________________
૨૪
વિચાર ચોથો - શાશ્વતજિનચૈત્યોની સંખ્યાનો વિચાર વિચાર ચોથો - શાશ્વતજિનચૈત્યોની સંખ્યાનો વિચાર - અહીં ત્રણ મત છે –
(i) ગ્રન્થકારનો મત- વ્યંતર અને જ્યોતિષમાં અસંખ્ય શાશ્વતજિનચૈત્યો છે. તે સિવાયના ત્રણ લોકમાં ૮,પ૬,૯૭,૫૩૪ શાશ્વતજિનચૈત્યો છે.
ઊર્ધ્વલોકમાં ૮૪,૯૭,૦૨૩ શાશ્વતજિનચૈત્યો છે. તે આ પ્રમાણે – દેવલોક
વિમાન
શાશ્વતજિનચૈત્યો સૌધર્મ ૩૨,૦૦,૦૦૦
૩૨,૦૦,૦૦૦ ઈશાન ૨૮,00,000
૨૮,૦૦,૦૦૦ સનકુમાર ૧૨,૦૦,૦૦૦
૧૨,,OOO માહેન્દ્ર ૮,૦૦,૦૦૦
૮,૦૦,૦૦૦ બ્રહ્મલોક ૪,૦૦,૦૦૦
૪,૦૦,૦૦૦ લાંતક
૫૦,૦૦૦
૫૦,૦૦૦ મહાશુક્ર
૪૦,૦૦૦
૪૦,૦૦૦ સહસ્રાર
૬,૦૦૦
૬,OOO આનત-પ્રાણત
૪૦૦
૪૦૦
૩OO
૩OO
૧૧૧
૧૧૧
આરણ-અર્ચ્યુત નીચેના ત્રણ ગ્રેવયક મધ્યમ ત્રણ ગ્રેવયક ઉપરના ત્રણ ગ્રેવયક અનુત્તર
૧૦૭
૧૦૭
૧૦૦
૧૦)
કુલા
૮૪,૯૭,૦૨૩
૮૪,૯૭,૦૨૩