________________
પૂર્વદિશાના કૂટો અને દિક્યુમારિકાઓ
४७ ચારે દિશામાં ૯-૯ કૂટો છે. તેમાંથી વચ્ચેનું ૧-૧ ફૂટ તે સિદ્ધકૂટ છે. તેની ઉપર ૧-૧ જિનચૈત્ય છે. તે જિનચૈત્યો ૧00 યોજન લાંબા, ૫૦ યોજન પહોળા અને ૭૨ યોજન ઊંચા છે. ચોથા ભાગમાં વિદિશામાં ૧-૧ ફૂટ છે. આ બધા કૂટો ૧,000 યોજન ઊંચા છે, મૂળમાં ૧,૦૦૦ યોજના પહોળા છે, વચ્ચે ૭૦૦ યોજન પહોળા છે અને ઉપર ૫૦૦ યોજન પહોળા છે. આ બધા કૂટો ઉપર ભવનપતિ નિકાયની ૪૦ દિકકુમારિકાઓ પરિવારસહિત રહે છે.
પૂર્વદિશાના ૮ કૂટોના નામો અને તેની ઉપર વસનારી ૮ દિકુમારિકાઓના નામો આ પ્રમાણે છે –
૮ દિકકુમારિકાઓ
૮ કૂટો
રિષ્ટ
નંદોત્તરા તપનીય
નંદા કિંચન
સુનંદા રજદિશા
નંદિવર્ધિની સ્વસ્તિક
| વિજયા પ્રલંબ
વૈજયન્તી અંજન
| જયન્તી અંજનપુલક
અપરાજિતા દક્ષિણદિશાના ૮ કૂટોના નામો અને તેની ઉપર વસનારી ૮ દિકુમારિકાઓના નામો આ પ્રમાણે છે –
स्वार्थभ्रंशो हि मूर्खता । સ્વાર્થથી ભ્રષ્ટ થવું એ ખરેખર મૂર્ખતા છે.