ૧૯) રથયાત્રા કરવી. ૨૦) તીર્થયાત્રા કરવી. ૨૧) સંઘ ઉપર બહુમાન કરવું. ૨૨) ધાર્મિકની મૈત્રી કરવી. ૨૩) તીર્થની પ્રભાવના કરવી. ૨૪-૩૨) નવ ક્ષેત્રોમાં ધન વાવવું. ૩૩) શાસ્ત્રો લખાવવા. ૩૪) પરિગ્રહનું પરિમાણ કરવું. ૩૫) અભિગ્રહો લેવા. ૩૬) શ્રાવકની ૧૧ પ્રતિમા કરવી. ૩૭) સર્વવિરતિના મનોરથો કરવા.
+ મિટીયા ચૂન ચૂન મહેલ બનાયા, બંદા કહે ઘર મેરા,
એક દિન બંદે ઊઠ ચલેંગે, યહ ઘર તેરા ન મેરા. + તપ સંયમ કિરિયા કરો, ચિત્ત રાખો કામ,
સમકિત વિણ નિષ્ફલ હુએ, જિમ વ્યોમ ચિત્રામ. + લકડી કહે સુથારસે રે, તું કયા છોલે મોહે,
એક દિન ઐસા આવેગા પ્યારે, મેં ભેજુંગી તોહે. જુગટીયા મન જુગટું રે, કામીને મન કામ, આનંદઘન એમ વિનવે રે, ઐસે ધરો પ્રભુજી કા ધ્યાન.
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૬
વિચાર બારમો - ચૌદ ગુણસ્થાનકોનો વિચાર
દ્વાર ૧ લું - ૧૪ ગુણસ્થાનકોનો જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિકાળ
ક્ર. | ગુણસ્થાનક
સ્થિતિકાળ
મિથ્યાદષ્ટિ
સાસ્વાદન
સમ્યગ્દષ્ટિ
સભ્યમિથ્યાદષ્ટિ
૪ અવિરતસમ્યગ્દષ્ટિ
૩
વિચાર બારમો - ચૌદ ગુણસ્થાનકોનો વિચાર
જઘન્ય
અનાદિ-અનંત
અનાદિ-સાંત
સાદિ-સાંત
અંતર્મુહૂર્ત
૧ સમય
અજઘન્ય-અનુત્કૃષ્ટ
અંતર્મુહૂર્ત
ઉત્કૃષ્ટ
દેશોન અર્ધ પુદ્ગલપરાવર્ત
૬ આવલિકા
અંતર્મુહૂર્ત
પસાધિક ૩૩
સાગરોપમ
૧. અભવ્યને અને મુક્તિગમન અયોગ્ય એવા ભવ્યને.
૨. મુક્તિગમનયોગ્ય એવા ભવ્યને. સમ્યક્ત્વ પામીને તેને વામ્યા વિના મોક્ષે જાય તેને. દા.ત. મરુદેવી માતા વગેરેને.
૩. સમ્યક્ત્વ વમીને મિથ્યાત્વે જાય, ફરી સમ્યક્ત્વ પામી મોક્ષે જાય તેને. દા.ત. મહાવીરપ્રભુ વગેરેને.
૪. આ અંતર્મુહૂર્ત અસંખ્ય સમયોનું છે.
૫. સાધિક ૩૩ સાગરોપમ = મનુષ્યાયુષ્ય + સર્વાર્થસિદ્ધવિમાનવાસી દેવનું આયુષ્ય.
૬. ક્ષાયોપશમિક સમ્યક્ત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ સાધિક ૬૬ સાગરોપમ છે. તે સમ્યક્ત્વ હોતે છતે દેશવિરતિ વગેરે ગુણઠાણાઓમાં સંક્રમણથી થાય છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
૧૪ ગુણસ્થાનકોનો જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિકાળ
| . ગુણસ્થાનક
સ્થિતિકાળ જઘન્ય
ઉત્કૃષ્ટ દેશવિરતિ અંતર્મુહૂર્ત | ૧ કોડ પૂર્વ – ૮ વર્ષ પ્રમત્તસંયત ૧ સમય
અંતર્મુહૂર્ત અપ્રમત્તસંયત | ૧ સમયર
અંતર્મુહૂર્ત અપૂર્વકરણ | ૧ સમય અંતર્મુહૂર્ત અનિવૃત્તિબાદર- ૧ સમયર અંતર્મુહૂર્ત
સંપરાય ૧૦| સૂક્ષ્મસંપરાય | ૧ સમય
અંતર્મુહૂર્ત ૧૧. ઉપશાંતમોહ- ૧ સમય
અંતર્મુહૂર્ત વીતરાગછબસ્થ ૧૨ | ક્ષણમોહ- અજઘન્ય-અનુત્કૃષ્ટ અંતર્મુહૂર્ત
વીતરાગછબસ્થા ૧૩| સયોગી કેવલી | અંતર્મુહૂર્ત | ૧ ક્રોડ પૂર્વ – ૯ વર્ષ ૧૪ | અયોગી કેવલી | અજઘન્ય-અનુત્કૃષ્ટ અંતર્મુહૂર્ત
દ્વાર ૨ જું - જે ગુણસ્થાનકોમાં રહેલો જીવ મરે અને ન મરે તે -
૧. ૧ ક્રોડ પૂર્વના આયુષ્યવાળો કોઈ જીવ ૮ વર્ષ પછી દેશવિરતિ પામે તેને.
૨. ઉપશમશ્રેણિમાં ચડતાં કે પડતાં મરણ થાય તો જઘન્ય સ્થિતિકાળ ૧ સમય છે.
૩. ૧ ક્રોડ પૂર્વના આયુષ્યવાળો કોઈ જીવ ૮ વર્ષની વયે ચારિત્ર લઈ ૯ વર્ષની વયે કેવળજ્ઞાન પામે તેને.
Page #73
--------------------------------------------------------------------------
________________
ગુણઠાણાઓમાં રહેલા જીવોનું અલ્પબહુત્વ
ત્રીજા, બારમા અને તેરમા ગુણઠાણાઓમાં રહેલો જીવ મરે નહીં.
શેષ ગુણઠાણાઓમાં રહેલો જીવ મરે.
દ્વાર ૩ હું - જે ગુણસ્થાનકો લઈને જીવ પરભવમાં જાય અને જે ગુણસ્થાનકો લીધા વિના જીવ પરભવમાં જાય તે -
પહેલું, બીજું અને ચોથું ગુણઠાણું લઈને જીવ પરભવમાં જાય.
શેષ ગુણઠાણા લઈને જીવ પરભવમાં ન જાય.
દ્વાર ૪ છું - ગુણઠાણાઓમાં રહેલા જીવોનું અલ્પબહુત્વ વિશેષ
ગુણસ્થાનક | અલ્પબહુત્વ
૧૧ મુ
સર્વથી અલ્પ
૫૮
૧૨ મુ
૧૦ મુ
વિશેષાધિક
૯ મુ
તુલ્ય
૮ મુ
તુલ્ય
૧૩ મુ સંખ્યાતગુણ
સંખ્યાતગુણ
સંખ્યાતગુણ
の
સંખ્યાતગુણ
૭ મુ
&
ઉત્કૃષ્ટથી એક સાથે ૫૪ જીવો પ્રવેશતા હોવાથી.
ઉત્કૃષ્ટથી એક સાથે ૧૦૮ જીવો પ્રવેશતા હોવાથી.
કોટીપૃથક્ પ્રમાણ મળતા હોવાથી. કોટીસહસ્રપૃથ પ્રમાણ મળતા હોવાથી.
પ્રમત્ત સંયતો ઘણા હોવાથી અને ઘણા કાળ સુધી મળતા હોવાથી.
૧. ૧૧મા-૧૨મા ગુણઠાણે પ્રવેશનારા જીવો ઉત્કૃષ્ટ હોય ત્યારે આ અલ્પબહુત્વ જાણવું. અન્યથા ક્યારેક વિપરીત પણ હોય, એટલે કે ૧૨મા ગુણઠાણે સર્વથી અલ્પ જીવો અને ૧૧મા ગુણઠાણે સંખ્યાતગુણ જીવો હોઈ શકે.
Page #74
--------------------------------------------------------------------------
________________
ગુણઠાણાઓમાં રહેલા જીવોનું અલ્પબદુત્વ
૫૯
ગુણસ્થાનક | અલ્પબદુત્વ | વિશેષ ૫ મુ અસંખ્યગુણ દેશવિરતિ તિર્યંચો અસંખ્ય હોવાથી. ૨ જુ અસંખ્યગુણ રજા ગુણઠાણાવાળા ક્યારેક ન પણ હોય.
હોય ત્યારે પણ જઘન્યથી ૧ કે ૨ અને ઉત્કૃષ્ટથી દેશવિરત જીવો કરતા
અસંખ્યગુણ હોય. અસંખ્યગુણ | ૨ જા ગુણઠાણાના કાળ કરતા
૩ જા ગુણઠાણાનો કાળ વધુ હોવાથી. ૪ થુ અસંખ્યગુણ ચારે ગતિમાં હોવાથી ૧૪ મું | અનંતગુણ અહીં ભવસ્થ કેવલી અને અભવસ્થ
કેવલી બન્નેનો સમાવેશ કર્યો છે. અભવસ્થ કેવલીરૂપ સિદ્ધો
અનંત છે. ૧ | અનંતગુણ સાધારણ વનસ્પતિકાયના જીવો
અનંત હોવાથી.
શ્રીવિચારસપ્રતિકાનો પદાર્થસંગ્રહ સમાપ્ત આ સંપૂર્ણ પુસ્તકમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈપણ નિરૂપણ થયું હોય તો તેનું
ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિદુક્કડ દઉં .
+
આ યુગના સાત પાપ - (૧) કાર્ય વગરની કમાણી. (૨) વિવેક વગરનું સુખ. (૩) ચારિત્ર્ય વગરનું શિક્ષણ. (૪) નીતિ વગરનો વ્યાપાર. (૫) માનવતા વગરનું વિજ્ઞાન. (૬) ત્યાગ વગરનો ધર્મ. (૭) મૂલ્યો વગરનું રાજકારણ.
Page #75
--------------------------------------------------------------------------
________________
श्रीमन्महेन्द्रसूरिसङ्कलिता श्रीविनयकुशलविरचितवृत्तिसमेता
श्रीविचारसप्ततिका
प्रस्तावना
इदं विचारसप्ततिकाख्यं चिरत्नप्रकरणरत्नं जिनप्रवचनपारावारपारीणैः अञ्चलगच्छापरपर्यायविधिपक्षभट्टारकसुरसूरिभिः श्रीमहेन्द्रसूरिभिः सन्हब्धम्, तच्च “महिंद" इति प्रान्तगाथागतपदावलोकनेन स्फुटमेव विज्ञायते । वृत्तिकारैस्तु-"महेन्द्रसिंहसूरिभिः" इत्युल्लेखितम्, परमेभिरेवाचार्यैर्विनिर्मितान्यप्रकरणेषु महेन्द्रसूरिरित्येवोपलभ्यतेऽतो मयापि तथैव लिखितम्, इत्येतद्विषयस्त्वग्रे स्फुटीभविष्यति । अस्य रचयितारोऽञ्चलगच्छीयश्रीधर्मघोषसूरिविनेयावतंसतां धर्तारो गुणभूरयो महेन्द्रसूरयो विक्रमार्कीयत्रयोदशशताब्द्यामभूवन् । एतेषां धर्मघोषसूरिशिष्यत्वं सत्तासमयश्च मनःस्थिरीकरणप्रकरणआयुःसङ्ग्रह-परिग्रहप्रमाणगतानां क्रमेण
"सिरिधम्मसूरिसुगुरूवएसओ सिरिमहिंदसूरीहिं । मणथिरिकरणपयरणं संकलिअं बारचूलसीए ॥१६६॥" "इय धम्मसूरिसुगुरूवएसओ सिरिमहिंदसूरीहिं ।
कइवयथूलपयाऊ संकलिअं बारचूलसीए ॥८२॥" "सिरिजयसिंहमुणीसरसरवरकमलाण धम्मसूरीण ।
तच्चरणमहुयराणं महिंदसूरीण पासंमि ॥१८॥ बारसतेयासीए" इत्येतासां सपादत्रयगाथानां निवर्णनेन प्रकटमेवावगम्यते । एतत्प्रकरणप्रणेतृभिरुक्तव्यतिरिक्ता अन्येऽपि ग्रन्थाः कृता भवेयुः, परं कति किंविषयाः? इति नाद्यापि निर्णयपथमवतीर्णम् ।
प्रकरणस्यास्य के वृत्त्याः प्रणेतार इत्येतद्विषयनिर्णयस्तु
Page #76
--------------------------------------------------------------------------
________________
प्रस्तावना
“श्रीतपगणगगनाङ्गणसूरिश्रीविजयदेवसूरीणाम् । विनियोगाद्वृत्तिरियं विनिर्मिता विनयकुशलेन ॥१॥"
इति वृत्तिप्रान्तवर्त्तिना पद्येन श्रीमद्विनयकुशला इति प्रकटमेवावबुध्यते । यद्यपि वृत्तिकारकैरत्र स्वसत्तासमयः स्वगुरोरभिधेयश्च क्वापि नोपनिबद्धस्तथापि एतन्मुनिपुङ्गवविनिर्मितमण्डलप्रकरणस्य स्वोपज्ञवृत्तिप्रशस्तिगताभ्याम् -
"गुरुतमतपगणपुष्करसूर्याः श्रीविजयसेनसूरीन्द्राः । श्रीमदकब्बरनरवरविहितप्रबलप्रमोदा ये ॥१॥
६१
तेषां शिशुना वृत्तिः स्वोपज्ञा व्यरचि विनयकुशलेन । मूलत्राणपुरे करबाणरसेन्दु १६५२ मिते वर्षे ॥२॥"
इत्येताभ्यां पद्याभ्यां तपगणगगनाङ्गणगभस्तिमालि श्रीमद्विजयसेनसूरीन्द्राणामन्तेवासित्वं विक्रमार्कीयसप्तदशशताब्द्यां सत्तासमयश्च प्रकटमेव प्रतिभाति ।
प्रकरणेऽस्मिन् प्रकरणकारैः "पडिमा" इत्याद्याद्यगाथागतद्वादशविचाराणां स्वरूपं प्रकटतया प्रपञ्चितमस्ति तत्तु स्वयमेवावभोत्स्यते विचारचतुरैरिति नास्माकमत्रातिकथनीयम् ।
अस्य संशोधनसमये पुस्तकमेकं पन्यास श्रीमद्वीरविजयमुनिसत्कम्, द्वितीयं पुनः पूज्यपादप्रवर्तक श्रीमत्कान्तिविजयान्तेवासिमुनिश्रीभक्तिविजयसत्कम्, एते द्वे एव पुस्तके समुपलब्धे । ततः पुस्तकप्रेषणेन साहाय्यं वितन्वतोरेतयोर्मन्येऽहं महान्तमुपकारम् ।
एतत्पुस्तकद्वितयनिरीक्षणेनैव संशोधितेऽप्यत्र निबन्धे यत्र क्वचनाशुद्धिः कृता जाता वा भवेत्तत्र संशोधनीयं विपश्चिदपश्चिमैरिति प्रार्थयते
प्रकल्पिताञ्जलिः प्रवर्त्तकपादपाथोजपरागः चतुरविजयो मुनिः ।
Page #77
--------------------------------------------------------------------------
________________
श्रीविचारसप्ततिका वृत्तिसमेता ॥ अर्हम् ॥ श्रीमहेन्द्रसूरिविरचिता श्रीविचारसप्ततिका।
श्रीविनयकुशलरचितवृत्तिसमेता सर्वज्ञं श्रीजिनं नत्वा विश्वस्थितिविचारकम् । विचारसप्ततेः किञ्चित्सङ्क्षपार्थो विधीयते ॥१॥
इह सार्वज्ञे प्रवचनेऽनेके विचाराः सन्ति । परमत्राञ्चलगच्छशृङ्गारहारश्रीमहेन्द्रसिंहसूरिभिर्वादश विचाराः सङ्ग्रहीताः । तत्र प्रथमं द्वारगाथामाह - 'पडिमा 'मिच्छा कोडी "चेइअ 'पासाय रविकरप्पसरो । "पज्जत्ति किन्ह वलया १०नंदी गिहिकिरिअ१ १२गुणठाणा ॥१॥
शाश्वतप्रतिमानां सङ्ख्याविचारः १। ईर्यापथिकीमिथ्यादुष्कृतविचार: २। कोटिशिलास्वरूपविचार: ३। चैत्यानां शाश्वतसिद्धायतनानां सङ्ख्याविचार: ४। प्रासादानां देवविमानानां आकारविचार: ५। षट्सु दिक्षु सूर्यकिरणानां प्रसारविचारः ६। औदारिकवैक्रियाहारकदेहत्रिके षट्पर्याप्तिविचार: ७। पञ्चमस्वर्गस्थकृष्णराजीविचार: ८। मानुषोत्तरकुण्डलरुचकाभिधवलयाकारपर्वतत्रयविचार: ९। नन्दीश्वराभिधानस्याष्टमद्वीपस्य विचारः १०। गृहस्थानामिति श्रावकाणां धर्मक्रियावक्तव्यताविचारः ११। चतुर्दशगुणस्थानकानां विचार: १२। एभि‘दशभिरैर्विचारसप्ततिकाभिधानो ग्रन्थोऽयमभिधीयते ॥१॥
अथाद्यं प्रतिमाद्वारमाह - उसभाईजिणपडिमं इक्कं पि न्हवंतपूअयंतेहिं । चिंतेअव्वं एयं भव्वेहिँ विवेगमंतेहिं ॥२॥
ऋषभाद्यनेकजिनप्रतिमानां मध्यादेकामपि जिनप्रतिमा स्नपयद्भिः पूजयद्भिविवेकवद्भिर्भव्यैरेतच्चिन्तयितव्यम् ॥२॥
यच्चिन्तयितव्यं तद्गाथापञ्चकेनाह -
Page #78
--------------------------------------------------------------------------
________________
३
श्रीविचारसप्ततिका वृत्तिसमेता
भवणवईभवणेसुं कप्पाइविमाण तह महीवलए। सासयपडिमा पनरस कोडिसय बिचत्त कोडिओ ॥३॥ पणपन्नलक्ख पणविस सहसा पंच य सयाई चालीसा । तह वणजोई सुरेसुं सासयपडिमा पुण असंखा ॥४॥
भवनपतिभवनेषु तथा कल्पादिविमानेषु तथा महीवलये इति तिर्यग्लोके पञ्चदशशतकोटयो द्विचत्वारिंशत्कोटयः पञ्चपञ्चाशल्लक्षाः पञ्चविंशतिः सहस्राश्चत्वारिंशदधिकाः पञ्चशतप्रतिमाः १५,४२,५५,२५,५४० । तथा व्यन्तरज्योतिष्कभवनेषु शाश्वत्यः प्रतिमाः पुनरसङ्ख्याताः, तेषां निवासस्थानानामसङ्ख्यातत्वात् । यत्तु ग्रन्थान्तरे व्यन्तरज्योतिष्कातिरिक्ताः शाश्वत्यः प्रतिमाः
"पनरस कोडिसयाइं दुचत्त कोडीऽडवन्न लक्खाई।
छत्तीस सहस असिआ तिहुअणबिंबाणि पणमामि ॥१॥" इत्युक्ता दृश्यन्ते तद्ग्रन्थमते तथैव, एतद्ग्रन्थकर्तृमते चैतावत्यः ॥३-४॥ अथाशाश्वती: प्राहतह चेव जंबुदीवे धायइसंडे य पुक्खरद्धे अ। भरहेरवयविदेहे गामागरनगरमाईसु ॥५॥
तथा चैव जम्बूद्वीपे धातकीखण्डे पुष्कराद्धे च भरतैरावतविदेहेषु ग्रामाकरनगरादिषु ॥५॥
एतेषु किमित्याहसुरमणुएहिँ कयाओ चेइअगिहचेइएसु जा पडिमा। उक्कोस पंच धणुसय जाव य अंगुट्ठपव्वसमा ॥६॥
एतेषु पूर्वोक्तस्थानकेषु काश्चन सुरकृता विद्युन्मालिसुरकृतश्रीमहावीरजीवितस्वामिमूर्त्यादयः, काश्चन भरतचक्रयादिमनुष्यकारिताष्टापद
Page #79
--------------------------------------------------------------------------
________________
श्रीविचारसप्ततिका वृत्तिसमेता पर्वतस्थितचतुर्विंशतितीर्थकरमूर्त्यादयः । तथा “चेइअ" इति चैत्येषु श्रावककारितजिनायतनेषु । तथा गृहचैत्येषु देवतावसथेषु या या जिनप्रतिमाः सन्ति तासां प्रमाणं उत्कृष्टतः पञ्च धनुःशतानि, जघन्यतो यावदङ्गुष्ठपर्वसमाः ॥६॥
ताः कियत्य ? इत्याहबहुकोडिकोडिलक्खा ताओ चिय भावओ अहं सव्वा । समगं चिय पणमामि न्हवेमि पूएमि झाएमि ॥७॥
अशाश्वतीः प्रतिमा बहुकोटिकोटिलक्षाः शाश्वतीश्च ताः सर्वा अपि समकं समकालमेव शिरसा प्रणमामि, सुगन्धोदकैः स्नपयामि, चन्दनपुष्पादिभिः पूजयामि, मनसा ध्यायामीति चिन्त्यम् ॥७॥ व्याख्यातं प्रथमं प्रतिमाद्वारम् ॥
अधुना ईर्यापथिकीमिथ्यादुष्कृतद्वारं द्वितीयमाहचउदस पय अडचत्ता तिगहिअतिसई सयं च अडनउअं। चउगइ दसगुण मिच्छा पण सहसा छ सय तीसा य ॥८॥
चतुर्दश पदानि नरकेषु, अष्टचत्वारिंशच्च तिर्यक्षु, त्रिकाधिका त्रिशती मनुष्येषु, अष्टनवत्यधिकं शतं च देवेषु, एवं चतुर्गतिसम्भवजीवभेदान् त्रिषष्ट्यधिकपञ्चशतसङ्ख्याकान् ५६३ सम्मील्येर्यापथिकीदण्डकसप्तमसम्पद्गताभिहतादिभिर्दशपदैर्गुणितानि मिथ्यादुष्कृतानि पञ्च सहस्राणि षट् शतानि त्रिंशदधिकानि जातानीति ५,६३० सङ्केपेणोक्तानि ॥८॥
तानि कथं भवन्तीति विस्तरेणाहनेइआ सत्तविहा पज्जअपज्जत्तणेण चउदसहा । अडचत्ताईसंखा तिरिनरदेवाण पुण एवं ॥९॥
नैरयिकाः सप्तविधाः रत्नप्रभादिसप्तनरकभेदेन । ते च पर्याप्तापर्याप्तभेदाभ्यां चतुर्दशधा । तथा 'अडचत्त' इति अष्टचत्वारिंशदादयः सङ्ख्याः पुनः
Page #80
--------------------------------------------------------------------------
________________
८५
श्रीविचारसप्ततिका वृत्तिसमेता तिर्यग्नरदेवानां, ‘एवं' अमुना वक्ष्यमाणेन प्रकारेण ज्ञेयाः ॥९॥
ता आहभूदग्गिवाउणंता वीसं सेसतरु विगल अद्वैव । गब्भेयर पज्जेयर जलथलनहउरभुआ वीसं ॥१०॥
'भूदग्गि' इति भूजलानलानिलानन्तकायवनस्पतयो मूलभेदेन पञ्च, ते सूक्ष्मबादरभेदाभ्यां दश भेदाः । दशापि पर्याप्तापर्याप्तभेदाभ्यां विंशतिः । 'सेसतरु' इति शेषवनस्पतिः प्रत्येकवनस्पतयः द्वित्रिचतुरिन्द्रियलक्षणविकलेन्द्रियत्रयमिलिताश्चत्वारो भेदाः, ते पर्याप्तापर्याप्तभेदाभ्यां अष्टौ । 'गब्भेयर' इति गर्भजसम्मूर्छनजपर्याप्तापर्याप्तभेदैश्चतुविधा अपि पञ्चेन्द्रियाः पञ्च, ते के ? जलचर-स्थलचर-खेचर'-उर:परिसर्प-भुजपरिसर्पाः । पञ्चैते चतुर्भेदगुणिता विंशतिः । एवमेकेन्द्रियाः पूर्वोक्ता विंशतिः, प्रत्येकवनस्पतिविकलेन्द्रिया अष्टौ, पञ्चेन्द्रिया विंशतिः, मिथः सम्मिलिता अष्टचत्वारिंशत्तिर्यग्भेदाः ४८ ॥१०॥
अथ मनुष्यभेदानाहपनरस तीस छपन्ना कम्माकम्मा तहंतरद्दीवा । गब्भा पज्ज अपज्जा मुच्छ अपज्जा तिसय तिन्नि ॥११॥
पञ्चभरतपञ्चैरावतपञ्चमहाविदेहसम्भवाः पञ्चदश कर्मभूमिजाः । तथा भरतैरावतान्तरालवर्तिषु पञ्चहैमवतपञ्चहरिवर्षपञ्चरम्यकपञ्चहैरण्यवतपञ्चदेवकुरुपञ्चोत्तरकुरुषु त्रिंशदकर्मभूमिजा युगलिनः । तथा क्षुल्लहिमवच्छिखरिनाम्नोः पर्वतयोः पर्यन्ताल्लवणोदधौ पूर्वस्यां पश्चिमायां (च) द्वे द्वे गजदन्ताकारे दंष्ट्र विनिर्गते, एवमष्टौ दंष्ट्राः, एकैकस्यां सप्त सप्त द्वीपाः, एवं षट्पञ्चाशदन्तरद्वीपेषु युगलिनः । ततः पञ्चदश, त्रिंशत्, षट्पञ्चाशत् (च) मिलितेषु एकोत्तरशतक्षेत्रेषु गर्भसमुत्पन्ना मनुष्याः । ते च पर्याप्तापर्याप्तभेदाभ्यां व्यधिकं द्विशतं भवन्ति । एतेष्वेव पूर्वोक्तस्थानकेषु सम्मूर्छनजा मनुष्या एकाधिकं शतं भवन्ति, ते चापर्याप्ता एव, तेषां पर्याप्तत्वभवनाभावात् ।
Page #81
--------------------------------------------------------------------------
________________
श्रीविचारसप्ततिका वृत्तिसमेता एवं सर्वे त्र्यधिका त्रिशती भेदा मनुष्यस्य ॥११॥
अथ देवभेदानाहभवणा परमा जंभय वणयर दस पनर दस य सोलसगं । गइ ठिइ जोइस दसगं किव्विस तिग नव य लोगंता ॥१२॥ कप्पा गेविजणुत्तर बारस नव पण पजत्तमपजत्ता । अडनउअ सयं अभिहयवत्तियमाईहिँ दसगुणिआ ॥१३॥
भवनपतयोऽसुरादयो दश प्रसिद्धाः । तथा परमाधार्मिकाः पञ्चदश असुरनिकायजातीयाः । यथा
"अंबे १ अंबरिसी चेव २ सासए ३ सबले विय ४ । रुद्दो ५ वरुद्द ६ काले अ ७ महाकालत्ति ८ आवरे ॥१॥ असिपत्ते ९ धणुं १० कुंभे ११ वालूं १२ वेअरणी १३ तहा । खरस्सरे १४ महाघोसे १५ पन्नरस परमाहम्मिआ ॥२॥" एतेषां नामान्वर्थः समवायाङ्गवृत्त्यादिभ्यो ज्ञेयः । तथा जृम्भका दशधा, यथा
"अन्नजृम्भकः १ पानजृम्भकः २ लयनजृम्भकः ३ वसुजृम्भकः । ४ शयनजृम्भकः ५ पुष्पजृम्भकः ६ फलजृम्भकः ७ विद्याविद्याजृम्भकः ८ पुष्पफलजृम्भकः ९ अव्यक्तजृम्भकः १० ॥"
एते व्यन्तरजातीया दीर्घवैताढ्यवासिनः । तथा व्यन्तराः षोडश, यथारत्नप्रभायां शतयोजनानन्तरनिवासिनः । के ते?"वंतर पुण अट्टविहा पिसाय १ भूया २ तहा जक्खा ३ । रक्खस ४ किंनर ५ किंपुरिस ६ महोरग ७ अट्ठमा य गंधव्वा ८ ॥१॥" इति ।
द्वितीयव्यन्तरा दशयोजनान्तरं वसन्ति । यथा"अणपन्नी १ पणपन्नी २ इसिवाइअ ३ भूअवाइए ४ चेव ।
Page #82
--------------------------------------------------------------------------
________________
श्रीविचारसप्ततिका वृत्तिसमेता
६७
कंदीअ ५ महाकंदी ६ कोहंडे ७ चेव पयए य ८ ॥१॥" इत्यष्टौ ।
एवं षोडशभेदाः । दशेत्यादीनि पदानि प्रत्येकं योज्यानि । " गइ" इति चन्द्रसूर्यग्रहनक्षत्रतारकालक्षणा: चर ५ स्थिर ५ भेदाज्ज्योतिष्का दश । तथा सौधर्मेशानयोरधस्त्रिपल्यायुषः १ सनत्कुमाराधस्त्रिसागरायुषः २, लान्तकाधस्त्रयोदशसागरायुषः ३, किल्बिषास्त्रयः । तथा लोकान्तिका नव, यथा" सारस्सय १ माइच्चा २ वण्ही ३ वरुणा य ४ गद्दतोया य ५ । सिआ ६ अव्वाबाहा ७ अग्गिच्चा ८ चेव रिट्ठा ९ य ॥ १ ॥ " इत्यादि ॥१२॥
तात्स्थ्यात्तद्व्यपदेशात् कल्पा ग्रैवेयका अनुत्तराः (च) देवाः । एवं द्वादशनवपञ्चभेदैः षड्विशतिः । एते पूर्वोक्तैर्दशपञ्चदशदशषोडशदशत्रिकनवकैर्मिलिता नवनवतिर्भेदा देवानाम् । ग्रन्थान्तरे च
"इंद १ सम २ तायतीसा ३ पारसिया ४ रक्ख ५ लोगपाला य ६ । अणि ७ पइन्न ८ अभिओगा ९ किव्विस १० दस भवणवेमाणी ॥१॥"
इत्यादि देवभेदा अनेके सन्ति, परमेतद्ग्रन्थकर्त्रा नवनवतिरेव विवक्षिताः । ते च पर्याप्तापर्याप्ताभ्यां द्विगुणिता अष्टनवत्यधिकं शतं १९८ भवन्ति । ततः सर्वे चतुर्गतिका जीवाः ५६३ ॥१३॥
'अभिहया' इत्यादिदशपदैर्गुणिता यद्भवति तदाह
अभिहयपयाइ दह गुण पण सहसा छसय तीसई भेआ । तेरा दोसद्गुणा इक्कारस सहस दोसया सट्ठी ॥ १४ ॥ मणवयका गुणिआ तित्तीस सहस्स सत्तसयसीया । करकारणानुमइए लक्खं सहसो तिसय चाला ॥१५॥ कालतिगेणं गुणिआ तिलक्ख चउ सहस वीसमहिआ य । 'अरिहंतसिद्धसाहूदेवयगुरु अप्पसक्खीहिं ॥ १६ ॥
अट्ठारस लक्खाइं चउवीस सहस्स एगवीसहिआ । इरिआमिच्छादुक्कडपमाणमेअं सुए भणियं ॥ १७॥
Page #83
--------------------------------------------------------------------------
________________
६८
श्रीविचारसप्ततिका वृत्तिसमेता ५६३ अभिहतपदादिभिः दशभिर्गुणिताः पञ्च सहस्राः षट् शतानि त्रिंशदधिकानि जायन्ते ५,६३० । तेऽपि रागद्वेषाभ्यां द्विगुणिता एकादश सहस्राः षष्ट्यधिके च द्वे शते स्युः ११,२६० ॥१४॥ ते च मनोवच:कायैर्गुणितास्त्रयस्त्रिंशत्सहस्राण्यशीत्यधिकानि सप्त शतानि भवन्ति ३३,७८० । तेऽपि च करणकारणानुमतिलक्षणत्रिकैर्गुणिता एकं लक्षं एकः सहस्रश्चत्वारिंशदधिकानि त्रीणि शतानि च १,०१,३४० ॥१५॥ ते च कालत्रिकेण "अतीतं निन्दामि, अनागतं प्रत्याख्यामि, प्रत्युत्पन्नं संवरामि" इति वचनादतीतानागतवर्तमानलक्षणेन गुणिताः तिस्रो लक्षाश्चत्वारः सहस्रा विंशत्यधिकाः ३,०४,०२० । ते चार्हत्सिद्धसाधुसम्यग्दृष्टीन्द्रादिदेवगुर्वात्मसाक्षिकैः षड्भिर्गुणिता अष्टादश लक्षाश्चतुर्विंशतिः सहस्रा विंशत्यधिकशतं १८,२४,१२० इतीर्यापथिकीमिथ्यादुष्कृतप्रमाणं श्रुते भणितम् । क्वचिदाभोगानाभोगभेदद्वयगुणिताः षट्त्रिशल्लक्षा अष्टचत्वारिंशत्सहस्राश्चत्वारिंशदधिके द्वे शते ३६,४८,२४० ॥१६-१७॥ इति मिथ्यादुष्कृतद्वारं द्वितीयम् ॥
अथ कोटिशिलाख्यं तृतीयं द्वारमाहजोयणपिहुलायामा दसन्नपव्वयसमीव कोडिसिला । जिणछक्कतित्थसिद्धा तत्थ अणेगा उ मुणिकोडी ॥१८॥
उत्सेधाङ्गलनिष्पन्नैकयोजनपृथुलायामा एकयोजनोच्चा भरतक्षेत्रमध्ये मध्यखण्डे मगधदेशे दशार्णपर्वतसमीपे वृत्ता कोटिशिला नाम शिला आस्ते । तत्र तस्यां कोटिशिलायां श्रीशान्त्यादिजिनषट्कतीर्थसिद्धा अनेका मुनिकोटयो ज्ञेयाः ॥१८॥
कथं सिद्धास्तदाहपढमं संतिगणहरो चक्काउहणेगसाहुपरियरिओ। बत्तीसजुगेहिँ तओ सिद्धा संखिज्जमुणिकोडी ॥१९॥ संखिज्जा मुणिकोडी अडवीसजुगेहिँ कुंथुनाहस्स । अरजिण चउवीसजुगा बारसकोडीओ सिद्धाओ ॥२०॥
Page #84
--------------------------------------------------------------------------
________________
६९
श्रीविचारसप्ततिका वृत्तिसमेता
मल्लिस्सवि वीसजुगा छ कोडि मुणिसुव्वयस्स कोडितिगं । नमितित्थे इगकोडी सिद्धा तेणेव कोडिसिला ॥२१॥
प्रथमं श्रीशान्तिनाथजिनेश्वरस्य चक्रायुधनामा प्रथमो गणधरोऽनेकसाधुगणपरिवृत्तः सिद्धि गतः । ततो द्वात्रिंशद्युगैरिति द्वात्रिंशत्पट्टप्रतिष्ठितपुरुषपरम्पराभिः सङ्ख्येयमुनिकोटयः सिद्धाः । तत्र शिलायामिति शेषः १ ॥१९॥ सङ्ख्येयमुनिकोटयोऽष्टाविंशतियुगैः श्रीकुन्थुनाथतीर्थसम्बन्धिन्यस्तत्र सिद्धाः २। तथा श्रीअरनाथजिनस्य द्वादश कोटयो मुनीनां चतुर्विंशतियुगान् यावत् सिद्धाः ३ ॥२०॥ श्रीमल्लिनाथस्यापि विंशतियुगान् यावत् षट् कोटयः साधवः सिद्धाः ४ । तथा श्रीमुनिसुव्रतजिनस्य तिस्रः कोटयः सिद्धाः ५ । तथा श्रीनमिनाथतीर्थङ्करस्य एका कोटिः सिद्धा मुनीनामिति शेषः ६ । अन्येऽपि बहवः साधवः सिद्धास्तेन कारणेनैषा कोटिशः सिद्धभवनात्कोटिशिलेत्यभिधीयते ॥२१॥
अथ सा शिला कैरुत्पाटिता तदाहछत्ते सिरम्मि गीवा वच्छे उयरे कडीइ ऊरूसु । जाणु कहमवि जाणू नीया सा वासुदेवेहिं ॥२२॥
नवभिर्वासुदेवैः सा शिला उत्पाटनावसरे एतेषु स्वाङ्गस्थानकेषु आनीता। यथा-प्रथमेन त्रिपृष्ठवासुदेवेन वामहस्तेनोत्पाट्य छत्रस्थाने शिरस्यूज़ समानीता १। द्वितीयेन द्विपृष्ठेन तथैवोत्पाट्य शीर्षं यावदानीता २॥ तृतीयेन स्वयंभुवा ग्रीवां यावदानीता ३। चतुर्थेन पुरुषोत्तमेन वक्षस्यानीता ४। पञ्चमेन पुरुषसिंहेन उदरं यावदानीता ५। षष्ठेन पुरुषपुण्डरीकेण कटीं यावदानीता ६। सप्तमेन दत्तनाम्ना ऊर्वोर्नीता ७। अष्टमेन लक्ष्मणेन जान्वोर्नीता ८। नवमेन कृष्णेन कथमपि जान्वोः किञ्चिदधः समानीता ९ ॥२२॥ कोटिशिलाद्वारं तृतीयम् ॥
अथ शाश्वतचैत्यद्वारं चतुर्थमाहइक्कारअहिअपणसय सासयचेइअ नमामि महिवलए । तीसं वासहरेसु वेयड्डेसुं च सयरिसयं ॥२३॥
Page #85
--------------------------------------------------------------------------
________________
७०
श्रीविचारसप्ततिका वृत्तिसमेता एकादशाधिकानि पञ्च शतानि ५११ शाश्वतानि चैत्यानि सिद्धायतनानि महीवलये तिर्यग्लोके नमामि । यतो यान्यूर्ध्वलोके ८४,९७,०२३ चैत्यानि, अधोलोके च ७,७२,००,००० चैत्यानि, व्यन्तरज्योतिष्केष्वसङ्ख्यातानि, तानि ग्रन्थान्तरसुगम्यानि । अत्र तु तिर्यग्लोकगतचैत्यस्थानान्येवाह-'तीसं' इति वर्षधरपर्वतेषु त्रिंशत् चैत्यानि, प्रतिपर्वतमेकैकचैत्यसद्भावात् । तथा दीर्घवैताढ्येषु सप्तत्यधिकं शतं १७० ॥२३॥
तथा चाहवीसं गयदंतेसुं कुरुदुमदसगे तहेव नई अ। वक्खारगिरिसु असिई पणसीई मेरुपणगम्मि ॥२४॥ इसुमणुकुंडलरुअगे चउ चउ वीसं च नंदिसरिदीवे । अडवीस नंदिकुंडलिरुअगे सयपन्नबासयरी ॥२५॥
विंशतिर्गजदन्तपर्वतेषु २० । तथा जम्बूवृक्षादिदशवृक्षेषु नवति: ९० । यत एकमूर्ध्वशाखायां वृक्षाद्दिग्विदिक्स्थेष्वष्टसु कूटेषु चैकैकचैत्यसद्भावात् प्रतिवृक्षं नवैव, तेन दशवृक्षेषु नवतिः ९० । तथाऽशीतिसङ्ख्येषु वक्षस्कारगिरिषु अशीतिश्चैत्यानि ८० । तथा मेरुपञ्चके पञ्चाशीतिः । यतश्चतुर्पु वनेषु चतुर्दिक्षु चतुश्चैत्यसद्भावात् १६, चूलिकायां चैकम्, एवं प्रतिमेरु १७ ॥२४॥ इषुकारमानुषोत्तरकुण्डलरुचकाभिधेषु प्रत्येकं चत्वारि चत्वारि । तथा नन्दीश्वरद्वीपे विंशतिश्चैत्यानि । अथैतेषां चैत्यानामुच्चत्वादिप्रमाणमाह-नन्दीश्वरसत्का विंशतिः, कुण्डलरुचकयोरष्टौ, सर्वाण्यष्टाविंशतिः । 'सयपन्न' इति पूर्वपश्चिमयोः शतयोजनदीर्घाणि, दक्षिणोत्तरतः पञ्चाशदायामानि, द्वासप्ततिरुच्चानि, चतुर्दाराणि ॥२५॥
अथ तदर्धमानान्याहअट्ठाराहिय दुसई पनद्ध छत्तीस दीहपिहुउच्चा। माणसइसुगयदंतयवक्खारवासहरमेरुसुं ॥२६॥
Page #86
--------------------------------------------------------------------------
________________
श्रीविचारसप्ततिका वृत्तिसमेता
पणसट्ठिअहिअ सयदुग संपुण्णं कोसमद्ध देसूणं । दीहे पिहु उच्चत्ते कुरुदुमवेअड्डचूलासु ॥२७॥
अष्टादशाधिकानि शतद्वयप्रमितानि चैत्यानि 'पन' इति पञ्चाशदीर्घाणि । 'अद्ध' इति पञ्चविंशतिरायामानि । षट्त्रिंशदुच्चानि । कानि तानि चैत्यानि ? मानुषोत्तर ४ इषुकार ४ गजदन्त २० वक्षस्कार ८० वर्षधर ३० चूलिकापञ्चवर्जमेरुषु ८० गतानि सर्वाण्यष्टादशाधिकानि शतद्वयचैत्यानि ज्ञेयानि ॥२६।। पञ्चषष्ट्यधिकानि शतद्वयमितानि चैत्यानि दीर्घत्वे सम्पूर्णक्रोशानि, पृथुलत्वे देशोनक्रोशानि, उच्चत्वेऽर्धक्रोशानि सन्ति । कानि तानि कुरुक्षेत्रदशकगतजम्बूवृक्षादिषु नवतिः ९० । विजयभरतैरावतगतदीर्घवैताढ्येषु सप्ततिशतं १७० । मेरुचूलासु पञ्च ५ । सर्वाणि २६५ पूर्वोक्तचैत्यैः सह सर्वाणि ५११ ज्ञेयानि । यत्तु श्रीदेवेन्द्रसूरिप्रमुखकृतशाश्वतजिनस्तोत्रेषु द्वात्रिंशच्छतान्येकोनषष्ट्यधिकानि तिर्यग्लोकगतान्युक्तानि तत्तु मतान्तरमवसेयम् । यदुक्तं वीरं जय सेहरेति क्षेत्रसमासे-"जिणभवणविसंवाओ जो तं जाणंति गीअत्था" ॥२७॥ व्याख्यातं चैत्यद्वारं चतुर्थम् ॥
अथ पञ्चमं प्रासादद्वारमाहपासाया ईसाणे 'सुहमा 'सिद्धोववाय हरए अ। ५अभिसेअ अलंकारा ववसाए नंदि बलिपीढं ॥२८॥
देवसम्बन्धिनो मूलप्रासादावतंसकादीशानकोणे एवास्थानसभातुल्या जिनदाढोपेतमाणवकचैत्यस्तम्भादियुता सुधर्मा नाम सभा वर्तते १ । तत्पुरत एवेशानकोणे सिद्धायतनं जिनगृहं २ । तत्पुरत उपपातसभा, यस्यां निजनिजविमानगता देवा उत्पद्यन्ते ३ । तदने हुदो निर्मलजलभृतः, यत्र देवाः स्नानं कुर्वन्ति ४ । तदग्रेऽभिषेकसभा, यत्र निजनिजविमानाधिपतीनामभिषेको देवैविधीयते ५ । तदग्रेऽलङ्कारसभा, यत्राभिषेकानन्तरमागत्यालङ्कारादि परिदधति ६ । तदने व्यवसायसभा, यस्यां तत्रस्थपुस्तकादिकं वाचयित्वा धार्मिकं व्यवसायादिकं गृह्णन्ति ७ । तदने नन्दा पुष्करिणी, यत्र पाणिपादौ प्रक्षाल्य
Page #87
--------------------------------------------------------------------------
________________
श्रीविचारसप्ततिका वृत्तिसमेता
तन्मध्योत्पन्नानि कमलानि लात्वा जिनायतने समागत्य सप्तदशादिभेदैः पञ्चशतधनुर्मानानां गर्भगृहस्थाष्टोत्तरशतसङ्ख्यजिनप्रतिमानां पूजां स्तुतिं नतिं च शक्रस्तवं यावद्वितन्वन्ति ८ । तदनु सर्वं विमानं चन्दनच्छटाक्षेपादिना पूजयित्वा नन्दापुष्करिणीतोऽग्रे बलिपीठं वर्तते, तत्रागत्य बलिं मुञ्चन्ति ९ । जीवाभिगमवृत्तौ विजयदेवाधिकारेऽष्टमस्थाने बलिपीठं दृश्यते, नवमस्थाने च वापी, तन्मतान्तरमवसीयते । प्रतिविमानमेतानि त्रिद्वाराणि नवप्राकाराणि मूलप्रासादावतंसकादीशानकोण एवानुक्रमेण वर्तन्ते, जीवाभिगमराजप्रश्नीयोपाङ्गादिग्रन्थेष्वपीत्युक्तत्वात् ॥२८॥
७२
एषां नवानां मध्ये षट्सु स्थानकेषु प्रत्येकं त्रिषु द्वारेषु यद्वर्तते तदाह'मुहमंड पिच्छमंडव थूभं चेइअ' 'झओ अ ' पुक्खरिणी । जम्मुत्तरपुव्वासुं जिणभवणसभासु पत्तेअं ॥२९॥
पश्चिमां वर्जयित्वा याम्योत्तरपूर्वासु प्रतिदिशं प्रथमं मुखमण्डपः १ । तदग्रे प्रेक्षामण्डपः २ । तदग्रे स्तूपं तत्स्तूपस्योपरि अष्टौ मङ्गलानि, स्तूपाच्चतसृषु दिक्षु मणिपीठिकाः, तन्मणिपीठिकासु प्रत्येकमेकैका स्तूपाभिमुखा जिनप्रतिमा ऋषभ १ वर्धमान २ चन्द्रानन ३ वारिषेणा ४ ऽभिधाः सन्ति ३ । तदग्रे चैत्यमिति चैत्यवृक्षः ४ । तदग्रे इन्द्रध्वजः ५ । तदग्रे पुष्करिणी वापी जलपूर्णा ६ । एतानि षट् प्रकाराणि जिनभवने पञ्चसु सभासु च त्रिद्वारेषु प्रत्येकं सन्ति । जिनभवनसभादिनवानां प्रमाणं षण्णां मुखमण्डपादीनां प्रमाणं च राजप्रश्नीयोपाङ्गादिभ्यो ज्ञेयम् ॥२९॥
अथ मूलप्रासादावतंसकः क्वास्तीत्याह
ओआरियलयणंमि अ पहुणो पणसीइ हुंति पासाया । तिसय इगचत्त कत्थय कत्थवि पणसट्ठि तेरसया ॥ ३० ॥
सौधर्मविमानेषु समन्तात् प्राकारः । स च योजनानां त्रीणि शतानि उच्चत्वेन, मूले चैकं योजनशतं पृथुलः, मध्यभागे पञ्चाशत्, सर्वोपरितनभागे पञ्चविंशतियोजनानि । भवनपतिनिकायभवनेषु प्राकारः तदर्धमान उच्चत्व
Page #88
--------------------------------------------------------------------------
________________
श्रीविचारसप्ततिका वृत्तिसमेता
७३
पृथुत्वादिषु । तस्य सर्वत्रापि मध्ये 'उपकारिकालयनं' पीठिकेत्यर्थः । तस्यां सर्वमध्ये प्रभोः पञ्चाशीतिः प्रासादाः १ | कुत्रापि उपकारिकालयने एकचत्वारिंशदधिकानि त्रीणि शतानि प्रासादाः २ । कुत्रापि पञ्चषष्ट्यधिकानि त्रयोदश शतानि प्रासादाः ३ । एवं भेदत्रयम् ॥३०॥
कथं वर्त्तन्ते ते प्रासादा: ? इत्याह
मुहपासाओ चउदिसि चउहिं ते सोलसेहिँ सोलावि । चउसट्ठीए सावि य छप्पन्नेहिं दुहि सएहिं ॥३१॥
—
तेऽवि अ पुण सहसेणं चउवीसहिएण हुंति परिअरिआ । मूलुच्चत्तपुहुत्ता अद्धद्धे पणवि पंतीओ ॥३२॥
मुख इति सर्वमध्यवर्त्तिमूलप्रासादावतंसकः । स चतसृषु दिक्षु चतुर्भिः प्रासादावतंसकैः परिवृत इति प्रथमा पङ्क्तिः । सर्वे पञ्च । तेऽपि चत्वारः प्रासादा अन्यैः षोडशभिः प्रासादैश्चतसृषु दिक्षु परिवृताः प्रत्येकं चत्वार एवेति द्वितीया पङ्क्तिः, सर्वे २१ भवन्ति । तेऽपि च षोडश प्रासादाश्चतुःषष्ट्या प्रासादैः परिवृता इति तृतीया पङ्क्तिः, सर्वे ८५ । तेऽपि चतुःषष्टिः प्रासादाः षट्पञ्चाशदधिकेन शतद्विकेन परिवृता इति चतुर्थी पङ्क्तिः, सर्वे ३४१ ॥३१॥ तेऽपि षट्पञ्चाशदधिकशतद्वयप्रासादाश्चतुर्विंशत्यधिकेन सहस्रेण परिवृता भवन्तीति पञ्चमी पङ्क्तिः, सर्वे १,३६५ । पञ्चापि पङ्क्तयो मूलप्रासादावतंसकस्योच्चत्वपृथुत्वदीर्घत्वेभ्योऽर्धार्धमाना ज्ञेयाः । किमुक्तं भवति ? यत्र मूलप्रासादावतंसः पञ्चशतयोजनमान उच्चत्वपृथुत्वाभ्यां तस्मादाद्या चतु:प्रासादरूपा या पङ्क्तिः सा सार्धद्विशतीयोजनमाना । ततो द्वितीयपङ्क्तिगतप्रासादा अर्धमाना । ततोऽप्यर्धा तृतीया पङ्क्तिः । एवमनुक्रमेण पञ्चापि भावनीयाः ||३२||
"
अथ प्रतिविमानं कति प्रासादा भवन्तीत्याह
तेरससय पणसट्टाइअ पणपंतीहिँ हुंति पासाया । पणसी पंतितिगेणं तिसई इगचत्त चउहिं तु ॥३३॥
Page #89
--------------------------------------------------------------------------
________________
७४
श्रीविचारसप्ततिका वृत्तिसमेता तावद्विमानेषु पङ्क्तिविषयं भेदत्रयमेवास्ति । यथा केषुचिद्विमानेषु पङ्क्तिपञ्चकं भवति । केषुचित् पङ्क्तिचतुष्कं । केषुचित् पङ्क्तित्रयं । अतो हीनं चतुर्निकायेषु विमानं न भवति । तत्र पञ्चभिः पङ्क्तिभिस्त्रयोदश शतानि पञ्चषष्ट्यधिकानि प्रासादा भवन्ति । पङ्क्तित्रिकेण च पञ्चाशीतिः प्रासादाः सन्ति । चतसृभिः पङ्क्तिभिरेकचत्वारिंशदधिकानि त्रीणि शतानि । व्यत्ययो गाथाबन्धवशाज्ज्ञेयोऽत्र ॥३३॥
अथ प्रतिदिशं भेदत्रयेऽप्येकैकस्मिन् भेदे कियन्तः प्रासादा भवन्तीत्याहपणसीई एगवीसा पणसी पुण एगचत्त तिसईए। तेरससय पणसट्ठा तिसई इगचत्त पइककुहं ॥३४॥
प्रतिदिशमेकविंशत्या प्रासादैः पङ्क्तित्रिकेण पञ्चाशीतिः प्रासादाः । तथा चतसृभिः पङ्क्तिभिः प्रतिदिशं पञ्चाशीत्या प्रासादैरेकचत्वारिंशदधिकानि त्रीणि शतानि प्रासादा भवन्ति । तथा प्रतिदिशं एकचत्वारिंशदधिकया त्रिशत्या प्रासादैः सर्वमध्यवर्तिसहितैः पञ्चपङ्क्तिविमानेषु पञ्चषष्ट्यधिकानि त्रयोदशशतानि भवन्तीति स्थापनयाऽवगन्तव्यम् ॥३४॥ व्याख्यातं पञ्चमं प्रासादद्वारम् ।।
अथ किरणप्रसरद्वारं षष्ठमाह । तत्र प्रथमं सूर्यस्य पूर्वपश्चिमदक्षिणोत्तरदिग्विभागं दर्शयति
पिढे पुव्वा पुरओ अवरा वलए भमंत सूरस्स । दाहिणकरम्मि मेरू वामकरे होइ लवणोही ॥३५॥
मेरुं परितः प्रदक्षिणावर्तेन सूर्यस्य भ्रमतः पृष्ठे पूर्वा दिक्, पुरतोऽपरा पश्चिमा भवति । सूर्यस्य दक्षिणकरे मेरुः, वामकरे लवणोदधिः । एताः सूर्यस्य दिशः, न तु लोकदिशः, लोकानां सूर्यापेक्षया दिशो भवन्ति । निखिलक्षेत्रेषु तास्तापदिश उच्यन्ते । स्वाभाविकास्तु क्षेत्रदिशः, ता मेरुरुचकप्रभवा भवन्ति । रुचका अपि मेरुसर्वमध्यस्थिता अष्टौ आकाशप्रदेशाः समभूतलस्थाने गोस्तनाकाराः । तत्र चतस्रो द्विप्रदेशादयो द्व्युत्तराः शकटोद्धिसंस्थानाः पूर्वाद्या महादिशश्चतस्र एव । एकप्रदेशादयो मुक्तावलीनिभा विदिशः द्वे च चतुः
Page #90
--------------------------------------------------------------------------
________________
श्रीविचारसप्ततिका वृत्तिसमेता
७५ प्रदेशात्मिके ऊर्ध्वाधोदिशाविति । तेन जम्बूद्वीपजगत्यां विजयद्वारि पूर्वा दिक्, एवं वैजयन्तद्वारि दक्षिणा, जयन्तद्वारि पश्चिमा, अपराजिते उत्तरा इति क्षेत्रदिग्निर्णयः ॥३५॥
अथ षट्सु दिक्षु प्रतिवासरं जम्बूद्वीपगतसूर्यकिरणप्रसारं गाथाषट्केनाहसगचत्तसहस दुसई तेवट्ठा तहिगवीससटुंसा । पुव्वावरकरपसरो कक्के सूरा अहुत्तरउ ॥३६॥
कर्कसङ्क्रान्त्याद्यदिने योजनानां सप्तचत्वारिंशत्सहस्राणि द्वे च शते त्रिषष्ट्यधिके योजनस्यैकविंशतिः षष्टिभागाः ४७,२६३ २१/६०, एतावान् सूर्यात् पूर्वस्यां करप्रसरः एतावानेव च सूर्यादपरस्यां । पूर्वापरमीलने तद्दिने उदयास्तान्तरं जातं ९४,५२६ ४२/६० । 'अहुत्तर' इति मेरुदिशि करप्रसर उच्यते ॥३६॥
तदाहअसिईसऊण सहसा पणयालीसाऽह जम्मओ दीवे । असिइसयं लवणेऽवि अ तित्तीससहस्स सतिभागा ॥३७॥
सर्वाभ्यान्तरे मण्डले सूर्यः सन् कांद्यदिनेऽशीत्यधिकं योजनशतं जगतीतो द्वीपान्तः प्रविशति, तेन तदूनानि पञ्चचत्वारिंशद्योजनसहस्राणि ज्ञेयानि । एतावता चतुश्चत्वारिंशत्सहस्राणि अष्टौ शतानि विंशत्यधिकानि ४४,८२० उत्तरस्यां मेरुं यावत्करप्रसरः । यद्यपि मण्डलसमश्रेणे#रोविष्कम्भो योजनदशसहस्रात्मको न लभ्यते, किन्तु किञ्चिन्न्यूनस्तथापि व्यवहारेणैतावान् ग्राह्यः । 'अह जम्मओ' इति अथ याम्यतो दक्षिणदिशि तत्र द्वीपसम्बन्ध्यशीत्यधिकं शतम् १८० । लवणे च त्रयस्त्रिंशत्सहस्राणि 'सतिभागा' सहस्रतृतीयांशयुतानि । कोऽर्थः ? त्रीणि शतानि त्रयस्त्रिंशदधिकानि तृतीयभागो : योजनस्य च। उभयमीलने जातम् ३३,५१३ । एवं जम्बूद्वीपगतद्वितीयस्यापि सूर्यस्य करप्रसरो भावनीयः ॥३७॥
Page #91
--------------------------------------------------------------------------
________________
७६
श्रीविचारसप्ततिका वृत्तिसमेता अथ मकरसङ्क्रान्तौ यदवशिष्यते तदाहइगतीससहस अडसय इगतीसा तह य तीससटुंसा । मयरे रविरस्सीओ पुव्ववरेणं अह उदीणे ॥३८॥
सर्वाभ्यन्तरान्मण्डलादहिनिष्क्रामन् सूर्यः क्रमेण करप्रसरेण हीयमानः सर्वबाह्यमण्डलमागच्छति, तत्र चैकत्रिंशत्सहस्राण्यष्टौ शतान्येकत्रिंशदधिकानि, त्रिंशच्चैकषष्टिभागा योजनस्य ३१,८३१ ३०/३१ । एतावत्प्रमाणो मकरे पूर्वस्यामपरस्यां च करप्रसरो भवति । पूर्वापरमीलने तद्दिनोदयास्तान्तरं जातं ६३,६६३ । अत्र प्रतिदिनं साधिकं द्विसप्ततिशतं योजनानां हानि: १७२ १०/६० १४४/१८३ प्रतिपूर्वपश्चिमयोश्च तदर्थं साधिका षडशीतिर्योजनानां ८६ ५/६० ७२/१८३ ॥३८॥
अथ मकरे उदीच्यां दक्षिणस्यां चाहलवणे तिसई तीसा दीवे पणचत्तसहस अह जम्मे । लवणम्मि जोअणतिगं सतिभाग सहस्स तित्तीसा ॥३९॥
सर्वबाह्ये मण्डले सूर्यो लवणसमुद्रे त्रिंशद्योजनाधिकां त्रिशतीमागतः, तेन लवणसम्बन्धीनि त्रीणि शतानि त्रिंशदधिकानि ३३० द्वीपसम्बन्धीनि पञ्चचत्वारिंशत्सहस्राणि ४५,००० । उभयमीलने ४५,३३० उदीच्यां करप्रसरः । 'अह जम्मे' अथ याम्ये लवणदिशि त्रयस्त्रिंशत्सहस्राणि एकयोजनस्य तृतीयभागयुतयोजनत्रयाधिकानि ३३,००३, करप्रसरः ॥३९।।
अथोर्ध्वाधस्तेजःप्रसरस्वरूपमाहमयरम्मिवि कक्कम्मिवि हिट्ठा अट्ठारजोअणसयाइं । जोयणसयं च उड़े रविकर एवं छसु दिसासु ॥४०॥
मकरे इति मकरादिषु षट्सु सङक्रान्तिषु । 'कक्कम्मि' इति कर्कादिषु षट्सु सङ्क्रान्तिषु अर्थात् सर्वेष्वपि मण्डलेषु वर्तमानस्य सूर्यास्याधोऽष्टादश योजनशतानि तेजो भवति । यतः सूर्यादष्टयोजनशतेषु समभूतलम् ।
Page #92
--------------------------------------------------------------------------
________________
७७
श्रीविचारसप्ततिका वृत्तिसमेता समभूतलापेक्षया चाधो योजनसहस्रमधोग्रामाः, ते हि जम्बूद्वीपापरविदेहे मेरोरारभ्य जगत्यभिमुखं प्रदेशप्रदेशहान्या क्षेत्रस्यातिनिम्नीभवनादन्तिमविजयद्वयस्थाने द्विचत्वारिंशद्योजनसहौः सन्ति । यदुक्तं लघुक्षेत्रविचारे
"जोयणसयदसगते समधरणीओ अहे अहोगामा ।
बायालीससहस्सेहिं गंतुं मेरुस्स पच्छिमओ ॥१॥" ततः परं योजनसहस्रत्रयं समभूतलतुल्यतया समभूभागो वर्तते । शीतोदायाः प्रवेशस्तु जयन्तद्वाराधो भूत्वा लवणाब्धावनेकयोजनसहस्राणि गत्वा च भवति । इदं चाध:करप्रसरमानं जम्बूद्वीपगतसूर्यापेक्षया एव ज्ञेयम् । द्वीपान्तरसूर्यास्त्वधोऽष्टशतानि तपन्ति, तत्क्षेत्रस्य समत्वादिति । ऊर्ध्वं तु सर्वत्र सर्वेषां सूर्याणां शतमेकं करप्रसरः, यदुक्तं भगवत्यामष्टमशतेऽष्टमोद्देशके"जम्बूदीवे णं भंते सूरिया केवइअं खित्तं उठें तवेंति ? केवइअं खित्तं अहो तवेंति ? केवइअं खित्तं तिरिअं तवेंति ? गोयमा ! एगं जोअणसयं उटुं तवेंति, हेट्ठा अट्ठारस जोअणसयाइं तवेंति इत्यादि" । एवममुना प्रकारेण षट्सु दिक्षु रविकरप्रसरः ॥४०॥
अथ जम्बूद्वीपे एव दक्षिणोत्तरयोः सर्वदा सर्वाग्रमाहपइदिणमवि जम्मुत्तर अडसत्तरिसहस्स सहसतइअंसो । उड्डह गुणवीससया अठिया पुव्वावरा रस्सी ॥४१॥
प्रतिदिनमपि याम्योत्तरयोः करप्रसरमीलने अष्टसप्ततिसहस्राणि त्रीणि योजनशतानि त्रयस्त्रिंशदधिकानि योजनतृतीयांशश्च ७८,३३३ । तथोर्ध्वाधश्च एकोनविंशतिशतानि १९०० । तथा सूर्यात्पूर्वस्यां अपरस्यां च रश्मयो रवेरभीषवोऽस्थिराः, सर्वमण्डलेषु हानिवृद्धिभावात् । अयं रवितेजःप्रसरो जम्बूद्वीपे एव ज्ञेयः । लवणधातकीकालोदपुष्करार्धगतसूर्याणां तेजःप्रसरोऽधिकाधिकतरो वर्तते । तेन तत्स्वरूपं मत्कृतमण्डलप्रकरणादवसेयम् । मनुष्यलोकादहि: चन्द्रसूर्याः स्थिराः सन्ति ॥४१॥ व्याख्यातं रविकरप्रसरद्वारं षष्ठम् ।।
अथ सप्तमं पर्याप्तिद्वारमाह
Page #93
--------------------------------------------------------------------------
________________
श्रीविचारसप्ततिका वृत्तिसमेता
'आहारंसरीरिंदियऊसासवेओर्मणो छ पज्जत्ती । 'चउ पंच' पंच' "छप्पिअ 'इगविगलाऽमणसमणतिरिए ॥ ४२ ॥
७८
गब्भयमणुआणं पुण छप्पि अ पज्जत्ति पंच देवेसु । जं तेसिं वयमणाण दुवेऽवि पज्जत्ति समकालं ॥४३॥
पर्याप्तिराहारादिपुद्गलग्रहणपरिणमनहेतुरात्मनः शक्तिविशेषः । सा च पुद्गलोपचयादुपचीयते । ताश्च षट् । तत्र यया शक्त्या करणभूतया जन्तुः आहारमादाय खलरसरूपतया परिणमयति सा आहारपर्याप्तिः १ । यया रसीभूतमाहारमौदारिकवैक्रियाहारकशरीरत्रययोग्यपुद्गलरूपं रसासृग्मांसमेदोऽस्थिमज्जाशुक्र (रूप)सप्तधातुतया यथासम्भवं परिणमयति सा शरीरपर्याप्तिः २। यया धातुरूपतया परिणमितादाहारादेकस्य द्वयोस्त्रयाणां चतुर्णां पञ्चानां चेन्द्रियाणां योग्यान् पुद्गलानादाय स्वस्वेन्द्रियरूपतया परिणमय्यालम्ब्य च स्वस्वविषयं परिज्ञातुं प्रभुर्भवति सेन्द्रियपर्याप्तिः ३ । ययोच्छ्वासनिःश्वासयोग्यं दलिकमादाय तथा परिणमय्यालम्ब्य च निःस्रष्टुं समर्थो भवति सा पुनः प्राणपर्याप्तिः ४ । यया भाषायोग्यं दलिकमादाय भाषात्वेन परिणमय्यालम्ब्य च मुञ्चति सा भाषापर्याप्तिः ५ । यया मनोवर्गणादलिकमादाय मनस्त्वेन परिणमय्यालम्ब्य च मनःसमर्थो भवति सा मनः पर्याप्तिः ६ । एतास्वेकेन्द्रियाणामाद्याश्चतस्रः । विकलेन्द्रियाणां भाषासहिताः पञ्च । अमनस्कानामिति सम्मूच्छिमपञ्चेन्द्रियतिरश्चां ता एव पञ्च। समनस्कानामिति गर्भजतिरश्चां मनः सहिताः षट् ॥४२॥ गर्भजमनुष्याणां पुनः षडपि पर्याप्तयः । सम्मूर्छिममनुष्याणां त्वपर्याप्तत्वेन मरणं भवति, (तत: ) तेषामाद्यत्रिकं सम्भवति, करणापर्याप्तत्वेन सर्वेषां अपर्याप्तानां जीवानां मरणासम्भवात् । देवनारकेषु पञ्च, यतस्तेषां वचोमन: पर्याप्ती द्वे अपि समकालं भवतस्तेन पञ्च ॥४३॥
अथाद्यत्रिषु शरीरेषु सर्वपर्याप्तिकालप्रमाणं विवक्षुराह— उरालविउव्वाहारे छन्हऽवि पज्जत्ति जुगवमारंभो । तिन्हऽवि पढमिगसमए बीआ पुण अंतमोहुत्ती ॥४४॥
Page #94
--------------------------------------------------------------------------
________________
श्रीविचारसप्ततिका वृत्तिसमेता
७९ औदारिकवैक्रियाहारकशरीरेषु प्रत्येकं प्रत्येकं युगपत्समकालं षण्णां पर्याप्तीनां प्रारम्भो भवतीति स्थितिः निष्ठां च क्रमादुपयान्ति । यथाप्रथममाहारपर्याप्तिस्ततो द्वितीया शरीरपर्याप्तिः, तत इन्द्रियपर्याप्तिरित्यादयः सर्वा ज्ञेयाः । तासां मध्ये प्रथमैकाहारपर्याप्तिः शरीरत्रिकेऽप्येकसामयिकी भवति । एकसमयेनौजआहाररूपपर्याप्तिः समाप्ति यातीत्यर्थः । द्वितीया शरीरपर्याप्तिः त्रिष्वेव शरीरेष्वन्तर्मुहूर्तप्रमाणा ॥४४॥ ___ अथ शेषपर्याप्तीनामौदारिकशरीरे एव गाथापूर्वार्धेन, अन्त्यार्थेन च वैक्रियाहारकयोः कालप्रमाणमाह
पिहु पिहु असंखसमइअ अंतमुहुत्ता उराल चउरोऽवि । पिहु पिहु समया चउरोऽवि हुंति वेउव्विआहारे ॥४५॥
तृतीया चतुर्थी पञ्चमी षष्ठी चैताश्चतस्रोऽपि पर्याप्तयः पृथक् पृथक् औदारिके शरीरेऽसङ्ख्यातसमयात्मकान्तर्मोहूर्तिक्यो भवन्ति । सर्वा अपि वृद्धान्तर्मुहूर्तेन परिपूर्णा भवन्तीति पूर्वार्धार्थः । तथा 'चउरोऽवि' इति वैक्रियाहारकशरीरयोस्तु तृतीयाप्रमुखाश्चतस्रोऽपि पृथक् पृथक् एकैकसमयेन एकैका पूर्णा भवतीत्यर्थः । यथा एकेन समयेन इन्द्रियपर्याप्तिः, द्वितीयेनोच्छासपर्याप्तिः, तृतीयेन समयेन वचनपर्याप्तिः, चतुर्थेन समयेन च मनःपर्याप्तिः ॥४५॥
एवं मनुष्यतिरश्चोः प्रोक्ता अथ देवनैरयिकेष्वाहछन्हावि सममारंभे पढमा समएऽवि अंतमोहुत्ती । ति तुरिअ समए समए सुरेसु पण छ8 इगसमए ॥४६॥
सुरनैरयिकेषु षण्णां पर्याप्तीनां युगपत्प्रारम्भेऽपि प्रथमा ओजाहाररूपा एका पर्याप्तिरेकेन समयेन परिपूर्णा भवति । द्वितीया शरीरपर्याप्तिरप्यान्तर्गौहूर्तिकी । तृतीया चतुर्थी च पर्याप्तिः पृथक् पृथक् एकैकेन समयेन भवति । तथा पञ्चमी वचनपर्याप्तिः षष्ठी मनःपर्याप्तिश्चोभे अप्येकस्मिन् समये एव भवतस्तथास्वाभाव्यात् । उत्तरवैक्रियं देवनारकाणामपीत्थमेव ॥४६॥ गतं पर्याप्तिद्वारं सप्तमम् ॥
Page #95
--------------------------------------------------------------------------
________________
श्रीविचारसप्ततिका वृत्तिसमेता अथ कृष्णराजीस्वरूपमष्टमं द्वारमाहबंभे रिढे तइअंमि पत्थडे अट्ठ कण्हराईओ। इंदय चउसु दिसासुं अक्खाडगसंठिआ दिग्घे ॥४७॥
ब्रह्मलोकनामकः पञ्चमः कल्पः । तत्रापि तृतीये रिष्टाभिधाने प्रस्तटेऽष्टौ कृष्णराज्यो भवन्ति सचित्ताचित्तपृथ्वीपरिणामरूपा भित्त्याकारव्यवस्थिताः । किमाकारा इत्याह-तृतीयरिष्टाभिधानप्रस्तटगतेन्द्रकविमानाच्चतसृषु दिक्षु द्वे द्वे कृष्णराज्यौ स्तः । तथाहि-पूर्वस्यां दक्षिणोत्तरायते तिर्यग्विस्तीर्णे । एवं हि दक्षिणस्यां पूर्वापरायते । अपरस्यां दक्षिणोत्तरायते । उत्तरस्यां पूर्वापरायते । सर्वा अष्टौ । कीदृश्यः ? आखाटकसंस्थानसंस्थिताः आखाटको नाम प्रेक्षास्थाने आसनविशेषः प्रज्ञप्तिटीकायां तथैव व्याख्यानात् । दीर्घ इति दीर्घत्वे ताः कियत्प्रमाणाः ? ॥४७॥
तदाहजोअणअसंख पोहत्ति संख ईसाणि 'अच्चि अच्चिमाली। वइरोअणं "पहंकर चंदाभं सूरिअ "सुकाभं ॥४८॥ “सुपइट्टाभं रिलु मज्झे वढं बहिं विचित्तटुं । तेसिं पहू सारस्सयपमुहा तद्दुदुगपरिवारा ॥४९॥ सत्तसय सत्त चउदस सहसा चउदहिअ सगसहससत्त । नव नवसय नव नवहिअ अव्वाबाहागिच्चरितुसु ॥५०॥
दीर्घ इति लम्बत्वेऽसङ्ख्यातयोजनसहस्रा भवन्ति । “पोहत्ति" पृथुलत्वे विष्कम्भत्वे तु सङ्ख्यातयोजनसहस्राः । परिक्षेपे त्वसङ्ख्यातयोजनसहस्राः । महत्त्वं चासां यो देवो महद्धिको यया गत्या तिसृभिश्चपुटिकाभिरेकविंशतिवारान् सकलमपि जम्बूद्वीपं समवृत्त्या गच्छेत्, स एव देवस्तया गत्याऽर्द्धमासेनैकां व्यतिव्रजेत् नेतरामिति । तासां कृष्णराजीनामन्तराले किमस्तीत्याह-ईसाणि' इति एतासां कृष्णराजीनामीशानादिषु दिक्षु विदिक्ष्वष्टस्वप्यन्तरेषु राजीद्वयमध्य
Page #96
--------------------------------------------------------------------------
________________
श्रीविचारसप्ततिका वृत्तिसमेता लक्षणेष्वाकाशान्तरेष्वष्टौ विमानानि भवन्ति, तासां बहुमध्यदेशभागे चैकं विमानम् । तद्यथा-अभ्यन्तरोत्तरपूर्वयोः कृष्णराज्योरन्तरेऽचिर्नाम विमानम् १ । एवं पूर्वयोरचिर्माली २ । अभ्यन्तरपूर्वदक्षिणयोर्वैरोचनम् ३ । दक्षिणयोः प्रभङ्करम् ४ । अभ्यन्तरदक्षिणपश्चिमयोश्चन्द्राभम् ५ । पश्चिमयोः सूराभम् ६ । अभ्यन्तरपश्चिमोत्तरयोः सुकाभम् ७ । उत्तरयोः सुप्रतिष्ठाभम् ८ । सर्वकृष्णराजिमध्यभागे रिष्टाभम् ९ । तच्च वृत्तं, शेषाण्वष्टौ विचित्राकाराणि, अनावलिकाप्रविष्टत्वात् । तेभ्योऽसङ्ख्यातयोजनसहजैरलोकः । 'तेसिं पहू' इति तेषां प्रभवः सारस्वतप्रमुखा देवाः । 'तहुदुग' इति तद्द्विकद्विकपरिवाराः तेषां विमानानां युगलं त्रिकेषु वक्ष्यमाणपरिवारदेवा भवन्तीत्यर्थः ॥४८-४९॥ सारस्वतादित्ययोः समुदितयोः सप्ताधिकानि सप्तदेवशतानि सन्तीति परिवारः । एवं वह्निवरुणयोश्चतुर्दशाधिकाश्चतुर्दश सहस्राः । गर्दतोयतुषितयोः सप्ताधिकाः सप्त सहस्राः । शेषेषु त्वव्याबाधाग्नेयरिष्टेष्वेतद्ग्रन्थकर्तृमते प्रत्येकं नवाधिकानि नव शतानि सन्ति । तत्र सर्वविमानगताः सर्वे देवास्तज्जातीयाः २४,४५५ । प्रवचनसारोद्धारादिबहुषु ग्रन्थेषु त्वन्त्यत्रिषु तेषु समुदितेषु नवाधिकानि नव शतान्येव, तन्मते सर्वे देवाः २२,६३७ ज्ञेयाः ॥५०॥
अथ तेषां देवानां नामान्याहसारस्सय माइच्चा वण्ही वरुणा य गद्दतोया य । तुसिआ अव्वाबाहा अग्गिच्चा चेव रिहा य ॥५१॥
सारस्वताः १, मकारोऽलाक्षणिकः । आदित्याः २ । वह्नयः ३ । वरुणाः ४ । गर्दतोयाः ५ । तुषिताः ६ । अव्याबाधाः ७ । आग्नेयाः ८ । रिष्टाश्चेति, तात्स्थ्यात्तद्व्यपदेश इति रिष्टविमानाधारा देवा रिष्टाः ९ । एते च सारस्वतादयो लोकान्तिका लोकस्य ब्रह्मलोकस्यान्ते समीपे भवा लोकान्तिकाः । ते च सुराः संवत्सरेणार्वाक् स्वयंबुद्धमपि जिनेन्द्रं जितमिति कृत्वा प्रव्रज्यासमये समागत्य "भगवन् ! सर्वजगज्जीवहितं तीर्थं प्रवर्तय" इति बोधयन्ति । ते देवा अजघन्योत्कृष्टाष्टसागरायुषः, तथा सप्ताष्टभिर्भवैर्मुक्तिगामिनः ॥५१॥
Page #97
--------------------------------------------------------------------------
________________
श्रीविचारसप्ततिका वृत्तिसमेता अथ कृष्णराजीनां परस्परं स्पर्शनस्वरूपं दर्शयतिपुव्वंतर जम्मबहिं पुट्ठा जम्मंतरा बहिं वरुणं । तम्मज्झुत्तरबाहि उईणमज्झा बहिं पुव्वं ॥५२॥
पौरस्त्याभ्यन्तरा दक्षिणबाह्यां स्पृशति १ । दक्षिणाभ्यन्तरा "बहिं वरुणं" इति पश्चिमबाह्यां स्पृशति २ । “तम्मज्झ" इति तत्पश्चिमाभ्यन्तरा उत्तरबाह्यां स्पृशति ३ । "उईणमज्झा" इति उत्तराभ्यन्तरा पूर्वबाह्यां स्पृशति ४ ॥५२॥
अथैतासां कोणविभागानाहपुव्वावरा छलंसा तंसा पुण दाहिणुत्तरा बज्झा। अब्भंतर चउरंसा सव्वाविअ कण्हराईओ ॥५३॥
पौरस्त्यपाश्चात्ये द्वे बाह्ये कृष्णराज्यौ (षडझे षट्कोणे । दक्षिणोत्तरे द्वे बाह्ये) त्र्यो त्रिकोणे । अभ्यन्तराश्चतस्रोऽपि कृष्णराज्यश्चतुरस्राश्चतुष्कोणा इत्यर्थः ॥५३॥ व्याख्यातं कृष्णराजिद्वारमष्टमम् ॥८॥
साम्प्रतं वलयद्वारं नवममाह- . पुक्खरिगारस तेरेव कुंडले रुअगि तेर ठारे वा । मंडलिआचलतिन्निउ मणुउत्तर कुंडलो रुअगो ॥५४॥
कालोदसमुद्राबहिर्वलयाकारः षोडशलक्षयोजनविस्तीर्णः पुष्करवरद्वीपोऽस्ति, तस्यापि (धै) बाह्ये दले प्रथमः १ । तथा जम्बूद्वीपादेकादशो मतान्तरेण त्रयोदशो वा कुण्डलद्वीपोऽस्ति, तस्यार्धे द्वितीयः २ । तथा "जम्बूधायइपुक्खर" इति संग्रहणीदर्शितक्रमप्रमाणेन त्रयोदशो मतान्तरेणाष्टादशो वा (रुचकद्वीपोऽस्ति) तत्र तृतीयः ३ । एवं मण्डलाचला वलयाकारपर्वतास्त्रयः पुष्करकुण्डलरुचकद्वीपेषु अर्धार्धभागेषु च प्राकाराकाराः सन्ति । तेषां नामानि च मानुषोत्तरः कुण्डलो रुचक इति ॥५४॥
गाथाप्रथमानैतेषामुच्चत्वमाह
Page #98
--------------------------------------------------------------------------
________________
श्रीविचारसप्ततिका वृत्तिसमेता
सत्तरसय इगवीसा बायालसहस्स' चुलसिसहसुच्चा । चउसय तीसा कोसं सहसं रेसहसं च ओगाढा ॥५५॥
सप्तदशशतान्येकविंशत्यधिकानि मानुषोत्तराचलः उच्चः १ । तथा कुण्डलाचलो द्विचत्वारिंशत्सहस्राण्युच्चः २ । तथा रुचकश्चतुरशीतिसहस्राण्युच्चः ३ । गाथान्त्यार्धेन तेषां भूमाववगाढत्वं निर्दिशति-प्रथमो मानुषोत्तर उच्चत्वचतुर्थांशं पृथिव्यामवगाढो भूमौ प्रविष्ट इत्यर्थः । यथा क्रोशोत्तराणि त्रिंशदधिकानि चतुःशतयोजनानि ४३० क्रोश १ । शेषौ कुण्डलरुचकपर्वतौ योजनानां सहस्रं भूमाववगाढौ स्तः ॥५५॥
अथैतेषां पर्वतानामधोमध्योर्ध्वभागेषु विष्कम्भमानमाहभुवि दससय बावीसा मज्झे सत्त य सया उ तेवीसा । सिहरे चत्तारि सया चउवीसा मणुअकुण्डलगा ॥५६॥
प्रथमपर्वतद्वयस्य विष्कम्भं कथयति 'भुवि' इति समभूभागापेक्षया द्वाविंशत्यधिकं सहस्रं योजनानि १,०२२ विस्तारः । सर्वमध्ये त्रयोविंशत्यधिकानि सप्त शतानि विस्तारः ७२३ । तथा शिखरे इति सर्वोपरितनभागे चत्वारि शतानि चतुर्विंशत्यधिकानीति मानुषोत्तरकुण्डलयोर्विस्तारः ॥५६।।
अथ रुचकस्य त्रिधापि विस्तारमेताभ्यामन्यमेवाहदससहसा बावीसा 'भुवि मज्झे सगसहस्स तेवीसा । सिहरे चउरो सहसा चउवीसा रुअगसेलंमि ॥५७॥
द्वाविंशत्यधिका दश सहस्राः १०,०२२ 'भुवि' इति समभूभागे विस्तारः । सर्वमध्ये सप्त सहस्रास्त्रयोविंशत्यधिकाः ७,०२३ । शिखरे सर्वोपरितनभागे चत्वारः सहस्राश्चतुर्विंशत्यधिका योजनानां ४,०२४ विस्तारो रुचकशैले । एतेन पूर्वोक्तपर्वतद्विकयोः शतस्थानेऽत्र सहस्रमवसेयम् ॥५७।।
अथ पूर्वोक्तद्वितयाभ्यां रुचकपर्वतशिखरे विशेषमाह
Page #99
--------------------------------------------------------------------------
________________
८४
श्रीविचारसप्ततिका वृत्तिसमेता
रुअगे सिहरे चउदिसि बिअसहसेगिगचउत्थअट्ठट्ठ | विदिसिचऊ इअ चत्ता दिसिकुमरी कूड सहसंका ॥ ५८ ॥
वलयाकारस्य रुचकशैलस्य चतुर्विंशत्यधिकचतुः सहस्रविस्तीर्णे शिखरे चत्वारो भागा विधीयन्ते । तत्रैकैकस्मिन् भागे षड्योजनाधिकः सहस्रो भवति। तत्र प्रथमं भागं मुक्त्वा द्वितीये भागे पूर्वादिचतुर्दिक्ष्वेकैकं कूटमस्ति सहस्राङ्कम् । तथा रुचकशैलशिखरस्य षडधिकसहस्रमिते चतुर्थे भागेऽष्टावष्टौ कूटानि सन्ति परं तानि दिक्कुमारीणां सम्बन्धीन्येव ज्ञेयानि । अन्यथा तन्मध्यवर्तिसिद्धकूटयुतानि प्रतिदिशं नव नव कूटानि सन्तीति वृद्धाः । सिद्धकूटे च सिद्धायतनं जिनप्रतिमालङ्कृतम् । तथा तस्मिन्नेव चतुर्थे भागे विदिक्षु चत्वारि कूटानि सन्ति सर्वाणि सहस्राङ्कानि । कोऽर्थः ? एकसहस्रयोजनमूलविस्ताराणि सप्तशतं मध्यविस्ताराणि पञ्चशतं शीर्षविस्ताराणि, एकसहस्रोच्चानि । तेषु सर्वेषु कूटेषु भवनपतिजातीयचत्वारिंशद्दिक्कुमार्यः सपरिवारा वसन्ति । तत्र पूर्वस्यामष्टौ यानि कूटानि तेषां नामानि स्थानाङ्गोक्तान्यमूनि । यथा
" रिट्ठ १ तवणिज्ज २ कंचण २ रयदिसा ४ सोत्थिए ५ पलंबे य६ । अंजण ७ अंजणपुलए ८ रुयगस्स पुरच्छिमे कूडा ॥१॥" तेष्वेतन्नाम्यो दिक्कुमार्यो वसन्ति । यथा
" नन्दोत्तरा १ तथा नन्दा २ सुनन्दा ३ नन्दिवर्धिनी ४ । विजया ५ वैजयन्ती च ६ जयन्ती ७ चापराजिता ८ ॥२॥" दक्षिणस्यामष्टौ कूानि । यथा
" कणए १ कंचण २ पउमे ३ नलिणे ४ ससी ५ दिवायरे ६ । वेसमणे ७ वेरुलिए ८ रुअगस्स य दाहिणे कूडा ॥३॥"
तत्रेमा देव्यः
"समाहारा १ सुप्रदत्ता २ सुप्रबद्धा ३ यशोधरा । लक्ष्मीवती ५ शेषवती ६ चित्रगुप्ता ७ वसुन्धरा ८ ॥ ४ ॥ "
Page #100
--------------------------------------------------------------------------
________________
श्रीविचारसप्ततिका वृत्तिसमेता
पश्चिमायामष्टौ कूटानि, यथा"सुत्थिए १ अ सुहए २ हिमवंते ३ मंदरे ४ तहा । रुअगे ५ रुअगुत्तमे अ६ चंदे ७ अट्ठमे अ सुदंसणे ८ ॥५॥" तत्र देव्यो यथा"इलादेवी १ सुरादेवी २ पृथ्वी ३ पद्मावती ४ तथा । एकनाशा ५ नवमिका ६ भद्रा ७ ऽशोका ८ च नामतः ॥६॥" अथोत्तरस्यामष्टौ कूटनि, यथा"रयणे १ रयणुच्चयए २ सव्वरयणे ३ रयणसंचए ४ । विजए ५ वेजअंते ६ अ जयंते ७ अपराजिए ८ ॥७॥" तत्र देव्यो यथा"अलम्बुसा १ मितकेशी २ पुण्डरीका ३ च वारुणी ४ । हासा ५ सर्वप्रभा ६ श्री ७ ही ८ ह्यष्टावुत्तरसंस्थिताः ॥८॥"
तथा-चित्रा १ चित्रकनका २ सुतेजाः ३ सुदामिनी ४ एताश्चतस्रोपि विदिक्कूटनिवासिन्यः । तथा-रूपा १ रूपांशिका २ सुरूपा ३ रूपकावती ४ चेति चतस्रो रुचकमध्यवासिन्यः ॥५८॥
अथैतेषां पर्वतानां पुनर्विशेषमाहपढमो सीहनिसाई अद्धजवनिभो अचउदिसिं सिहरे । पन्नाई चउ जिणगिहो सयाइ चउचेइआ दुन्नि ॥५९॥
प्रथमो मानुषोत्तराभिधः सिंहवन्निषीदतीत्येवंशीलः सिंहनिषादी । यथा सिंहोऽग्रेतनं पादयुग्ममुत्तभ्य पश्चात्तनं पादयुगं सङ्कोच्य पुताभ्यां मनाग् लग्नो निषीदति, तथा निषण्णश्च शिरःप्रदेशे उन्नतः, पश्चाद्भागे तु निम्नो निम्नतरः । एवं मानुषोत्तरोऽपि जम्बूद्वीपदिशि च्छिन्नटङ्कः सर्वोन्नतः समभित्त्याकारः पश्चाद्भागे तूपरितनभागादारभ्य प्रदेशप्रदेशहान्या निम्नो निम्नतरः । अथवाऽर्धयवनिभश्च, अपगतं अर्धं यस्यासौ अपार्धः, स चासौ यवो राशिश्च अपार्धयवराशी, तयोरिव
Page #101
--------------------------------------------------------------------------
________________
श्रीविचारसप्ततिका वृत्तिसमेता यत्संस्थानं तेन संस्थितः । यथा यवो यवराशिर्वा धान्यानामपान्तराल ऊर्ध्वाधोभागेन च्छिन्नो मध्यभागे छिन्नटङ्क इव भवति, बहिर्भागे तु शनैः शनैः पृथुत्वबुद्ध्या निम्नो निम्नतरः, तद्वदेष शैलोऽपि । पुनः किंलक्षण: ? चतुर्दिक्षु शिखरे पञ्चाशदादिचतुर्जिनगृहः । कोऽर्थः ? पञ्चाशदीर्घाणि पञ्चविंशतियोजनपृथुलानि षट्त्रिंशदुच्चानि चत्वारि शाश्वतानि जिनगृहाणि यत्र स तथा । तथा "सयाइ" इति शतादिचतुश्चैत्यकौ शतयोजनदीर्घाणि पञ्चाशत्पृथुलानि द्वासप्ततियोजनोच्चानि चतुर्दिा प्रत्येकं चत्वारि चैत्यानि यत्र तौ जिनभवनालङ्कृतौ इत्यर्थः । “दुन्नि" इति प्राकृतत्वात् द्वौ कुण्डलरुचकाह्वौ शिखरिणौ स्तः ॥५९॥ व्याख्यातं वलयद्वारं नवमम् ॥
अथ नन्दीश्वरद्वारं दशममाहतेवढे कोडिसयं लक्खा चुलसीइ वलयविक्खंभो। नंदिसरटुमदीवो चउदिसि चउअंजणा मज्झ ॥६०॥
एकं कोटिशतं त्रिषष्टिकोट्यश्चतुरशीतिलक्षाश्च १,६३,८४,००,००० इत्येतावद्योजनप्रमाणवलयविष्कम्भो जम्बूद्वीपादष्टमः सकलसुरासुरविसरानन्दी उदारजिनमन्दिरोद्यानपुष्करिणीपर्वतप्रभृतिपदार्थसार्थसमुद्भूतया विभूत्या चेश्वरः सान्वयनामा नन्दीश्वरद्वीपोऽस्ति । तस्य वलयसर्वमध्यभागे पूर्वादिदिक्षु एकैकस्यां दिशि एकैकभावेन चत्वारोऽञ्जनगिरयः सन्ति । तन्नामानि यथापूर्वस्यां देवरमणाभिधः १, दक्षिणस्यां नित्योद्योतः २, अपरस्यां स्वयंप्रभः ३, उत्तरस्यां रमणीय इति ४ ॥६०॥
अथाञ्जनगिरीणां स्वरूपमाहगोपुच्छा अंजणमय चुलसीसहसुच्च सहसमोगाढा । समभुवि दससहसपिहू सहसुवरि तेसिं चउदिसिसु ॥६१॥ ऊर्वीकृतगोपुच्छसंस्थानसंस्थिताः । यथा धेनोः पुच्छं मूले स्थूलं तदनु लघु लघुतरं, तथैतेऽपि चत्वारोऽञ्जनपर्वता मूले सविस्तरा उपरि च स्तोका इत्यर्थः । सर्वात्मनाऽञ्जनरत्नमयाः । तथा ते चत्वारोऽपि चतुरशीतियोजन
Page #102
--------------------------------------------------------------------------
________________
८७
श्रीविचारसप्ततिका वृत्तिसमेता सहस्राण्युच्चा बहिः । एकं योजनसहस्रं भूमाववगाढाः । तथा समभूमौ योजनदशसहस्रविष्कम्भाः । तदनन्तरं च परिहीयमाणा उपर्येकसहस्रविस्तीर्णाः । तेषां परिधिर्मूले एकत्रिंशद्योजनसहस्राणि षट् च शतानि त्रयोविंशत्यधिकानि ३१,६२३ किञ्चिन्न्यूनानि । शिखरे च परिधिस्त्रीणि सहस्राणि द्विषष्ट्यधिकं योजनशतं ३,१६२ । "तेसिं इति" प्राकृतत्वात् पञ्चम्यर्थे षष्ठी, तेभ्यश्चतसृषु दिक्षु ॥६१॥
किमस्ति ? इत्याहलक्खंतरिआ चउ चउ वावी दस दस य जोअणुव्विद्धा । लक्खं दीहपिहुच्चे तम्मज्झे दहिमुहा सोल ॥६२॥
लक्षान्तरिता इति तेभ्योऽञ्जनगिरिभ्यश्चतुर्दिक्षु प्रत्येकं योजनलक्षं गत्वा चतस्रश्चतस्रो वाप्यः सन्ति । तन्नामान्यमूनि-पूर्वदिग्भागी योऽञ्जनगिरिस्तस्मालक्षयोजनानि गत्वा पूर्वस्यां नन्दोत्तरा १, दक्षिणस्यां नन्दा २, अपरस्यामानन्दा ३, उत्तरस्यां नन्दिवर्धना ४ । तथा दक्षिणस्यां योऽञ्जनगिरिस्तस्माच्च पूर्वस्यां भद्रा ५, दक्षिणस्यां विशाला ६, अपरस्यां कुमुदा ७, उत्तरस्यां पुण्डरीकिणी ८ । तथा पश्चिमदिग्भागेऽञ्जनगिरिस्तस्मात्पूर्वस्यां नन्दिषेणा ९, दक्षिणस्याममोघा १०, अपरस्यां गोस्तुभा ११, उत्तरस्यां सुदर्शना १२ । तथोत्तराञ्जनगिरेः पूर्वस्यां विजया १३, दक्षिणस्यां वैजयन्ती १४, अपरस्यां जयन्ती १५, उत्तरस्यां अपराजिता १६ । एताः षोडश वाप्यः प्रत्येकं दशदशयोजनोद्वेधा उण्डा इत्यर्थः । निर्मलशीतलसुस्वादुजलसम्पूर्णाः प्रायो मत्स्यादिजलचररहिताः । दीर्घपृथुत्वाभ्यामिति विष्कम्भायामाभ्यां योजनलक्षप्रमाणा वृत्ता जम्बूद्वीपपरिधियुताः प्रत्येकं चतसृषु दिक्षु वाप्यो नानामणिमयसोपानमणिमयानेकस्तम्भसन्निविष्टैर्विविधशालभञ्जिकाविलासोत्तुङ्गतोरणैर्युक्ताः । तथा पूर्वादिदिक्क्रमेणाशोक १ सप्तच्छद २ चम्पक ३ चूतवनैः ४ प्रत्येकं परिक्षिप्ताः । सर्वाणि चतुःषष्टिवनानि । तासां सर्वासां षोडशानां वापीनां मध्ये बहुमध्यदेशभागे दधिमुखनामानो महीधराः षोडश सन्ति ॥६२॥
ते च दधिमुखाः कीदृशाः ? इत्याह
Page #103
--------------------------------------------------------------------------
________________
८८
श्रीविचारसप्ततिका वृत्तिसमेता सहसोगाढा चउसट्ठिसहस्सुच्चा दससहस्स पिहुला य । सव्वत्थ समा पल्लयसरिसा रुप्पामया सव्वे ॥६३॥
ते च दधिमुखपर्वता एकैकं योजनसहस्रं भूमावधोऽवगाढाः । बहिश्चतुःषष्टियोजनसहस्राणि उच्चाः । दशसहस्रयोजनानि सर्वत्र पृथुलाः । तेनोर्ध्वमध्याधस्तुल्यविस्ताराः । अत एव पल्यसदृशाः पल्यको धान्यकोष्ठकः तत्संस्थानसंस्थिताः । तथा रूप्यात्मका: सर्वात्मना श्वेता इत्यर्थः । वापीनामानुसारेण तेषां षोडशदधिमुखानां नामान्यप्यवसेयानि ॥६३।।
अथाञ्जनदधिमुखपर्वतेषु विशेषमाहअंजणदहिमुहचेइअ वीसं चउदार दीपिहुउच्चा। सयपन्ना बावत्तरि जोअण ठाणंगि जिअभिगमे ॥६४॥
अञ्जनपर्वतेषु दधिमुखेषु च षोडशसु प्रत्येकमेकैकचैत्यसद्भावात् सर्वाणि चतुर्वाराणि विंशतिश्चैत्यानि सन्ति । अन्येषां तु मते द्वात्रिंशद्रतिकरपर्वतेष्वेकैकचैत्यसद्भावात् द्वापञ्चाशच्चैत्यानि । तानि सिद्धायतनानि पूर्वपश्चिमतः शतयोजनदीर्घाणि दक्षिणोत्तरतः पञ्चाशद्योजनविस्तीर्णानि द्वासप्ततियोजनोच्चानि । प्रतिद्वारं च मुखमण्डप १ प्रेक्षामण्डप २ चैत्यस्तूप ३ चैत्यवृक्ष ४ महेन्द्रध्वज ५ पुष्करिण्यः ६ एते षट् पदार्थाः सन्ति । मुखमण्डपप्रेक्षामण्डपौ शतयोजनदीघौं, पञ्चाशदा(द्योजना)यामौ, षोडशयोजनोच्चौ । चैत्यस्तूपं षोडशयोजनायामविस्तारम् । चैत्यवृक्षमहेन्द्रध्वजयोः पीठिके अष्टयोजनायामविस्तारे । ता अपि पुष्करिणीवाप्यो योजनशतायामविस्ताराः, दशयोजनोद्वेधाः । तासूपरितनवापीषु प्रज्ञापनातृतीयपदवृत्त्युक्तत्वेन मत्स्याद्याः सन्ति । चैत्यवृक्षेन्द्रध्वजयोः प्रमाणं जीवाभिगमोपाङ्गादवधार्यम् । इति विंशतिसिद्धायतनस्वरूपं स्थानाने जीवाभिगमे चोक्तमस्ति ॥६४॥
अथ रतिकरपर्वतवक्तव्यतामाहनंदी विदिसिं चउरो दसिगसहस्सापिहुच्चपाओहे। झल्लरिसरिस अचेइअ रइकर ठाणंगि सुत्तंमि ॥६५॥
Page #104
--------------------------------------------------------------------------
________________
श्रीविचारसप्ततिका वृत्तिसमेता _____ नन्दीश्वरद्वीपे विदिक्षु चत्वार एव रतिकराः सन्ति । तेऽपि चैत्यरहिताः सिद्धायतनवियुक्ताः । प्रवचनसारोद्धारादिग्रन्थमते तु चतसृणां वापीनां अन्तरालेषु द्वौ द्वौ रतिकरौ स्तः । यादृशमेकस्यां दिशि तादृशं शेषासु तिसृषु दिक्षु । सर्वे द्वात्रिंशद्रतिकराः सिद्धायतनसंयुक्ताश्च । अथ चतुर्णा द्वात्रिंशतो वा प्रमाणमेकमेवाह-"दसि" इति दशसहस्रं पृथुलाः, दशसहस्रं विस्तारा वृत्ता एकसहस्रमुच्चाः, सहस्रस्य पादो भूमाववगाढाः, सार्धशतद्वययोजनानि भूमौ प्रविष्टा इत्यर्थः । अध उपरि च दशसहस्रयोजनानां पृथुलत्वेन सर्वत्र समाः । ततो झल्लरिर्वादिविशेषस्तत्तुल्याकारा वृत्ता इत्यर्थः । इति सर्वं स्थानाङ्गसूत्रे प्रोक्तम्
॥६५॥
अथोक्तस्थानादन्येषामूर्ध्वाधोलोकस्थसिद्धायतनानामुच्चत्वादिप्रमाणमाहनंदीसर व्व उढे पन्नासाई य असुरजिणभवणा । तयअद्धं नागाइसु वंतरनगरेसु य तयअद्धं ॥६६॥
नन्दीश्वरचैत्यवत् देवलोकसिद्धायतनानि शतयोजनदीर्घाणि, पञ्चाशद्विस्तीर्णानि, द्वासप्ततिरुच्चानि, परं त्रिद्वाराणि । तथाऽसुरनिकाये जिनभवनानि तदर्धप्रमाणानि ५०-२५-३६ । तथा नागादिषु नवनिकायेषु ततोऽप्यर्धमानानि, यथा-२५-१२॥-१८ । तथा व्यन्तरनगरेषु ततोऽप्यर्धमानानि १२॥-६।-९ । तथा ज्योतिष्केषु तिर्यग्लोकेषु च विविधप्रमाणानि ॥६६॥ इत्युक्तं नन्दीश्वरद्वीपद्वारं दशमम् ॥१०॥ ___अथ गृहिक्रियाद्वारमेकादशम्मन्नह जिणाण आणं मिच्छं परिहरह धरह सम्मत्तं । छव्विहआवसयंमि अ उज्जुत्ता होइ पइदिअहं ॥६७॥ पव्वेसु पोसहवयं दाणं सीलं “तवो अभावो अ। सज्झाय नमुक्कारो परोवयारो अजयणा य ॥६८॥ जिणपूआ४ जिणथुणणं१५ १६गुरुथुइ साहमिआण वच्छलं। ववहारस्स य “सुद्धी रहजत्ता तित्थजत्ता य ॥६९॥
Page #105
--------------------------------------------------------------------------
________________
श्रीविचारसप्ततिका वृत्तिसमेता संघोवरि बहुमाणो *धम्मेिअमित्ती पभावणा तित्थे२३ । नवखित्ते ३२धणववणं 'पुत्थयलिहणं विसेसेण३३ ॥७०॥ परिगहमाणा३४ ऽभिग्गहरे५ इक्कारससङ्कपडिमफासणया । सव्वविई ३०मणोरह एमाई सड्डकिच्चाई ॥७१॥
स्पष्टम् ।। ६७-६८-६९-७०-७१ ॥ अथ चतुर्दशगुणस्थानद्वारं द्वादशमाहअह चउदससु गुणेसुं कालपमाणं भणामि दुविहंपि १ । न मड् मड़ २ व जेसुं सह परभवु जेहिँ ३ नो जेहिं ॥७२॥
तत्रापि प्रतिद्वाराणि चत्वारि । तद्यथा-अथ चतुर्दशगुणस्थानकेषु "दुविहंपि" इति द्विविधमपि जघन्यमुत्कृष्टं च स्थितिकालप्रमाणम् १ । तथा येषु गुणस्थानकेषु वर्तमानो जीवो म्रियते न म्रियते वेति तत्स्वरूपम् २ । तथा यैर्गुणस्थानैः सह जीवः परभवगामी स्यात्, यैश्च न स्यात् ३ । तथा गुणस्थानकानामल्पबहुत्वम् ४ । एतद्गुणस्थानप्रतिद्वारचतुष्कं भणिष्यामि ॥७२।।
तत्र प्रथमं प्रतिद्वारं व्याचिख्यासुर्मिथ्यात्वस्थितिकालभेदानाहमिच्छं अणाई ऽनिहणं अभव्वे भव्वे वि सिवगमाजुग्गे। सिवगइ अणाइसंतं साईसंतंपि तं एवं ॥७३॥
अनाद्यनन्तः १, अनादिसान्तः २, साद्यनन्तः ३ सादिसान्तः ४ एतेषु चतुर्यु भेदेषु मिथ्यात्वमनाद्यनिधनमित्यनाद्यनन्तं अभव्ये भवति । भव्येऽपि शिवगमायोग्ये मुक्तिगमनानé । एतावता भव्याभव्येऽप्यनाद्यनन्तमिति प्रथमो भङ्गः १ । तथा मोक्षगमने च योग्यस्य भव्यस्यानादिसान्तं आदिरहितमन्तसहितमित्यर्थः । यथा कश्चिज्जीवः सम्यक्त्वं प्राप्यावान्त्वैव मोक्षं याति. मरुदेवीभगवतीवदिति द्वितीयो भङ्गः २ । कस्यचिन्मिथ्यात्वं सादिसान्तमपि, ___★ "पुत्थयलिहणं" इति प्रत्यन्तरे । • इतः परं “सामाइयमुभयकालंमि" इति पुस्तकान्तरे॥
Page #106
--------------------------------------------------------------------------
________________
श्रीविचारसप्ततिका वृत्तिसमेता यथा यः सम्यक्त्वं लब्ध्वा पुनर्मिथ्यात्वं याति, पुनरपि सम्यक्त्वं प्राप्य मोक्षं गच्छति, श्रीमहावीरादिवदिति चतुर्थो भङ्गः ३ । साधनन्ताभिधस्तृतीयो भङ्गो मिथ्यात्वे नास्ति ॥७३॥
तत्र सादिसान्ताभिधस्तृतीयो भङ्गो मिथ्यात्वे कियत्कालं तिष्ठतीत्याहलहु अंतमुहू गुरुअं देसूणमवड्डपुग्गलपढें । सासाणं लहु समओ आवलिछक्कं च उक्कोसं ॥७४॥
लघु इति सर्वथा जघन्यं तदान्तर्मुहूर्तं तिष्ठति । गुरुकमुत्कृष्टं देशोनमपार्धपुद्गलपरावर्तं यावन्मिथ्यात्वं तिष्ठति १ । तथा सास्वादनं नाम द्वितीयं गुणस्थानं जघन्यं समयः, उत्कृष्टं त्वावलिकाषट्कं यावत्तिष्ठति नाधिकम् २ ॥७४॥
अजहन्नमणुक्कोसं अंतमुहू मीसगं अह चउत्थं । समहिअतित्तीसयरे उक्कोसं अंतमुहु लहुअं ॥५॥
तृतीयं मिश्रगुणस्थानं अजघन्योत्कृष्टमसङ्ख्यातसमयात्मकमेकमन्तर्मुहूर्त तिष्ठति ३ । अथ चतुर्थं गुणस्थानमविरताख्यमुत्कृष्टं समधिकत्रयस्त्रिंशत्सागरोपमस्थितिकम् । भावनात्र मनुष्यायुरधिकसर्वार्थसिद्धविमानस्थित्यपेक्षयाऽवधार्यम्(या) । यत्तु क्षायोपशमिकस्य सम्यक्त्वस्य "साहिअतित्तीसायर खइअं दुगुणं खउवसम्मं" इत्यत्र षट्षष्टिसागराधिकस्थितिरुक्ता, तत् सति सम्यक्त्वेऽपि देशविरत्यादिगुणस्थानान्तरसङ्क्रमणेन भाव्यम् । चतुर्थगुणस्थानकस्य जघन्या स्थितिरन्तर्मुहूर्तप्रमाणा ४ ॥७५॥
देसूणपुव्वकोडी गुरु लहुअंच अंतमुहु देसं । छट्ठाइगारसंता लहु समया अंतमुहु गुरुआ ॥६॥
तथा पञ्चमदेशविरतिगुणस्थानकस्योत्कृष्टा स्थितिरष्टाभिर्वपैयूंना पूर्वकोटिः । कश्चित्पूर्वकोट्यायुरष्टवर्षानन्तरं देशविरतिं प्रतिपद्यते । जघन्या चान्तर्मुहूर्तमाना ५ । तथा षष्ठाद्यानि एकादशान्तानि प्रमत्ता ६ प्रमत्त ७ निवृत्त्य ८ निवृत्ति ९ सूक्ष्मसम्परायो १० पशान्तमोहनामकानि ११ जघन्यतः
Page #107
--------------------------------------------------------------------------
________________
९२
श्रीविचारसप्ततिका वृत्तिसमेता समयस्थितिकानि । स च समयो भवपरावृत्त्या लभ्यते । यदेतेषामेकसमयं श्रेण्यारोहावरोहयोः प्रतिपद्यानन्तरं मरणसम्भवात् । उत्कृष्टतश्चैतान्यन्तर्मुहूर्तप्रमाणानि ॥६॥
अंतमुहुत्तं एगं अलहुक्कोसं अजोगिखीणेसु । देसूणपुव्वकोडी गुरु लहु अंतमुहु जोगी ॥७७॥
जघन्योत्कृष्टमन्तर्मुहूर्तमेकमयोगि १४ क्षीणमोहयोः १२ स्थितिः । तथा सयोगिकेवलिगुणस्थानं १३ उत्कृष्टतो नवभिर्वपैयूंना पूर्वकोटिः जघन्यतश्चान्तर्मुहूर्तम् ॥७७॥
अथ द्वितीयं प्रतिद्वारमाहमीसे खीणसजोगी न मरंत मरतेगारसयगुणेसु । तह मिच्छसाणअविरइ सहपरभवगा न सेसट्ठा ॥७८॥
मिश्रे तृतीये गुणस्थाने, द्वादशे क्षीणमोहे, त्रयोदशे सयोगिनि च वर्तमानो जीवो न म्रियते । अपरेष्वेकादशसु मिथ्यात्व १ सास्वादना २ ऽविरति ३ देशविरति ४ प्रमत्ता ५ ऽप्रमत्त ६ निवृत्त्य ७ ऽनिवृत्ति ८ सूक्ष्मसम्परायो ९ पशान्तमोहा १० योगिकेवलिगुणस्थानकेषु ११ वर्तमानो जीवो म्रियते । अथ गाथान्त्यार्धेन तृतीयं द्वारमाह-"तह" इति तथा मिथ्यात्वसास्वादनाविरतिगुणस्थानत्रयेण सह जीवाः परभवगामिनो भवन्ति जीवेन सहितानि परभवं गच्छन्तीत्यर्थः । उक्तव्यतिरेकशेषगुणस्थानस्था जीवा न परभवगामिनः मिश्रदेशविरतिप्रमत्ताप्रमत्तनिवृत्त्यनिवृत्तिसूक्ष्मसम्परायोपशान्तमोहक्षीणमोहसयोग्ययोगिगुणस्थानकानि लात्वा परभवं न व्रजन्तीत्यर्थः ॥७८॥
अथ चतुर्थमल्पबहुत्वाख्यं द्वारमाहउवसंतिजिणा थोवा संखिज्जगुणा उ खीणमोहिजिणा । सुहुमनिअट्टिअनिअट्टि तिन्निवि तुला विसेसहिआ ॥७९॥ गुणस्थानस्थाने तद्वर्तिन एव ग्राह्याः, आधाराधेयोपचारात् । सर्वस्तोका
Page #108
--------------------------------------------------------------------------
________________
९३
श्रीविचारसप्ततिका वृत्तिसमेता उपशान्तिजिना उपशान्तमोहवर्तिनः, उत्कर्षत एकसमयप्रतिपद्यमानकाश्चतुष्पञ्चाशतो लभ्यमानत्वात् । तेभ्यः क्षीणमोहाः सङ्ख्येयगुणाः, तेषां प्रतिपद्यमानकानामेकसमयेऽष्टोत्तरशतसङ्ख्यत्वात् । एतदुत्कृष्टपदापेक्षं, अन्यथा विपर्ययोऽपि, यथा-सर्वस्तोकाः क्षीणमोहाः, तेभ्य उपशान्तमोहाः सङ्ख्येयगुणा इत्यपि । तेभ्यः सूक्ष्मानिवृत्त्यपूर्वकरणास्त्रयोऽपि विशेषाधिकाः । स्वस्थाने मिथस्तुल्याः ॥७९॥
जोगि अपमत्त इयरे संखगुणा देस सासणा मिस्सा । अविरयं अजोगि मिच्छा चउर असंखा दुवे णंता ॥४०॥
एतेभ्यः सयोगिकेवलिनः सङ्ख्येयगुणाः, कोटीपृथक्त्वेन तेषां प्राप्यमाणत्वात् । तेभ्योऽप्रमत्ताः सङ्ख्येयगुणाः, कोटीसहस्रपृथक्त्वेन प्राप्यमाणत्वात् । तेभ्य इतरे प्रमत्ताः सङ्ख्येयगुणाः, प्रमादवतां बहूनां बहुकालं च लभ्यमानत्वात् । तेभ्यो देशविरताः सास्वादनाः मिश्रा अविरताश्च प्रत्येकमसङ्ख्येयगुणाः, देशविरतिभाजां तिरश्चामसङ्ख्येयत्वात् । सास्वादनास्तुकदाचिन्न भवन्त्येव । यदि च स्युस्तदा जघन्यत एको द्वौ वा उत्कर्षतो देशविरतेभ्योऽसङ्ख्येयगुणाः । तेभ्यो मिश्रा असङ्ख्येयगुणाः, सास्वादनस्य षडावलिकारूपाद्धाया आन्तौहूर्तिकमिश्राद्धायाः प्रभूतत्वात् । तेभ्योऽविरता असङ्ख्येयगुणाः, तेषां चतुर्गतिकानामपि भावात् । “अजोगि" इति अविरतेभ्योऽयोगिनो भवस्थाभवस्थभेदभिन्ना अनन्तगुणाः, सिद्धानामानन्त्यात् । तेभ्यो मिथ्यादृष्टयोऽनन्तगुणाः, तत्रानन्तवनस्पतिकायप्रक्षेपात्, तेषां मिथ्यादृष्टित्वात् । गतं चतुर्थं प्रतिद्वारं, तेन कथनेन द्वादशं गुणस्थानद्वारं व्याख्यातम् ।।८०॥
अथोपसंहारमाहचउदसगुणसोवाणे इअ दुहरोहे कमेण रुहिऊणं । नरसुरमहिंदवंछियसिवपासाए सया वसह ॥८१॥ इत्यमुना प्रकारेण अहो भव्याश्चतुर्दशगुणस्थानरूपसोपानानि गुरुकर्म
Page #109
--------------------------------------------------------------------------
________________
श्रीविचारसप्ततिका वृत्तिसमेता भिर्दुरारोहाणि अनुक्रमेणारुह्य नरसुरमहेन्द्रैर्वाच्छिते समीहिते शिवप्रासादे मोक्षमन्दिरे सदा वसत निवासं कुरुत । अथवा नरसुरैः श्रीमहेन्द्रसिंहसूरिभिश्च वाञ्छिते । एतेन ग्रन्थका स्वं नामापि सूचितम् ।।८१॥
श्रीतपगणगगनाङ्गणसूरिश्रीविजयदेवसूरीणाम् । विनियोगाद्वृत्तिरियं विनिर्मिता विनयकुशलेन ॥१॥
+ मूलग कुदंडगा दामगाणि, उच्छूलघंटिआओ अ ।
पिंडेई अपरितंतो, चउप्पया नत्थि अ पसू वि ॥ तह वत्थपायदंडग-उवगरणे जयणकज्जमुज्जुत्तो । जस्सट्टाए किलिस्सइ, तं चिय मूढो नवि करेइ ॥
પશુને બાંધવાનો ખીલો, વાછરડું બાંધવાનું લાકડું, દોરડું, ગળે બાંધવાની મોરંગી, ગળાની ઘંટડીઓ વગેરે પશુઓને યોગ્ય ઉપકરણો કોઈ ગૃહસ્થ ભેગા કરે પણ તેના ઘરે એક પણ પશુ ન હોય તો એ ઉપકરણો તેને કશા કામના નથી.
मे ४ रीत साधु ४५९॥ भाटेन। पख, पात्रा, मोधो, ६ist, દંડાસણ, પૂંજણી વગેરે ઉપકરણો ભેગા કરે પણ જયણા ન પાળે તો
એ ઉપકરણોનો તેને કોઈ લાભ ન થાય. + सति भूयसि किं तैले, शैलाभ्यङ्गो विधीयते ?
ઘણું તેલ હોવા પર શું તેનાથી પર્વતને ચોપડાય છે? + केसरी केनचिद् दत्तं, किमश्नाति कदाचन ?
શું સિંહ ક્યારેય કોઈએ આપેલું ખાય છે? + स्थाः सरथ्या अपि हि, निष्फलाः सारथिं विना ।
ઘોડાવાળા રથો પણ ખરેખર સારથિ વિના નિષ્ફળ છે.
Page #110
--------------------------------------------------------------------------
________________ - N S S T | સુકૃતની કમાણી કરનાર પુણ્યશાળી પદાર્થપ્રકાશ ભાગ-૨૦ના પ્રકાશનનો સંપૂર્ણ લાભ રંજનવિહાર, કન્યાશાળા ઉપાશ્રય, ખંભાત ના જ્ઞાનનિધિમાંથી લેવાયેલ છે. અમે તેમની ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ. MULTY GRAPHICS (022) 2373227 23884222