________________
૩૮
વિચાર છટ્ટો-છ દિશાઓમાં સૂર્યના કિરણોના પ્રસારનો વિચાર
સૂર્યના કિરણોનો પ્રસાર
ઉપર
કર્કસંક્રાન્તિના પહેલા દિવસે ૧૦) યોજન ૧,૮00 યોજન ૧,૯૦૦ યોજના
મકરસંક્રાન્તિના પહેલા દિવસે ૧૦૦ યોજના ૧,૮૦૦ યોજના ૧,૯૦૦ યોજન
નીચે
|
ઉપર-નીચે
|
+ ખજાના માલ ને મંદિર, ક્યું કહેતા તું મેરા મેરા,
ઈહાં સબ છોડ જાના છે, ન આવે સાથ કુછ તેરા. + વૈભવ વિલાસી ભૂલા ભમો છો, મરી તિર્યંચ થાશો રાનમાં રે,
રાગના રંગમાં ભૂલા ભમો છો, પડશો ચોરાશીની ખાણમાં રે. | + ઉપશમ અમૃત રસ પીજીએ, કીજીએ સાધુ ગુણગાન રે,
અધમ વયણે નવિ ખીજીએ, દીજીએ સજ્જનને માન રે. + દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે,
અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન-આનંદ-સ્વરૂપ રે. + સુરનર જન સેવા કરે રે, ત્રિભુવનપતિ વિખ્યાત,
તે પણ કર્મે વિડંબીયા રે, તો માણસ કઈ વાત રે. + વિજાતીયનો સંગ ન કરજો, સાપ તણી પરેડરજો હો મુનિવર,
કામ કુટિલનો નાશ કરીને, અવિચલ સુખડા વરજો હો મુનિવર. મારું કાંઈ બળતું નથીજી, બળે બીજાનું એહ,
પાડોશીની આગમાંજી, આપણો અલગો ગેહ. | + ચડ ચડ ચામડી તેહ ઉતારે, મુનિ સમતારસ ઝીલે રે,
ક્ષપકશ્રેણિ આરોહણ કરીને, કઠિણ કરમને પીલે રે.
+