SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧ ૧૮,૨૪,૧૨૦ રીતે મિચ્છામિદુક્કડ ૫,૬૩૦ x ૨ = ૧૧,ર૬૦ (૪) મન-વચન-કાયા = ૩ તે હિંસા મન-વચન-કાયાથી થાય છે. તેથી ૧૧, ૨૬૦ X ૩ = ૩૩,૭૮૦ (૫) કરણ-કરાવણ-અનુમોદન = ૩ તે હિંસા કરણ-કરાવણ-અનુમોદનથી થાય છે. તેથી ૩૩,૭૮૦ x ૩ = ૧,૦૧,૩૪૦ ભૂતકાળ-ભવિષ્યકાળ-વર્તમાનકાળ = ૩ ભૂતકાળની હિંસાની નિંદા, ભવિષ્યકાળની હિંસાનું પચ્ચક્માણ, વર્તમાનકાળની હિંસાનું સંવરણ કરવાનું છે. તેથી ૧,૦૧,૩૪૦ X ૩ = ૩,૦૪,૦૨૦ (૭) અરિહંતસાક્ષી-સિદ્ધસાક્ષી-સાધુસાક્ષી-દેવતાસાક્ષી-ગુરુ સાક્ષી આત્મસાક્ષી = ૬ તે હિંસાનું છની સાક્ષીએ મિચ્છામિ દુક્કડે આપવાનું છે. તેથી ૩,૦૪,૦૨૦ X ૬ = ૧૮, ૨૪, ૧૨૦ એટલે ઈરિયાવહિમાં મિચ્છામિદુક્કડનું પ્રમાણ=૧૮, ૨૪, ૧૨૦. એટલે કે ઇરિયાવહિવડે ૧૮, ૨૪, ૧૨૦ રીતે મિચ્છામિદુક્કડ અપાય છે. કેટલાક ઇરિયાવહિમાં મિચ્છામિ દુક્કડનું પ્રમાણ ૩૬,૪૮, ૨૪૦ કહે છે. તે આ પ્રમાણે – હિંસા બે રીતે થાય છે. આભોગથી (જાણીને) અને અનાભોગથી (અજાણતા). તેથી ૧૮, ૨૪,૧૨૦ X આભોગ – અનાભોગ = ૩૬,૪૮, ૨૪૦. विकारहेतौ सति विक्रियन्ते येषां न चेतांसि त एव धीराः ।। વિકારના કારણો હાજર હોવા છતાં જેમના મન વિકૃત થતાં નથી તે જ જ ધીર પુરુષો છે.
SR No.023431
Book TitleVichar Saptatika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy