________________
વિચાર પહેલો - શાશ્વત જિનપ્રતિમાઓની સંખ્યા
વિચાર પહેલો - શાશ્વતજિનપ્રતિમાઓની સંખ્યા અહીં ત્રણ મત છે.
(I) ગ્રન્થકારનો મત - વ્યંતર અને જ્યોતિષમાં અસંખ્ય શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે સિવાયની ત્રણ લોકમાં ૧૫,૪૨,૫૫,૨૫,૫૪૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે આ પ્રમાણે –
ઊર્ધ્વલોકમાં ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે આ પ્રમાણે છે –
દેવલોક શાશ્વતજિનચૈત્યો
કુલ શાશ્વતજિનપ્રતિમાઓ
એક શાશ્વત જિનચૈત્યમાં શાશ્વતજિનપ્રતિમાઓ
૧૮૦
૧૮૦ ૧૮૦ ૧૮૦
સૌધર્મ | ૩૨,૦૦,૦૦૦ ઈશાન | ૨૮,૦૦,૦૦૦ સનકુમાર | ૧૨,૦૦,૦૦૦ માહેન્દ્ર | ૮,૦૦,૦૦૦ બ્રહ્મલોક | ૪,00,000 | લાંતક ૫૦,૦૦૦ મહાશુક્ર ૪૦,૦૦૦
૬,૦૦૦
૧૮૦
૫૭,૬૦,૦૦,૦૦૦ ૫૦,૪૦,૦૦,૦૦૦ ૨૧,૬૦,૦૦,૦૦૦ | ૧૪,૪૦,૦૦,૦૦૦ | ૭, ૨૦,૦૦,૦૦૦
૯૦,૦૦,૦૦૦ ૭૨,૦૦,૦૦૦ ૧૦,૮૦,૦૦૦
૭૨,OOO
૧૮૦ ૧૮૦
સહસ્રા.
૧૮૦
આનત
૪OO
૧૮૦
પ્રાણત